Page #1
--------------------------------------------------------------------------
________________ થી લિસ્ટિરોત વારિ રક્ષિત કલ્યાણ માહિર રતિત્રિી નિયતા હણતા . પણ મારુ રહિલા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #2
--------------------------------------------------------------------------
________________ _/1< . Serving Jinshasan : પ્રકાશક : એશિયાટિક ચેરીટેબલ ટ્રસ્ટ વતી 104324 gyanmandir@kobatirth.org 39, માઉન્ટ યુનિક, ૬૨-એ. પેડર રોડ, મુંબઈ 26. પ્રાતિ સ્થાન : એ. એમ. મહેતા એન્ડ કુ. 32, શામળદાસ ગાંધી માર્ગ, સરફ મેન્શન, બીજે માળે, મુંબઈ 400.002. હિંમતલાલ લલુભાઈ શાહ ફેન્સી ફેબ્રીકસ, ત્રિકોણ બાગ, રાજકોટ, જયંતીભાઈ એન. ભીમાણી પ્રકાશ જવેલર્સ, શરાફ બજાર, નવા નાકા રોડ, રાજકેટ, વિ. સં. 2034 ઈ. સ. 1978 મુદ્રણ સ્થાન : સાધના મુદ્રણાલય દાણાપીઠ પાછળ, ભાવનગર. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #3
--------------------------------------------------------------------------
________________ . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #4
--------------------------------------------------------------------------
________________ પ્રકાશકના બે બોલ શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ રચિત “કલ્યાણમંદિર સ્તોત્ર” ઉપર 3. સયુ આર. મહેતાએ કરેલું વિવેચન પ્રકાશિત કરી ભવ્ય જનોના કરકમળમાં મૂકતાં અમને આનંદ થાય છે. વિવેચકના શબ્દોમાં કહીએ તો “આ સ્તોત્ર ખૂબ જ પ્રભાવશાળી છે. જે કઈ આ સ્તોત્રને ભક્તિપૂર્વક નિયમિત પાઠ કરે તે અવશ્ય કલ્યાણને–આત્મકલ્યાણને પ્રાપ્ત કરે, એ મહિમા આ સ્તોત્રનો છે, એટલે કે ભક્તિ રહસ્યથી ભરપૂર એવે મોક્ષમાર્ગ પ્રકાશિત થયે છે.” આ સ્તોત્રના પાઠથી સર્વને ઉત્તમ લાભ પ્રાપ્ત થાઓ એવી પ્રભુ પ્રાર્થના છે. simi .s. LEM.M.S. Jun Gun Aaradnak Trust
Page #5
--------------------------------------------------------------------------
________________ એક અગત્યને સુધારે પૃષ્ઠ 96, પંક્તિ 7 : “જે સુવર્ણ હોય છે તે તેને જડપણનો ત્યાગ કરીને....” અહીં “જડપણનછે તેના બદલે “મિશ્રપણાને” એમ સુધારીને વાંચવું. ત્યાં વિવક્ષિત અર્થ એ છે કે ધાતુ મિશ્રણરૂપ હોવાથી તેમાં રહેલ સુવર્ણ બાહ્ય દષ્ટિથી જોતાં તેના મૂળ સ્વરૂપથી રહિત દેખાય છે, પરંતુ અગ્નિથી તે તપે છે, ત્યારે અન્ય મિશ્ર ધાતુઓ તથા કરે છૂટો પડે છે અને સુવર્ણ સુવર્ણરૂ૫ રહી જાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #6
--------------------------------------------------------------------------
________________ વિનંતિ. શ્રી પાર્શ્વનાથ પ્રભુને અત્યંત ભક્તિભાવે કોટી કોટી નમસ્કાર હો, નમસ્કાર હો. હે નાથ ! આવા પંચમ કઠણ કળિકાળમાં આપ ભાવિક ભક્તોની આશા પૂર્ણ કરે છે. મારી પણ ઘણું ઘણું આશા પૂર્ણ થાય એવા પરચા આપી, પ્રભુ ધર્મના આધારે ટકાવી તમે ઉપકાર કર્યો છે. તે હવે આ સંસારનાં જન્મ-મરણાદિ દુઃખથી મને રહિત કરે, રહિત કરે. હે નાથ ! આ જીવે અનાદિકાળથી મન, વચન અને કાયાના ગે કરી ચોરાસી લાખ જીવા નિના જીવને હાલતાં ચાલતાં શારીરિક, માનસિક કિલામના પરિતાપ ઉપજાવ્યા હોય તે આપની સાક્ષીએ પશ્ચાત્તાપપૂર્વક ક્ષમાવું છું. મારાં તે સર્વ પાપ નિષ્ફળ થાઓ, નિષ્ફળ થાઓ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #7
--------------------------------------------------------------------------
________________ હે નાથ ! આ જીવ તે હવે રાગદ્વેષની ભૂલભૂલામણીવાળી કળી, જેટલી જલદી તેડાય તેટલી જલદ તેડી, સ્વરૂપ સ્વદેશ જવાની ઉત્તમ પ્રિય મહત્ત્વાકાંક્ષા રાખે છે. મારી એ મહત્ત્વાકાંક્ષા જલદી જલદી પૂર્ણ કરે, પૂર્ણ કરે. હે નાથ ! આપના ગુણગ્રામ કરતાં અનંત કર્મોની કાડો ખપે, ઉત્કૃો રસ ઉપજે તે આ જીવ તીર્થકર નામકર્મ ઉપાર્જન કરે. ઉત્કૃષ્ટ રસે આજની ભક્તિ કરાવે. તેત્ર બોલવા માટે આજ્ઞા માગું છું. મન, વચન અને કાયા આપને આત્મભાવે અર્પણ કરું છું. સંકલ્પ વિકલ્પ વિચાર આવે તેને હું કર્તા નથી અને ભોક્તા પણ નથી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #8
--------------------------------------------------------------------------
________________ શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિચિત મૂળ સંસ્કૃત કલ્યાણ મંદિર તેત્રને શ્રી હરજીવન શચંદ શાહે કરેલે ગુજરાતી અનુવાદ કલ્યાણનું મંદિર અને ઉદાર ઈચ્છિત આવે, દાતા અભય ભયભીતને સમર્થ દુરિત કાપવે; સંસાર દરિયે ડૂબતાને નાવરૂપે જે વળી, નિર્દોષ પ્રભુનાં પદ કમળને પ્રથમ હું પ્રેમે નમી. 1 સાગર સમા જેના મહિમાની સ્તુતિ કરવા વિશે, વિશાળ બુદ્ધિ સુરગુરુ તે છેક શક્તિહીણ દીસે, વળી કમઠ કેરા ગર્વને જે બાળવે અગ્નિ અરે, તીથેશિની સ્તુતિ કરીશ જ તેમની હું તે ખરે. 2 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #9
--------------------------------------------------------------------------
________________ સામાન્ય રીતે પણ તમારા રૂપને વિસ્તારવા, જિનરાજ ! શક્તિમાન દુર્લભ મૂઢ મુજસમ છે થવા દિનબંધ ધીરજવાન બચું ઘૂડનું જે તેથી, નહિ સૂર્ય કેરા રૂપને વણી શકે તે સ્નેહથી. 3 અનુભવ કરે તુજ ગુણ તણો જન મોહના ટાળવા થકી, નહિ પાર પામે નાથ ! તે પણ આપ ગુણ ગણતાં કદી; જેમ પ્રલયકાળ વડે ખસેલા જળ થકી સમુદ્રના, ખુલ્લા થયેલા રત્ન ઢગલા કે'થી માપી શકાય ના. 4 દેદીપ્યમાન અસંખ્ય ગુણની ખાણ નાથ તમારી હું, આરંભ કરવા સ્તુતિ પણ મંદબુદ્ધિમાન છું; શું બાળ પણ કેતું નથી લંબાવી બેઉ હાથને, નિજ બુદ્ધિના અનુસારથી ઉદધિ તણા વિસ્તારને પ હે ઈશ! યેગી પણ તમારા ગુણ જે ન કહી શકે, સામર્થ્ય મારું ક્યાંથી વર્ણન મુજથી તેનું થઈ શકે, વિચાર વિણનું કાર્ય આ ગણાય મારું તેહથી, પણ પક્ષી શું પિતા તણી ભાષા કહો વદતાં નથી? 6 અચિય મહિમાવાન સ્તુતિ આપની જિનવર અરે, તજ નામ પણ સંસારથી ઐક્યનું રક્ષણ કરે; જ્યમ ગ્રીષ્મવેરા સખ્ત તાપ વડે મુસાફર જે દુઃખી, તે થાય કમળ તળાવકેરા શીતળ વાયુથી સુખી. 7 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #10
--------------------------------------------------------------------------
________________ હે સ્વામી ! આપ હૃદય વિશે આ તદા પ્રાણ તણું, ક્ષણમાત્રમાં દઢ કર્મબંધન જાય તૂટી જગ તણા; વનન, યુરે મધ્યમાં જેવી રીતે આવ્યા થકી; ચંદન તણા તથી જ સર્પો સદ્ય છૂટે છે નક્કી. 8 દર્શન અહે જિનેન્દ્ર ! માત્ર મનુષ્યને જે થાય છે, તે સેંકડે દુઃખ ભયભરેલાં સહેજમાં ટળી જાય છે; ગેવાળ કિંવા સૂર્ય તેજસ્વી તણું દીઠા થકી, પશુઓ મૂકાએ સદ્ય જેવાં નાસતા ચેરો થકી. 9 તારક તમે જિનરાજ કેવી રીતથી સંસારીના, તમને હૃદયમાં ધારી ઉલટા તારતા સંસારીઆ આશ્ચર્ય છે પણ ચર્મ કેરી મસકથી સાચું ઠરે, અંદર ભરેલા વાયુના આધારથી જળને તરે. 10 હરિ હર અને બ્રહ્માદિના પ્રભાવને જેણે હણ્ય, ક્ષણ માત્રમાં તે રતિપતિને સહેજમાં આપે હુયે; જે પાણી અગ્નિ માત્રને બુઝાવતું પળવારમાં, તે પાણીને વડવાળે પીધું ને શું ક્ષણવારમાં? 11 હે સ્વામિ! અતિશય ભારવાળા આપને પામ્યા પછી, કેવી રીતે પ્રાણી અહો! નિજ હૃદયમાં ધાર્યા થકી, અતિ લઘુપણે ભવરૂપ દરિયે સહેજમાં તરી જાય છે, અથવા મહાન જ તણે મહિમા અચિંત્ય ગણાય છે. 12 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #11
--------------------------------------------------------------------------
________________ હે ઈશ જ્યારે પ્રથમથી આપે હણે તે ક્રોધને, આશ્ચર્ય ત્યારે કેમ બાળ્યાં કર્મરૂપી ચેરને; અથવા નહિ આ અવનિમાં શું દેખવામાં આવતું, શીતળ પડે જે હિમ તે લીલા વનને બળતું. 13 હે જિન! યોગી આપને પરમાત્મરૂપેથી સદા, નિજ હૃદયકમળ જ્ઞાનરૂપી ચક્ષુથી અવલોકતાં પુનિત નિર્મળ કાંતિવાળા કમળનું બી સંભવે, શું કમળકેરી કણિકાના મધ્યવિણ બીજે સ્થળે ? 14 ક્ષણમાત્રમાં જિનરાજ ! ભવિજન આપ કેરા ધ્યાનથી, પામે દશા પરમાત્માની તજી દેહને પ્રભુ જ્ઞાનથી; જ્યમ તીવ્ર અગ્નિતાપથી મિશ્રિત ધાતુ હોય તે, પથ્થરપણાને ત્યાગીને તત્કાળ સેનું થાય છે. 15 હે જિન! હંમેશાં ભજન જે દેહના અંતર વિશે, ધરતા તમારું ધ્યાન તેને નાશ કરતા કેમ છે? અથવા સ્વભાવ મહાજન મધ્યસ્થને એ સદા, વિગ્રહતણે કરી નાશ ને શાંતિ પ્રસારે ઉભયથી. 16 નહિ ભેદ હે પ્રભુ આપને આત્માવિશે એ બુદ્ધિથી, ચિંતન કરે પંડિત અહીં તે આપ સમ થાયે નક્કી જે જળ વિશે શ્રદ્ધાથકી અમૃતતણું ચિંતન કરે, તે જળ ખરેખર વિષના વિકારને શું ન હરે? 17 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #12
--------------------------------------------------------------------------
________________ તમને જ અજ્ઞાને રહિત પરધર્મી પણ નામાંતરે, વિભુ હરિહર દિક બુદ્ધિથી નિશ્ચય કરી પામે ખરે કમળાતણ રોગથી જેનાં નેત્ર પ્રભુ પીળાં રહે, તે સાફ ધેળા શંખને શું પીતવર્ણ નહિ કહે? 18 ધર્મોપદેશ ત સમયમાં આપના સહવાસથી, તરુ પણ અશક જ થાય તે શું મનુજનું કેવું પછી, જ્યમાં સૂર્યના ઉગ્યા થકી ના માત્ર માનવી જાગતાં, પણ વૃક્ષ પલ્લવ પુષ્પ સાથે રહેજમાં પ્રફુલ્લિત થતાં. 19 ચારે દિશાથે દેવ જે પુખેતણી વૃદ્ધિ કરે, આશ્ચર્ય નીચાં મુખવાળાં ડીંટથી તે ક્યમ પડે ? હે મુનીશ! અથવા આપનું સામીપ્ય જવ પમાય છે, પંડિત અને પુતળુ બંધન અમુખ થાય છે. 20 જે આપના ગભીર હદયના સમુદ્રમાંથી ઉપજે, તે વાણીમાં અમૃતપણું લેકો કહે તે સત્ય છે; કાં કે કરીને પાન પરમાનંદને ભજતા થકા, ભવિજન અહો એથી કરીને શીદ્ય અજરામર થતા. 21 દેવે વીંઝે જે પવિત્ર ચામર સ્વામી ! આપ સમીપ તે, હું ધારું છું નીચા નમી ઊંચા જતા એમ જ કહે મુનિ શ્રેષ્ઠ એવા પાર્શ્વને જે નમન કરશે નેહથી, તે શુદ્ધભાવી ઉર્ધ્વગતિને પામશે નિશ્ચય થકી 22 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #13
--------------------------------------------------------------------------
________________ સુવર્ણ રત્નોથી બનેલા ઉજળા સિંહાસને, ગંભીર વાણી વાન રૂપે શ્યામ સ્વામી આપને; ઉત્સુક થઈને ભવ્યજનરૂપી મયુરે નિરખે મેરુ શિરે અતિ ગાજતા નવ મેઘસમ પ્રીતિ વડે. 23 ઊંચે જતી તુમ શ્યામ ભામંડળ તણી કાંતિ વડે, લેપાય રંગ અશેક કેરા પાનને સ્વામી ખરે; પ્રાણી સચેતન તે પછી વીતરાગ! આપ સમાગમે, રે કેણ આ સંસારમાં પામે નહિ વૈરાગ્યને ! 24 રે રે પ્રમાદ તજ અને આવી ભજે આ નાથને, એ મેક્ષપુરી પ્રત્યે જતા વ્યાપારી પાર્શ્વનાથ ને; સુર દુંદુભિને શબ્દ જે આકાશમાં વ્યાપી રહે, હું માનું છું હે દેવ! તે ગેલેક્સને એમ જ કહે. 25 હે નાથ ! આ ત્રિલેકમાં પ્રકાશ જવ આપે કર્યો, તારા સહિત આ ચંદ્રમાં તવ હીણ અધિકારી ઠર્યો; મેતી સમૂહે શોભતા ત્રણ છત્રને મિષે કરી, આવ્યા પ્રભુની પાસ, નકકી રૂપ ત્રણ જાણે ધરી. 26 કીર્તિ, પ્રતાપ જ કાંતિ કેરા સમૂહથી બૅલેક્ય આ, ગેળારૂપે ભગવાન! જ્યમ આપે પૂરેલાં હેય ના ! રૂપું, સુવર્ણ અને વળી માણિક્યથી નિર્મિત ખરે, એ પાસથી શોભી રહ્યા ત્યમ આપ ત્રણ કિલ્લા વડે. 27 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #14
--------------------------------------------------------------------------
________________ પડતી પ્રભુ! તુમ પાદમાં દેવેંદ્ર નમતા તેમની, રને રચિત મુગટો તજીને દિવ્ય માળા પુષ્પની; હું માનું છું મનમાં ખરે એ યોગ્ય થાયે સર્વથી, વિભુ! આપને સંગમ થતાં સુમને બીજે રમતાં નથી. 28 હે નાથ ! આ સંસાર સાગરથી તમે વિમુખ છતે, નિજ આશ્રિતને તારતા, વિકવેશ તે તે એગ્ય છે; લકે તરે માટી તણું ઘટ કર્મ પાક સહિતથી, આશ્ચર્ય વિભુ ! પણ આપ તે છો રહિત કર્મ વિપાકથી. ર૯ વિશ, જનપાલક! છતાં પણ આપ દુર્ગત દીસતા, હે ઈશ અક્ષર છે, તથાપિ રહિત લિપિ સર્વથા; વળી દેવ છે અજ્ઞાનીને પણ તારનાર સદેવ જે, વિચિત્ર તે ત્રિલેક-બોધક જ્ઞાન આપ વિશે કુરે. 30 આકાશ આચ્છાદિત કરે એવી અતિશય ધૂળ જે, શઠ કમઠ દૈત્ય કોધથી ઉડાડી સ્વામી આપને, છાયા પરંતુ નાથ! તેથી આપની ઢંકાઈ નથી, ઉલટો છવાયે દુઇ પિતે કૃત્ય પિતાનાં થકી. 31 વીજળી સહિત ઘનઘેર મુશળધારથી વળી વર્ષ, વર્ષાદ દસ્તર કમઠ દેત્યે, ડિયે પ્રભુ ગાજતે; તેણે અહો જિનરાજ ઊલટું રૂપ ત્યાં સહેજે ધર્યું, તિષ્ણ બૂરી તરવાર કેરૂં કામ તે સાચું કર્યું. 32 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #15
--------------------------------------------------------------------------
________________ 14 વિક્રાળ ઊંચા કેશ લટકે, માળ શબના શિરની, ભયકારી અગ્નિ મુખ વિષેથી નીકળે જેના વળી; એવો સમૂહ પિશાચને જે આપ પ્રત્યે પ્રે,િ હે દેવ ! પ્રતિભવ દુખકારી તેહને તે તે થે. 33 હે ત્રણ ભુવનના નાથ! જેઓ અન્ય કાર્યો છડીને, ત્રિકાળ વિધિવત્ પૂજતા તુજ ચરણને ચિત્ત જેડીને, વળી ભક્તિના ઉલ્લાસથી માંચવાળે દેહ છે, આ પૃથ્વીમાં તે ભવ્ય જનને હે પ્રભુજી ! ધન્ય છે. 34 હે મુનીશ! આ સંસારરૂપ અપાર સાગરને વિશે, હું માનું છું તુમ નામ નહિ મુજ શ્રવણમાં આવ્યું હશે; સુણ્યા પછી શુદ્ધ મંત્રરૂપી આપનાં શુભ નામને, આપત્તિરૂપી સર્પિણી શું સમીપમાં આવી શકે? 35 હે દેવ! જન્માંતર વિશે પણ આપનાં બે ચરણ જે, બળવાન ઈચ્છિત આવે તે મેં નહિ પૂજ્યાં હશે; હે મુનિશ! હું તેથી કરીને જરૂર આ ભવને વિશે, સ્થળ હૃદયવેધક પરાભવનું તે થયેલે જાતે દિસે. 36 નિશ્ચય અરે હાંધકારે વ્યાપ્ત એવા નેત્રથી, પૂર્વે કદી મેં એક વેળા પણ પ્રભુ યા નથી; કેવી રીતે થઈ હૃદયવેધક અન્યથા પડે મને, બળવાન બંધનની ગતિવાળા અનર્થો શરીરને. 37 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #16
--------------------------------------------------------------------------
________________ કદી સાંભળ્યા, પૂજ્યા ખરેખર, આપને નીરખ્યા હશે, પણ પ્રીતિથી ભક્તિવડે નહિ હૃદયમાં ધાર્યા હશે; જનબંધુ! તેથી દુઃખપાત્ર થયેલ છું ભવને વિશે, કાં કે કિયા ભાવેરહિત નહિ આપતી ફળ કાંઈએ. 38 સુખકારી શરણાગત પ્રભુ! હિતકારી જન દુઃખિયા તણું, હે ગીઓમાં શ્રેષ્ઠ ! સ્થળ કરુણા અને પુણ્ય જ તણા; નમતે પ્રભુ! હું ભક્તિથી તે મહેશ! મારા ઉપરે, તત્પર થશે દુઃખ અંકુરને ટાળવા કરુણા વડે. 39 અસંખ્ય બળનું શરણ ને વળી શરણ કરવા યોગ્ય છે, અરિ નાશથી થઈ કીર્તિ એવા આપનાં પદ-કમળને; શરણે છતાં પણ ભુવન-પાવન! ધ્યાનથી કદી હીણ તે, છું પ્રથમથી જ હણાયેલે, હણવા જ માટે જે. 40 હે અખિલ વસ્તુ જાણનાર! વંઘ હે દેવેન્દ્રને, સંસારના તારક ! અને ભુવનાધિનાથ ! પ્રભુ તમે! ભયકારી દુઃખદરિયા થકી આજે પવિત્ર કરશે અને, કરુણાતણ હે સિંધુ ! તારે દેવ દુઃખિયાને મને. 41 હે નાથ ! આપ ચરણકમળની નિત્ય સંચિત જે કરી, તે ભક્તિ કરી સંતતિનું હોય ફળ કદી જે જરી; તે શરણ કરવા ગ્ય! માત્ર આપને જ શરણે રહ્યો, તે અહીં અને ભવ અન્યમાં પોતે જ મુજ સ્વામી થજે. 42 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #17
--------------------------------------------------------------------------
________________ એ રીતથી રૂડે પ્રકારે સ્થિર બુદ્ધિ વાનને, અતિ હર્ષથી રોમાંચી જેના શરીર કેરા અંગને; તુજ મુખકમળ નિર્મળ વિશે જિનેન્દ્ર બાંધી દષ્ટિને જે ભવ્યજન હે પ્રભુ! રચે છે, આપ કેરી સ્તુતિને. 43 જનનયન જનનયન કુમુદચંદ્ર સ્વામી, ચળકતી સંપદ સ્વર્ગની જ પામી; નિર્મળ મનના થવા થકી એ, તુરત જશે જન મેક્ષને વિશે તે. 44 મોજક રાજ SE P.P. Ac. Gunratnasuri M.S. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #18
--------------------------------------------------------------------------
________________ કલ્યાણુમંદિર સ્તોત્ર [ શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ ] શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ રચિત “કલ્યાણ મંદિર તેત્ર” પણ શ્રી માનતુંગાચાર્ય રચિત “ભક્તામર સ્તોત્ર”ની માફક ખૂબ જ પ્રભાવશાળી છે. જે કઈ આ સ્તોત્રને ભક્તિપૂર્વક નિયમિત પાઠ કરે તે અવશ્ય કલ્યાણને-આત્મકલ્યાણને પ્રાપ્ત કરે, એ મહિમા આ તેત્રને છે. એટલે કે ભક્તિરહસ્યથી ભરપૂર એ મોક્ષમાર્ગ પ્રકાશિત થયા છે. એક નહિ પણ અનેકનું કલ્યાણ કરવાની શક્તિ જ્યાં રહેલી છે એવું મંદિરરૂપ આ સ્તંત્ર છે. એની પવિત્રતા એવી અદ્ભુત છે કે એનું પઠન કરનારના આત્માની પવિત્રતા પણ દિનપ્રતિદિન વધતી જાય છે અને છેવટે તે સ્વાભ પ્રગટાવી અપૂર્વ કલ્યાણને પ્રગટ કરે છે, જેમ મંદિરમાં પ્રવેશી પ્રભુ સમક્ષ જીવ આવે ત્યારે અશુભ વિચારે દબાઈ જાય છે અને મંદિરની પવિત્રતાને કારણે શુભ વિચારે આગંતુકના હૃદયને ભરી દે છે, તેમ શિર્ષકમાંથી ફલિત થતું આ રહસ્ય જેમ જેમ સ્તોત્રને અભ્યાસ કરતા જઈએ છીએ તેમ તેમ વિશેષ ને વિશેષ યથાર્થ તેમ જ અદ્દભુત લાગતું જાય છે. અને નિયમિત રીતે તેનું મનન તથા અધ્યયન કરનાર કલ્યાણકને પામતે જાય છે એવો અનુભવ પણ તેમ કરનારને થતું જાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #19
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર સ્તોત્ર આવા કલ્યાણકારી તેત્રના રચયિતા, રચનાકાળ અને રચના નિમિત્ત વિશે જાણવાની જિજ્ઞાસા સહુ કઈ ભાવિકને થાય તે સ્વાભાવિક છે. પરંતુ આ ત્રણે વિશે નિર્વિવાદ કહી શકાય એવી ચક્કસ માહિતી પ્રાપ્ત થતી નથી. બલકે કર્ણોપકર્ણ મળતી કથાના આધારે મહત્વના ગણાતા એવા ગ્રંથમાં એની લેવાયેલી કેટલીક નોંધ આપણને મળે છે, અને એ જાણીને જ આપણે સંતોષ માનવો પડે તેમ છે. આમ બનવાનાં કેટલાંક કારણે વિચારી શકાય તેમ છે. જૈન મુનિઓ જે કંઈ રચના કરતા તે કરવા પાછળનો હેતુ કીર્તિને નહિ પણ કલ્યાણને રહેતું. તેમની મુખ્ય દષ્ટિ કીતિ પરત્વે ન રહેતી, આથી બીજી બધી વસ્તુઓની ગણતા થતી. એ જ રીતે તેઓ ઐતિહાસિકને બદલે આત્મિક દ્રષ્ટિ સ્વીકારીને ચાલનારાઓ હતા, તેમને ઈતિહાસાદિનું કઈ મહત્ત્વ ન રહેતું, “આ રચનાથી આત્મા જાગૃત થાય છે કેમ તે જ તેમની રચના માટેની ટી રહેતી, તેથી તેઓ પિતાનાં જીવનનાં પ્રસંગે; કાળ, સમય, વગેરે વિશે ગૌણતા રાખતા, અને મોટે ભાગે જણાવવાની ખેવના રાખતા નહિ. તેથી એ વિશે બીજા કોઈએ નેધ લીધી હોય તેના ઉપરથી જ આપણે અનુમાન કરી કંઈક નિર્ણય પર આવવાનું રાખવું પડે, એવી પરિસ્થિતિ લગભગ બધાને. મેટા જૈન આચાર્યોની બાબતમાં થતી આવી છે. આ ઉપરાંત તેમની ભાષા, શબ્દોની પસંદગી, વાક્યરચનાની રીત વગેરે પરથી અમુક અંશે રચનાકાળ નક્કી કરવામાં સહાયરૂપ થાય છે. ભાષા પ્રવાહી છે, અને સમયે સમયે ફરતી રહે છે. આથી કયું સ્વરૂપ કયા કાળે હતું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #20
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર સ્તોત્ર તેની વિચારણું કરી પ્રસ્તુત રચના કયા કાળે થઈ હોવી જોઈએ તેનું અનુમાન વિદ્વાનો કરી શકે છે. પરંતુ આ બાબતમાં પણ કંઈ અવરોધ આવે છે. પૂર્વના કાળમાં મુદ્રણયંત્ર ખલેલું નહોતું, તેથી ગ્રંથની નકલે લહિયાઓ કરતા. અને તેઓ દેશકાળાનુસાર ભાષામાં ફેરફાર કરી, ગ્રંથને વર્તમાન સ્વરૂપ આપતા. આમ હોવાથી ઘવાર ભાષાની પ્રાચીનતા પુરેપુરી જળવાય નહિ, અને સમય નકકી કરવામાં પ્રવૃત્ત વિદ્વાનોને મુશ્કેલી નડે. તેમ છતાં જે કંઈ મર્યાદિત સાધનો ઉપલબ્ધ થાય છે તેના આધારે જીવન, સમય આદિ વિશે તેઓ અમુક નિર્ણય પર આવે છે. અને એવું જ શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ માટે પણ છે. શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિના જીવન વિશે, તેમના સમય વિશે તથા આ સ્તંત્રના રચના પ્રસંગ વિશે આપણને નીચે જણાવેલા ગ્રંથમાંથી કેટલીક માહિતી ઉપલબ્ધ થાય છે. 1. શ્રી મેતુંગાચાર્યકૃત પ્રબંધ ચિંતામણિ. રચના સં. 1361 2. શ્રી પ્રભાચંદ્રસૂરિકૃત શ્રી પ્રભાવક ચરિત્ર. રચના સં. 1334 3. નવ સ્મરણ , , - આ ત્રણે ગ્રંથમાં લગભગ સમાન કહી શકાય એવા પ્રસંગે આપણને શ્રી સિદ્ધસેન દિવાકર વિશે જોવા મળે છે. વળી આ ગ્રંથમાં એ પણ ઉલ્લેખ જોવા મળે છે કે એમાં આપેલા ચરિત્રે બહુશ્રુત આચાર્યોથી સાંભળીને અને કેટલાંક પ્રાચીન ગ્રંથમાં જોઈને વર્ણવાયાં છે. એટલે કે આ ચરિત્રમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #21
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર સ્તોત્ર માત્ર વિશુદ્ધ ઈતિહાસ વર્ણવાયે છે તેમ નથી, પરંતુ તેમાં કર્ણોપકર્ણ ચાલી આવતી દંતકથાઓનું પણ એટલું જ મહત્ત્વનું સ્થાન છે. આથી ન બન્યા હોય એવા ઉપજાવેલી કાઢેલા પ્રસંગે પણ તેમાં સ્થાન પામી ગયા હોય એવું પણ બની જાય. તેમ છતાં અન્ય વિશુદ્ધ ઈતિહાસની અનુપલબ્ધતાને લીધે આ ગ્રંથ અને એમાંથી મળતી માહિતીનું ઐતિહાસિક મહત્ત્વ ઘણું વધી જાય છે. વળી આ ગ્રંથ પણ પ્રાચીન હોવાને કારણે વિશેષ મહત્ત્વના ગણી શકાય. આ ગ્રંથમાં મળતી માહિતી જાણવા પહેલાં આ તેત્રના ઉગમ વિશે કર્ણોપકર્ણ મળતી જે કથા મળે છે તે જોઈ જઈએ. કારણ કે બંનેને પ્રમાણમાં કથાનું મહત્વ અલ્પ ગણી શકાય. એક વખત સૂરિજી વિહારમાં હતા. માર્ગમાં જતાં સંધ્યાકાળ થયેલ હોવાથી તેમણે શિવના મંદિરમાં વાસ કર્યો. રાતના લિંગ તરફ મસ્તકને બદલે પગ રાખીને સૂરિશ્રી સૂતા. મંદિરના પૂજારીને એમાં શિવનું અપમાન જણાયું. આથી સૂરીશ્રી વિશે તેણે રાજાને ફરિયાદ કરી. રાજા શિવમી હતું, તેને ખૂબ ગુસે આવ્યું. સૂરિને સાચી રીતે વર્તવા આજ્ઞા કરી. સૂરિ શ્રીએ ખુલાસે કર્યો કે લિંગની સામેની બાજુની નીચે ભગવાન શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા દટાયેલી છે. તેની અશાતના ને થાય તે હેતુથી લિંગ તરફ પગ રાખ્યા હતા. લિંગનું અપમાન કરવાને તેમને કોઈ ઈરાદો નહે. આ વિશે રાજા તથા નગરજનો તરફથી સાબિતી માગવામાં આવી. પરિણામે આ સ્તંત્રની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #22
--------------------------------------------------------------------------
________________ કલ્યણમંદિર સ્તોત્ર રચના થઈ. તેના પ્રભાવથી જમીન ફાડીને પ્રતિમાજી ઉપર આવ્યા. બધે વાહવાડ થઈ. રાજા તથા નગરજનોને સંતોષ થયે. ઉપર કહ્યાં તે ત્રણ ગ્રંથમાંથી શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિના જીવન વિશે નીચેના પ્રસંગે તથા માહિતી જાણી શકાય છે. તે પરથી તેઓ કેવા પ્રભાવક પુરુષ હતા તેને આપણને લક્ષ થઈ શકે છે. શ્રી વૃદ્ધવાદીસૂરિ ગૃહસ્થાવસ્થામાં કેશલ ગ્રામના રહેવાશી મુકુંદ નામના બ્રાહ્મણ હતા. તેમણે વૃદ્ધાવસ્થામાં પાદલિપ્તાચાર્યના પરમ્પર શિષ્ય વિદ્યાધર કુલિન આચાર્ય ઋન્દિલસૂરિ પાસે જૈન દીક્ષા લીધી હતી. અને તેમને સરસ્વતીની આરાધનાના પ્રભાવથી અપૂર્વ વાદશક્તિ પ્રાપ્ત થઈ હતી, એથી તેઓ “વૃદ્ધવાદી” એ નામથી સર્વત્ર પ્રસિદ્ધ થયા હતા. સ્કન્દિલાચાર્યના સ્વર્ગવાસ પછી વૃદ્ધવાદીસૂરિએ તેમના પટ્ટધર આચાર્ય થઈને ઉજજેની તરફ વિહાર કર્યો. એ સમયમાં વિક્રમાદિત્ય નામનો રાજા રાજ્ય કરતે હતે. એક દિવસે કાત્યયન ત્રીય દેવર્ષેિ બ્રાહ્મણ અને દેવશ્રીને પુત્ર “સિદ્ધસેન” નામને વિદ્વાન બ્રાહ્મણ ત્યાં આવ્યું. નગરની બહાર જ વૃદ્ધવાદીસૂરિ તેને મળ્યા. તે જ જગ્યાએ સૂરિ સાથે વાદ કરીને હાર્યા પછી સિદ્ધસેન પોતાની પ્રતિજ્ઞા પ્રમાણે તેમને “કુમુદચંદ્ર” નામને શિષ્ય થયે. - વર્તમાનકાલીન જૈન શાઓને અભ્યાસ કરીને ગીતાર્થ . થતાં વૃદ્ધવાદીસૂરિએ કુમુદચંદ્રને આચાર્યપદ આપ્યું, અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #23
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર સ્તોત્ર “સિદ્ધસેન” એ પ્રથમનું જ નામ આપીને પિતાના ગચ્છના ઉત્તરાધિકારી બનાવ્યા. - એક વખત શ્રી સિદ્ધસેને પોતાની કવિત્વશક્તિથી વિકમ દિત્ય રાજાને ખુશી કર્યા. એના બદલામાં રાજાએ તેમને એક કરેડ સેનિયા આપવા માંડ્યા, પણ તેમણે તે દ્રવ્યને સ્વીકાર કર્યો નહિ, અને તે દ્રવ્યને ઉપગ ગરીબ શ્રાવકે તથા જિનમંદિરોનો ઉદ્ધાર કરાવવામાં . શ્રી સિદ્ધસેન એક વખત ચિતોડગઢ ગયા હતા ત્યાં તેમની નજરે વિચિત્ર સ્થંભ પડ્યો, જે ન પથ્થરને હતે, ન માટીને હતું કે ન લાકડાને હતો. આચાર્ય આથી એની બારીક તપાસ કરી તે તે સ્થંભ તેમને લેપમય લાગે. આથી તે સ્થંભને વિરુદ્ધ દ્રવ્યથી ઘસીને તેમાં એક છિદ્ર પાડયું, તે તે સ્થંભ પુસ્તકથી ભરેલો જણાય. આચાર્યો તેમાંથી એક પુસ્તક કાઢયું, અને તેનું એક પત્ર લઈને વાંચ્યું, એટલામાં તે કઈ અદષ્ટ દેવતાએ તેમના હાથમાંથી તે પત્ર અને પુસ્તક ઝૂંટવી લીધાં. પરંતુ તેમને તેમાંથી સુવર્ણ સિદ્ધિ યોગ અને સરસવમાંથી સુભટ (લડવૈયા). નિપજાવવાની વિધિ-આ બે ચીજો યાદ રહી ગઈ. પિતાને મળેલી આ સિદ્ધિને ઉપયોગ તેમણે પૂર્વ ન કર દેશના રાજા દેવપાલને શત્રુથી બચાવવામાં કર્યો હતા. જેના પરિણામે દેવપાલ રાજાએ શ્રી સિદ્ધસેનને “દિવાકર” એટલે કે “અંધકારમાં પ્રકાશ આપનાર એવા નૂતને વિશેષણથી 'નવાજ્યા ત્યારથી આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકરને નામથી ઓળખાવા લાગ્યા. : 9 + 5 ... ! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #24
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર સ્તંત્ર શ્રી દેવપાલ રાજનાં દાક્ષિણ્ય અને માનપાનમાં લેપાઈને શ્રી સિદ્ધસેન દિવાકર શિથિલાચારમાં પડી ગયા. તેમની આ પ્રમાદી અવસ્થાની ખબર તેમના ગુરુ શ્રી વૃદ્ધવાદીસૂરિ સુધી પહોંચી. ગુરુ વિહાર કરીને કમરપુર તેમની સમીપ આવ્યા. શ્રી સિદ્ધસેનને યુક્તિથી સમજાવી શિથિલાચારથી છોડાવ્યા. તે પછી શ્રી સિદ્ધસેનને ગચ્છનો ભાર ઑપી. શ્રી વૃદ્ધવાદીસૂરિએ પલકવાસ કર્યો. શ્રી સિદ્ધસેન દિવાકરે તે પછી મૂળ આગમ ગ્રંથે, કે જે પ્રાકૃત ભાષામાં રચાયેલા છે, તેને સંસ્કૃત ભાષામાં બદલી નાખવા વિચાર કર્યો અને તે કાર્ય પ્રારંવ્યું. પણ તેમના આ સંકલ્પથી શ્રમણ સંઘે એમને ઠપકે આપે, અને બાર વર્ષ પર્યત ગચ્છ તથા સાધુવેશ છેડી ચાલ્યા જવાને દંડ કર્યો. અને તેમને કહ્યું કે, “જે તમારાથી જૈન ધર્મની કઈ મોટી ઉન્નતિ થતી સંઘ જેશે તે બાર વર્ષની અંદર પણ તમને માફ કરીને સંઘમાં લઈ લેશે.” શ્રી સિદ્ધસેન દિવાકરે આ “પરાંચિત” નામનું પ્રાયશ્ચિત સ્વીકાર્યું, અને ગછ છેડીને ગુપ્ત વેશમાં ચાલી નીકળ્યા. સાત વર્ષ સુધી આમતેમ ગુપ્તપણે ભ્રમણ કર્યા પછી, અવધૂત વેશે તેઓ ઉજયિનિ નગરીમાં ગયા. કવિતાથી વિકમ રાજાનું મનરંજન કરીને, તેની સભાના પંડિત થઈને રહ્યા. એક વખત આચાર્યજી પંડિતરૂપે, વિક્રમાદિત્ય રાજાની સાથે કુંડગેશ્વર નામના શિવાલયમાં ગયા, પણ ત્યાં શિવને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #25
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમદિર સ્તોત્ર નમસ્કાર કર્યા નહિ. રાજાએ તેનું કારણ પૂછતાં તેમણે જણાવ્યું કે “મારા પ્રણામ સહન કરે તે દેવ બીજા જાણવા. આ દેવ મારા પ્રણામ સહન કરી શકે નહિ.” રાજાને આ સાંભળીને વધારે આશ્ચર્ય થયું. તેમણે આચાર્યજીને વંદન કરવા આગ્રહપૂર્વક કહ્યું. તેથી શ્રી સિદ્ધસેન દિવાકરે આ પ્રસ્તુત તેત્રની રચના કરીને સ્તુતિ કરવા માંડી. આ સ્તોત્રનું તેરમું પદ બલાતાં ધરણુ નામને નાગેન્દ્ર ત્યાં આવ્યું અને તેના પ્રભાવથી શિવલિંગ ફાટીને, તેની નીચેથી તીર્થકર શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા પ્રગટ થઈ, તે જોઈને આચાર્યજીએ વિશેષ ભક્તિથી સ્તુતિ કરી. રાજાને કહ્યું, “અમારા પ્રણામ સહન કરે તે દેવ આ છે.” આ આશ્ચર્યથી રાજા આચાર્યજીના પરમ ભક્ત બન્યા અને જૈન ધર્મને સહાયક થયા. શ્રી સંઘે પણ શેષ પાંચ વર્ષનું પ્રાયશ્ચિત માફ કરીને આચાર્યજીને ફરીથી સંઘમાં લઈ લીધા. કાળાંતરે શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ વિક્રમ રાજાની રજા લઈ ઉજજયિનિથી વિહાર કરી પ્રતિષ્ઠાનપુર ગયા. તેઓ જ્યારે ભરૂચ પાસે પહોંચ્યા ત્યારે ત્યાં કેટલાક શેવાળાને પ્રાકૃત ભાષામાં રાસ ગાઈને ઉપદેશ કર્યો. એ સાંભળી શેવાળે પ્રતિબંધ પામ્યા, અને પાછળથી તે સ્થળે લેકોએ “તાલાકરસ”એ નામનું ગામ વસાવ્યું. જે હજુ પણ જિન મંદિરથી શોભી રહ્યું છે. ત્યાર પછીથી આચાર્યજી ભરુચ ગયા. ત્યાં બલમિત્રના પુત્ર ધનંજય રાજા રાજ્ય કરતા હતા. રાજાએ ઉત્સવપૂર્વક આચાર્યજીને નગરપ્રવેશ કરાવ્યું. પરંતુ તે જ વખતે અન્ય શત્રુરાજા તેને ઉપર ચડી આવ્યુંઆથી આચાર્યજીએ સર્ષ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #26
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર સ્તોત્ર પ્રગથી અસંખ્ય સૈનિકે આપીને રાજાને બચાવી લીધો. આ પ્રસંગે આચાર્યજીએ પિતાને મળેલી સિદ્ધિને બીજી વખત ઉપયોગ કર્યો. તે પછીથી તેમનું “સિદ્ધસેન”નામ વિશેષ પ્રસિદ્ધ થયું. આખરે આચાર્યજી દક્ષિણમાં પ્રતિષ્ઠાનપુર ગયા, અને ત્યાં જ આયુષ્ય પૂર્ણ કરીને સ્વર્ગવાસી થયા. પાદલિપ્તસૂરિ અને તેમની જ શિષ્ય પરંપરામાં થયેલા વૃદ્ધવાદી સૂરિ “વિદ્યાધર” વંશના હતા. એનું પ્રમાણ બતાવતાં પ્રબંધકાર જણાવે છે કે વિક્રમ સંવત ૧૫૦માં જાકુટિ શ્રાવકે નેમિનાથ ચૈત્યને ઉદ્ધાર કર્યો, તે પછી વરસાદથી પડેલા મઠ માંથી નીકળેલી એક પ્રશસ્તિ ઉપરથી આ હકીકત ઉતારી છે. ઉપર જણાવેલા ગ્રંથમાં જે કે વૃદ્ધવાદી કે સિદ્ધસેનના અસ્તિત્વ સમય વિશે સ્પષ્ટ ઉલ્લેખ મળતું નથી, છતાં આમાં આપેલાં વિક્રમાદિત્ય અને સિદ્ધસેનના વૃત્તાંત પરથી એમને વિક્રમાદિત્યના સમકાલીન માનવાનું સહજ લાગે છે. બીજી તરફ પૂર્વદેશાંત રાજા દેવપાલનું અને કામરૂપ (આસામ)ના રાજા વિજયવર્માનું વૃત્તાંત પણ આવે છે અને બંને રાજાઓને સિદ્ધસેનના સમકાલીન જણાવ્યા છે. જે ઉપરના સમય સાથે મેળમાં આવતું નથી. બંગાળમાં દેવપાલ નામે રાજા થયેલ છે પણ તેને સમય વિકમના દશમા સૈકાના પ્રારંભથી શરૂ થાય છે, અને વિજયવર્મા નામક રાજાને તે ઇતિહાસમાં પત્તો જ લાગતું નથી. છે. બીજી તરફ પરમ્પરા ગાથાઓમાં શ્રી સિદ્ધસેન દિવાકર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #27
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર સ્તોત્ર માટે “રિક્ષા સિદ્ધસેનો વિવાયરો નાગો' અર્થાત્ વીર નિર્વાણથી 500 વર્ષે સિદ્ધસેન દિવાકર થયા.”મહાનિશીથ સૂત્રમાં પણ સિદ્ધસેન દિવાકરનો ઉલ્લેખ આવે છેઆ બધું જોતાં એ તે નિશ્ચિત થાય છે કે શ્રી સિદ્ધસેન દિવાકર, પ્રસિદ્ધ પાલવંશી રાજા ધર્મપાલના પુત્ર દેવપાલના સમકાલીન તે નથી જ. શ્રી સિદ્ધસેન ભરુચમાં આવ્યા ત્યારે ત્યાં બલમિત્રના પુત્ર ધનંજયનું રાજ્ય હોવાનો ઉલ્લેખ મળે છે, એથી તેઓ વિક્રમના સમકાલીન હોય એવા ટેકે મળે છે. પણ અન્ય પ્રમાણે જોતાં એ બંનેનું સમકાલીનપણું સંભવિત જણાતું નથી. દેવપાલ રાજાના આગ્રહથી શ્રી સિદ્ધસેન દિવાકરે હાથી અને પાલખીની સવારીને સ્વીકાર કર્યો હતે. એ પરથી લાગે છે કે તેઓ વિક્રમના પહેલા સૈકામાં નહિ, પણ ચોથા કે પાંચમા સૈકામાં થયા હોવા જોઈએ; કારણ કે તે સમયમાં જ આવા પ્રકારનો શિથિલ આચાર જૈન શ્રમણમાં ચાલુ થયે હત; તે પહેલાં નહિ. શ્રી વૃદ્ધવાદિ સૂર અનુગધર આર્ય સ્કંદિલના શિષ્ય હોવાનું જણાવાયું છે. આર્ય સ્કંદિલને સમય વીર સંવત 827 થી 840 ( વિક્રમ સંવત 357 થી 370 ) સુધીમાં આવે છે. આ સમય દરમ્યાન વૃદ્ધવાદી સૂરિએ દીક્ષા લીધી હોય એમ માનીએ તે, એમના શિષ્ય સિદ્ધસેન દિવાકરને સમય વિકમના ચોથા સૈકાના અંતમાં અને પાંચમા સૈકાના પૂર્વાર્ધમાં આવે છે. આ પરથી શ્રી સિદ્ધસેન દિવાકરને IIIIIIIIIII P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #28
--------------------------------------------------------------------------
________________ 11 કલ્યાણમંદિર સ્તોત્ર પ્રસિદ્ધ સંવત્સર પ્રવર્તક વિક્રમાદિત્યના નહિ, પણ ગુપ્તવંશી રાજા, બીજા ચંદ્રગુપ્તના સહવાસી માનવામાં હરક્ત લાગતી નથી, કારણ કે આ રાજા ઘણું પ્રસિદ્ધ હતા અને વિક્રમાદિત્યની ઉપાધિ ધરનારા હતા. | ગમે તેમ હો પણ શ્રી સિદ્ધસેન દિવાકરનો સમય વિકમની ચેથી પાંચમી સદી પછી તે નહિ જ હોય, કેમકે એમના યુગપદુપગઢયવાદનું જૈન આગમોની પ્રાચીન ચૂણિઓમાં નિરાકરણ કરવામાં આવ્યું છે. અને વિક્રમની સાતમી સદીના ટીકાગ્રંથ નિશિથર્ણિમાં આઠથી દશ સ્થળે “સિદ્ધસેણ ખમાસમણ” અને “સિદ્ધસેણાયરિય” એ નામથી ઉલ્લેખ થયેલું છે. એ ઉલ્લેખ પરથી એ સ્પષ્ટ જણાય છે કે એમણે નિશિથસૂત્ર ઉપર ભાષ્ય અથવા તે જાતના ગાથાબદ્ધ વિવરણ ગ્રંથની રચના કરી હતી. નિશિથ ચૂર્ણિમાં એક સ્થળે તે શ્રી સિદ્ધસેને નિપ્રાભૃતના પ્રયોગથી ઘેડા બનાવ્યાનો ઉલ્લેખ પણ મળી આવે છે, તેથી તેઓ ચેથી-પાંચમી સદીના વ્યક્તિ હોવાનું વિશેષ યંગ્ય લાગે છે. કારણ કે અન્ય ભાષ્યકારો પણ એ જ અરસામાં થયેલા છે. :: આમ શ્રી સિદ્ધસેન દિવાકરને ચક્કસ સમય નિર્ણિત કરવામાં કેટલીક અસંદિગ્ધતાઓ જણાય છે. અને તેમ બનવામાં આપણે જોયું તેમ જૈન મુનિઓની કીર્તિ આદિ પરત્વે દષ્ટિ ન રહેતાં માત્ર આત્મા ભણું જ દષ્ટિ રહેતી અર્થાત્ આત્મા પાસે અન્ય સર્વની ગૌણતા એ વૃત્તિ મુખ્ય કારણભુત જણાય છે. . * . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #29
--------------------------------------------------------------------------
________________ 12 કલ્યાણમંદિર સ્તોત્ર શ્રી સિદ્ધસેન દિવાકરના જીવનના કેટલાક પ્રસંગો આવા પ્રબંધ અને ચરિત્રમાં જળવાઈ રહ્યા છે, જે આપણે ઉપર જોયા. પરંતુ તેમના જીવનને કડીબદ્ધ ઇતિહાસ ક્યાંય પ્રાપ્ત થતું નથી એમાં પણ ઉપર જોયાં તે કારણે જ નિમિત્ત જણાય છે. મુનિ પોતે આત્મદષ્ટિ રાખી કૃતિ રચતાં, સાથે સાથે તેની નોંધ લેનાર કે ટીકા રચનાર પણ મુનિઓ હતા તેથી તેમની પણ આત્મદષ્ટિ જ રહેતી, આથી જીવનને ઈતિહાસ મળ ઘણું કઠિન થઈ પડ્યો છે. શ્રી સિદ્ધસેન દિવાકર રચિત કેટલાક ગ્રંથ આજે પણ ઉપલબ્ધ થાય છે. જેમાં " ન્યાયવતાર', દ્વાર્વિશિકાઓ”, “કલ્યાણમંદિર તેત્ર” અને “સન્મતિત પ્રકરણ” એ મુખ્ય છે. આ બધા ગ્રંથ વિદ્વાનો માટે આદરણીય છે. આ તેત્રમાં શ્રી સિદ્ધસેન દિવાકરે અનેક વિષમ સંકટમાં અદ્ભુત સામર્થ્ય પ્રગટાવી, આત્મદશા વર્ધમાન કરી, કેવળજ્ઞાન તથા કેવળદર્શન પ્રગટાવનાર ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ પ્રભુના ગુણ અને જીવનના પ્રસંગે તથા અતિશય ગૂંચ્યા છે. જે ભાવથી આચાર્યે સ્તુતિ કરી છે એવા અનન્ય ભાવથી સ્તુતિ કરવામાં આવે તે અવશ્ય સ્તુતિ કરનારનું કલ્યાણ થાય એ આ સ્તંત્રને ધ્વનિ છે. સાહિત્યની દૃષ્ટિએ આ એક ઉત્તમ પ્રકારની રચના છે. અનેક અલંકારોથી ભરપૂર છે અને એના અભ્યાસીને આત્મદષ્ટિએ અનેક પ્રકારે ઉપકારક છે. વળી આ સ્તુતિને ધ્વનિ તથા હાર્દ સમજાતાં તે કાવ્ય આચાર્યની ઉગ્ર આત્માવસ્થા, ભાવના આદિને તે સબળ પુરા બની રહે છે. આ કાવ્યની રચના તેમણે સમૃદ્ધ સંસ્કૃત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #30
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર સ્તોત્ર 13 ભાષામાં કરેલી છે, કે જે ભાષા ઉપર તેમને વિશેષ પ્રકારને પક્ષપાત તથા અસાધારણ કાબૂ હતાં. અર્ધી મૂળ સંસ્કૃત કડી સાથે તેને ગુજરાતી અનુવાદ પણ લીધેલ છે. આ ગુજરાતી અનુવાદ શ્રી હરજીવન રાયચંદ શાહે કર્યો છે. તેમને તે માટે આભાર. કલ્યાણ મંદિર સ્તોત્રની રચના શ્રી સિદ્ધસેન દિવાકરે ત્રેવીસમાં તીર્થકર શ્રી પાર્શ્વનાથ પ્રભુને સંબોધીને કરી છે. પ્રભુ પ્રત્યક્ષ હોય અને સામે બેસીને હૃદયમાં ઉઠતા ભાવે અસરકારક વાણીમાં પ્રગટ થતાં હોય એવા શુદ્ધ વાતાવરણમાં આ રચના વાંચતી કે સમજતી વખતે મૂકાતા હેઈએ એ અનુભવ થાય છે. આ સ્તંત્રમાં આરંભમાં મંગલાચરણ, રચનાને હેતુ, રચના કરવામાં પિતાને પોતાની અનુભવાતી અલ્પતા, છતાં પ્રભુના ગુણે જણાતાં પ્રસરત અદમ્ય ઉલ્લાસ પ્રગટ કરવાની તીવ્ર ઝંખનાને કારણે થતી રચના, પ્રભુ ભક્તિનું મહાભ્ય, પ્રભુને પ્રગટેલા અતિશયે, પૂર્વે ન કરેલી ભક્તિને પશ્ચાત્તાપ, અને અંતમાં પ્રભુનું ગ્રહણ કરેલું અનન્ય શરણ ભાવિમાં કયારેય ન છૂટે તેવી ભાવભરી વિનંતિ તથા આ કાવ્ય અને આ માર્ગની ફલશ્રુતિ અપાયાં છે, અને આ કમ ભવ્ય જીવને ભાવ જાગે તે આત્મદશામાં આગળ વધારે તેવો છે તે તેને અભ્યાસ થતાં સમજાય છે. આટલું વિચારી હવે તેત્રના અભ્યાસ પ્રતિ આપણે આગળ વધીએ. મૂળ તેત્રની રચના શ્રી સિદ્ધસેન દિવાકરે વસંતતિલકા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #31
--------------------------------------------------------------------------
________________ 14 કલ્યાણમંદિર સ્તોત્ર છંદમાં કરી છે, અને માત્ર તેની એક અંતિમ કડી આર્યામાં છે. જ્યારે અહીં લીધેલ અનુવાદ હરિગીતમાં છે, તથા અંતિમ કડી આર્યામાં છે. कल्याण मंदिर मुदार मवद्यभेदि भीता भयप्रदम निन्दित मंघ्रिपद्मम् / संसार सागर निमज्जदशेष जंतु : पोतायमान भमिनम्य जिनेश्वरस्य // 1 यस्य स्वयं सुरगुरुगरि मांबुराशेः स्तोत्र सुविस्तृत मतिर्न विभुविधातुम् / तीर्थेश्वरस्य कमठस्य धूमकेतोस् તૈયાષ જ સંતવ રથે યુમન્ 2 કલ્યાણનું મંદિર અને ઉદાર ઇચ્છિત આપવે, દાતા અભય ભયભીતને સમર્થ દુરિત કાવે; સંસાર દરિયે ડૂબતાને નાવરૂપે જે વળી, નિર્દોષ પ્રભુનાં પદ કમળને પ્રથમ હું પ્રેમે નમી. 1 સાગર સમા જેના મહિમાની સ્તુતિ કરવા વિશે, વિશાળ બુદ્ધિ સુરગુરુ તે છેક શક્તિહણ દીસે, વળી કમઠ કેરા ગર્વને જે બાળ અગ્નિ અરે, તીર્થંશની સ્તુતિ કરીશ જ તેમની હું તે ખરે. (2) મંગલાચરણ રૂપ આરંભની આ બે કડીઓમાં આચાર્યજી, પિત કરવા ધારેલી રચનાને હેતુ પણ સમાવી દે છે. પ્રાચીન " અR, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #32
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર સ્તંત્ર ૧પ કાળમાં કોઈ પણ રચનાના પ્રારંભમાં વિનહર્તા દેવની સ્તુતિ કરવામાં આવતી હતી. અને એ સ્તુતિ મંગલાચરણ તરીકે ઓળખાતી આ પ્રકારની સ્તુતિ રચવામાં કર્તાને હેતુ એ રહે કે પિતે આરંભેલું શુભ કાર્ય એ દેવના પ્રભાવથી નિર્વિદને પૂર્ણ થાય અને પોતે શુભ્ર કીતિના ભક્તા બને. કેટલીક વખત રચનામાંથી પોતાનું કર્તુત્વ કાઢી નાખવા, તથા સત્કાર્યને યશ વિનહર્તા દેવને આપવાની વૃત્તિથી પણ મંગલાચરણની રચના થતી હતી. મંગલાચરણની રચનાની એ પ્રણાલિકાને આચાર્યજી અહીં અનુસરેલા જણાય છે. તેઓ ગણેશ આદિ દેવની સ્તુતિ કરતા નથી પણ મહાસમર્થ સર્વજ્ઞ પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિ કરીને આરંભ કરે છે. અન્ય દેવે છે તેઓ કર્મથી લેપાયેલા હોવાને કારણે અનેક મર્યાદાઓથી બંધાયેલા છે, ત્યારે પાર્શ્વનાથ પ્રભુ સહુ કર્મથી મુકાયેલા હોવાથી નિબંધ છે અને સંપૂર્ણ છે. તેમના આશિષથી કરેલું કાર્ય સંપૂર્ણ થાય છે અને ઉત્તમ પણ નીવડે એવી ભાવના અંતર્ગત રહેલી જોઈ શકાય છે. આ * પ્રભુને ગુણે બતાવી, પોતે કેની સ્તુતિ કરવા પ્રવૃત્ત થયા છે તે જણાવતાં આ બે યુગ્મરૂપ કડીઓમાં આચાર્યજી કહે છે કે “કલ્યાણના મંદિરરૂપ, જે ઈચ્છવામાં આવે તે આપવાની ઉદાર વૃત્તિવાળા, ભયથી ભરેલાને અભય આપનાર દાનેશ્વરી, કેઈપણ અશુભને કાપવામાં અસમર્થ, સંસારરૂપી સમુદ્રમાં ડૂબતા પ્રાણીને નૌકારૂપ એવા શ્રી તીર્થકર પ્રભુને નિર્દોષ ચરણકમળને હું પહેલી વંદન કરીને, શ્રી P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #33
--------------------------------------------------------------------------
________________ 16 કલ્યાણમંદિર સ્તોત્ર તીર્થપતિની સ્તુતિ કરીશ.” ક્યા તીર્થપતિની સ્તુતિ ઈચ્છી છે? “જે તીર્થકર પ્રભુના સાગર જેટલા મહાન મહિમાની સ્તુતિ કરવા વિશાળ બુદ્ધિવાળા ઇંદ્ર પણ સાવ શૂતિરહિત લાગે છે, અને જે કમઠના ગર્વને બાળવામાં અગ્નિ જેવા જણાયા હતા તેવા તીર્થંકર પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિ કરવા હું ઈચ્છું છું.” આમ બીજી કડીમાં આચાર્યજી આપણને જણાવે છે. - આ કડીઓમાં આચાર્યજી પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિ કરવાને પોતાને મનોરથ, પ્રભુના ચરણમાં વિનયપૂર્વક વંદન કરીને પ્રગટ કરે છે. આમ સર્વોત્તમ પદવીધારક તીર્થકર પ્રભુને વંદન કરી, મંગલાચરણની પંક્તિઓમાં જ આ રચનાને હેતુ આચાર્યજીએ સમાવી દીધેલું જોઈ શકાય છે. જે પ્રભુ અત્યંત મહાન છે, જેમનાં અનેક ગુણે પ્રકાશિત છે, અને જે ઇચ્છિત આપવા સમર્થ છે તેવા મહાન આત્માની ભક્તિ કરવાને ઉદ્દેશ અહીં ખૂબ જ ખૂબીપૂર્વક આચાર્યજીએ મૂકી દીધું છે. તેમાં ચેડામાં ઝાઝું કહેવાની આચાર્યજીની કલાને આપણને પરિચય થાય છે. આ બંને કડીએના વિશેષણ તથા શબ્દોને વિચાર કરીએ તે કરેલું વિધાન વધારે સ્પષ્ટ થશે. તે પ્રારંભની કડીમાં આચાર્યજી તીર્થંકર પ્રભુના ચરણને ખૂબ જ પ્રેમભાવથી નમન કરવા ચાહે છે. કેવા છે આ ચરણ? આરંભમાં જ મંગલ સૂચક શબ્દોથી જણાવ્યું છે તે પ્રમાણે પ્રભુનાં ચરણ આચાર્યજીને મન “કલ્યાણના મંદિર”રૂપ છે. જ્યાં એક પ્રકારે નહિ પણ અનેક પ્રકારે કલ્યાણ તથા શાંતિ પ્રાપ્ત થાય એવા પવિત્ર ધામને આપણે મંદિર કહીએ છીએ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #34
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર સ્તોત્ર 17 મંદિર અને પવિત્રતાને અવિનાભાવિ સંબંધ છે, આથી “મંદિર શબ્દથી ઘણા પ્રકારની પવિત્રતાનું સૂચવન થાય છે. અને એ પવિત્રતાના પડછામાં કલ્યાણ અથવા સુખશાંતિની અનુભૂતિ અવશ્ય રહેલી હોય છે. આથી જે જગ્યાએથી અનેકવિધ રીતે સુખ-શાંતિ પવિત્રતા વધતાં જાય તે કલ્યાણનાં મંદિરરૂપ કહી શકાય. વળી એ જગ્યાએથી કેઈ પણ જીવ કેઈને કે પ્રકારે શાંતિ કે સુખ મેળવ્યા વગર પાછો જાય નહિ. આ લક્ષણથી તપાસતાં પ્રભુનાં ચરણ ખરેખર કલ્યાણના મંદિરરૂપ છે. તીર્થંકર પ્રભુનાં ચરણની પવિત્રતા એટલી બધી છે કે તેની આસપાસ કોઈ પણ પ્રકારની અપવિત્રતા વાસ કરી શકતી નથી. ગમે તેવી અપવિત્રતા હોય તે પણ તે પ્રભુનાં ચરણને સ્પર્શ પામતાં પવિત્ર બની જાય છે. જે જીવ પ્રભુનાં ચરણનું શરણ લે છે તેનાં બધા દેશે ગળી જાય છે, અને કાળે કરીને તે જીવ પવિત્ર આત્મા બને છે. આથી પ્રભુનાં ચરણને “કલ્યાણનાં મંદિરરૂપ” કહેવાં યથાર્થ જણાયા વિના રહેશે નહિ. આ ઉપરાંત શ્રી તીર્થકર પ્રભુનાં ચરણ “ઈચ્છિત આપવામાં ઉદાર” છે. પ્રભુના ચરણમાં જઈને જે જીવ જે કંઈ ઈચ્છે તે તેને કાળે કરીને, એગ્ય સમય આવતાં પ્રાપ્ત થાય છે. જે જીવ સંસાર માગે તેને સંસાર મળે છે, વૈભવ માગે તેને વૈભવ પ્રાપ્ત થાય છે, સત્તા ઈછે તે સત્તાધીશ થાય છે, કુટુંબમાં જ મગ્ન થવા ઈચ્છે તે બહોળા કુટુંબમાં વસતે બને છે, અને આત્મિક સુખ કે મેક્ષ માગે તે આત્મિક સુખ તથા મોક્ષને ભક્તા બને છે. પ્રભુનાં ચરણ કેઈ પણ યાચકને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #35
--------------------------------------------------------------------------
________________ 18 કલ્યાણમંદિર સ્તોત્ર નિરાશ કરતાં નથી. યાચકના ભાવની તીવ્રતા મંદતા અનુસાર ઈચ્છિતની પ્રાપ્તિ વહેલી મેડી થાય તેમ બને છે, પણ ક્યારેય ઈચ્છિત પ્રાપ્ત ન થાય તેવું બનતું નથી. પ્રભુ સિવાય અન્ય કઈ પાસે જ્યારે ઈચ્છિતની માગણી કરવામાં આવે છે ત્યારે તેની પ્રાપ્તિ દાતાની શક્તિમર્યાદા અનુસાર થાય છે. દરેક દાતાને પિતાનાં કમઆશ્રિત ભાવની અને પિતા પાસે હવાપણાની મર્યાદા રહ્યા કરે છે. ત્યારે પ્રભુનાં ચરણને આવી કોઈ મર્યાદા નથી. પ્રભુ પિતે સ્વયંસંપૂર્ણ છે, તેમને કોઈ પણ વસ્તુ માટે બીજા પર આધાર રાખવાનું રહેતું નથી. આથી પ્રભુનાં ચરણને એવો મહિમા છે કે તેમની પાસેથી કોઈ પણ ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે, પણ મોક્ષ પ્રાપ્તિની ઇચ્છા પૂર્ણ થઈ શકતી નથી, તે ઈચ્છાપૂતિ માટે તે પ્રભુનાં ચરણને જ આરાધવા પડે છે. અર્થાત્ એવી કઈ પણ ઈચ્છા નથી કે જે પ્રભુનાં ચરણ પાસેથી પૂર્ણ ન થાય. વળી જ્યારે અન્ય પાસે ઈચ્છાપૂતિની માંગણી કરવામાં આવે ત્યારે તેની પાસેથી તે પ્રાપ્તિને પુણ્યદય જોઈએ છે. તે ન હોય તે પ્રાપ્તિ થતી નથી. પ્રભુના ચરણ પાસે ઈચ્છવામાં આવે ત્યારે પણ પુણેદયની જરૂર તે છે જ, પણ જ્યાં પ્રભુના ચરણને નમીને વંદન કરવામાં આવે છે ત્યાં જ એ પુણ્યોપાર્જનને આરંભ થઈ જાય છે, જેથી યાચકને આ જરૂરિયાતની ગણતરી કરવાની રહેતી નથી. અન્યને કાળની મર્યાદા નડે છે, નિબંધ પ્રભુચરણ એ મર્યાદાથી પર છે, આથી તેની પાસે કરેલી માંગણી કાળાંતરે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #36
--------------------------------------------------------------------------
________________ કયણમંદિર તેત્ર પણ, એ મેળવવા ગ્ય પુણ્ય એકઠું થાય ત્યારે પૂર્ણ થાય છે. અલબત્ત, પ્રભુનાં ચરણનું ધ્યાન ધરતાં અમુક અશુભ ઈચ્છાઓ પલટાઈને શુભ સ્વરૂપ પામી જાય કે જેથી કેઈનું પણ તે દ્વારા અકલ્યાણ સંભવી શકે નહિ, તે વાત જુદી છે. તેમાં પણ પ્રભુનાં ચરણને વધતે મહિમા જ દેખાય છે. આમ પ્રભુનાં ચરણ ઇચ્છિત આપવામાં સૌથી ઉદાર છે. સહુને ઈચ્છિત આપવામાં કુશળ એવા પ્રભુનાં ચરણ સર્વ શરણાર્થીનું કલ્યાણ થાય એનું લક્ષ રાખ્યા જ કરતા હોય છે. આથી જે ઈચ્છાની પૂર્તિમાં અકલ્યાણ સંભવતું હોય તે ઈચ્છા જ પલટાઇને કલ્યાણુસ્વરૂપ ધારણ કરે તેવો પ્રભુચરણને મહિમા છે. આ પ્રકારના મહિમા દ્વારા–સામર્થ્ય દ્વારા પ્રભુનાં ચરણ સર્વને અભય આપવામાં તત્પર રહે છે. સંસારમાં પરિભ્રમણ કરનાર પ્રત્યેક જીવ કેઈ ને કઈ પ્રકારનાં ભયથી પીડાતા હોય છે, અને એ ભયને કારણે અનેક પ્રકારનાં દુઃખ વેદતે રહે છે. આવા ભયભીત છે પ્રભુના ચરણનું શરણ સ્વીકારે તે તે ભયના ભયથી મુક્ત થાય છેઅર્થાત્ અભય બને છે. સામાન્ય રીતે જીવને સૌથી મોટો ભય અકલ્યાણને હોય છે અને પ્રભુચરણની સેવના પછી અકલ્યાણ સંભવી શકતું નથી. વળી ચરણ સેવ્યા પહેલાં બાંધેલા અશુભ કર્મોના ઉદયથી કણો ઉત્પન્ન થાય ત્યારે તે બધું જવા માટે છે અને આત્મસુખ તે સમીપ જ છે એવી ભાવનાને લીધે આવેલ કષ્ટ ભયરૂપ થઈ શકતું નથી. આમ આ બધી અપેક્ષાએ જોતાં પ્રભુનાં ચરણ સહ કેઈને અભય કરે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #37
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર સ્તોત્ર જે અશુભ તત્વ છે તેને નાશ કરવામાં પ્રભુનાં ચરણ જેવું સમર્થ બીજું કઈ નથી, એ આચાર્યજીનો અભિપ્રાય છે. પ્રભુનાં ચરણને સેવ્યા પછી મેટા અશુભ કર્મોને આશ્રવ થતું નથી, એટલું જ નહિ પણ પૂર્વને બંધાયેલા અશુભ કર્મો પણ પ્રભુચરણના મહિમાથી નાશ પામે છે. પ્રભુનો મહિમા જ એ છે કે તેની આસપાસ અશુભ ડેકાઈ શકતું નથી, તે પછી પ્રભુનાં શરણમાં રહેનારને અશુભ પીડા તે ક્યાંથી જ આપી શકે છે જેમ જેમ પ્રભુચરણનું સેવન થતું જાય છે તેમ તેમ પ્રભુના ગુણ ભક્તમાં આવવા લાગે છે, અર્થાત્ ભક્તમાં ગુણો ખીલતા જાય છે, અને દુર્ગણ નાશ પામતા જાય છે, એટલે ભક્ત સાચા આત્મિક સુખનો ભક્તા બની, અશાંતિથી વિમુક્ત થાય છે. આ રીતે જોતાં પ્રભુનાં ચરણ અશુભને નાશ કરવામાં મહાસમર્થ જણાયા વિના રહેતાં નથી. આ જ રીતે આચાર્યજી પ્રભુચરણને સંસાર-સમુદ્રમાં ડૂબતાં પ્રાણીને નૌકા સમાન સહારો આપનાર ગણાવે છે. કર્મથી લેપાયેલ આત્મા પ્રભુના શરણમાં ન જતાં, સ્વચ્છેદથી વર્યા કરે છે ત્યાં સુધી તે મનુષ્ય દેવ, તિર્યંચ અને નરક ગતિમાં પિતાનાં શુભાશુભ કર્મ અનુસાર પરિભ્રમણ કર્યા કરે છે, અને તેમાંથી છૂટવા માટેને-પંચમ ગતિ પામવા માટે ઉપાય તેને પ્રાપ્ત થતું નથી. વળી આ સંસારથી ગહનતા અને વિશાળતા સમજાવવા માટે બુધજનેએ તેને સમુદ્રની ઉપમા આપી છે. સમુદ્રની વિશાળતા અને ઊંડાણના પરિચય જીવે તે પરથી સંસારની વિશાળતા અને ગહનતાને લક્ષ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #38
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર સ્તોત્ર કરી શકે છે. આવા સમુદ્રના મધ્યના ઊંડાણમાં કઈ પ્રાણી ફસાય તે અન્ય સહાય વગર, માત્ર પોતાનાં બાહુબળથી તે કિનારે પહોંચી શકતા નથી, પણ તેના હાથમાં લાકડાની નાની નૌકા પણ હલેસાં સાથે પ્રાપ્ત થાય તે તેની સહાયથી તે સહિસલામત કિનારે આવી શકે છે. આમ કર્મથી લેપાયેલ જીવ સંસારની મધ્યમાં ફસાયેલું રહે છે અને ચતુર્ગતિથી બહાર નીકળી શકતા નથી, એટલે કે નિજદે ચાલી મોક્ષરૂપી કિનારે પહોંચી શકતા નથી, બલકે અનંત પ્રકારનાં દુઃખ ભગવતે ભેગવત કાળ નિર્ગમન કરે છે. આ જીવ જે સ્વચ્છેદ છેડી પ્રભુનાં ચરણનું શરણ સ્વીકારે તે તેને સમુદ્ર તરવા માટેની નૌકા પ્રાપ્ત થાય છે. એના અનાદિકાળથી ચાલ્યા આવતા પરિભ્રમણને અંત આવે છે, અને અલ્પકાળમાં મોક્ષસુખને ભોક્તા બને છે. આમ યથાર્થ રીતે પ્રભુનાં ચરણ એ સંસાર-સમુદ્રમાં ડૂબતા પ્રાણીને તરવા માટે પ્રાપ્ત થયેલી નૌકા સમાન ઉપકારી છે. એકાંતે કલ્યાણકારી, ઈચ્છિત દેનાર, અભયના આપનાર, અશુભને નાશ કરવામાં સમર્થ, સંસારમાં ડૂબતા પ્રાણીને તરવા માટે નૌકા સમાન પ્રભુનાં ચરણ અત્યંત નિર્દોષ છે. તેમના ચરણ થકી કેઈનું જરા પણ અકલ્યાણ થતું નથી. તીર્થંકર પ્રભુ જ્યારે વિહાર કરે છે, ઊભા રહે છે, દેશના આપવા વિરાજે છે, અથવા કઈ પણ ક્રિયા કરે છે ત્યારે તેમનાં ચરણ જમીનને અડતાં નથી, પણ જરા અદ્ધર રહે છે. આથી પૃથ્વીકાયાદિ એકેન્દ્રિયની હિંસા પણ તેમના થકી થતી નથી, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #39
--------------------------------------------------------------------------
________________ 22 કલ્યાણમંદિર સ્તોત્ર તેમના જીવ પણ તેમના થકી દુભાતા નથી, અને એ રીતે પ્રભુનાં ચરણ અત્યંત નિર્દોષ છે. બીજી બાજુ અન્ય જીવે આ હિંસાથી નિવર્તી શક્તા નથી. તેઓનાં ચરણ જમીનને અડે છે, જમીન સાથે ઘસડાય છે અને એ દ્વારા અનેક પૃથ્વીકાયાદિ એકેન્દ્રિયની હિંસા થાય છે, જેને અજાણતાં કર્યાને દોષ પણ લાગે છે, અને તેટલા પ્રમાણમાં આ ચરણ દોષિત કરે છે. તે જોતાં પ્રભુનાં ચરણ સંપૂર્ણ નિર્દોષ છે. પ્રભુનાં મહાસમર્થ અને અતિ પવિત્ર ચરણને વંદન કરીને આચાર્યજી આ તેત્રને પ્રારંભ કરે છે, એ ખૂબ જ સૂચક છે. જગતની સૌથી પવિત્ર વસ્તુ-પ્રભુનાં ચરણને વંદન કરી એ પવિત્રતા પિતામાં પ્રગટાવવાને અવ્યક્ત ભાવ સહેજે જણાઈ આવે છે અને આવા પવિત્ર ચરણનું ધ્યાન ધરી આરંભેલું શુભ કાર્ય પૂર્ણ થાય એવી ભાવના પણ રહી હોય એમ કલ્પી શકાય છે. (1) પિતે આરંભેલી સ્તુતિમાં કોના સ્તુત્ય ગુણ વર્ણવવા ધાર્યા છે તે આચાર્યજી બીજી કડીમાં જણાવે છે. દેવેના ગુરુ તથા મહા બુદ્ધિશાળી બૃહસ્પતિ જેવા પણ જે પ્રભુના મહિમાના સાગરનું વર્ણન કરવા સમર્થ થયા નથી, અને કમઠ નામના દૈત્યના ગર્વને બાળવામાં પ્રત્યક્ષ અગ્નિરૂપ એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિ કરવા આચાર્યજી પ્રવૃત થયા છે. ચારે ગતિમાં લબ્ધિ, સિદ્ધ તથા બુદ્ધિ દેવલેકમાં વિશેષ હોય છે. વિશેષ પુણ્યના ભોગવટા માંટે આ ગતિ નિમઈ છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #40
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર સ્તંત્ર છે તેથી બુદ્ધિ, શક્તિ ત્યાં વિશેષ હોય તે સ્વાભાવિક છે. આમ દેવે તેમની વિશાળ બુદ્ધિ તથા શક્તિ માટે પ્રખ્યાત છે. એમાં ય તેઝના ગુરુ-સર્વશ્રેષ્ઠ દેવની બુદ્ધિ તથા શક્તિ માટે તે પૂછવું જ શું? પ્રભુનાં પાંચ કલ્યાણક-ગર્ભ કલ્યાણક, જન્મ કલ્યાણક, દીક્ષા કલ્યાણક, જ્ઞાન કલ્યાણક અને નિર્વાણ કલ્યાણક-ઉજવતી વખતે દેવમાં શ્રેષ્ઠ ઇંદ્ર પિતાનાં હજાર રૂપ વિકુવીને હજાર હાથી પ્રભુની સ્તુતિ કરતાં કરતાં તેમને મહિમા વર્ણવે છે. પરંતુ ઈન્દ્રને ય પ્રભુનાં ગુણ તથા શક્તિનું વર્ણન કરવા માટે એ હજાર જીભ પણ ઓછી પડે છે, અર્થાત્ ઇંદ્ર પોતાને જણાયેલા, અનુભવાયેલા પ્રભુના મહિમાને એ હજાર જીભ દ્વારા પણ પૂર્ણ પણે પ્રગટ કરી શકતા નથી. તેથી જ આચાર્યજી જણાવે છે કે વિશાળ બુદ્ધિવાળા સુરગુરુ પણ પ્રભુના સાગર જેવા મહિમાનું વર્ણન કરવામાં શક્તિહીન જણાય છે. આ અનુભવ કબીરને પણ થયે જણાય છે. તેઓ કહે છે, સાત સમુદ્રકી શાહી કરું, કલમ કરું વનરાઈ, પૃથ્વીકા કાગજ કરું, હરિગુન લિખા ન જાઈ. આ વસ્તુ તે પ્રત્યેક તીર્થકર તથા મહાન આત્માઓ માટે સત્ય છે. આથી અહીં સુધીના વર્ણન પરથી એ સમજાતું નથી કે આચાર્યજી, વીસમાંથી કયા તીર્થંકર પ્રભુની સ્તુતિ કરવા પ્રવૃત્ત થયા છે, એની સ્પષ્ટતા આપણને ત્રીજી પંક્તિમાંથી મળી રહે છે. જે પ્રભુ મહાગર્વિષ એવા કમઠ દૈત્યને ગર્વ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #41
--------------------------------------------------------------------------
________________ 24 કલ્યાણમંદિર સ્તોત્ર તેડવામાં અગ્નિરૂપ પુરવાર થયા હતા તે પ્રભુની સ્તુતિ કરવા આચાર્યજી પ્રવૃત્ત થયા છે. ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ પ્રભુને કમઠ દૈત્યે પૂર્વના વેરને કારણે અનેક ઉપસર્ગો કર્યા હતા. પાર્શ્વનાથ પ્રભુને જીવ અને કમઠને જીવે છે ભવ પૂર્વે ભાઈ રૂપે હતા, અને એ વખતે તીવ્ર વેરને બંધ પડ્યો હતો. આથી તે પછીના પ્રત્યેક ભવે કમઠને જીવ પાર્શ્વનાથ પ્રભુના જીવને પ્રાણઘાતક ઉપસર્ગ કરતું હતું, અને પ્રભુને જીવ ક્ષમાભાવ ધારણ કરી સહન કરેતે જાતે હતે. અંતિમ ભાવમાં કમઠ રૂપે પ્રભુના આત્માને ઘણું કર્ણકારી ઉપસર્ગો કર્યા હતા, અને એમ કરવામાં તેને ગૌરવ હતું. તેને હતું કે મારું સામર્થ્ય એટલું બધું છે કે હું ધારું તેને નાશ કરી શકું અને નાશ કરવાના ઉદ્દેશથી જ કમઠે પ્રભુના આત્માને અનેક પ્રકારે પીડા આપવાને પુરુષાર્થ કર્યો હતે. પણ તે બધા ઉપસર્ગોને સમભાવે જીતીને શ્રી પ્રભુએ પિતાનું અનંત, અવ્યાબાધ આત્મિક સુખ પ્રગટાવ્યું હતું. કરવા ધારેલે પ્રભુને નાશ કમઠ ન કરી શક્યો એથી એને ગર્વનું ખંડન થયું, અને બીજી બાજુ પ્રભુનો આત્મા મહાશક્તિશાળી બની સર્વજ્ઞ થયે. આ પ્રસંગથી આપણને પ્રભુનાં સામર્થ્યનું લક્ષ થાય છે. વળી કમઠે ઉપસર્ગ પાર્શ્વનાથ પ્રભુને જ કર્યા હતા તે પરથી સમજાય છે કે આચાર્યજી શ્રી પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિ કરવા પ્રવૃત્ત થયા છે. - આમ આ બીજી કડીમાં પિતે કેવા મહાન આત્માના ગુણગાન ગાવાનું સ્વીકાર્યું છે તે આપણુ સમક્ષ આચાર્યજી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #42
--------------------------------------------------------------------------
________________ 25 કલ્યાણમંદિર સ્તોત્ર પ્રગટ કરે છે. જે કાર્ય દેવોના ઈંદ્ર પણ કરી શક્યા નથી તે કાર્ય કરવા આચાર્યજી પ્રવૃત્ત થયા છે તેમાં તેમની બડાઈ નથી, પણ તેમને મન આ કાર્ય અત્યંત પવિત્ર અને પ્રેરણાદાયી હોવાને લીધે ગમે તેવી મર્યાદિત શક્તિઓ હોય છતાં પણ કરવા ગ્ય લાગ્યું છે, અને તેથી તેમણે પવિત્ર કાર્યને આરંભ કર્યો છે. વળી આ કાર્ય પૂર્ણ કરવા માટે આવા મહાસમર્થ પ્રભુની આશિષ પણ માગી છે, જેનાથી એ કાર્ય પૂર્ણ થઈ શકે. આચાર્યજી પોતે કરવા ધારેલા કાર્યના મહાનપણથી અથવા તે પિતાની મર્યાદાથી અજાણ હતા એમ નથી, તેઓ તેના સંપૂર્ણ જાણકાર હતા અને મર્યાદાથી વાકેફ હતા તે ત્રીજી કડીમાં જ જણાય છે. એ કડીમાં તેઓ પિતાની મર્યાદાને ઘૂવડના બચ્ચાનું ઉદાહરણ લઈને પિતાની લાક્ષણિક શિલીમાં વર્ણવે છે. सामान्यतोऽपि तव वर्णयितु स्वरूपम् અમદશા: મઘા મāત્યવીરા: | धृष्टेाऽपि कौशिक शिशुर्यदि वा दिवान्धी ... रूप प्ररूपयति कि किल धर्म रश्मेः / / 3 સામાન્ય રીતે પણ તમારા રૂપને વિસ્તારવા, જિનરાજ ! શક્તિમાન દુર્લભ મૂઢ મુજસમ છે થવા દિનબંધ ધીરજવાન વચ્ચે ઘૂડનું જે તેહથી, શું છે નહિ સૂર્યકેરા રૂપને વર્ષી શકે તે નેહથી. 3 વા !! ? , કેd 3 માર : if it ! ! . o P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #43
--------------------------------------------------------------------------
________________ 26 કલ્યાણમંદિર તેત્ર આચાર્યજી પિતાની મર્યાદા પ્રભુ સમક્ષ સ્પષ્ટ કરતાં પ્રભુજીને જણાવે છે કે હે જિનરાજ! તમારા જેવા અલૌકિકનું સામાન્ય સ્વરૂપ વર્ણવવું એ પણ મારા જેવા મંદબુદ્ધિવાળા માટે સુલભ નથી. જેમ દિવસના ન જોઈ શકનાર ઘુવડ પક્ષીનું બચ્ચું ગમે તેટલી ધીરજવાળું હોય તે પણ તે સૂર્યનું સ્વરૂપ વર્ણવવા માટે શક્તિશાળી નથી તેમ. આ કડીમાં આચાર્યજી પિતાને દિનઅંધ ઘૂવડના બચ્ચા સાથે સરખાવે છે, અને પ્રભુને દેદીપ્યમાન સૂર્ય સાથે સરખાવે છે. તે દ્વારા સર્જતી પરિસ્થિતિથી તેઓ પિતાની મર્યાદા પ્રકાશિત કરે છે. ઘુવડનાં બચ્ચાંને આંખે હોવા છતાં પણ તે દિવસના ભાગમાં જોઈ શકતું નથી, તેને સર્વત્ર અંધકાર જ દેખાય છે. સૂર્યના પ્રકાશમાં તેની આંખો એવી અંજાયેલી રહે છે કે સૂર્યના પ્રકાશમાં તેને બીજું કંઈ પણ દેખાતું નથી. તેની આંખનું નૂર જ એ પ્રકારનું હોય છે કે તેને ઝળહળતા સૂર્યને પ્રકાશ પણ અંધકારમય જ લાગે છે, ત્યારે રાત્રિના અંધકારમાં તેની આંખે કામ કરે છે. તે બધી વસ્તુઓ રાત્રિના સમયે જોઈ શકે છે. આમ ઘૂવડનાં બચ્ચાંને સૂર્યનાં દર્શન થતાં જ નથી. તે બીજા પાસેથી ઝળહળતા સૂર્યના પ્રકાશ વિશે અનેક વાતે સાંભળી, પિતે એ પ્રકાશ અનુભવવા તથા વર્ણવવા તત્પર બને તે પણ તેનાથી તે કાર્ય થઈ શકતું નથી. આ બચ્ચું સૂર્યને વર્ણવવા માટે ગમે તેવી ધીરજવાળું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #44
--------------------------------------------------------------------------
________________ 27 કલ્યાણમંદિર સ્તોત્ર હોય, અન્ય પ્રકારે ગમે તેવી શક્તિઓ ધરાવતું હોય તે પણ તે પિતાની જન્મજાત અશક્તિને કારણે કરવા ધારેલું કાર્ય સફળતાપૂર્વક કરી શકતું નથી. ઘૂવડના બચ્ચાની ધીરજ કે ઉત્સુક્તા સૂર્યના રૂપને વર્ણવવામાં તેને સફળ બનાવી શક્તાં નથી, કારણ કે તે માટેની તેની દષ્ટિની અગ્યતા તેને ઉત્તમ કાર્યમાં સફળ થવા દેતી નથી. તેનું કાર્ય પૂર્ણ થઈ શકતું નથી. આ ઉદાહરણ દ્વારા આચાર્યજી પોતાની મર્યાદાની અભિવ્યક્તિ કરે છે અને પોતે પોતાને ઘૂવડના બચ્ચાં જેવા અસમર્થ ગણે છે. પિતે પિતાને સૂર્યના સર્વને પ્રકાશિત કરતાં અજવાળામાં પણ અંધકારમાં અટવાતાં ઘૂવડના બચ્ચા સમાન ગણે છે. પિતાના આત્માના પ્રદેશ પર અનેક પ્રકારનાં કર્મોની કાલિમા છવાયેલી છે, એટલે કે આત્માના તેજ ઉપર અંધકાર છવાયેલે છે, અને એ અ ધકારમાં પોતે અટવાયેલા છે અર્થાત્ કર્મની જાળમાં ફસાયેલા છે. ત્યારે સર્વજ્ઞ શ્રી પાર્શ્વનાથ પ્રભુ આખા ભૂમિહલને પ્રકાશનાર સૂર્ય સમાન છે. તેમના આત્માના પ્રદેશે કઈ પણ કર્મના આવરણથી અવરાયેલા નથી, અને તેથી તેમના આત્માનું સંપૂર્ણ તેજ ત્રણે લેકમાં ફેલાયેલું રહે છે. જેમ સૂર્ય પિતાનાં તેજ-કિરણે દ્વારા આખી ભૂમિને પ્રકાશિત કરે છે તેમ સર્વજ્ઞ પ્રભુ પિતાનાં જ્ઞાન-કિરણ દ્વારા ત્રણે લેકને અજવાળે છે. આ ઝળહળતા સૂર્યના પ્રકાશમાં ગરીબ બિચારું ઘૂવડનું બચ્ચું અંધકારમાં અટવાય છે, તેને સાચે પ્રકાશ લાધતે નથી, અને એ અવસ્થામાં સૂર્યને વર્ણવવાની ઇચ્છા પૂરી થતી નથી, ગમે તેટલી ધીરજ રાખે છતાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #45
--------------------------------------------------------------------------
________________ 28 કલ્યાણમંદિર સ્તોત્ર તે કાર્ય સફળ થતું નથી. બીજા અનેક ગુણ હોવા છતાં એક દિનબંધપણાની મુખ્ય ખામીને લીધે ઘૂવડનું બચું અત્યંત તેજસ્વી, દેદીપ્યમાન સૂર્યના સ્વરૂપને સમજી કે વર્ણવી શકતું નથી. એવું જ પ્રભુના ગુણ વર્ણવનારને થાય છે. પોતે કર્મથી અવરાયેલા હોવાને કારણે, કર્મની કાલિમા ચારેબાજુ છવાયેલી હેવાને કારણે જીવ પ્રભુના સાચા સ્વરૂપને ઓળખી શકતે નથી, અને વર્ણવી શકત પણ નથી. ઘૂવડને બચ્ચાને સૂર્ય સ્વરૂ૫ ન વર્ણવી શકવામાં દિનઅંધપણું કારણરૂપ છે, એ રીતે પ્રભુસ્વરૂપ યથાર્થ ન વર્ણવી શકવામાં સ્વચ્છેદ મુખ્ય કારણરૂપ છે. જીવ સ્વચ્છેદે ચાલે છે અને ચારે બાજુ કર્મની કાલિમા છવાયેલી હોય છે તેથી તેને પ્રભુની ઓળખ અથવા તે પ્રતીતિ આવી શકતાં નથી. આથી સ્વચ્છેદે ચાલનારને પ્રભુનું સ્વરૂપ વર્ણવવું એટલું કઠિન છે કે જેટલું કઠિન ઘૂવડનાં બચ્ચાંને સૂર્યનું સ્વરૂપ વર્ણવવું છે. સૂર્યના તેજ પાસે જેમ ઘૂવડનાં બચ્ચાંનું તેજ કંઈ વિસાતમાં નથી, તેવી જ રીતે સર્વજ્ઞ શ્રી પાર્શ્વનાથ પ્રભુના વૈલોક્ય પ્રકાશક જ્ઞાન પાસે આચાર્યજીના જણાવ્યા પ્રમાણે પિતાનું જ્ઞાન કંઈ જ વિસાતમાં નથી. પોતાની શક્તિઓ અને જ્ઞાન કર્મથી અવરાયેલાં હોવાને કારણે પ્રભુનાં ગુણોનું વર્ણન કરવા બેસવું એ આચાર્યજીને ખૂબ જ હાસ્યાસ્પદ લાગે છે, અને એથી જ પિતાને એ કાર્ય કરતી વખતે નિબંધ ઘૂવડના બચ્ચાં સાથે સરખાવે છે, અને પોતાના પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિના કાર્યને, ઘૂવડના બચ્ચાએ કરેલી સૂર્યસ્તુતિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #46
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર તેત્ર 29 સમાન ગણે છે. તેઓ આમ પિતાને ઘૂવડના બચ્ચાંથી જરાય ચડિયાતા ન માનતાં હોવા છતાં, આવું દુસ્તર કાર્ય કરવા શા માટે પ્રેરાયા એ વિશે એક રસિક કેયડો આપણા માટે ખડે કરે છે. પણ આમાં એક ગુપ્ત ભેદ રહેલો નજરે પડે છે. ઘુવડનું બચું જ્યારે સૂર્યના રૂપને વર્ણવવા બેસે છે ત્યારે તે પોતાની મર્યાદાને સ્વીકાર કરતું નથી, પોતાને સ્વછંદ છેડતું નથી, અને સૂર્ય સામે બાથ ભીડી હેય એ તેને વર્તાવ રહ્યો હોય છે. આથી જ તે પોતાના કાર્યમાં કદી પણ સફળ થઈ શકતું નથી, કારણ કે તેનું દિનઅંધપણું છૂટતું નથી. ત્યારે આચાર્યજીની બાબત આથી સાવ વિધી પૂરવાર થતી જણાય છે. જ્યાં સુધી કર્મોનું ભારે જેરું હોય, સ્વછંદ છૂટ્યો ન હોય, અને પ્રભુનું શરણ સ્વીકાર્યું ન હોય ત્યાં સુધી, પ્રભુનું વર્ણન કરવાવાવાળાની ભાવનાને પણ ઘૂવડના બચ્ચાં જે જ કરુણ અંજામ આવે છે. તે જીવને સ્વછંદ ન છૂટવાથી પ્રભુની સાચી ઓળખ થતી નથી. આચાર્યજીને હવે આમાંનાં એકે તત્વ નડી શકે તેમ નથી. આચાર્યજીએ નમ્ર બની પિતાની મર્યાદાઓ સૌ પ્રથમ જ સ્વીકારી લીધી છે. પ્રભુની સાચી ઓળખ થાય તે હેતુથી પ્રભુનું અનન્ય શરણું પણ સ્વીકાર્યું છે અને આરંભમાં જ પ્રભુને અત્યંત ભક્તિભાવે વંદન કર્યા છે. ત્યાં જ પૂર્વે આચાર્યજીને આત્માએ વેઠેલે સ્વચ્છેદ છૂટી જાય છે. કર્મ નિર્બળ બને છે. એવા સંજોગમાં બાહ્યથી કપરું જણાતું કાર્ય, સહેલાઈથી પૂર્ણ કેમ ન થાય? પિતાની પૂર્વની શરણ રહિત અજ્ઞાન અવસ્થા જ હોત તો પોતાનું કાર્ય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #47
--------------------------------------------------------------------------
________________ 30 કલ્યાણમંદિર સ્તોત્ર ઘૂવડનાં બચ્ચાં જેવું જ પૂરવાર થાત, પણ તે બધું છૂટી જવાથી કાર્ય પૂર્ણ થવાનું છે એ આચાર્યજી આ કડીમાં ગુપ્ત રાખી શ્રેતા સમક્ષ કોયડો જ રાખે છે, અને પછીની કડીમાં થોડો વિશેષ ગહન પણ કરે છે. मोहक्षयादनुभवन्नपि नाथ मो नून गुणात् गणयितुं न तव क्षमेत / कल्पांतवांत पयसः प्रकटोऽपि यस्मान् मीयेत् केन जलधेर्ननु रत्नराशिः / / 4 . અનુભવ કરે તુજ ગુણ તણે જન મેહના ટાળવા થકી, નહિ પાર પામે નાથ ! તે પણ આપ ગુણ ગણતાં કદી જેમ પ્રલયકાળ વડે ખસેલા જળ થકી સમુદ્રના, ખુલ્લા થયેલા રત્ન ઢગલા કેટથી માપી શકાય ના. 4 પિતે જ પ્રગટ કરેલા પ્રશ્નને વધુ ગુંચવતા આચાર્યજી આ કડીમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુને જણાવે છે કે, “હે નાથ ! જેમ પ્રલયકાળને લીધે સમુદ્રનું પાણી ખસી જવાથી ખુલે થયેલે રત્નનો સમુહ કેઈથી માપી શકાય નહિ, તેમ જેનામાંથી મેહ દૂર થયેલ છે એવા પુરુષે પણ આપના ગુણનું વર્ણન કરવાને શક્તિમાન નથી.” દેહધારી જીવ કે જે મરણને શરણ થવાનું છે તેને મેહ નાશ પામ્યા હોય છતાં પણ આપનું–આપનાં ગુણેનું યથાર્થ વર્ણન તે કરી શકતું નથી. ત્રીજી કડીમાં આપણે જોયું કે જેને કર્મનાં પડળ, મેહનાં દળિયા નડતાં હોય છે તેને તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #48
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર સ્તંત્ર 31 પ્રભુની ઓળખ જ થતી નથી, અને પરિચય પણ જરાય થત નથી. દિનબંધ ઘૂવડના બચ્ચાની દશા સૂર્યના રૂપને જાણવા માટે જેવી થાય છે તેવી કર્મથી ઘેરાયેલા જીરની દશા પ્રભુને જાણવા બાબત થાય છે. તે પ્રભુના રૂપને જરા પણ જાણું કે અનુભવી શકતા નથી. આ કડીમાં જેને મેહુ તૂટ્યો હોય તેવા જીવની વાત આચાર્યજી કરે છે. જે જીવે પ્રભુના શરણમાં આવી પિતાને નડતે મોહ તોડ્યો છે તે જીવ પ્રભુની ઓળખ અને પ્રભુના ગુણોને અનુભવ પામે છે. પ્રભુમાં કેવા કેવા ગુણો છે તેની ઝાંખી તેને થાય છે, આથી પેલાની અપેક્ષાએ મોહ તેડેલ જીવ પ્રભુના ગુણ ગાવામાં વધુ સમર્થ કહી શકાય. આ જીવની પણ પ્રભુગુણ ગણવા બેસે ત્યારે કેવી દશા થાય છે, તેને અહેવાલ અહીં વિચારવા મળે છે. " પ્રભુની ઓળખ અને પ્રભુના ગુણને પરિચય પામેલે જીવ જ્યારે પ્રભુના ગુણે સંભારવા બેસે છે ત્યારે તેને પોતાની મર્યાદાને લક્ષ થાય છે. પોતે મેહને તોડ્યો તેથી ભક્ત પ્રભુના કેટલાક ગુણે પિતામાં પ્રગટેલા અનુભવી શકે છે અને તે પરથી પ્રભુના અનંત ગુણેની ઝાંખી તેને થાય છે. થોડો મોહ તેડતાં આટલા ગુણે પોતામાં પ્રગટ્યા તે અનુભવથી, સંપૂર્ણ મેહને નાશ કરનાર પ્રભુમાં કેટલા ગુણ હોય તેને લક્ષ આ ભક્તને થાય છે, અને એ રીતે તેને પ્રભુના ગુણોને પરિચય પણ થાય છે. એ અનુસાર જ્યારે તે પ્રભુના એક પછી એક ગુણો કમથી સ્મૃતિમાં લેવા અને જણાવવા પ્રયત્ન કરે છે ત્યારે, તેમ કરવામાં તેનું આખું આયુષ્ય પૂર્ણ થઈ જાય તે પણ પ્રભુના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #49
--------------------------------------------------------------------------
________________ 32 કલ્યાણમંદિર સ્તોત્ર ગુણે બધા જણાવાઈ રહેતા નથી. એ ગુણેના કમનો અંત જ આવતું નથી. પિતાનાં એકથી વધારે જન્મને ઉપગ તે ગુણ ગાવામાં કરે છે પણ તે ગુણો પૂરેપૂરા વર્ણવાઈ રહેતા નથી એવા અપાર ગુણો પ્રભુના છે. અર્થાત્ આચાર્યજી અહીં જણાવે છે તે પ્રમાણે પ્રભુના ગુણ ગાવાને આરંભ કરનાર ભક્ત કયારેય તે કાર્યને અંત સુધી પહોંચી શકતો નથી. ભક્તની આ પરિસ્થિતિ સમજાવવા માટે આચાર્યજી સમુદ્રના રત્નરાશિનું ઉદાહરણ ગ્રહણ કરે છે. પ્રલયકાળ વખતે, સંસારને નાશ થવાને સમય નજીક આવ્યા હોય ત્યારે સમુદ્ર પિતાની મર્યાદા ત્યાગીને તાંડવ શરૂ કરે છે, ભયંકર તેફાને સમુદ્રમાં પ્રગટ થાય છે, અને એ સમુદ્રના તોફાનમાંથી એક પણ જીવ બચી શક્તો નથી, અને એ વખતે જળ–સ્થળના પણ ઘણાં ફેરફાર થઈ જાય છે. જ્યાં જમીન હોય ત્યાં સમુદ્ર આવી જાય, તથા સમુદ્ર હોય ત્યાં જમીન થઈ જાય. આવા બીજા પણ અનેક ફેરફારે તે વખતે થઈ જાય છે. પાણી ચારે બાજુ ફેલાતું જતું હોવાથી વચ્ચે-જ્યાં રત્નોના ઢગલા છૂપાયેલા પડ્યા હોય છે તે ભાગ ઉપર આવી ખુલ્લે થાય છે અને રત્ન દષ્ટિગોચર બને છે. પ્રાચીનકાળથી એક એવી કવિકલ્પના ચાલી આવે છે કે વધુમાં વધુ રને અને કિંમતી પથ્થરે એ દરિયાના પેટાળમાં છૂપાઈને પડેલા છે, અને જ્યારે પ્રલયકાળનું તાંડવ રચાશે ત્યારે તે રત્નરાશિ પ્રગટ થશે. પ્રલયકાળને વખતે ખુલે થયેલે આ સમુદ્રને મહા અદ્ભૂત ખજાને જે કંઈ જીવ માત્ર પિતાના બે બાહુના સાધનથી માપવા ઈચ્છે તે તેની શી દશા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #50
--------------------------------------------------------------------------
________________ વ કલ્યાણમંદિર તેત્ર થાય? સાધન અતિ અલપ હેવાને કારણે એ ખજાનાનું માપ કાઢવું લગભગ અસંભવિત જ છે. જેનું માપ કાઢવાનું હોય તેના પ્રમાણમાં તે સાધન મેટું અથવા નાનું હોવું જોઈએ. નાના સાધનથી મોટી વસ્તુનું માપ કાઢવા જતાં બધી મહેનત વ્યર્થ જાય અને મુરખમાં ખપે એ તે નફામાં. આવું જ કંઈક આચાર્યજી પ્રભુ ગુણ ગાવાની બાબતમાં પિતા માટે અનુભવે છે. જીવના સંસાર પરિભ્રમણને અંત આવવાને હોય ત્યારે તેના ભાવમાં મહાન ફેરફારે થતા જાય છે. તે જીવના કર્મસમૂહમાં ભયંકર તાંડવ રચાય છે, અને તેને-કમને નાશ થવા લાગે છે, અને છેવટે એક પણ કર્મ જીવે કરેલા તાંડવમાંથી બચી શકતું નથી. સમુદ્રના પ્રલયથી તેના પેટાળમાં રહેલા અનેક રત્ન પ્રગટ થાય છે તેમ જીવના પ્રલય તાંડવથી તેનામાં ગુપ્ત રહેલા અનેક ગુણરૂપી રત્ન પ્રગટ થાય છે. જેમ જેમ મોહ તૂટતું જાય તેમ તેમ પિતામાં ગુણે પ્રગટતા જતા હોવાથી, પ્રભુના સાચા સ્વરૂપને લક્ષ થાય છે અને સાચા રત્નસમૂહને ખ્યાલ આવે છે. પણ થોડાક જ લક્ષણે તથા ગુણોને ખ્યાલ પામ્યા પછી તેનું વર્ણન કરવું અસંભવિત જેવું છે, જેમાં માત્ર બે હાથના સાધનથી સમુદ્રને રત્નરાશિ માપ અસંભવિત છે તેમ. હજારે માઇલના વિસ્તારમાં રહેલા રત્નની પરખ કરવા કોઈ માત્ર બે હાથના સાધનને સ્વીકારીને બેસે તે તેમ કરવામાં અનેક આયુષ્ય પુરા થઈ જાય તે પણ કાર્ય પૂર્ણ થઈ શકે નહિ. એમ જ ગુણ પામવાને આરંભ કરેલે જીવ અનંત ગુણોને પરિચય આપવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #51
--------------------------------------------------------------------------
________________ 34 કલ્યાણમંદિર સ્તોત્ર બેસે તે અનેક જન્મે પણ એ કાર્ય પૂર્ણ થઈ શકે નહિ. જીવની મતિ શક્તિની અલ્પતા હોવાથી પ્રભુ ગુણ ગાવા માટેનું સાધન મર્યાદિત થઈ ગયું છે. ત્રીજી અને ચેથી કડીમાં આચાર્યજી આપણને એ જણાવે છે કે પ્રભુ ગુણ ગાવાનું કાર્ય કેટલું કઠિન તથા કેટલું મહાન છે ! જેને પ્રભુની સાચી ઓળખ નથી તે તે પ્રભુને મહિમા ન સમજાવી શકે એ બરાબર છે, પણ જેને પ્રભુની સાચી ઓળખ છે એવી વ્યક્તિને પણ પ્રભુને મહિમા સમજાવ અત્યંત કઠિન છે તે પ્રત્યક્ષ કરાવ્યું છે. આથી આપણું મુસીબત એ વધે છે કે તે પછી આચાર્યજીએ આ કાર્ય ઉપાડયું શા માટે? અપ્રગટ ધ્વનિ એમ સમજાય છે કે પિતાના મેહનો નાશ થવાથી કેટલાક ગુણો પોતામાં પ્રગટ્યા છે અને એથી પ્રભુને પરિચય સારી રીતે આચાર્યજીને થયું છે. આ પરિચય એ અદ્ભુત છે કે તે પરિચય વ્યક્ત કરે ગમે તેવો કઠિન હોવા છતાં પણ તે અન્યને સુખના ભાગીદાર કરાવવા માટે વ્યક્ત કરવા જરૂરી છે, તેને આનંદ શમા શમી શકે એ નથી. આથી સ્વશક્તિની મર્યાદાનું પૂરેપુરું ભાન હોવા છતાં આચાર્યજી આ મહાન કાર્ય કરવા પ્રવૃત્ત થયા છે. સ્વશક્તિની મર્યાદા અહીં થોડું ગંભીર સ્વરૂપ ધારણ કરે છે. ભયંકર પ્રલયકાળ વખતે સમુદ્રને રત્નરાશિ ખુલ્લે થાય છે તેને પ્રલયકાળના ઝંઝાવાતથી બચીને અપસાધનથી માપ જે દુષ્કર છે, તે જ દુષ્કર અનુભવ પ્રભુના ગુણેને શમાવ્યું અશક્તિની છતાં આચાર્ય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #52
--------------------------------------------------------------------------
________________ 35 કલ્યાણમંદિર સ્તોત્ર મહિમા વર્ણવતા અલ્પશક્તિવાનને થાય છે. આ વિકટતામાંકર્મોના ઉલ્કાપાતમાં, અનેક ઉપસર્ગ અને અંતરાની વચ્ચે આચાર્યજી આ દુષ્કર કાર્ય કેમ ઉપાડે છે તેનું રહસ્ય આ પછીની કડીઓમાં ધીમે ધીમે પ્રગટ થતું જણાય છે. બાર વર્ષ સંઘની બાર રહી, પરધમ વચ્ચે વસવાની શિક્ષા એ કર્મને ઉલ્કાપાત આચાર્યજી માટે ગણી શકાય. (4) अभ्युद्यतोऽस्मि तव नाथ जडाशयोऽपि / कर्तुं स्तव लसदसंख्य गुणाकरस्य / बालोऽपि किं न निजवाहुयुग वितत्य विस्तीर्णतां कथयति स्वधियाम्बुराशेः / / 5 દેદીપ્યમાન અસંખ્ય ગુણની ખાણ નાથ તમારી હું, આરંભ કરવા સ્તુતિ પણ મંદબુદ્ધિમાન છું; શું બાળ પણ કેતું નથી લંબાવી બેઉ હાથને, નિજ બુદ્ધિના અનુસારથી ઉદધિ તણા વિસ્તારને. 5 આચાર્યજી પોતે આરંભેલા આ વિકટ કાર્યના રહસ્યને પડદે ઉપાડવાની શરૂઆત કરતાં પ્રભુને કહે છે કે જેમ બાળક પણ પિતાની સમજણ પ્રમાણે સમુદ્રને વિસ્તાર જણાવવાને પિતાના બેઉ હાથ પ્રસારે છે તેમ હે નાથ ! હું પણ મંદ બુદ્ધિવાળા હોવા છતાં તમારા અસંખ્ય તેજસ્વી ગુણોની ખાણનું વર્ણન કરવાને ઉદ્યમી થે છું. ' એક નાનું બાળક સમુદ્રની વિશાળતાથી પ્રભાવિત થઈને, તેને વિસ્તાર દર્શાવવા પિતાની મતિ અનુસાર ઉદ્યમી થાય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #53
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમદિર સ્તોત્ર છે, અને એમ કરવામાં સાધન તરીકે ઉપયોગ કરે છે પિતાના બે નાના કેમળ હાથને. પોતે જેટલા અંશે બાહુ ફેલાવી શકે તેટલા અંશે ફેલાવીને, સમુદ્રની વિશાળતા અન્યને દર્શાવવા તે બાળક પ્રવૃત્ત થાય છે, અને તેમાં પિતાની મર્યાદા કે અશક્તિના ખ્યાલથી તે બાળક ક્ષેભ પામતું નથી. બલકે પિતે જે કંઈ વર્ણવવા ઈચ્છે છે તેને અમુક અંશે ફલિતાર્થ થતું જોઈને તે બાળક આનંદ તથા સંતોષને અનુભવે છે. પ્રસ્તુત કડીમાં આચાર્યજીની પરિસ્થિતિ કેટલેક અંશે આવા નાના બાળક જેવી જણાઈ આવે છે. બાળક સમદ્રની વિશાળતા જોઈને, તેને ફેલાવો ઠેઠ ક્ષિતિજ સુધી વિસ્તરતે જોઈને સાનંદાશ્ચર્ય પામે છે, અને ખૂબ જ ઉલ્લાસ અનુભવે છે. પ્રગટતે ઉલ્લાસ એ પ્રકારને છે કે બાળક તેને છુપાવી શક્ત નથી, તેને પ્રગટ કર્યો જ સંતોષ પ્રવર્તે છે. પછી ભલે તેને ઉલ્લાસને પ્રગટ કરવા, સમુદ્રની વિશાળતા દર્શાવવા માત્ર ચહેરે અને બે નાના બાહુ એટલું જ સાધનરૂપે પ્રાપ્ત થયું હોય. શ્રી પ્રભુ સાગર જેવા મહાન છે, ગંભીર છે અને પોતે નાના બાળક જેવા સામાન્ય બુદ્ધિના છે એવું બતાવી આચાર્યજી અહીં બે વચ્ચેનું જ્ઞાનદશાને તફાવત પ્રગટ કરે છે. બાળક અને સમુદ્ર વચ્ચે જેવો તફાવત છે તે ભક્ત અને પ્રભુ વચ્ચે તફાવત પ્રદર્શિત કર્યો છે, અને તેથી પિતે પ્રભુના ગુણેને વર્ણવવા માટે વાણીને સાધનરૂપે સ્વીકારી છે, તેને ન્યાયયુક્ત ગણે છે. બાળક બાહુને સાધન બનાવે છે, આચાર્યજી વાણીને સાધન કરે છે. . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #54
