SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શંકરભાઈ અજુભાઈ ભગત આત્મા વૈષ્ણવ નથી, જૈન પણ નથી. કાવિઠા બીજે જ દિવસે કલ્યાણભાઈને લઈને ઉમરદશી સીતાપુરી (બ્ર.શ્રી મોહનભાઈના ઉતારા ઉપરથી) બાવાના મંદિરમાં ગયો. તે વખતે પ્રભુશ્રી ત્યાં મંદિરમાં બિરાજ્યા નાની ઉમ્મરે પરમાર્થનો લક્ષ નહીં હતા. અમોએ જઈને નમસ્કાર કર્યા તથા તેઓશ્રીને મેં કહ્યું કે મને સં.૧૯પરમાં કાવિઠામાં ઝવેરશેઠને ત્યાં હું અમારું કલ્યાણ થાય તેવું કંઈ બતાવો. ત્યારે રત્નરાજ મહારાજ કૃપાળદેવ પઘારેલા તે વખતના દર્શનની યાદી બોલ્યા એ તો વૈષ્ણવ છે, કારણ મારા કપાળે વૈષ્ણવનું તિલક ખરી પણ ઉંમર નાની હોવાથી સમાગમનો લાભ હતું. ત્યારે પ્રભુશ્રી બોલ્યા “આત્મા વૈષ્ણવ નથી, જૈન નથી. લેવાનો કંઈ લક્ષ નહોતો. એઓ સસ્કુરુષ પાસે આવ્યા તો એમનું ભાવી કલ્યાણ જ છે મુમુક્ષુઓના સંગે ધર્મ જિજ્ઞાસા જાગૃત એમ કહી મને સ્મરણ તથા ઘણો બોધ આપ્યો. હું તો મનમાં ઘણો પછી સં. ૧૯૭૪ની સાલમાં કાવિઠાના કલ્યાણજી હું રાજી થયો. પછી કહ્યું “આ સ્મરણમંત્ર કર્યા જ કરજો, તમારું મૂળજીભાઈનો તથા લક્ષ્મીચંદજી મહારાજ (જે કૃપાળુદેવના કામ થઈ જશે. તે વખતથી મને અંતરમાં એવી ચોટ થઈ ગઈ કે આજ્ઞાંકિત સાત મુનિઓમાંના એક) તેમનો સમાગમ થયો તેથી જગતમાં કોઈ કલ્યાણ કરનાર સપુરુષ હોય તો તે આ જ છે, મને ઘર્મની વિશેષ જિજ્ઞાસા જાગી. એવી દ્રઢ શ્રદ્ધા થઈ ગઈ. માન કોને ન ગમે. કોઈના પુણ્યને લીધે દયા કરશે પ્રથમ હું વૈષ્ણવ ઘર્મ પાળતો, તેમાં મુખ્ય ગણાતો. મને પછી પ્રભુશ્રીજીએ કહ્યું – અમો અમુક દિવસે નાર જવાના લોકો શંકર ભગત કહીને બોલાવતા. અમારા ઘર્મગુરુ તઈણા છીએ એ જાણી અમો ઉમરદશીથી કાવિઠા પાછા આવ્યા. ત્યાર ગામના અડાતરા વાણીયા હતા. તેઓ પણ મારા ઉપર બહુ પ્રેમ પછી જે દિવસે પ્રભુશ્રી નાર પઘારવાના હતા તે દિવસે અમો રાખતા. કારણ મંડળીમાં હું અગ્રેસર ગણાઉં. મારા કહ્યા પ્રમાણે કાવિઠાથી પચાસેક માણસો અગાસ સ્ટેશન દર્શન કરવા માટે બધા કરે, તેથી હું પણ એક ગુરુ તરીકે મનાવા લાગ્યો. મને માન આવેલા. ત્યારે અમોને પ્રથમથી જ લક્ષ્મીચંદજી મહારાજે ચેતાવેલ મીઠું લાગ્યું. માન કોને ન ગમે? કૂતરાને પણ મોતીઓ મોતીઓ કે તમારે જો કાવિઠે પહેલ વહેલા લાવવા હોય તો બધા જ વિનંતી કહીએ તો એ પણ પૂંછડી હલાવે. અમારા ગુરુ પણ મને માન કરવા મંડી પડજો. એટલે કોઈના પુણ્યને લીધે તે દયાળુ પુરુષ આપે. કારણ તેમને શિષ્યો તરફથી પૈસા મળે. આખા ગામે દયા કરશે. પહેલા પ્રભુશ્રી ના પાડતા હતા. છતાં ભક્તોનો તેમની કંઠી બાંધી હતી. ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન તેવું ઘનિંગ સામુદાયિક પ્રેમ જોઈને મોટા પુરુષો દયા કરે છે તેમ તેમને હા ચાલ્યું. ઘણા વર્ષ સુધી તેમ ચાલ્યું. પાડવી પડી અને કાવિઠા આવવાનું નક્કી થયું. કલ્યાણ કરવા સદગુરુશરણની જરૂર પ્રેમ એ મોટી વસ્તુ છે પછી સં.૧૯૭૪ની સાલમાં એક વખતે લક્ષ્મીચંદજી મહારાજે મને ખૂબ ઘમકાવીને કહ્યું કે ભગત તારે લોકોને રાજી પ્રભુશ્રીથી ચલાય નહીં તેથી ડમણિયામાં બેસી કાવિઠા કરવા છે કે તારા આત્માનું કલ્યાણ કરવું છે? મેં કહ્યું-બાપજી, પધાર્યા. ગાડી હાંકનાર ફુલાભાઈ બકોરભાઈ હતા. ગાડી એવી મારે તો આત્માનું કલ્યાણ કરવું છે. ત્યારે મહારાજે કહ્યું-“આત્માનું ચલાવે કે જાણે મેલ ટ્રેન જાય છે. કાવિઠાની ભાગોળ પહોંચ્યા કે કલ્યાણ કરવું હોય તો કોઈ સાચા સદગુરુને શરણે જાઓ.’ એટલે પ્રભુ બોલ્યા-ગાડી કોણ હાંકતું હતું? ફુલા ભગત કહે બાપા હું હું બોલ્યો કે એવા સત્પરુષ ક્યાં છે? લક્ષ્મીચંદજી મહારાજે કહ્યું : ' હાંકતો હતો. પ્રભુશ્રી કહે ભાઈ ગાડા પાછળ જોયું તો હતું કે માંહી ‘હાલ જુનાગઢમાં પ્રકાશપુરીમાં બિરાજે છે.” તો હું ત્યાં જાઉં? બેસનાર ઊલટી પડ્યા છે કે બેઠેલા છે? ફુલા ભગત કહે બાપા, ત્યારે કહ્યું-હમણાં તો નારમાં રણછોડભાઈ લખાભાઈ કરીને એક પ્રેમના વેગમાં મને કાંઈ પણ ભાન રહ્યું નહીં. પ્રભુશ્રી બોલ્યા જણ છે તેનો સમાગમ અઠવાડિયું કરો. તેથી હું તરત નાર ગયો. પ્રેમ એ જ મોટી વસ્તુ છે. પ્રેમ એ જ કલ્યાણકર્તા છે. સૌ સૌના તેમણે મને ઘણી જ સમજ આપી અને પ્રભુશ્રીનો બગસરાથી : ભાવ ઉપર આધાર છે.” પછી પ્રભુશ્રી અપાસરે પધાર્યા. અગાસ આવેલો પત્ર પણ વંચાવ્યો. તેમાં લખેલું કે અમો ઉમરદશી સ્ટેશને પ્રભુશ્રીને તેડવા આવેલા તે વખતનો દેખાવ બહુ જ આવવાના છીએ. ત્યાં અઠવાડિયું રહી નાર જવાના છીએ. પછી આશ્ચર્યકારક હતો. હું પણ તેડવા જવામાં સાથે હતો. મને પણ હું રણછોડભાઈ પાસે ચાર દિવસ રહી કાવિઠા પાછો આવ્યો. ખૂબ આનંદ થયો હતો. ૧૧૬
SR No.009162
Book TitleLaghuraj Swami Sachitra Jeevan Darshan
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Gyanmandir Bandhni
Publication Year2007
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size178 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy