________________
ડૉ. શ્રી શારદાબેન પંડિત
અમદાવાદ આત્મસિદ્ધિનું માહાભ્ય લાગ્યું
એક દિવસ પૂ.પ્રભુશ્રીજીએ શારદાબેનને આત્મસિદ્ધિ મોઢે કરવા કહ્યું પણ શારદાબેનને આત્મસિદ્ધિનું માહાભ્ય ન લાગતા તેમણે મોઢે ન કરી અને એ વાત ધ્યાનમાં ન લીધી. પ્રસંગોપાત એક દિવસ તેઓ પ્રભુશ્રીજી પાસે ગયા. પ્રભુશ્રીજી પોતે આત્મસિદ્ધિ બોલતા હતા. શારદાબેનને લાગ્યું કે આ તો પ્રભુશ્રીજી પોતે જ આત્મસિદ્ધિ બોલે છે અને એ જ મને કરવા કહે છે. તેથી તેમને આત્મસિદ્ધિનું માહાભ્ય લાગ્યું અને તે કંઠસ્થ કરવાના ભાવ થયા. પછી પ્રભુશ્રીને આત્મસિદ્ધિના અર્થ સમજાવવા વિનંતી કરી ત્યારે પ્રભુશ્રીજીએ કહ્યું – કરીશું.
એક વખત પ્રભુશ્રીજી સાથે જાત્રામાં આબુ ગયા ત્યારે પ્રભુશ્રીજી પોતે આત્મસિદ્ધિની પ્રથમ ગાથા “જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત.” નો અર્થ એક કલાક સુધી બોલ્યા હતા.
તે અર્થ પૂ. શ્રી બ્રહ્મચારીજીના સ્વહસ્તાક્ષરમાં પ.પૂ. પ્રભુશ્રીજીના બોઘની હસ્તલિખિત નોટમાં લખેલ છે. તે નીચે પ્રમાણે છે :
“જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સગુરુ ભગવંત.”
રચ્યું; તેમના ચરણાર્વિદમાં કોટિશઃ નમસ્કાર હો!જેમના ગુણોની “પરમ ઉપકારી પ.પૂ.પ્રભુશ્રીજીએ અચલગઢમાં
મૃતિ માત્રથી કોટિકર્મ ભસ્મીભૂત થઈ જાય છે, એવા તે પરમાત્મા પરમકૃપા કરીને “આત્મસિદ્ધિ'ની ઉપરની ૧લી ગાથાના એક
: જયવંત વર્તા!તે શુદ્ધાત્માનું નિરંતર સ્મરણ અને શરણ રહો એ
જ પ્રાર્થના છે કે જેની સહાયથી આ દૂસ્તર સંસાર સાગર સહેજે કલાક સુધી અપૂર્વ અર્થ સમજાવ્યા હતા. તે ભાવ ગોચર માત્ર
તરી જવાય. હતા. વાણી ગોચર તે થઈ શકે તેમ નથી.
આત્મસિદ્ધિની પ્રથમ ગાથાનો ભાવાર્થ પ.પૂ.પ્રભુશ્રીજીની અંતરદશા પ્રભુશ્રીજી “જેહ સ્વરૂપ, જેહ સ્વરૂપ, જેહ સ્વરૂપ!” !
પ્રભુશ્રી – કંઈ સમજ્યો? શું સમજ્યો? પોતાનું સ્વરૂપ
: જે સચ્ચિદાનંદઘનરૂપ છે, તે ન જાણવાથી જીવ ચાર ગતિનાં બોલતા ત્યારે તે સ્વરૂપ થઈ ગયા હોય એમ ભાસતું હતું!!! શું તે
અનંત દુઃખ અનંતવાર ભોગવતો આવ્યો છે. પોતાની ઓળખાણ વખતના ભાવ! શું તે વખતનો ચિતાર! તે આજે અત્યારે ખડો
ન પડવાથી આટલું પરિભ્રમણ થયું. તે ઓળખાણ શાથી થાય? થઈ જાય છે. અતિ ઉલ્લસિત તન, મન થઈ જાય છે. (કરી નાખે
તે આગળ કહ્યું છે “સેવે સદ્ગુરુ ચરણને..લક્ષ' સર્વ ભાવ છે) તે સ્મૃતિથી શરીર પુલકિત થઈ જાય છે, અને હર્ષાશ્રુની ધારા
સત્પરુષને અર્પણ કરે અને તેના જ ભાવનું (આત્માન) સેવન અસ્મલિત વહી રહી છે, વાણી રૂંઘાય છે, મન પ્રસન્ન થાય છે
કરે, સર્વ અહંમમત્વાદિ ભાવોનો ત્યાગ કરે અને તે સ્વરૂપમાં જ ઠરે છે. વિશ્રામ પામે છે. ઘચ તે ઘડી અને તો તેનું સ્વરૂપ પ્રાપ્ત થાય છે. તે શુદ્ધ સ્વરૂપની ઘન્ય તે વેળા! ઘન્ય તે દિવસ!ઘન્ય તે સ્થાન!ઘન્ય તે શ્રોતાઓ નિર્વિકલ્પ પરમાત્મપદની (સિદ્ધ સ્વરૂપની) અને સર્વથી ઘન્ય તે મહાત્માશ્રી લઘુરાજ સ્વામી અને પરમ : જેણે ઓળખાણ કરાવી તે ભગવાન સદ્યોગીન્દ્ર સાક્ષાત્ વીતરાગ સ્વરૂપ પરમાત્મા શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ | ગુરુને નમસ્કાર હો!હાર્દિક ભાવ વંદન હો!” જેમણે પરમ ઉપકારી શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર ભવ્ય જીવોના હિતાર્થે -પ્ર.બો.નો.૩ (પૃ.૨૦૯ની સામે)
શ્રી શારદાબેન
૨૦૯