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર સ્તોત્ર 37. તેમ છતાં બાળક અને આચાર્યજી વચ્ચે રહેલે એક તફાવત અહીં સ્પષ્ટ જોઈ શકાય છે. ઉદધિને વિસ્તાર બતાવતા બાળકને, પિતાની શક્તિની અલ્પતાનું કે મર્યાદાનું યથાર્થ ભાન હેતું નથી, તે તે એમ જ સમજતું હોય છે કે પોતે બધું બરાબર વર્ણવે છે. તેને એ ખ્યાલ પણ હેતે નથી કે સમુદ્રની વિશાળતા બતાવવા પોતાનાં બે હાથ ઘણા નાના છે. ત્યારે આચાર્યજીને પિતાની મર્યાદાનું ભાન અત્યંત સ્પષ્ટપણે છે. આ કડીની બીજી જ પંક્તિમાં તેઓ જણાવે છે કે, આરંભ તે કરવા સ્તુતિ પણ મંદ બુદ્ધિમાન છું” હું મારી મંદ બુદ્ધિને યથાર્થ પણે જાણું છું, અનુભવું છું, તેમ છતાં પ્રભુથી પ્રભાવિત થઈને તેમના ગુણેના સ્મરણ દ્વારા તેમની સ્તુતિ કરવા હું પ્રવૃત્ત થયે છું.” તેમની આ સ્પષ્ટતા આપણને એક પ્રકારની ચેકકસ વિચારણા પ્રતિ વાળે છે. આપણને મનમાં પ્રશ્ન ઉદ્ભવે છે કે બાળક તે પોતાની મર્યાદા જાણતું નથી, તેથી એ પ્રકારની પ્રવૃત્તિ કરે છે, ત્યારે આચાર્યજી તે પિતાની મર્યાદાને સ્પષ્ટપણે જાણતાં અને અનુભવતાં છતાં, તેને પ્રકાશ કર્યા પછી પણ એ પ્રવૃત્તિ કરવા તત્પર બન્યા છે, તે તેની પાછળનું રહસ્ય શું છે? આ પ્રવૃત્તિ થવા પાછળ ક્યા પરિબળો કાર્ય કરી રહ્યા છે? આ પ્રશ્નોના સમાધાનાથે ચિંતન કરતાં, તેને ખુલાસે આ પછીની કડીઓમાં આપણને મળી રહે છે. આપણે એ પ્રતિ વળીએ તે પહેલાં પ્રભુ માટે અને પિતા માટે આચાર્યજીએ જેલી ઉપમા સમજવી યેગ્ય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #55
--------------------------------------------------------------------------
________________ 38 કલ્યાણમંદિર સ્તોત્ર આચાર્યજી પ્રભુના કેટલાક ગુણોને ઓળખ્યા પછી, પ્રભુને વિશાળ સમુદ્ર સમાન ગણાવે છે. આમ કહેવામાં પ્રભુના કયા ગુણો વિશેષપણે તેમના ધ્યાનમાં હશે તે વિચારીએ. સાગર તેની વિશાળતા અને ગંભીરતા માટે અનેક જગ્યાએ આદર ગ્ય થયો છે. આખી પૃથ્વીને નકશે તપાસીએ તો સમજાય છે કે સ્થળ કરતાં સમુદ્રનું જળ વિશેષ જગ્યા રોકે છે. હજાર માઈલેમાં આ જળ ફેલાઈને રહેલું છે. આ પ્રકારની વિશાળતા અન્ય કોઈની જોવામાં આવતી નથી. વળી તેના પેટાળમાં અનેક પ્રકારનાં રને, ખનીજો, તથા અન્ય કિંમતી ચીજો છુપાયેલી પડી હોય છે, તે સર્વને સાગર પિતામાં સમાવી રાખે છે, કયારે ય તે આછકલે બની પિતાની સમૃદ્ધિનું પ્રદર્શન કરતું નથી. સાથે સાથે સમુદ્ર એ જ ગંભીર પણ છે. તેનામાં વૃદ્ધિ કે ઘટ થાય, કેઈ ફેરફાર થાય તે તે સામાન્ય રીતે પ્રગટ કરતું નથી, પણ પિતામાં જ બધું સમાવ્યા કરે છે. નદીઓમાં વરસાદના પૂરને લીધે પાણી વધે છે તે આછકલી બની, બંને કાંઠે ઉભરાઈ પૂરપાટ દોડે છે અને માર્ગમાં અનેકને નુકશાન કરે છે. જે પાણ ઘટે તે તે સૂકાઈને મૃતઃપ્રાય જેવી થઈ અન્યને જીવન નિર્વાહમાં પણ અંતરાયરૂપ બની જાય છે, અર્થાત્ થોડો ફેરફાર પણ નદીમાં ઘણી અસર ઉપજાવે છે. ત્યારે સમુદ્રમાં તેનાથી ઘણો મોટો ફેરફાર પણ અત્યંત અલ્પ અસર ઉપજાવી શકે છે. સમુદ્રમાં આવી અનેક નદીઓ દિવસ રાત પિતાનું પાણી ઠાલવતી જ રહે છે છતાં પણ તે ક્યારેય પિતાની મર્યાદા છેડતો નથી, કે નથી પિતાની સપાટી વધવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #56
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર સ્તોત્ર દેતે. બધું જ પિતાના ઊંડાણમાં સમાવી દે છે. અગર સૂર્ય પોતાના પ્રખર તાપથી સારાએ સમુદ્રને શોષી લેવા તત્પર બને છે, સાથે અંદરના ભાગમાં રહેલે ભડકે બળતે વડવાગ્નિ તેને વિશિષ્ટ પ્રકારે સહાયકારી બનતે હોય, તેવી સ્થિતિમાં પણ સમુદ્ર પિતાની સમતુલા જાળવી રાખે છે, અને બધું જ પિતામાં સમાવ્યા કરે છે. તેનાં આ પ્રકારનાં ગંભીર પણુએ અનેક જ્ઞાનીઓને આકર્ષ્યા છે. આથી જ કેઈ વિદ્વાને ગાયું છે કે - હૈયે વડવાનલ જલે, તે યે સાગર ગાય; હસી જાણે જગઝેર પી, સંતન તે કહેવાય. આચાર્યજી જ્યારે પ્રભુને સાગર સમા ગણાવે છે ત્યારે તેમના આવા ગુણોને અનુભવ થતો જણાય છે. પ્રભુના ગુણ ચારે બાજુ ફેલાયેલા છે. કેઈ ક્ષેત્ર એવું જોવામાં કે અનુભવવામાં આવતું નથી કે જ્યાં પ્રભુના ગુણનો પ્રભાવ પહોંચતું ન હોય. જે કઈ ક્ષેત્ર એવું હોય કે જ્યાં પ્રભુને પ્રભાવ ન હોય તે તે ક્ષેત્રના જીવે કદી પણ વિકાસ કરી શકે નહિ. આ પ્રભુના ગુણેના પ્રભાવની વિશાળતા આચાર્યજીને ખૂબ આકર્ષી ગઈ જણાય છે. વળી પ્રભુ અનંત જ્ઞાન, અનંત ચારિત્ર અને અનંત વીર્યના ધારક હેવા છતાં પિતાની આ સમૃદ્ધિ કયાંય પ્રગટ કરતા જણાતા નથી. તેઓ તે પોતાની સર્વ શક્તિઓ પિતામાં જ ગંભીર બનીને સમાવી દે છે. તેઓ ક્યારેક પિતાને મળેલી જ્ઞાનસમૃદ્ધિથી છલકાતા નથી, પણ સાગરની માફક પિતામાં સમાવે છે અને પાત્ર જીવની પાસે જ એ ખજાને પ્રગટ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #57
--------------------------------------------------------------------------
________________ 40 કલ્યાણમંદિર સ્તોત્ર થાય છે. સમુદ્રને રનરાશિ મેળવવા જેમ સાચા મરજીવા જ ભાગ્યશાળી બને છે તેમ સાચે મુમુક્ષુ જ પ્રભુએ આપેલા જ્ઞાનનાં ગુપ્તભેદો પ્રાપ્ત કરવા ભાગ્યશાળી બને છે. પ્રભુનાં જ્ઞાનની વિશાળતા જેવી તેવી નથી. તેમના જ્ઞાનમાં ત્રણે કાળનાં ત્રણે લેકનું સમય સમયનું જ્ઞાન પ્રકાશે છે. પણ પ્રભુનું ગાંભીર્ય અદ્ભુત છે ! સાચા મુમુક્ષુ વિના એને લક્ષ પણ બીજાને થતું નથી, તે પછી તેની પ્રાપ્તિની તે વાત જ ક્યાં રહી? સમુદ્ર જેમ પોતાનું સમપણું જાળવી રાખે છે, વૃદ્ધિ ક્ષયની અસર જણવા દેતું નથી તેમ પ્રભુ પિતે વીતરાગ રહી પિતાનું સમપણું જાળવી રાખે છે. કોઈ અત્યંત માન આપે કે કેઈ ઉપસર્ગ કરે તે વિશે પિતે તે નિર્વિકાર જ રહે છે. આ બધી અપેક્ષાથી વિચારીએ છીએ ત્યારે સમજાય છે કે આચાર્યજી પ્રભુને વિશાળ સાગર સમાન બતાવે છે તે કેટલું યોગ્ય છે! સમુદ્રની મહત્તા બતાવતા બાળક સાથે આચાર્યજી પિતાને સરખાવે છે તે પણ સૂચક છે. બાળક હજુ મરજી તે બનેલ નથી, તે તે સમુદ્રની બાહ્ય મહત્તા જોઈને જ આકર્ષાય છે, અને તેને વર્ણવવા પિતાને સુલભ એવા સાધનને ઉપયોગ કરી પોતાની પ્રવૃત્તિ આરંભી દે છે. તે અપેક્ષાથી બાળક હજુ ગંભીર બનેલ નથી, અને આવા બાળક સાથેની પિતાની સરખામણ દ્વારા આચાર્યજી એ. પ્રગટ કરે છે કે પિતે હજુ સુધી પ્રભુના જ્ઞાનમાં રહેલા પ્રત્યેક ગુપ્તભેદેના જાણકાર થયેલ નથી, પણ બાહ્ય જણાતાં અનેક આશ્ચર્યોથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #58
--------------------------------------------------------------------------
________________ કલ્યાણુમંદિર સ્તોત્ર 41 એટલા પ્રભાવિત થયા છે કે તેમની મહત્તા ગાયા વિના રહી શકાય એમ નથી. આથી ગુપ્તતાના ભેદ વિનાની પિતાની વાણીને આશ્રય લઈને પિતે સ્તુતિનો આરંભ કરી દીધો છે. આમ વિશિષ્ટ રીતે આચાર્યજીએ પિતાની વાણીની મર્યાદા બતાવી દીધી છે. આ કડી દ્વારા એક સુંદર ધ્વનિ ફલિત થાય છે. બાહ્યસમૃદ્ધિ અને વિશાળતા જેનાર બાળક સમુદ્રથી કેટલે આકર્ષાય છે! આવું અદમ્ય આકર્ષણ અનુભવનાર તે બાળક કાળે કરીને સમુદ્રના આંતરપેટાળના ખજાના ખોલનાર એક અચ્છો મરજી અને તે તેમાં આશ્ચર્ય લાગે નહિ. એ જ રીતે પ્રભુના બાહ્ય ઐશ્વર્યથી પણ અત્યંત પ્રભાવિત થનાર, અદમ્ય આકર્ષણ અનુભવનાર આચાર્યજી પ્રભુના હૃદયમાં રહેલા ગુપ્ત ભેદના જ્ઞાતા નીવડે તે ખૂબ જ સહજ લાગે. આ સ્થિતિ તથા દશા આપણને આગળની કડીઓમાં સ્પષ્ટ જોવા મળે છે, અને એ પરથી અહીં ફલિત થતે ધ્વનિ યથાર્થ જણાય છે. આચાર્યજી પિતાની મર્યાદા આ પછીની કડીમાં જુદી રીતે સ્પષ્ટ કરે છે. (5) ये योगिनामपि न यांति गुणास्तवेश ! : - વતું મવતિ તેવુ મનાવવા ? | जातातदेवमसमीक्षित कारितेय . जल्पंति वा निजगिरा. ननु पक्षिणोऽपि / / 6 હે ઈશ! યેગી પણ તમારા ગુણ જ ન કરી શકે, સામર્થ્ય મારું ક્યાંથી વર્ણન મુજથી તેનું થઈ શકે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #59
--------------------------------------------------------------------------
________________ 42 કલ્યાણમંદિર સ્તોત્ર વિચાર વિણનું કાર્ય આ ગણાય મારું તેથી, પણ પક્ષી શું પિતા તણું ભાષા કહે વદતાં નથી ? 6 નાના બાળકની જેમ અતિ ઉત્સાહમાં આવીને પિતે પ્રભુના ગુણોની ખાણ વર્ણવવા તે બેઠા છે, પણ તે કાર્ય વિદ્વાનેની નજરમાં કેવું હાસ્યાસ્પદ જણાય છે તે અનુભવ સ્પષ્ટ કરતાં આચાર્યજી આ કડીમાં કહે છે કે, હે ઈશ! યેગીઓ (મન, વચન અને કાયાને વેગને સંયમિત કરનારાઓ) પણ તમારા ગુણ કહેવાને શક્તિમાન થતા નથી, તે પછી ગુણોનું વર્ણન કરવા માટે મારી બુદ્ધિ કેવી રીતે સમર્થ થાય? આ રીતે જોતાં તે મારું આ કાર્ય વિચાર વગરનું, અતિ સાહસ પૂર્વકનું ગણાય તેવું છે. તથાપિ મનુષ્યની ભાષા ન સમજવા છતાં પક્ષીઓ શું મનુષ્યની સમક્ષ પોતાના ભાવ જણાવવાના પ્રયાસ નથી કરતા? આચાર્યજી આ કડીમાં પોતે આરંભેલું કાર્ય અન્યની દષ્ટિમાં કેવું વિચાર વગરનું જણાય છે તે સ્પષ્ટ કરે છે. તેઓ શ્રી પાર્શ્વનાથ પ્રભુને કહે છે કે હે પ્રભુ! તમારામાં એટલા બધા ગુણોને સમુહ એકઠો થયે છે કે ભલભલા ગીઓ પણ તેનું વર્ણન કરવા સમર્થ થતા નથી. ભેગી એટલે મન, વચન અને કાયાને વેગને સંયમિત કરી આત્મદશાની ઉચ્ચ અવસ્થાએ વિરાજતા છે. તેમનું મુખ્ય કાર્ય પ્રભુ સાથે એકતા કેળવવાનું છે, અને સંસારથી સર્વથા અલિપ્તપણું કેળવવાનું છે. આવા માત્ર આત્માર્થમાં રમતા ગીએ પણ પ્રભુના ગુણો યથાર્થ રીતે વર્ણવવામાં સફળ થતા નથી. ભૌતિક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #60
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર તેત્ર 43 લબ્ધિ શક્તિવાળા ઇન્દ્રોની હજાર જીભ પણ પ્રભુગુણ યથાર્થ વર્ણવી શકતી નથી એ આગળની કડીમાં આપણે જોયું, અને અહીં બતાવ્યા પ્રમાણે આત્મવૈભવી ગીઓ પણ પ્રભુગુણ યથાર્થ વર્ણવવા શક્તિમાન નથી. આમ પ્રભુના ગુણોને મહિમા એ અદ્ભુત છે કે તેને વર્ણવવા જતાં સહુને મર્યાદા નડે છે. માત્ર તે મહિમાને અનુભવ જ કરી શકાય છે, પ્રગટ વર્ણવી શકાતે નથી. આમ માત્ર અનુભવગોચર એવા પ્રભુના ગુણો ગાવા મહા સમર્થ યેગીઓ પણ શક્તિમાન નથી. એવા યેગીઓના પડછામાં પિતાનું સામર્થ્ય કેટલું અલ્પ છે તે આચાર્યજી અહીં બતાવે છે, અને તેથી જ પ્રભુને પ્રશ્ન કરે છે કે તે પછી મારી શક્તિથી હું તમારા ગુણોનું વર્ણન કઈ રીતે કરી શકું? આચાર્યજીને સ્પષ્ટ જણાય છે કે પોતે ઉપાડેલું પ્રભુ સ્તુતિનું કાર્ય પોતાના ગજા ઉપરાંતનું છે. આવી પરિસ્થિતિ હોવા છતાં આચાર્યજી આરંભેલું કાર્ય અધવચથી છોડવા તૈયાર નથી, બલ્ક પૂર્ણ કરવા કટિબદ્ધ થયા છે, તે પાછળની બે પંક્તિઓમાં તેમણે લીધેલા વળાંક પરથી સ્પષ્ટ થાય છે. સંસ્કૃતમાં એક શુભાષિત છે કે : अनारम्भो हि कार्याणां प्रथमम् बुद्धि लक्षणम् / आरब्धस्यान्त गमनम् द्वितीयम् बुद्धि लक्षणम् / / .. કાર્ય આરંભ જ ન કરે એ બુદ્ધિનું પહેલું લક્ષણ છે, અને આરંભેલું કાર્ય પૂર્ણ કરવું એ બુદ્ધિનું બીજું લક્ષણ છે. આચાર્યજીએ પહેલું લક્ષણ તે રાપર્યું નથી, તેથી ગમે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #61
--------------------------------------------------------------------------
________________ * કલ્યાણ મંદિર સ્તોત્ર તેવા અંતરા વચ્ચે પણ આરંભેલું કાર્ય પૂર્ણ કરવું એ બીજું લક્ષણ રાખવા તત્પર બન્યા જણાય છે. - ત્રીજી પંક્તિમાં આચાર્યજી કહે છે કે ગજ ઉપરાંતનું કાર્ય કરવાના મનોરથ સેવવા અને પાર પાડવા પ્રવૃત્ત થવું એ વિદ્વાનનું લક્ષણ નથી, પણ વિચાર-હીનનું લક્ષણ છે. વિદ્વાન અથવા તે ડાહ્યો માણસ પિતાની મર્યાદા સમજીને, શક્તિ અનુસારનું જ કાર્ય ઉપાડે, અને તે પૂર્ણ કરે. પિતાની શક્તિ અનુસારનું કાર્ય ઉપાડી પૂર્ણ કરે તે ડાહ્યો માણસ, અને પોતાની શક્તિ બહારનું કાર્ય ઉપાડી પાર પાડે તે મહાન માણસ. આ વ્યાખ્યાને અનુસરી આપણે આચાર્યજીને દરજજો નક્કી કરે હોય તે? પણ આચાર્યજી એ તરફ અંગુલી નિર્દેશ પણ કરતાં નથી. તેઓ તે બીજો કોઈ હેતુ સાધવા પ્રયત્ની હોય તેમ જણાય છે. તેમના મતે ડાહ્યો માણસ પિતાની શક્તિ માપીને જ પિતાથી થાય તેવું કાર્ય ઉપાડે છે, ત્યારે અવિવેકી જ પિતાની શક્તિ-મર્યાદાની બહારનું કાર્ય કરવા ઉત્સાહ બતાવે છે. આમ જણાવી આચાર્યજી પિતાની અલ્પતા પ્રગટ કરે છે કે પોતે ગજા બહારનું કાર્ય કરવા પ્રવૃત્ત થયા છે. પરંતુ તેમની આ અલ્પતામાં જ આપણને સાચા ભક્તનાં દર્શન થાય છે. વિદ્વાન જીવ પિતાની શક્તિ અનુસાર કાર્ય કરે છે તે સાચું, પણ ભક્ત તે પિતાનું સર્વસ્વ જ સર્વજ્ઞ પ્રભુને સંપ્યું હોય છે. એટલે તેણે પિતાની શક્તિને વિચાર કરવાને બદલે, સર્વ સમર્થ પ્રભુની શક્તિમાં જ વિશ્વાસ રાખવાનું હોય છે. પિતાની ગમે તેટલી મર્યાદા હેવા છતાં, પ્રભુના સામર્થ્યમાં તેને અતૂટ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #62
--------------------------------------------------------------------------
________________ કપ કલ્યાણમંદિર સ્તોત્ર શ્રદ્ધા હોય છે, અને એ જ પ્રભુને સર્વ સોંપ્યું હોવાને કારણે, એ કાર્ય પૂરતું પ્રભુનું સામર્થ્ય પોતાનું બની જતું હોય છે. તેની સાચા ભક્તને ખાતરી જ હોય છે કે પોતે આરંભેલું ઉત્તમ પવિત્ર કાર્ય પ્રભુની કૃપા તથા પ્રેરણાથી સફળ થવાનું જ હોય છે, અને પિતાની મર્યાદાના બંધન તૂટી પ્રભુની વિશાળતા સુધી પહોંચીને કાર્ય થતું હોવાથી તેમાં ખામી પણ રહી શકે તેમ નથી. આ રીતે જોતાં અનેક મર્યાદા હોવા છતાં આચાર્યજી આરંભેલા ઉત્તમ કાર્યને શા માટે વળગી રહે છે તેનું થોડું રહસ્ય પ્રગટ થતું જણાય છે, અને એ દ્વારા એ પણ સમજાય છે કે આચાર્યજીને પ્રભુમાં અનન્ય શ્રદ્ધા છે, અને એ શ્રદ્ધાના જેરથી જ પ્રભુ ગુણ ગાવાના અદમ્ય ઉત્સાહને તેઓ જારી રાખે છે. સાચા ભક્ત વિના આમ બનવું સંભવિત નથી. આટલું કર્યા પછી, પિતાની શ્રદ્ધાને બિરદાવતું ઉદાહરણ તેઓ પૃથ્વીના ઉછરંગેથી શોધી કાઢે છે. તેઓ પ્રભુને જ પ્રશ્ન કરે છે કે શું મનુષ્યની ભાષાથી અજાણ હોવા છતાં પણ પક્ષીઓ પિતાનું વક્તવ્ય, પોતાની જ ભાષામાં મનુષ્યને સમજાવવાનો પ્રયત્ન કરતા નથી? પક્ષી તથા મનુષ્ય બંને એકબીજાની ભાષાથી અજાણ છે, અને બંને કુદરતના સાનિધ્યમાં ખેલતા જેવો છે. બંને ખીલેલી કુદરતને આનંદ સમાન રીતે માણતા હોવા છતાં, એમાંથી પ્રગટત આનંદ, મનુષ્ય પિતાનું ડહાપણ વાપરી, પિતાની ભાષાથી અજાણ એવા પક્ષીઓ સમક્ષ વ્યક્ત કરતાં ખચકાય છે, ત્યારે પક્ષીઓ એવા પ્રસંગે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #63
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર તેત્ર પિતાનો આનંદ મનુષ્ય સમક્ષ મધુર કલરવ કરીને વ્યક્ત કરતાં જરા પણ ખંચકાતા નથી. તેઓ વાણની–ભાષાની મર્યાદા વિશે લક્ષ કર્યા વિના, કુદરતમાં જ શ્રદ્ધા રાખી પોતાને ગ્ય લાગે તે કયે જાય છે. પરિણામે આપણે અનુભવીએ છીએ કે પક્ષીના એ ગુંજારવ અને કલરવને આનંદ આપણે મનુષ્ય માણી શકીએ છીએ, ભાષાની મર્યાદાઓ નડતી હોવા છતાં. આ ઉદાહરણ દ્વારા આપણું લક્ષ આચાર્યજીની વાણી પર નહિ, પણ તેમના ગુંજારવ પર કેન્દ્રિત થાય છે. પ્રભુના ગુણોના સ્મરણથી પ્રગટ થતા અત્યાનંદ આચાર્યજી એ રીતે પ્રગટ કરે છે કે આપણને તેમને નડતી વાણીની મર્યાદાનું ભાન પણ થતું નથી, આપણે તે તે રચનામાંથી ટપક્યાં આનંદ રસમાં જ નિમગ્ન બનતા જઈએ છીએ, અને તેમની સાથે સાથે એ આનંદને રસપાનમાં તદ્રુપ થતા જઈએ છીએ. આ જ એમની કાવ્યશક્તિને સારો પરિચય છે. તેમની અનુભૂતિમાં આપણું અનુભૂતિ સમાઈ જાય છે. (6) આમ છ કડી સુધી આચાર્યજીએ પિતે આરંભેલું પ્રભુની સ્તુતિ કરવાનું કાર્ય કેટલું મહાન, કેટલું વિસ્તૃત અને કેટલું કઠિન છે તે જુદી જુદી રીતે વ્યક્ત કર્યું છે. આ મહાન કાર્ય માટે જોઈતી શક્તિ પિતામાં નથી, એવી પિતાની અલ્પતા સ્પષ્ટ કરી છે. તેમ છતાં તેઓ આ કાર્ય શા માટે કરે છે તેનું રહસ્ય વિશેષતાઓ આપણને સાતથી નવ એ ત્રણ કડીમાં જાણવા મળે છે. અર્થાત્ સ્તુતિ રચના પાછળને હેતુ આ કડીઓમાં પ્રગટ થાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #64
--------------------------------------------------------------------------
________________ 47 એવા કલ્યાણમંદિર સ્તોત્ર आस्तामचित्य महिमा जिन संस्तवस्ते नामाऽपि पाति भवतो भवतो जगंति / तीव्रातपो पहत पांथ जनान्निदाधे श्रीणांति पद्मसरसः सरसोऽनिलोऽपि / 7 અચિંત્ય મહિમાવાન સ્તુતિ આપની જિનવર અરે, તુજ નામ પણ સંસારથી ત્રિલયકનું રક્ષણ કરે; જ્યમ ગ્રીષ્મકેરા સખ્ત તાપ વડે મુસાફર જે દુઃખી, તે થાય કમળ તળાવડેરા શીતળ વાયુથી સુખી. 7 પિતાને અનેક મર્યાદાઓ નડતી હોવા છતાં આચાર્યજી આ રચના કરવા કેમ તત્પર બન્યા છે તેનું રહસ્ય અહીં જાણવા મળે છે. પ્રભુના સ્મરણથી સંસારના પરિતાપથી છૂટાય છે એ બતાવતાં આચાર્યજી આ કડીમાં પ્રભુને સંબોધીને કહે છે કે, “હે જિનપ્રભુ ! આપની સ્તુતિ કરવાને મહિમા તે ચિંતવી પણ ન શકાય તેવું છે. માત્ર તમારા નામનું સ્મરણ કરવામાં આવે તે પણ તે ત્રણે લેકના જીવને સંસારથી રક્ષણ આપવા સમર્થ છે. મધ્ય ઉનાળાના સખત તાપમાં પ્રવાસ કરતે મુસાફર અનેક સંકટો પામે છે, પણ જ્યારે તે મુસાફર કમળથી ભરપૂર એવા તળાવ પરથી પસાર થઈને આવતા ઠંડા વાયુને સ્પર્શ પામે છે ત્યારે સુખ તથા શાંતિ અનુભવે છે. અર્થાત્ પ્રભુનું નામસ્મરણ એ સંસારના પરિતાપમાં ગ્રીષ્મ ઋતુમાં શીતળ વાયુ માફક સાતાકારી રહે છે. આ સંસારમાં અનુભવવા મળતી એક પરિસ્થિતિનું દષ્ટાંત લઈને આચાર્યજી આ કડીમાં પ્રભુનાં સ્મરણને અને સ્તુતિને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #65
--------------------------------------------------------------------------
________________ 48 કલ્યાણમંદિર સ્તોત્ર પ્રભાવ વર્ણવે છે. પ્રત્યેક મનુષ્ય સમજી શકે અને અનુભવી શકે એવી વિષમ પરિસ્થિતિનું ચિત્ર ત્રીજી પંક્તિમાં ખડું કરે છે. ધમધખતા ગ્રીમની બપોરે, જ્યાં લેશ પણ છાંયે મળતા ન હોય તેવી વાટે આગળ વધતા મુસાફરનું ચિત્ર આપ્યું છે. આ મુસાફર એ સખત તાપમાં કેટલા પ્રકારની વેદના અનુભવે? ધરતી ખૂબ તપી હોય એટલે પગ સખત દાઝતા હોય, અગ્નિ ઝરતી લૂ વાતી હોય એટલે આખા શરીરે ડામ દેવાતા હોય તેવી બળતરા થતી હોય, અને માથા ઉપર પણ ક્યાંય છાંયે ન આવવાને કારણે એ ભાગ પણ બળું બળું થતે હેય; આ દશામાં સખત તૃષા લાગી હેય; આવા સમયે એ મુસાફર કેટલા પ્રકારે દુઃખ અનુભવે તેની કલ્પના આવવી કઠણ નથી. તે ચારે બાજુથી સંકટથી જ ઘેરાયેલું હોય, અને કયાંયથી પણ રાહત મળે તેવો અવકાશ ન હોય, એવી પરિસ્થિતિમાં પ્રવાસમાં આગળ વધવું તે મુસાફરી માટે કેટલું વિષમ બની રહે! તેમ છતાં તે પ્રવાસમાં થોડે આગળ જતાં એક સુંદર કમળથી ભરપૂર તળાવ પાસેથી પસાર થવાને તેને વેગ આવે, તે સરોવર પરથી પસાર થઈને આવતી મીઠી હવાની શીતળ લહેર માણવાને પ્રસંગ બને તે તે મુસાફરને કેટલી શાંતીને અનુભવ થાય ! લૂ ઝરતા પવનની જગ્યાએ શીતળતાથી ભરપૂર પવનને સ્પર્શ થતાં આખા શરીરને દાહ લુપ્ત થાય, ધરતી પણ શીતળતાને કારણે દાહ દેવાનું બંધ કરે અને એ રીતે સમગ્ર શરીરે સુખને અનુભવ થાય. વળી સુંદર કમળોથી યુક્ત સરેવરનું નયનરમ્ય દશ્ય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #66
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર સ્તંત્ર 49 આંખને પણ ખૂબ શીતળતા આપે છે. ચારે બાજુની સંકટની પરિસ્થિતિમાં કમળતળાવના શીતળ પવનને સહારે તે મુસાફરને કેટલે લાભકારી થાય એ અંદાજ કાઢવે આ પરિ. સ્થિતિને વિચાર કરતાં જરાય મુશ્કેલ નથી. આ આખી પરિસ્થિતિ સ્પષ્ટ કરવાને હેતુ પ્રગટ જ છે. શ્રી આચાર્યજી જણાવે છે કે કમળતળાવ પરથી થઈને આવત પવન, ગ્રીષ્મના અસહ્ય તાપથી દાઝતા મુસાફરને જેવો શાતાકારી થાય છે, તેવું શાતાકારી પ્રભુનું નામસ્મરણ, સંસારના અસહ્ય તાપથી દાઝતા જેને થાય છે. આ સંસાર એ ગ્રીષ્મ ત્રતુના લૂ ઝરતા પવન જેવો છે. તેમાંથી સતત દુઃખનો દાવાનળ પ્રગટ્યા જ કરે છે. જીવ સુખ મેળવવા ઝાવા નાખ્યા જ કરે અને તેને સતત દુઃખનો અનુભવ થયા જ કરે. સંસારમાં કયાંય એક અંશ પણ સાતાને નથી એવું જ્ઞાનીઓ પિકારી પિકારીને કહી ગયા છે, અને પ્રત્યેક જીવ અનુભવ કર્યા કરે છે. પણ છતાં ય તેનાં સુખ માટેનાં વલખાં ઓછા થતાં નથી. સંસારમાં રખડતા જીવો એ લૂથી દાઝતા મુસાફર છે. નિત્ય નિગોદથી શરૂ કરી મોક્ષ સુધીના પ્રવાસમાં ચારે ગતિમાં તે પરિભ્રમણ કરે છે, અને પ્રત્યેક ગતિમાં તે સંસાર દુઃખને અનુભવ કરી દાઝયા જ કરે છે. આ પરિતાપની વચ્ચે રહેતા જેને પ્રભુનું નામસ્મરણ કમળતળાવ પર થઈને આવતા શીતળતા સભર પવન જેવું શાતાકારી નીવડે છે. મેનમેષથી શરૂ કરી શૈલેશી અવસ્થા પર્વતની શાતાનું કારણ એક સપુરુષ જ છે એ અભિપ્રાય સર્વ શાનીઓને છે. આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #67
--------------------------------------------------------------------------
________________ 50 કલ્યાણમંદિર સ્તોત્ર દુઃખના ઝપાટામાં જે કંઈ શાંતિ અનુભવાય છે તેનું નિમિત્ત સપુરુષ જ હોય છે એવું વિચારતાં સમજી શકાય છે. સંસારમાં ક્યાંય સુખ નથી. તેમાં રહેતા જીવે ચારે બાજુથી અનેક પ્રકારની મુશ્કેલીઓ જ અનુભવ્યા કરે છે અને ચારે બાજુથી સંકટમાં ઘેરાયેલું હોવાથી દુઃખ જ અનુભવ્યા કરે છે. ત્યાં રાહતને દમ મળ પણ અતિ મુશ્કેલ જણાય છે. આ સ્થિતિને અનુભવ સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્યને પણ થાય છે. તે પછી તેનાથી નીચી અવસ્થાવાળાનું તો પૂછવું . જ શું? તેમને તે મેમેષ જેટલી શાતા પણ અનુભવવા મળતી નથી. સંસારનું આવું દુઃખથી ભરપૂર સ્વરૂપ ગ્રીષ્મઋતુના પ્રખર તાપવાળા દિવસના ઉદાહરણથી વિવક્ષિત કર્યું છે. આવા દુઃખઝરતા સંસારમાં અનંત જીવો સાચા ભાન વગર આથડ્યા જ કરે છે. ગ્રીષ્માતુના તાપઝરતા દિવસના પ્રવાસમાં શીતળતા આપનાર કમળતળાવ પાસેથી આવતી ઠંડી લહેર માણતા પસાર થવાનું ભાગ્ય તે કઈક વિરલાને જ સાંપડે છે. બાકી તે તે તાપ સહન કરતાં કરતાં જ પ્રવાસ આગળ વધારવાનું હોય છે. તેમ આ સંસારમાં શીતળતા આપનાર પ્રભુસ્મરણ તે અત્યંત પુણ્યના ભેગે જ પ્રાપ્ત થાય છે, બાકીના છ તે સતત દુઃખ ભગવ્યા જ કરે છે.. આ સંસારમાં જીવે ચારે બાજુથી કેઈ ને કોઈ પ્રકારે પરિતાપ સહન કરતા રહે છે, અને અતિ દુઃખી થતા રહે છે. સંસારના દાવાનળ જેવા દુઃખના સમુહમાં તરફડતા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #68
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર તેત્ર 51 જીવને આચાર્યજી ગ્રીષ્મના તાપમાં દુઃખી થતા મુસાફર જેવા ગણાવે છે, અને એમાં લેશ પણ શીતળતા આપનાર જે કઈ હેક્ય તે તે શ્રી પાર્શ્વનાથ પ્રભુનું નામ મરણ છે. તેમ જણાવે છે. પ્રભુના નામનું સ્મરણ કરવાથી જીવ સંસારમાંત્રણે લોકમાં ઉપદ્રવિત થતા પરિતાપથી બચી શકે છે એ મહિમા છે. પ્રભુનું સ્મરણ રહે કયારે? જ્યારે પ્રભુમાં પ્રેમ ઉદ્ભવે ત્યારે, પ્રભુ પ્રત્યે સમર્પણભાવ આવે ત્યારે. આ સમર્પણભાવ આવે ત્યારે પ્રભુ પિતાના ભક્તને પિતાના જે જ બનાવવા પુરુષાર્થ કરે છે અને જેમ જેમ ભક્ત વીતરાગદશા તરફ વળતો જાય છે તેમ તેમ પોતાનું શાંતસ્વરૂપ છે, પ્રગટાવી સંસારના પરિતાપોથી બચતે જાય છે, એ મહિમા છે કે પ્રભુના નામસ્મરણને છે. જે સાચા ભાવથી સ્મરણ કરવામાં ન આવે તે સ્મરણ કરનારની પાસે દુઃખો આવી શક્તા નથી. માત્ર સ્મરણથી જ આવું કાર્ય થઈ શકે તે તેમની સ્તુતિ કરવાથી કેવું અદ્ભુત પરિણામ આવે? એ મહિમા વર્ણવવો* એ પણ આચાર્યજીને પિતાના ગજા બહારની વાત લાગે છે. તેઓ ચિંતવી શકતા નથી કે એ મહિમા કેટલે અદ્ભુત હશે. તેથી તે તેઓ કહે છે કે - . . “અચિંત્ય મહિમાવાન સ્તુતિ આપની જિનવર અરે! તુજ નામ પણ સંસારથી ઐક્યનું રક્ષણ કરે.” આ પંક્તિઓ વાંચતાં આપણને શ્રી માનતુંગાચાર્ય વિરચિત “ભક્તામર સ્તોત્ર”ની નવમી કડીની નીચેની પંક્તિઓની સ્મૃતિ થાય છે. P.P. Ac Gunratnasuri M.S. Jun Gun'Aaradhak Trust
Page #69
--------------------------------------------------------------------------
________________ 52 - કલ્યાણમંદિર સ્તોત્ર દૂર રાખે સ્તવન કરવાં આપનાં એકધારા, પાપ નાસે જગજનતણું નામ માત્ર તમારા.” બંનેના શબ્દો જુદા હોવા છતાં ભાવની સમાનતા કેવી અદ્ભુત છે! બંનેને શ્રી તીર્થકર પ્રભુની સતત સ્તુતિ તથા નામસ્મરણને અદ્ભુત મહિમાની સમાન અનુભૂતિ થઈ છે. એ પરથી શ્રી તીર્થંકર પ્રભુના મહિમાને કેટલેક પરિચય આપણને થાય છે અને જ્ઞાની પુરુષનાં નીચે જણાવેલા વચનની સાક્ષી પણ મળી રહે છે. કોટિ જ્ઞાનીને એક અભિપ્રાય હોય છે, એક અજ્ઞાનીના કેટિ અભિપ્રાય હેય છે.” આત્માની ઉચ્ચ અવસ્થાએ બિરાજતી બે અદ્ભુત વ્યક્તિઓશ્રી માનતુંગ આચાર્ય અને શ્રી સિદ્ધસેન દિવાકર-સર્વજ્ઞ પ્રભુને કે સમાન મહિમા અનુભવે છે? આવા અદ્ભુત મહિમાના અનુભવના પરિણામમાં તેઓ સ્તુતિની રચના કરવા, અનેક મર્યાદાઓ નડવા છતાં પણ તત્પર બને તેમાં શું નવાઈ છે? આચાર્યજીએ પિતે અનુભવેલા આ મહિમાને વિશેષ સ્પષ્ટ કરતાં આઠમી કડીમાં ગાયું છે કે - हद्वतिनि त्वयि विभो शिथिली भवति जतोः क्षणेन निबिडा अपि कर्मबन्धाः / .. सद्यो भुजगममया इव . मध्यभागम्. अभ्यागत वनशिखंडिनि वंदनस्य / / 8 .. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #70
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર સ્તોત્ર . 53 હે સ્વામી! આપ હૃદય વિશે આ તદા પ્રાણ તણ, ક્ષણમાત્રમાં દૃઢ કર્મબંધન જાય તૂટી જગ તણા; વનના મયુરે મધ્યમાં જેવી રીતે આવ્યા થકી ચંદન તણા તરુથી જ સર્પો સદ્ય છૂટે છે નકી. 8 આચાર્યજી પ્રભુજી સમક્ષ અહોભાવભરી વાણીમાં જણાવે છે કે, “હે વિભુ ! ચંદનના વનમાં ચંદનવૃક્ષને સર્પો ભરડે દઈને રહે છે, પણ વનમાં મયૂર પક્ષીના પ્રવેશ માત્રથી તે ભરડો છૂટી જાય છે. તેમ જ હે વિભુ! સ્વભાવતઃ આનંદરૂપ આ હૃદયમાં “પાપ”, “દુખ” રૂપી સર્પો ભરડે દઈને રહેવા લાગ્યા હતા તે આપ કલાધર મેરના પ્રવેશમાત્રથી અદશ્ય થાય છે.” આ કડીમાં બહુ જ સ્વભાવિકતાથી છતાં અદ્દભુત રીતે પ્રભુને યથાર્થ મહિમા આચાર્યજીએ વર્ણવે છે. પ્રભુ જ્યારે પ્રાણીના હૃદયમાં પ્રવેશ કરે છે, અર્થાત્ કર્મથી લેપાયેલે જીવ જ્યારે પ્રભુ પ્રતિ પ્રેમ ઢળી, પ્રભુને હૃદયમાં સ્થાપિત કરે છે ત્યારે ગમે તેવાં દઢ કર્મબંધન હોય તે પણ ક્ષણમાં-જોતજોતામાં તૂટી જાય છે અને જીવ કર્મમુક્ત બને છે. પ્રભુ જ્યારે પ્રાણીના હૃદયમાં પ્રવેશ કરે છે ત્યારે તે પ્રાણીનાં કર્મો ટકી શકતાં નથી, તેને નાશ થતો જાય છે. અહીં આચાર્યજી પ્રભુને “વિભુ” તરીકે ઓળખાવે છે તે ઘણું સૂચક છે. “વિભુ એટલે પ્રકાશિત કરનાર. જ્યાં અંધકાર છવાયો હોય ત્યાં પ્રકાશ પાથરે તે વિભુ. આ સંબોધન પરથી જ આપણને પ્રભુનું કાર્ય સામાન્યપણે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #71
--------------------------------------------------------------------------
________________ 54 કલ્યાણુમંદિર સ્તોત્ર સમજાય છે અને સંબોધન પછીના શબ્દો દ્વારા એની સ્પષ્ટતા થાય છે. ગળાબૂડ કર્મમાં લેપાયેલે જીવ જ્યારે પોતાના હૃદયમાં પાર્શ્વનાથ પ્રભુની સ્થાપના કરે છે ત્યારે તે પ્રભુના પ્રભાવથી કર્મ રહિત બનતે આવે છે. આ પ્રભાવ કે અદ્ભુત છે! એ પ્રભાવ અનુભવવા માટે જીવની ગ્યતા કેવી હોવી જોઈએ તે પણ અહીં સમજાવ્યું છે. અહીં આચાર્યે જતુ શબ્દને ઉપગ કર્યો છે. જંતુ એટલે કર્મને ભારથી દબાઈને સૂક્ષ્મ સ્વરૂપને પામેલે જીવ. એટલે ગમે તેવા ભયંકર કર્મના ભારવાળ જીવ પણ જંતુ શબ્દમાં સમાઈ શકે છે. આવા જીવના હૃદયમાં જ્યારે પ્રભુને પ્રવેશ થાય છે ત્યારે ઉત્તમ કાર્ય થાય છે. હદયશબ્દથી “સરી પંચેન્દ્રિયપણું વિવક્ષાય છે. હદયનું કાર્ય છે અનુભવવું અને વિચારવું. સંજ્ઞી પંચેન્દ્રિયપણું પામ્યા વિના જીવ હૃદય પ્રાપ્ત કરી શકતા નથી. વળી તે હદયમાં પ્રભુને સ્થાપન કરવાના હેવાથી, પ્રભુ પ્રતિ અનન્ય પ્રેમ કેળ વીને તેમની આજ્ઞાનુસાર વર્તવાની વૃત્તિ તેણે રાખવી પડે છે. અર્થાત્ પિતામાં રહેલા સ્વચ્છેદને દેશવટો આપી, પ્રભુ આજ્ઞાએ વર્તવાનો દઢ નિર્ધાર કરનાર જીવની વાત આચાર્ય જીએ. અહીં રજૂ કરી છે. આ જીવ જ પ્રભુના સાચા મહિમાને માણી શકે છે, અનુભવી શકે છે. આ કથન દ્વારા પ્રભુને મહિમા અનુભવવા માટે બે મુખ્ય ગુણોની જરૂરિયાત આચાર્યજીએ ખૂબીથી બતાવી દીધી છે. (1) સંજ્ઞી પંચેન્દ્રિયપણું (2) પ્રભુ આજ્ઞાએ ચાલુદ્દાની વૃત્તિ. જીવ ત્યારે આ બંને મેગ્યતા પિતામાં લાવે છે ત્યારે જ પ્રભુ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #72
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર સ્તોત્ર પપ પિતાનું કાર્ય કરે છે. પ્રભુને હૃદયમાં જે પ્રવેશ થાય તે જ બધા કર્મોને કેમ કરીને નાશ થવા લાગે છે. આ પ્રભાવ દ્વારા શુદ્ધસ્વરૂપી પ્રભુ અને કર્મમળ વચ્ચે સંબંધ પ્રગટ થાય છે. બંને ક્યારે ય સાથે રહી શક્તા નથી, આથી ગમે તેવા ભારે કર્મોવાળે જીવ હોય, પણ તેના હૃદયમાં પ્રભુ બિરાજમાન થાય તે, પ્રભુના પ્રભાવથી એ સર્વ કર્મોને જવું જ પડે છે. ભગવાનની આસપાસમાં અનિષ્ટો ટકી શક્તાં નથી, એટલે કે કર્મ કરતાં પ્રભુનું બળવાનપણું અનેકગણું છે એવો અનુભવ આચાર્યજી અહીં રજૂ કરે છે. પિતાના આ અનુભવને પુષ્ટિ આપવા આચાર્યજી પ્રકૃતિમાં જોવા મળતું એને અનુરૂપ ઉદાહરણ પછીની બે પંક્તિઓમાં રજૂ કરે છે. ચંદનવન માં ચંદનની સુગંધથી આકર્ષાઈને આવેલા સર્પો, ચંદનની સુગંધ તથા ઠંડક માણવા માટે તે વૃક્ષને ભરડો દઈને પડ્યા રહે છે, અને વૃક્ષને અનેક પ્રકારે કષ્ટ કરે છે. પરંતુ એ વનમાં પવિત્ર ગણાતા મેરલાઓ પ્રવેશ કરે છે ત્યારે તેમની પવિત્રતા સહન ન કરી શકવાથી, સર્પો વૃક્ષને ભરડો દે છેડી દઈ તત્કાલ જ અન્ય જગ્યાએ ચાલ્યા જાય છે અને વૃક્ષને કષ્ટથી મુક્ત કરે છે. આ બંને પ્રસંગને સંબંધ અને સમન્વય સમજવાથી વિશેષ સ્પષ્ટતા થાય તેમ છે. પ્રકૃતિથી જ સર્પ અને મયુરને વેરભાવને સંબંધ છે. સર્પ એ અનિષ્ટ અને મિથ્યાત્વનું પ્રતિક છે, ત્યારે મેર એ પવિત્રતા અને પાત્રતાનું પ્રતિક છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #73
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમ દિર સ્તોત્ર આથી જ્યારે જ્યારે ઈષ્ટ અને અનિષ્ટનો સંઘર્ષ જામે છે ત્યારે ત્યારે ઈષ્ટને જય અને અનિષ્ટને પરાજય હોય છે. જેમ પ્રકૃતિમાં તેમ પરમાર્થમાં કર્મ અને પ્રભુને પ્રકૃતિથી જ વેરભાવને સંબંધ છે, તેઓ બંને ક્યારેય પણ સાથે રહી શકતા નથી. કર્મ એ સર્વ પ્રકારના અનિશે અને દુઃખનું નિમિત્ત છે, ત્યારે પ્રભુ એ સર્વ ઇષ્ટ અને અવ્યાબાધ સુખનું નિમિત્ત છે. તેથી જ્યારે જ્યારે બંને વચ્ચે સંઘર્ષ થાય છે ત્યારે ત્યારે પ્રભુને જ વિજય નિશ્ચયપણે હોય છે, તથા કર્મ હાર ખાય છે એ અવસ્થા અહીં સ્પષ્ટપણે રજૂ કરાઈ છે. આ કડીને વિચારતાં સમજાય છે કે આત્મા એ ચંદનવૃક્ષ સમાન છે. તે ગમે તે સંગમાં યથાવત્ રહે છે. સર્પ ભરડે લે તો પણ વૃક્ષ તેની સુગંધને કે ઠંડકને ત્યાગ કરતું નથી, તેમ આત્મા પણ ગમે તેવા કર્મભાર નીચે પ્રદેશ કે ગુણનો ત્યાગ કરતા નથી. તે પિતાની અવસ્થા જાળવી રાખે છે. કર્મ એ સર્પ સ્વરૂપ છે. તે અનિષ્ટ તથા પીડા સૂચવે છે, ત્યારે પ્રભુ એ મયુરસ્વરૂપ છે, તે પાત્રતા અને પવિત્રતા સૂચવે છે. * . . . અહીં પ્રકૃતિ અને પરમાર્થને એક તફાવત નજરે ચડે છે. સર્પ અને મયૂરના ગજગ્રાહની વચ્ચે ચંદનવૃક્ષ અલિપ્ત રહે છે. તે પિતે કેઈને નિમંત્રણ આપતું નથી કે તિરસ્કાર કરતું નથી. ત્યારે જીવ પોતાના ભાવાનુસાર. બંનેને નિમિત્ત આપે છે. આત્મા એ ચંદનવૃક્ષની જેમ બધાને આકર્ષનાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #74
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર સ્તોત્ર પ૭ છે, આથી મિથ્યાત્વાદિ અનેક કર્મે આત્માની વિભાવ અવસ્થામાં સર્ષની જેમ તેને ચિટકી પડે છે. પણ તે ભરડામાં દબાયેલે જીવ જે એથી છૂટવાના ભાવ કરી મયૂરરૂપ પ્રભુને હૃદયમાં સ્થાપે તે આ કર્મો આત્મા પાસે રહી શકતા નથી. આત્મા આમ ચંદનવૃક્ષની જેમ કર્મ અને સર્વજ્ઞ બંનેને સુખરૂપ છે. પણ તેને સુખરૂપ કેણ તે નકકી કરી, તેને આમંત્રણ આપવું એ તેની સ્વતંત્રતાની વાત છે. તે પોતે જે થવા ધારે તે થઈને રહે છે. કર્મના ભારથી દબાવા ઈચ્છે છે તેમ બને અને પ્રભુના ધ્યાનમાં લીન બની કર્મરહિત થવા ઈચ્છે તે તેમ બને. આ સ્થિતિ સૂક્ષમ વિચારણા માગી લે છે અને પ્રભુનો મહિમા માગ્યા વિના માણવા મળતો નથી એ સૂક્ષ્મજ્ઞાનને વિવેક તેમાંથી સમજાય છે. વીતરાગ પ્રભુ, વીતરાગ થવા ઇચ્છનારને તેમ થવા માટે સંપૂર્ણ સહાય કરે છે, અને વિજયી નિવડે છે એ સિદ્ધાંત અહીં વણાયેલ જોઈ શકાય છે. (8) આ અગત્યના સિદ્ધાંતની પુષ્ટિ માટે આચાર્યજી આ પછીની કડીમાં એક નવું ઉદાહરણ રજૂ કરે છે - मुच्यत एव मनुजाः सहसा जिनेन्द्र रौद्ररुपद्रवशतैस्त्वयि वीक्षितेऽपि / गौस्वामिनि स्फुरति तेजसि दृष्टमात्रे ___ चौरै रिवाशु पशवः प्रपलायमानैः / / 9 દર્શન અહો જિનેંદ્રમાત્ર મનુષ્યને જે થાય છે, તે સેંકડે દુઃખ ભયભરેલાં સહેજમાં ટળી જાય છે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #75
--------------------------------------------------------------------------
________________ 58 કલ્યાણમંદિર સ્તોત્ર ગેવાળ કિંવા સૂર્ય તેજસ્વી તણું દીઠા થકી, પશુઓ મૂકાએ સદ્ય જેવાં નાસતા ચેર થકી. 9 પ્રભુજીનાં દર્શન માત્રને જે પ્રભાવ છે તે પ્રભાવ વર્ણન વતાં આચાર્યજી આ કડીમાં હૃદય ખેલીને જણાવે છે કે, હે જિનેન્દ્ર પ્રભુ! મનુષ્યને આપનાં દર્શન થતાં, તે દર્શન માત્રથી જ ભય પ્રેરનારા સેંકડો દુખે સહજપણે ટળી જાય છે, જેમ ચારે બાજુ પ્રકાશ ફેલાવનાર સૂર્યના પ્રગટ થવાથી અથવા ગોવાળની માત્ર દૃષ્ટિ પડવાથી જ ચેરલેકે પિતે ચેરી જતાં પશુઓને છોડી નાસી જાય છે.” અર્થાત સૂર્ય કે પશુપાલકની દષ્ટિથી જેમ ચેર ડરે છે તેમ પ્રભુની દૃષ્ટિથી દુઃખ ડરે છે. આઠમી કડીમાં, જે કોઈ જીવ પ્રભુને હદયમાં સ્થાપે તે સર્વને પ્રભુનાં કેવાં મહાભ્યને પરિચય થાય છે તે આચાર્યજીએ વર્ણવ્યું છે. પ્રસ્તુત કડીમાં, જે જીવ પ્રભુનાં દર્શન કરવાને લાભ પામે તે કેવા ઉત્તમ ફળને પ્રાપ્ત કરે છે તે વર્ણવ્યું છે. પૂર્વની કડીમાં, પ્રભુને હૃદયમાં સ્થાપન કરનાર જીવ કઈ પણ ગતિમાં રહેલું હોય તે પણ એમને મહિમા અનુભવવા ભાગ્યશાળી થાય છે, તે સ્પષ્ટ રીતે આચાર્યજીએ બતાવ્યું છે અને આ કડીમાં માત્ર મનુષ્યગતિમાં અનુભવવા મળતું એ પ્રભુને મહિમા પ્રગટ કર્યો છે. એને અર્થ એટલે જ છે કે આ પ્રકારનો અનુભવ મુખ્યત્વે મનુષ્યગતિમાં પ્રાપ્ત થાય છે, અને અન્ય ગતિઓમાં આવે અનુભવ ભાગ્યે જ થવા યોગ્ય છે. આ પરથી એ વિચારણા જાગે છે કે એમાં એવી ક્યા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #76
--------------------------------------------------------------------------
________________ - 59 કલ્યાણમંદિર સ્તોત્ર પ્રકારની વિશેષતા છે કે જે માટેની પાત્રતા વિશેષપણે પ્રગટ થાય છે? એ તપાસતાં પહેલાં તે અનુભવ જોઈએ. ભુના મુખદર્શનથી થતો અદ્ભુત પ્રભાવ આ કડીમાં આચાર્યજી વર્ણવે છે. મનુષ્યને પ્રભુનાં મુખનું દર્શન બે પ્રકારે થાય છે. પ્રભુ જ્યારે સર્વજ્ઞરૂપે બિરાજતા હોય, સિદ્ધ થયા ન હોય તે વખતે પ્રત્યક્ષ દર્શનનો લાભ મનુષ્યને થાય છે, અને જ્યારે પ્રત્યક્ષ સ્વરૂપે પ્રભુ બિરાજમાન ન હોય ત્યારે પ્રભુનાં મુખદર્શનને લાભ મનુષ્યને ભાસમાં મળે છે. મનુષ્યનું ચિત્ત પ્રભુમાં એકાગ્ર બને છે અને ત્યારે તેને પ્રભુ દર્શનની તીવ્ર ઝંખના થાય છે. તે વખતે પ્રભુ પ્રત્યક્ષપણે બિરાજમાન ન હોય તે તે પ્રભુનાં દર્શનનો લાભ ન પામી શકે એમ નથી. તે વખતે ચિત્તની સ્થિરતાના સમયે ભાસરૂપે પ્રભુદર્શનનો લાભ તેને મળે છે. વળી પ્રભુ પ્રત્યક્ષપણે હોય, છતાં એવા ઘરના સ્થળે કે એવી અન્ય જગ્યાએ હોય કે મનુષ્ય ત્યાં દર્શન કરવા પહોંચી શકે તેમ ન હોય, તે તે વખતે પણ ચિત્તસ્થિરતામાં તે મનુષ્ય પ્રભુદર્શનને લાભ ભાસમાં મેળવી શકે છે. વળી પ્રભુદર્શનની તીવ્ર ઝંખના કે ભાવના ન હોય તે પ્રત્યક્ષ રહેલા સર્વાને મનુષ્ય સર્વજ્ઞપણે ઓળખી શક્તો નથી. કારણ કે પ્રભુને બાહ્યશથી પ્રભુસ્વરૂપે ઓળખવા એ અત્યંત મુશ્કેલ વાત છે. એ ઓળખ માત્ર આંતરગુણ ધરાવનારથી થાય છે. એ ગુણમાં વિશિષ્ટ અને અગત્યને ગુણ તે પ્રભુને ઓળખવાની અને પ્રભુનાં દર્શન કરવાની તીવ્ર અદમ્ય ઈચ્છા છે, અને સાચી ભાવના વગર પ્રભુની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #77
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર સ્તોત્ર પ્રભુરૂપે ઓળખાણ ન હોય તે થયેલાં દેશમાં પણ કંઈ ફળ આપી શકતાં નથી. આમ પ્રભુદર્શનને સાચે લાભ મેળવવા માટે, પ્રભુના સત્ય સ્વરૂપે પ્રત્યક્ષ કે પરોક્ષ દર્શન કરવા માટેની તીવ્ર અભિલાષા હેવી તે ખૂબ અગત્યનું છે. આ ઝંખનાના પરિણામે જ્યારે મનુષ્યને પ્રત્યક્ષ કે પરોક્ષ દર્શન થાય છે ત્યારે એના પ્રભાવથી દર્શન કરનાર મનુષ્યનાં અનેક દુઃખે-ઘણું ઘણું પ્રકારે દુઃખ આપે એવા સેંકડે દુઃખે સહજપણે નાશ પામે છે, અને તે દુઃખે ઉદયમાં આવી એ મનુષ્યને પરેશાન કરી શકતાં નથી. આ પ્રભાવ સમજાવવા માટે આચાર્યજી એક ઉદાહરણ આપે છે. રાત્રીના અંધકારને લાભ લઈને ચેર લેકે પશુઓને તેમના નિવાસસ્થાનેથી ચેરી જવાનો પ્રયત્ન કરતા હોય છે. એ ચેરી કરતી વખતે અન્ય કેઈનું લક્ષ તેમના પર ન જાય તેવી તકેદારી તેઓ રાખતા હોય છે. તેમ છતાં કેઈ ગફલતીના કારણે કે પશુના વિરોધને કારણે, પશુપતિનું લક્ષ તેમના કાર્ય તરફ જાય અર્થાત્ પશુઓના માલિકની નજર તેમના પર પડી જાય, અથવા તે ચેરીનું કાર્ય કરતાં વાર લાગે અને પ્રભાતનાં સૂર્યનાં સેનેરી કિરણે ચારે બાજુ પ્રસરવા લાગે તે તરત જ તેઓ પોતે આરંભેલું ચેરીનું કાર્ય પકડાઈ જવાના ડરથી છેડી દે છે. પશુઓને એમ ને એમ, ત્યાં જ છેડી તેઓ પલાયન થઈ જાય છે. જેવું ચેર અને પશુઓની બાબતમાં બને છે, તેવું જ મનુષ્યનાં દુઃખ અને પ્રભુની બાબતમાં બને છે, તે અહીં આચાર્યજીએ પ્રગટ કર્યું છે. . . " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #78
--------------------------------------------------------------------------
________________ ITTT TT TT T T TT TT કલ્યાણમંદિર સ્તોત્ર મનુષ્યની અવસ્થા પશુ જેવી નિરાધાર છે. દુઃખો ચોર લેકેનું કાર્ય કરે છે. પ્રભુ એ સૂર્ય અથવા ગોવાળની તેજસ્વી દષ્ટિનું કાર્ય કરે છે. ચેર સૂર્ય અને પશુપાલકની ગેરહાજરીને લાભ લઈ પશુધન ચેરી જાય છે, એમ દુઃખ પ્રભુની ગેરહાજરીને લાભ લઈ મનુષ્યને અર્થાત્ જીવનાં મનુષ્યત્વને ચેરી જાય છે. પ્રભુની ગેરહાજરીમાં નિરાધાર બનેલે જીવે દુઃખના ભાર નીચે મનુષ્યત્ત્વપણું ગુમાવી દે છે, પરંતુ તે વખતે જે તે પ્રભુનું સાનિધ્ય પામે છે તે થતા નુકશાનમાંથી બચી જાય છે, અને પ્રાપ્ત થયેલે મનુષ્યભવ સાર્થક થાય છે. પ્રભુના સાનિધ્યમાં હેય તે જીવ પિતાના આખા મનુષ્યભવને દુઃખના અનેક પ્રકારના ભગવટામાં ગુમાવી દે છે, અને કરવા યોગ્ય આત્મશ્રેય જરા પણ કરી શકતું નથી અને ચારે ગતિમાં જે શ્રેષ્ઠ કહેવાય તે મનુષ્યભવ વ્યર્થ વેડફાઈ જાય છે. પણ પ્રભુના શરણમાં રહેનારનું મનુષ્યપણું સાર્થક થાય છે, જેમ પશુઓ સૂર્ય કે ગોવાળની તેજસ્વી દૃષ્ટિ પડતાં ચારાતાં બચી જાય છે તેમ. પ્રભુનું મુખ એટલું બધું સમર્થ છે કે તેનાં તેજથી દુઃખે તેમના સાનિધ્યમાં આવી જ શકતા નથી, અને એથી દુખે કઈ જીવને સાર્થકતાથી રહિત કરી શકતાં નથી. આટલું જાણ્યા પછી આચાર્યજીએ આ વિશેષતા માત્ર એક મનુષ્યને માટે જ શા માટે કહી છે! દેવ, નારકી કે તિર્યંચ માટે આ વિશેષતા કેમ જણાવી નથી? આ પ્રશ્નનું સમાધાન વિચારીએ અને યથાર્થતા સમજીએ. ચાર ગતિઓમાં શ્રેષ્ઠ ગતિ તરીકે સર્વે જ્ઞાનીઓએ મનુષ્યગતિને જ સ્વીકારી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #79
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર સ્તોત્ર છે, ભૌતિક સુખ દેવગતિમાં સૌથી વિશેષ હોવા છતાં. આમ કહેવાનું તેમને માટે સબળ કારણ છે. મનુષ્યગતિમાં આત્માને જાગૃત કરવાને પુરુષાર્થ બીજી ગતિઓ કરતાં સવિશેષપણે થઈ શકે છે, એટલું જ નહિ પણ, પંચમ ગતિ–મોક્ષગતિ પામવા માટે મનુષ્યદેહની જ આવશ્યકતા છે. એટલે કે પરમ વિશુદ્ધિ પ્રાપ્ત કરવા માટે પુરુષાર્થ પણ મનુષ્યદેહે જ થઈ શકે છે. અન્ય કોઈ ગતિથી મોક્ષ પ્રાપ્ત કરવાને પુરુષાર્થ થઈ શકતો નથી, મોક્ષ પ્રાપ્ત થઈ શકતો નથી. એટલે બીજી રીતે કહીએ તે કહી શકાય કે જીવ પોતાનું અમૂલ્ય ધન મનુષ્યગતિમાં જ પ્રાપ્ત કરી શકે છે. જ્યાં વિશેષ સમૃદ્ધિ છે ત્યાં જ લૂંટાવાનો ભય વિશેષ છે. સમૃદ્ધિ હોય જ નહિ તે લૂંટારા લૂંટે શું? એ ન્યાયે વિચારીએ તે આત્માને લૂંટાવાને વિશેષ ભય મનુષ્યગતિમાં છે. જીવ પ્રાપ્ત કરવા પુરુષાર્થ કરે અને દુઃખે તેને તેનાથી વંચિત કરવા પ્રયત્નવાન રહે. આ વિગ્રહના અનુસંધાનમાં આચાર્યજી મનુષ્યગંતિને મુખ્યતા આપે છે તે યથાર્થ સમજી શકાય તેમ છે. બીજી અપેક્ષાએ જોઈએ તે પ્રભુનું દર્શન અને શરણું, જે જીવને મનુષ્યગતિમાં પ્રાપ્ત થાય તે તે ઠેઠ મુક્તિ સુધીને પુરુષાર્થ જંગાડી, સર્વ કર્મોને આત્યંતિક ક્ષય કરી, સર્વશપણું પ્રાપ્ત કરી શકે છે. ત્યારે અન્ય ગતિઓમાં પ્રભુનું શરણું અને દર્શન પ્રાપ્ત થવાથી સમતિ કે તેની થોડી ઉપરની અવસ્થા સુધી જ પહોંચી શકે છે, એટલે કે અમુક અંશે જ દશા વધારવા જેટલે લાભ લઈ શકે છે, પૂર્ણતાએ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #80
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર સ્તોત્ર જીવ પહોંચી શકતો નથી. એટલે કે પ્રભુદર્શનને સર્વોત્તમ મહિમા અન્ય ગતિઓમાં પૂરેપૂરો અનુભવી શકાતું નથી. વળી પ્રભુદર્શનના અભાવમાં સૌથી મોટી ખોટ પણ મનુષ્યગતિમાં અનુભવવી પડે છે. બીજી ગતિઓમાં તે ભગવટાની મુખ્યતા છે, પુરુષાર્થની નથી. તે દૃષ્ટિએ પણ મનુષ્યગતિને આપેલું મહત્વ સમજવા ગ્ય છે. આ અને આવાં અન્ય કારણોને લીધે મનુષ્યગતિમાં પ્રભુ દર્શનનો લાભ અનન્ય છે તે આચાર્યજીએ આ કડીમાં સ્પષ્ટ કર્યું છે તે એગ્ય છે. સર્વ જી માટેનો મહિમા આઠમી કડીમાં પ્રગટ કર્યા પછી, તેના પડછામાં ઉત્કૃષ્ટ ગણાતી ગતિમાં મળતે અનન્ય લાભ વ્યક્ત કરતાં આચાર્યજીમાં તેમની સૂક્ષમ બુદ્ધિ અને અવકનશક્તિને આપણને પરિચય થાય છે. આચાર્યજી પિતે સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્ય છે. પ્રભુને હૃદયમાં સ્થાપી તેમનું નિરંતર ધ્યાન ધરવાવાળા છે, એ સમજ્યા પછી, તેઓ આ રચના કરવા, અનેક મર્યાદાઓ નડતી હોવા છતાં કેમ પ્રેરાયા તે સ્પષ્ટ થઈ જાય છે. સામાન્ય મનુષ્યને પણ પ્રભુદર્શનથી ઉત્તમ લાભ પ્રાપ્ત થાય છે તે પ્રભુમય બનેલા મનુષ્યને તેમની સ્તુતિથી કે અનન્ય લાભ થાય ! એ ગણિત મૂકી શકાય ! ગમે તેટલી અલ્પશક્તિ કે મર્યાદાઓ હોય છતાં પણ આ અગણિત લાભ ન જ ચૂકાય ને? તે પછી સાચા ભાવથી સ્તુતિ કરવી જ રહી! છે ને આ અદ્ભુત વાત ! પોતે ગમે તેવા અલ્પ છે, પણ સમર્થની સ્તુતિ કરતાં કરતાં મહાન થવાને લાભ શા માટે જવા દે ! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #81
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર સ્તોત્ર અને આ જ હેતુથી તેમણે સ્તુતિ રચી જણાય છે. પરિણામ તે જાહેર છે. તેમના ઉપર આવેલ બાર વર્ષના સંઘ બહાર રહેવાના ફરમાન તથા શિવ મંદિરમાં ઉપસર્ગ થવાની તૈયારીને અંત આવે છે અને ત્યાં જ ધન્યતા છે. આ પછીની એટલે કે દશમી કડીથી, સામાન્ય રીતે સમજમાં ન ઉતરે એવા વિરોધી જણાતાં પ્રસંગે અન્ય અપેક્ષાથી કેટલા સત્ય હોય છે તે વિશદતાથી આચાર્યજીએ પ્રભુજીની બાબતમાં જણાવ્યું છે. વિરેપ વિશે આશ્ચર્ય બતાવી, તેનું કેવી અપેક્ષાથી સમાધાન કર્યું છે એ સમજવામાં ખૂબ આનંદ આવે એમ છે. જુઓ– त्व तारको जिन कथ भविनां त एव त्वामुद्वहन्ति हृदयेन यदुत्तरन्तः / यद्वा दृतिस्तरति यज्जलमेष नूनम् अंतर्गतस्य मरूतः स किलानुभावः / / 10 તારક તમે જિનરાજ ! કેવી રીતથી સંસારીના, તમને હદયમાં ધારી ઉલટા તારતા સંસારી; આશ્ચર્ય છે પણ ચમકેરી મસકથી સાચું ઠરે, અંદર ભરેલા વાયુના આધારથી જળને તરે. 10 પ્રભુના ગુણે વર્ણવવામાં પોતાને જણાતી મર્યાદાઓ દર્શાવ્યા પછી, પ્રભુના એક ગુણને સંભારતાં, પિતાને વર્તતું આશ્ચર્ય આચાર્યજી આ કડીમાં પ્રગટ કરે છે. તેઓ પ્રભુને ઉદ્દેશીને કહે છે કે, “હે જિનરાજ! તમે ભવિજનના તારક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #82
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર સ્તોત્ર છે તે શી રીતે ? કારણ કે જેઓ આ સંસાર સમુદ્રને સરે છે તેઓ આપને પિતાના હૃદયમાં ધારણ કરીને તરતા હોવાથી, તેઓ આપને તારતા હોય એમ જણાય છે. આથી તમે ભવિજનેના તારક કહેવાઓ છે તે આશ્ચર્ય લાગે છે. તેમ છતાં ચામડાની મસકનો વિચાર કરવામાં આવે છે ત્યારે તે આશ્ચર્ય સમાય છે. ચામડાની મસકમાં ભરેલ વાયુ તે મકને પાણી ઉપર તારે છે, તેવી જ રીતે ખરેખર આપ પણ ભવિજનના હૃદયમાં રહીને તેમને તારો છે.” * આઠમી કડીમાં આચાર્યજીએ જણાવ્યું છે કે જે જીવના અંતરમાં પ્રભુ બિરાજે છે, તે જીવ કર્મોથી જલદી મૂકાય છે, એટલે કે પ્રભુ એ સંસાર-સમુદ્ર તરવા માટે નૌકા સમાન છે. તેમના આ તારક ગુણને આચાર્યજી આ કડીમાં સાશ્ચર્ય જણાવે છે. સામાન્ય રીતે તારક નીચે અને તરનાર ઉપર એવી રચના હોય છે. જેમ કે લાકડું પાણીમાં તરે છે, સાથે સાથે તેના પર જે જીવ કે સામાન હોય તેને પણ તે તારે છે. પરંતુ તરનાર ઉપર તારનાર હોય તે તરનાર ડૂબી જાય. લાકડાની નીચે તારવાની વસ્તુ રાખવામાં આવે તે તે વસ્તુ પાણીમાં ડૂબી જાય, માત્ર લાકડું જ તરે. આથી આચાર્યજીને આશ્ચર્ય લાગે છે કે પ્રભુ તરનાર છે કે તારનાર ? પ્રભુ તારનાર હોય તે તે તેઓ નીચે હોવા જોઈએ, અને તેમના ઉપર સંસારી જીવ હવે જોઈએ. તેને બદલે તે ઉલટો ઘાટ જેવા મળે છે કે સંસારી જીવ નીચે અને ઉપર પ્રભુ હેય છે. આ ઘટનાથી આશ્ચર્ય પામી આચાર્યજી કહે છે કે તમે જે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #83
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર સ્તોત્ર સંસારીના તારનાર કહેવાઓ છે તે ગ્ય લાગતું નથી, કારણ કે પ્રથમ દૃષ્ટિએ જોતાં તે એમ જણાય છે કે તમને હૃદયની અંદર સાચવીને લેકે તમને તારે છે. આ બે પંક્તિઓ ઉચ્ચારતાંની સાથે જ તેમને સમૃતિ થાય છે કે અપવાદરૂપ પ્રસંગોમાં અહીં જણાવ્યા પ્રમાણેની પરિસ્થિતિ જોવામાં આવે છે. અને એ ઉદાહરણ માટે સમર્થન રૂપે તેમને ચામડાની મસક સ્મૃતિમાં આવે છે. ચામડાની મસક ખાલી હોય તે પાણીમાં વજનને કારણે ડૂબી જાય છે, તરી શકતી નથી. પણ તેમાં જે હળવી હવા ભરવામાં આવે તો તેની ઘનતા ઘટતાં હળવી બની તે પાણીમાં તરવા લાગે છે, એટલે કે મસકની અંદર રહેલી હવાના આધારથી જ મસક તરી શકે છે. આચાર્યજીને જણાય છે કે સંસારીઓની બાબતમાં પણ આવું જ બને છે. તેઓ એકલા તરવા ઈચછે તે તરી શકતા નથી, પણ જે તેઓ હૃદયમાં પ્રભુને સ્થાપે તે તેઓ સહેલાઈથી સંસાર-સમુદ્ર તરી શકે છે. આ પરથી સમજાય છે કે સંસારી જીવ એ ચામડાની ખાલી મસક જે છે, અને પ્રભુ એ અંદર ભરેલા વાયુ સમાન છે. ચામડું મૂળથી વજનદાર છે, તે પાણીમાં તરી શકતું નથી, પણ તેની મસક બનાવી, વચ્ચે હવા ભરવામાં આવે તે તે પાણી ઉપર તરે છે. એટલે વાયુ અને મસક એ બેમાં તરનાર મસક અને તારનાર, વાયુ છે. મનુષ્ય એ મસક જેવું છે. મનુષ્યને દેહ પણ હાડ-ચામને બનેલે છે અને તેની સાથે કર્મો થી લેપાયેલે આત્મા વસે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #84
--------------------------------------------------------------------------
________________ નર નીચી ગતિ ચે ચડી Gરવા માટે તે કલ્યાણમંદિર સ્તોત્ર જ્યાં સુધી મનુષ્ય સ્વચ્છેદે ચાલી, સંસાર-સમુદ્રમાં તરવાને પ્રયત્ન કરે છે ત્યાં સુધી કર્મભારને લીધે તે તરી ન શકતાં ડૂબકીઓ બધા કરે છે, ઊંચે-નીચે થયા કરે છે, એટલે કે કર્માનુસાર ઊંચી-નીચી ગતિમાં ભમ્યા કરે છે. પણ એ મનુષ્યદેહમાં જેવું પ્રભુનું સ્થાપન થાય છે તેવું અતિ મહત્વનું પરિવર્તન આવે છે. કર્મભારથી રહિત હળવા પ્રભુના સાનિધ્યમાં મનુષ્યનાં કર્મો પણ નાશ પામતાં જાય છે. તેની નીચી ગતિ છેદાઈ જાય છે અને ઊંચે ઊંચે ચડી સમુદ્ર તરી જાય છે. મસકને તારવા માટે તેમાં વાયુ પૂરવાને જેમ પુરુષાર્થ કરે પડે છે તેમ જીવને તરવા માટે પ્રભુને બિરાજમાન કરવા પુરુષાર્થ કર્તવ્ય છે તે આ કડીથી સમજાય છે. બાહ્ય વિરેધ તથા તેનાં શમન દ્વારા આચાર્યજી પિતાને થયેલી અનુભૂતિ પ્રગટ કરે છે. આરંભની કડીઓમાં તેમણે પિતાની અલ્પતા વ્યક્ત કરી છે, અને સાથે સાથે મહાન કાર્ય કરવાની તત્પરતા પણ દર્શાવી છે. આ પરિસ્થિતિનું રહસ્ય અહીં ખુલ્લું થતું જણાય છે. પિતે કર્મધારી જીવ છે, તેથી મસક જેવા છે, અને તેમાં પવન જેવા પ્રભુને બિરાજમાન કર્યા છે. પવન એ મસક સાથેની સરખામણીમાં વજન અપેક્ષાએ ઘણે હળવે છે, તેથી મસકનું સમગ્રપણે, કદના પ્રમાણમાં વજન ઘટતું હોવાથી બંને સાથે રહીને કરી શકે છે. પવન તે એવો હળવે છે કે ગમે ત્યાં જઈ શકે, તરી શકે, રહી શકે, ત્યારે મસક વજનદાર હોવાથી તરી શકતી નથી. એ મસકમાં હળવે પવન પ્રવેશવાથી મસકનું કદના પ્રમાણમાં વજન ઘણું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #85
--------------------------------------------------------------------------
________________ 68 કલ્યાણમદિર સ્તોત્ર ઘટી જાય છે અને તે પણ તરવા ગ્ય બની જાય છે, અર્થાત તે તરવાની યેગ્યતા પ્રાપ્ત કરે છે. આ જ પ્રમાણે સંસારી જીવ ઘણુ કર્મભારથી લદાયેલું હોવાને કારણે ખૂબ વજનદાર હેય છે. કદના પ્રમાણમાં વજન એટલું વધારે હોય છે કે તેનામાં તરી શકવાની ગ્યતા હોતી નથી. પ્રભુને આત્મા સંપૂર્ણ રીતે કર્મમળ રહિત હોવાથી અત્યંત હળવે હોય છે. આવા હળવા પવિત્ર પ્રભુજી જ્યારે સંસારી જીવના હૃદયમાં સ્થાપિત થાય છે ત્યારે તે જીવનું કદના પ્રમાણમાં વજન ઘટી જાય છે અને જીવ સંસાર–સમુદ્ર તરવા સમર્થ બને છે. આ ઘટનાથી આચાર્યજી આપણને વાકેફ કરે છે કે મેં પણ મારા હૃદયમાં શુદ્ધાત્મા પ્રભુજીને બિરાજમાન કર્યા છે, તેથી સમગ્રપણે જોતાં મારામાં હળવાશ પ્રવેશી છે, અને તેથી સંસાર-સમુદ્ર તરવા હું અધિકારી થયે છું; અને પ્રભુના આધાર અને મળેલા અધિકારની રૂએ મારું આરંભેલું ગુણસ્તવન ગ જ છે. (10) . यस्मिन्हर प्रभृतयोऽपि हतप्रभावा:: सोऽपि त्वया रतिपति: क्षपितः क्षणेन / विध्यापिता हुतभुजः पयसाऽथ येन . . पीत न किं तदपि दुर्धरवाडवेन / / 11 . હરિ હર અને બ્રહ્માદિના પ્રભાવને જેણે હ, : - ક્ષણ માત્રમાં તે રતિપતિને હેજીમાં આપે હ; જે પાણે અગ્નિ માત્રને બુઝાવતું પળવારમાં, .." - તે પાણીને વડવાનળે પીધું ને શું ક્ષણવારમાં?. 11 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #86
--------------------------------------------------------------------------
________________ કલ્યાણદિર સ્તોત્ર આ કડીમાં આચાર્યજી પ્રભુનું સામર્થ્ય વિશેષતાઓ પ્રગટ કરે છે. કામદેવને પ્રભાવ તે જાણીતું છે. તેણે હરિ, હર અને બ્રહ્માને સહાય કર્યા છે. આવા કામદેવને જીતનાર પ્રભુને પ્રભાવ વર્ણવતાં આચાર્યજી કહે છે કે, “હે પ્રભુ! હરિ (વિષ્ણુ), હર (શંકર), અને બ્રહ્મા (સુષ્ટિસર્જક) જેવી મહાન વ્યક્તિઓને પણ કામદેવે હરાવી હતી, તે કામદેવને આપે ક્ષણવારમાં હરા, એ આપનું કેવું અદ્ભુત સામર્થ્ય છે? જે પાણી અગ્નિ માત્રને ઝડપથી ઠારે છે, તે પાણીને જ વાડવ અગ્નિએ પીધું હતું, અર્થાત્ તેને નાશ કર્યો હતો. આપનું કાર્ય પણ તેવું જ છે.”.. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ (શકર) એ ત્રણ ઘણા પ્રભાવિત દે છે. ત્રિગુણાત્મક સૃષ્ટિરચનાના કારક છે. એક પરંપરા અનુસાર બ્રહ્મા એ સૃષ્ટિની ઉત્પત્તિ કરનાર દેવ છે. જે કંઈ નવું ઉત્પન્ન થાય છે તે બ્રહ્માને આભારી ગણાય છે. ઉત્પન્ન થયેલાની જાળવણીનું કાર્ય વિષ્ણુ હરિ) કરે છે, અને વ્ય સમયે તેને નાશ કરવાનું કાર્ય શંકર (હર) કરે છે, અને એ રીતે સુષ્ટિનું સંચાલન થાય છે અને નિયમન રહે છે. પ્રાકૃતિક માન્યતાને લઈને ઘણા લેકે બ્રહ્મા, વિષ્ણુ તથા મહેશને દેવ સ્વરૂપે પૂજે છે. બ્રહ્માને પૂજવાથી સારી જગ્યાએ અને સારી સ્થિતિમાં ઉત્પત્તિ થાય તેવી માન્યતા હોય છે. વિષ્ણુને પૂજવાથી એ જગ્યા અને સ્થિતિ ટકી રહે એવી ભાવના દઢ કરે છે અને શંકરને ભજી નાશથી બચવાની ભાવના કામ કરતી હોય છે. આમ આ ત્રણે દેવે એવા છે કે તેમને ભયથી કે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #87
--------------------------------------------------------------------------
________________ 70 કલ્યાણમંદિર સ્તોત્ર પ્રેમથી લેકે પૂજે છે, અને તેમને ઘણા જ પ્રભાવશાળી માને છે. આ ત્રણે મહાન ગણાતા દેવે ઉપર કામદેવે વિજય મેળવ્યું છે. બ્રહ્માને સાવિત્રી રૂપે કામદેવે પરાજિત કર્યા છે. શંકર પાર્વતીમાં મેહાઈને કામદેવથી હાર્યા છે અને લક્ષ્મીરૂપ પાસે વિષ્ણુ, કામદેવથી મહાત્ થયા છે. આ ત્રણે ય દેવ એકલા પૂજાતા નથી, તેમની જોડમાં નારીસ્વરૂપ હોય જ છે, અને ત્રણે તે નારી સ્વરૂપની સહાય વિના પાંગળા હોય એવું ગણાય છે. તેમાં જ કામદેવને વિજય સમાયેલું છે. બ્રહ્માસાવિત્રી, વિષ્ણુ-લક્ષમી અને શંકર-પાર્વતી એ જડાના પૂજનમાં જ કામદેવને પ્રભાવ જોઈ શકાય છે. ઘણું ઘણું વર્ષોનું તપ હોવા છતાં બ્રહ્મા સાવિત્રી પાસે, વિષ્ણુ લક્ષ્મી પાસે અને શંકર પાર્વતી પાસે મૂક્યા હતા, એ જ કામદેવની સમર્થતા બતાવે છે. આવા મોટા અને મહાન ગણાતા દેવે પણ કામદેવની જાળમાંથી બચી શક્યા નથી, તે પછી અન્યની તે વાત જ શું કરવા છે , ' . . . . - આ કડીમાં આચાર્યજી આપણને જણાવે છે કે હરિ, હર અને બ્રહ્માને હરાવનારા કામદેવને શ્રી પાર્શ્વનાથ પ્રભુએ પળવારમાં હરાવ્યો હતે, એ. પાર્શ્વનાથ પ્રભુનો પ્રભાવ જ કંઈ અલૌકિક છે. તેઓ દીક્ષા લીધા પછી છદ્મસ્થ રૂપે વિચરતા હતા ત્યારે દેવોએ પ્રભુને વિચલિત કરવા માટે અનેક અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગો કર્યા હતા. તેમ છતાં તેઓ જરાય ચલિત ન થતાં મે શા અઠલ રહી આત્મનિમગ્ન જ રહ્યા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #88
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમદિર સ્તંત્ર હતા અને કામદેવ કે અન્ય કેઈ દેવથી પરાજ્ય ન પામતાં શુદ્ધ આત્મસ્વરૂપને પ્રગટાવીને જ જંપ્યા હતા. એ પ્રભાવને કે કહે? આચાર્યજીને જૈન સંઘની બહાર રહીને બાર વર્ષ પસાર કરવાના હતા. તે સમયે અન્ય ધમ જીવોના પરિચયમાં તેમને રહેવું પડતું હતું અને તે સંજોગેની છાયા આપણને આ કડીમાં જોવા મળે છે. ત્રિગુણાત્મક દેવની કથા જૈન ધર્મની નહિ પણ વેદાંતની છે. વળી આ તેત્રની રચના શિવમંદિરમાં અને શૈવધર્મી રાજાની હાજરીમાં થઈ હતી. તેથી તેઓને પ્રભુનું ચડિયાતાપણું બતાવવાને ઉદ્દેશ પણ આચાર્યજીને હોય એમ લાગે છે. આચાર્યજી આડકતરી રીતે રાજાને અને ઉપસ્થિત જનેને જણાવતા જણાય છે કે તમે જે દેવસ્વરૂપને પૂજે છે તે તે અપૂર્ણ છે, કામદેવથી મહાત થયેલ છે, ત્યારે મારા સમર્થ પ્રભુજી કેઈથી જીતાયેલા નથી, બલ્ક પોતે જીતેલા છે તથા સંપૂર્ણ છે અને લેકે સમક્ષ પ્રગટ કરેલ આ ધ્વનિના સમર્થનમાં આચાર્યજી ગ્ય ઉદાહરણ રજૂ કરે છે | સર્વ જીવોનું રક્ષક અને જીવકતવ પાણી એ શીતળ પ્રકૃતિનું છે. તેના વિના લગભગ બધા જીવનું જીવન અલ્પકાલીન અને અનેક દુઃખથી ભરપૂર બની જાય છે. આ પાણીને અગ્નિ ઉપર નાખવાથી અગ્નિ બૂઝાઈ જાય છે એટલે કે બળતું બૂઝાવવા માટે પાણી સાચા આશ્રયરૂપ છે. તેમ છતાં એ જ પાણીને સમુદ્રમાં રહેલે “વાડવ” નામને અગ્નિ શેખ્યા કરે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #89
--------------------------------------------------------------------------
________________ 72 કલ્યાણમંદિર સ્તોત્ર બીજા બધા અગ્નિ જે પાણીથી બૂઝાય છે તેને, સમુદ્રમાં રહેલે વાડવ અગ્નિ મહા સમર્થ હોવાને કારણે શેષી લે છે. - આ ઉદાહરણ દ્વારા આચાર્યજી આપણને એ સમજાવે છે કે પાણીને પ્રભાવ કામદેવ જેવું છે. તે ભલભલાને મહાત કરી શકે છે. તેમ છતાં શેરને માથે સવાશેર હોય એ ન્યાયે તેનાથી કઈને કઈ ચડિયાતું નીકળી આવે છે. સમુદ્રમાં ઘણું પાણું હોય છે, અને તેની મર્યાદા આ વાડવ અગ્નિથી જળવાય છે. કારણ કે એ અગ્નિ સતત પાણીનું શેષણ કયા જ કરે છે, અને પાણીની વચ્ચે રહેવા છતાં પણ તે બૂઝાતા નથી. પ્રભુ પણ એ રીતે જોતાં વાડવાગ્નિ જેવા છે. બધાને મહાત કરનાર કામદેવનું સામ્રાજ્ય સતત છવાયેલું હોવા છતાં, તેના સામ્રાજ્યની વચ્ચે રહેવા છતાં પણ પ્રભુ તેના થકી લેશ પણ પરાભવ પામતા નથી, અને પોતે એવા જ નિષ્કપ અને અડેલ રહે છે. પાંચ મહાવ્રતમાં કઠિનમાં કઠિન અને નિરપવાદપણે પાળવાયેગ્ય એ ચોથું વ્રત છે. એમાં કઠણ મર્યાદાઓ હોવા છતાં જીવ સહેલાઈથી પતન પામી જાય છે. અને નીચે ઊતરવાનું બને છે. આથી બ્રહ્મચર્યપાલનને સૌથી કઠિન વ્રત ગયું છે. એ વ્રત સંબંધી પણ પ્રભુનું વલણ કેવું હતું તે સ્પષ્ટ કરી પ્રભુની સાચી મહત્તા આપણને સમજાવી છે. બાકીના ચાર ગત સત્ય, અહિંસા, અપરિગ્રહ અને અચૌર્ય એમાં જીત મેળવવી જીવને માટે સહેલી છે. પણ બ્રહ્મચર્યમાં જીત મેળવવી. અતિ કઠિન છે; તેથી હરિ, હર બ્રહ્મા અને પ્રભુની એ વ્રત માટેની કસટી પ્રત્યક્ષ કરી પ્રભુને વિશિષ્ટ મહિમા આપણને દર્શાવ્યો છે. તે . ' એ છે ; . " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #90
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર તેત્ર 73 - એક બીજી અપેક્ષાથી પણ આ કડી સમજી શકાય તેમ છે. હરિ, હર અને બ્રહ્મા એ ત્રણે દેવે તપસ્વી હોવા છતાં કામદેવને આધીન થનારા અર્થાત્ બળવાન કર્મોદયને વશ થનારા જ છે. જગતમાં રહેલા બીજા સર્વ સામાન્ય જીવેની દશા પણ એ દેવો જેવી જ થાય અર્થાત્ તેઓ પણ કામદેવથી તાત્કાલિક પરાભવ પામે છે એ વસ્તુ “આદિ શબ્દથી સમજી શકાય છે. આ બધા માં અપવાદરૂપ શ્રી તીર્થંકર પ્રભુ અને એમના જેવા બીજા સમર્થ આત્માઓ છે, એટલે કે તેઓ કર્મને વશ ન થતાં કર્મને બાળનારા અગ્નિરૂપ છે. કર્મો પાણી જેવા છે. આ જગતમાં જીવનું જીવક તત્ત્વ પણ છે, તેમ સમગ્ર પરિભ્રમણનું મૂળ શુભાશુભ કર્મો છે. પાણી વગર . પ્રાણીનું આયુષ્ય લાંબો સમય ટકી શકતું નથી, તેમ કર્મ ન હોય તે સંસારની મર્યાદા વર્તમાન ભાવથી વિશેષ લંબાઈ શકતી નથી, સંપૂર્ણ કર્મનાશ સાથે સંસારને પણ અંત આવે છે. વળી પાણીથી જેમ મીઠાશ લાગે છે, તેમાં પ્રીતિ લાગે છે અને તે મેળવવાની, તરસ હોય ત્યારે પીવાની ઈચ્છા રહ્યા જ કરે છે, તેમ સંસારના ચાલક રાગદ્વેષાદિ કર્મનું પણ છે. જીવને રાગ કે દ્વેષના ભાવ કરવામાં પ્રીતિ થાય છે, આનંદ આવે છે અને મીઠાશ લાગે છે. એટલે કે રાગદ્વેષમાં પરિણામ કરતાં કરતાં, કર્મ બાંધતાં જતાં કલ્પિત સુખને અનુભવ જીવ કરતે હોય છે. બીજી બાજુ જોઈએ તે પણ સમગ્ર અગ્નિને બૂઝાવવા સમર્થ છે. તે રીતે આ રાગદ્વેષ કે કર્મ શુદ્ધ આત્માના કમને બાળવારૂપ સામર્થ્યના અને ઝડપથી બૂઝાવે છે, * * * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #91
--------------------------------------------------------------------------
________________ 74 કલ્યાણમંદિર સ્તોત્ર આત્માને નિર્વીર્ય બનાવે છે. કર્મરૂપી પાણી આત્માને લાગતું રહેતું હેવાથી જીવનું પરિભ્રમણ અટકતું નથી. સમુદ્રમાં રહેલા પાણીને જેમ વાડવાગ્નિ શેષી જાય છે તેમ પ્રભુ જેવા મહાવીર્યવાન આત્માઓ કમેને શેષી જાય છે. અર્થાત્ પરાભવ પમાડે છે. બધાને અ૫વીર્ય બનાવનાર કર્મો પાસે પ્રભુ જેવા આત્માઓ અપવાદરૂપ નીવડી જુદું કાર્ય કરે છે. કર્મને વશ ન થતાં કર્મને નાશ કરે છે, જેમાં સમુદ્રમાં રહેલ વાડવાગ્નિ પાણીથી ન બૂઝાતાં પાણીને જ શોષી લે છે તેમ. આમ પ્રભુ વાડવાગ્નિ સમાન નીવડી, કર્મોને નાશ કરી પોતાનાં કેવળજ્ઞાનકેવળદર્શન પ્રગટાવી જગત સમક્ષ કલ્યાણને માર્ગ ખુલ્લે * કરે છે. આમ પાણીનું જોર જેમ વાડવાગ્નિ પાસે ચાલતું નથી તેમ–મેહનીય, અંતરાય, જ્ઞાનાવરણ આદિ કર્મોનું જેર પ્રભુ પાસે ચાલતું નથી. તેમને તે પ્રભુને વશ થઈ તેમનાથી મહાત થવું પડે છે અને પિતાને પ્રભાવ દર્શાવવા માટે અન્ય સામાન્ય જ સમક્ષ જવું પડે છે. શ્રી માનતુંગાચાર્ય વિરચિત “ભક્તામર સ્તોત્ર'માં પણ પ્રભુએ આચરેલા ચેથા બ્રહ્મચર્ય મહાવ્રત વિશેનું કથન નીચે પ્રમાણે જોવા મળે છે - ઈંદ્રાણીએ ચલિત કરવા આદરે જે પ્રકારે, તે થાતાં કદિ નહિ અહા, આપને રે વિકારે; ડેલે જે કે સકળ મહિધરે કલ્પના વાયરાથી, ડેલે તે યે કદિ નવ અહા! મે એ વાયરાથી. 15 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #92
--------------------------------------------------------------------------
________________ 75 કલ્યાણમંદિર સ્તોત્ર . આ કડીમાં કામદેવ પિતાને પ્રભાવ દર્શાવવા માટે ઈંદ્રાણીઓ પાસે અનુકૂળ ઉપસર્ગ કરાવે છે તે બતાવ્યું છે. તેમ છતાં ભુજી તે મેરુ પર્વતની જેમ નિશ્ચય અને અડેલ જ રહે છે એ સમજાવ્યું છે. ભક્તામર અને કલ્યાણમંદિરની આ કડીઓ સાથે વિચારીએ તે સમજાય છે કે જુદા જુદા ઉદાહરણ દ્વારા પ્રભુનું એક જ પ્રકારનું સામર્થ્ય બંને આચાર્યોએ પ્રગટ કર્યું છે. પણ બંનેએ પિોતપોતાની સ્થિતિ અને દશા અનુસાર એ કાર્ય કર્યું છે તે ત્વરાથી જણાઈ આવે છે. જંજીરબદ્ધ માનતુંગાચાર્યજી આ કડીમાં પ્રભુનું સામર્થ્ય ગાઈ પિતે નિષ્કપ અને અડોલ રહેવાનું બળ મેળવે છે. ત્યારે શ્રી સિદ્ધસેન દિવાકર શિવમંદિરમાં રહી, રાજાને પૂજનીય શિવલિંગ કરતાં પ્રભુની મહત્તા કઈ રીતે ચડીયાતી છે તે યોગ્ય ઉદાહરણ દ્વારા પ્રગટ કરે છે. (11) स्वामिन्ननल्प गरिमाणमपि प्रपन्नास त्वां ज तवः कथमहो हृदये दधाना.। जन्मादधि लघु तर त्यति लाघवेन चित्या न हन्त महतां यदि वा प्रभावः / / 12 / હે સ્વામિ! અતિશય ભારવાળા આપને પામ્યા પછી, . કેવી રીતે પ્રાણ અહ! નિજ હૃદયમાં ધાર્યા થકી અતિ લઘુપણે ભવરૂપ દરિયે સહેજમાં તરી જાય છે, અથવા મહાન જને તણે મહિમા અચિંત્ય ગણાય છે. 12. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #93
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર સ્તોત્ર આ કડીમાં આચાર્યજી પ્રભુનો મહિમા જરા જુદી રીતે વર્ણવતાં કહે છે કે, “હે સ્વામી ! પ્રાણીઓ આ સંસારરૂપી સમુદ્રને, આપને પિતાને હૃદયને વિશે ધારણ કર્યા પછી પણ, જાણે છેક હલકા હોય એમ સહેજે તરી જાય છે, એ મેટું આશ્ચર્ય છે. અતિશય ભારે (ગંભીર) એવા આપને ધારણ કરીને જાણે પિતે હળવા થયા હોય એમ સહેલાઈથી તરી શકે એ આશ્ચર્ય જ કહેવાય. અથવા મહાપુરુષોને મહિમા એ જ કંઈ અલૌકિક છે કે જેની કલ્પના કરવી પણ શક્ય નથી. સામાન્ય રીતે આપણે જોઈએ તે જણાય છે કે પ્રવાહીમાં, પ્રવાહીની ઘનતા કરતાં ઓછી ઘનતાવાળી વસ્તુ તરે છે અને ભારે ઘનતાવાળી વસ્તુઓ ડૂબી જાય છે. અહીં તીર્થકર પ્રભુ વિશે વિચારતાં, આચાર્યજીને તેનાથી વિરુદ્ધ પ્રકારની વસ્તુ બનતી જણાય છે. એથી તેમને ખૂબ જ આશ્ચર્ય લાગતું જણાય છે. આ સંસાર-સમુદ્રમાં કર્મભારથી લચતા જીવો ડૂબકી ખાતાં ખાતાં ચતુર્ગતિમાં ભમ્યા કરતા હોય છે આવા છે જ્યારે અતિશય ગંભીર–ભારવાળા પ્રભુને પોતાના હૃદયમાં સ્થાપે છે ત્યારે ભાર વધવાને કારણે ઝડપથી ડૂબી જવા જોઈએ. તેને બદલે જોવામાં તે એવું આવે છે કે તેઓ હળવા બની ભવરૂપી સમુદ્ર સહેલાઈથી તરી જાય છે. આ આશ્ચર્ય કેમ બને છે તે સામાન્ય રીતે સમજવામાં આવે તેવું નથી, તેમ છતાં તે બને છે તે એક હકીક્ત છે. આથી જ ચેથા ચરણમાં આચાર્યજી પ્રભુને કહે છે કે તમારા જેવા મહાન પુરુષોને મહિમા અને પ્રભાવ જ એવા અલૌકિક છે કે તેની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #94
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર સ્તોત્ર સમજ સામાન્ય જનને થતી નથી, અર્થાત્ તમારે પ્રભાવ તેમના માટે અચિંત્ય છે. આ કડીમાં એક અપેક્ષાથી મોક્ષમાર્ગની થેડી સમજ આપણને પ્રાપ્ત થાય છે. શ્રી સર્વજ્ઞ પ્રભુ પ્રતિ આપણી ભાવના કેવી હોવી જોઈએ તે અહીં સ્પષ્ટ કર્યું છે. સર્વજ્ઞ પ્રભુ સર્વશ્રેષ્ઠ છે. જે જીવે આ ભવસમુદ્રને તરીને પાર ઉતરવું હોય તે જીવે પ્રભુજીને પિતાના હૃદયમાં સ્થાપિત કરવા જોઈએ. પ્રભુને હદયમાં સ્થાપિત કરવા એટલે શું? પરિભ્રમણ કરતા જીવના હૃદયમાં જે માનભાવ છે, સ્વચ્છેદ છે એટલે કે સંસારના પરિભ્રમણના હેતુરૂપ જે રાગદ્વેષાદિ ભાવે છે તેને દૂર કરી, તેના સ્થાને નિરોગી, નિર્વિકારી પ્રભુને બિરાજમાન કરવાના છે. પ્રભુ પ્રતિના પ્રેમને, તેમનાં શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા અને અનુકંપા એ પાંચ ભાને સ્થાન આપવાનું છે. આવા ઉત્તમ ગુણોના ધારક એવા શ્રી સર્વજ્ઞ પ્રભુને આપણે આપણા હૃદયમાં સ્થાપીએ, અર્થાત્ તેમના પ્રતિ અનન્ય પ્રેમ કેળવીએ, તથા પિતાપણાના ભાવે તેમને અર્પણ કરીએ તે સંસાર-સમુદ્ર ખૂબ જ સહેલાઈથી તરી જઈ શકાય છે. પ્રભુને અર્પણભાવ કરવાથી પિતાનું લઘુપણું અને હળવાપણું પ્રાપ્ત થાય છે, અને એ રીતે વર્તવાથી મુક્તિમાં ઝડપથી પહોંચાય છે. . 3 . - હવે આચાર્યજીએ દર્શાવેલે વિરોધ સમજવા પ્રયત્ન કરીએ. સામાન્ય નિયમ અનુસાર હળવી વસ્તુ ભારે પ્રવાહીમાં તરે છે, જેમકે પાણીમાં લાકડું આ કડીમાં તેનાથી વિરુદ્ધ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #95
--------------------------------------------------------------------------
________________ 78 કલ્યાણમંદિર સ્તોત્ર વસ્તુ બનતી જણાય છે. જીવ પિતે એકલે જ–પોતાનું જ માત્ર વજન લઈને ભવ સમુદ્રમાં તરવા ઈછે તે પણ જીવ ડૂબે છે અને જ્યારે તે તેનાથી પણ મોટા-ગુરુ એવા પ્રભુજીને પતામાં બિરાજમાન કરે છે–પિતામાં પ્રભુજીનું વજન પણ ભેળવે છે ત્યારે વિશેષ ઊંડા ઉતરવાને બદલે તે ભવસમુદ્રમાં તરવા લાગે છે. આ શક્ય થાય છે કઈ રીતે? જીવ જ્યારે પિતાની જ રીતે સમુદ્રને તરવા ઈચ્છે છે ત્યારે તેના હુંપણનું અને “મમપણનું જ વજન એટલું બધું હોય છે કે તેના ભારથી તે સંસાર સમુદ્રમાં ડૂબે છે. પણ જ્યારે તે મહાન એવા પ્રભુને સ્વીકારે છે ત્યારે તેના પ્રભાવથી “હુંપણું” તથા મમપણું” એગળી જાય છે અને જે વજન દૂર થાય છે તેના પ્રમાણમાં પ્રભુનું સ્વીકારેલું વજન એટલું ઓછું હોય છે કે જીવ સમુદ્ર તરી જાય છે. આ વજન દૂર કેવી રીતે થાય છે? પ્રભુની ઓળખ થતાં તેમનાં અનંત ગુણ અને અનંત શક્તિઓ પ્રત્યક્ષ થાય છે, અને તેના પડછામાં પોતાની અલ્પ શક્તિઓ જણાતાં પિતાનું વામણાપણું નિશ્ચિત જણાય છે, સ્પષ્ટ જણાય છે. આથી પિતે કાંઈક છે એવું માન તથા શુદ્ધ આત્મા સિવાયની અન્ય વસ્તુઓ પ્રત્યેનું મમપણું ચાલ્યું જાય છે અને આત્મા ઉપર રહેલે બે ઘટી જાય છે. આ વજનનું ઘટવાપણું બાહ્યલક્ષી જીવોને જલદીથી લક્ષાતું નથી. આ ભારના ઘટાડાની સરખામણમાં નિર્મમ અને નિરહંકારી પરમાત્મા એટલા હળવા છે કે તેમના સાથમાં જીવ ખરેખર હળવે બની સમુદ્ર તરી શકવા શક્તિમાન થાય છે. પ્રભુનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #96
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર તેત્ર 79 ભારેપણું છે તે કર્મને કારણે નથી, પણ તે ભારેપણું આત્માના અનંત આત્મિક ગુણોની મહત્તાનું છે. પ્રભુ સિવાય આ ગુણો બીજા કેઈથણ જીવમાં આટલા પ્રમાણમાં ખીલ્યા હોતા નથી, અને તે વિકાસના અર્થમાં “ગૌરવ” કે પ્રભુનું “ગુરુપણું” આચાર્યજીએ બતાવ્યું છે. આમ “ગુરુ” શબ્દના શ્લેષથી વિરોધ અને તેનું શમન બંનેને આચાર્યજી શક્ય બનાવે છે. અને “ગરિમા” એટલે ગુણના અત્યંતપણે વિકાસથી આવતી મોટાઈ એ અર્થ સ્વીકારીએ છીએ. પ્રભુને ધારણ કરવાથી ભવ- * સમુદ્ર તો અત્યંત સહેલું છે તે સુનિશ્ચિત સમજાય છે. આ સાથે દશમી કડીમાં આચાર્યજીએ જે જણાવ્યું છે તેનું સમર્થન પણ મળી રહે છે. એ કડીમાં આચાર્યજી પ્રભુને પવન જેવા હળવા જણાવે છે, અને તેમને હૃદયમાં ધારણ કરનારને તારે છે એ તેમણે બતાવ્યું છે. એ કડીમાં પવન જેવા હળવા પ્રભુને બતાવ્યા પછી, પ્રસ્તુત કડીમાં આચાર્યજી પ્રભુને “ગુરુ જણાવે છે તેનું રહસ્ય છે તેવું જ જોઈએ ને? નહિતર તે આચાર્યજીની વાણી પૂર્વાપર વિધવાળી નીવડી કહેવાય. જ્ઞાનીની વાણીમાં આ વિરોધ કદાપિ આવતો નથી. તેથી તેવા સંયોગોમાં અપેક્ષાને સમજવી અત્યંત ગ્ય છે. દશમી કડીમાં દર્શાવેલું હળવાપણું કર્મની અપેક્ષાએ છે અને બારમી કડીમાં દર્શાવેલું ગુપણું અનંત ગુણના પ્રાકટ્યની અપેક્ષાએ છે, એ સમજ્યા પછી પ્રભુની બાબતમાં લાગતા વિરોધનું સહજપણે શમન થઈ જાય છે. . . * આ સમાધાન સ્વીકાર્યા પછી પ્રસ્તુત કડીનું ચોથું ચરણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #97
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર તેત્ર આપણને ખૂબ જ પ્રભાવશાળી જણાય છે. “મહાન જનેનો મહિમા અચિંત્ય છે.” પ્રભુને સ્વીકારવાથી ભવસમુદ્ર તરે સહેલે બને છે, એવો મહિમા આ કડીમાં દર્શાવ્યે છે. પણ જ્યારે એમાંથી સમજાતા પ્રભુના બીજા પ્રભાવની વિચારણા કરીએ છીએ ત્યારે બાહ્ય દેખાતા વિરોધના સંદર્ભમાં આ પ્રભાવ પાંગળે લાગે છે. પ્રભુને હૃદયમાં ધારણ કર્યા પછી, જીવમાં જે અનેક પ્રકારનાં દોષ પ્રવર્તતા હતા, તેને એક પછી એક નાશ થવા લાગે છે, તેની સંસાર તરફની પ્રીતિ તૂટવા લાગે છે, સંસારમાં પ્રવતી રહેલું દુઃખ પ્રત્યક્ષ થતું જાય છે અને તે દુઃખથી છૂટી આત્માના સાચા સુખને પ્રાપ્ત કરવાની તાલાવેલી જાગે છે, તે સુખ પ્રાપ્ત કરવાના પુરુષાર્થને આરંભ થાય છે, પરિણામે જે જીવ ત્રણ લેકના દાસપણાને સ્વીકારી, ભિખારીની અવસ્થામાં પ્રવર્તતું હતું, તે પ્રભુને અંતરમાં સ્થાપી, પ્રભુ જેવો જ ત્રણે લેકને નાથ બને છે. પ્રભુને જે સાચે મહિમા છે તે આ છે. પ્રભુ જ્યાં બિરાજે છે, તે જીવને તેઓ પોતાના જે જ કરીને જપે છે. સંસારમાં આવું જોવા મળતું નથી. સંસારદષ્ટિએ સફળ થયેલી વ્યક્તિ પાસે અન્ય વ્યક્તિઓ માર્ગદર્શન માટે આવે છે. તે વ્યક્તિ અમુક પ્રમાણમાં તેને આગળ વધારે છે, પરંતુ આગળ વધતી વ્યક્તિ વધારનાર કરતાં ડી નીચી કક્ષાની રહે એવા ભાવ ગુપ્તપણે સેવે છે. વળી કેટલીક વખત તે અન્ય વ્યક્તિ પિતા કરતાં વિશેષ પ્રભાવવાળી કે સત્તાવાળી બની જશે એવી દહેશતને કારણે પિતાને પ્રાપ્ત થયેલી સફળતાનું રહસ્ય પ્રગટ કરવા વ્યક્તિ તૈયાર જ થતી નથી. પ્રભુના સાનિધ્યમાં રહેનારને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #98
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર સ્તોત્ર માટે તે આનાથી સાવ જુદો જ માર્ગ નિણિત કરાયેલ છે. તેમાં સંસારમાં જોવા મળતી સ્વાર્થવૃત્તિને સ્થાન નથી કે નથી મળતું સ્વાર્થની વેલને જરાય પિષણ. અને આ જ કલ્પનામાં પણ ન આવે તે પ્રભુને મહિમા છે. પ્રભુ જ સર્વને પિતા સમાન બનાવે છે, અને તેઓ જેના હૃદયમાં પ્રવેશે તેના હૃદયના ભાવો પણ એવા બનાવે છે કે સર્વ જીવ કલ્યાણ પામી, પ્રભુ સમાન બને. આ ભાવનાના પરિણામે, સ્વાર્થની ભારેખમ વૃત્તિ છૂટવાને કારણે પ્રભુને ધારણ કરનાર જીવ અલ્પ સમયમાં ભવસમુદ્ર તરી જાય છે અને અનંત અવ્યાબાધ સુખને પ્રાપ્ત કરે છે. (12) कोधस्त्वया यदि विभो प्रथम निरस्तो ध्वस्तस्तदा वद कथकिल कर्मचौराः ? / प्लोषत्यमुत्र यदि वा शिशिरऽपि लोके नीलद्रुमाणि विपिनानि न किं हिमानी ? / / 13 હે ઈશ જ્યારે પ્રથમથી આપે હણે તે કોઈને, આશ્ચર્ય ત્યારે કેમ બાળ્યાં કર્મરૂપી ચેરને અથવા નહિ આ અવનિમાં શું દેખવામાં આવતું, શીતળ પડે જે હિમ તે લીલા વનને બાળતું. 13 શ્રી પાર્શ્વનાથ પ્રભુને ગુણેની સ્મૃતિ લેતા શ્રી સિદ્ધસેન દિવાકર સમક્ષ આશ્ચર્યની પરંપરા જ ખડી થયેલી જોવામાં આવે છે. આવું જ એક આશ્ચર્ય આ કડીમાં સમાયેલું જોવા મળે છે. આચાર્યજી કહે છે કે, “હે પ્રભુ! આપે જે ક્રોધરૂપી અગ્નિને નાશ પ્રથમથી જ કર્યું હતું, તે પછી કર્મરૂપી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #99
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમદિર સ્તોત્ર ચારોને શી રીતે હણી નાંખ્યા? અથવા તે પણ ખરું છે. શીતળ એવા હિમના પડવાથી લીલા વને જેમ બળી જાય છે તેમ જ આપે પણ શાતિરૂપી શીતળ હિમવડે કમરૂપી ચેરેના વનનું દહન કર્યું હશે.” * સંસારમાં આપણે અનુભવ કરીએ છીએ કે કઈ વસ્તુનો નાશ કરે હોય ત્યારે જીવ કોધાદિ કષાયને આશરો લે છે. કષાયને જોરદાર કર્યા સિવાય અન્યને નાશ કરે સામાન્ય રીતે સંભવ નથી. આચાર્યજીને જણાય છે કે પ્રભુજીની બાબતમાં તે તેનાથી વિરુદ્ધ પ્રકારનું જોવામાં આવે છે. ભગવાને કર્મરૂપી ચેરેને બાળ્યા તે તે બરાબર છે, પણ તેને બાળવા માટે જે ક્રોધરૂપી અગ્નિ જોઈએ, તે ક્રોધનો તે તેમણે કર્મોના સંપૂર્ણ નાશ કરતાં પહેલાં નાશ કર્યો હતો. આ કાર્ય થયું કેવી રીતે? આ આચાર્યજીને આશ્ચર્યરૂપ લાગે છે. - આ કડીમાં આચાર્યજીએ કર્મોને ખૂબ જ ગ્ય રીતે ચેર તરીકે ગણાવ્યા છે. ચેરનું કાર્ય શું ? પિતાની ન હોય તેવી, અર્થાત્ બીજાની વસ્તુ, તે જીવની જાણ બહાર લઈ લેવી અને તેના પિતાની વસ્તુ તરીકે ઉપભોગ કરે. કર્મો બરાબર આ જે કાર્ય કરે છે. આત્માના અસંખ્યાત પ્રદેશ ઉપર કમનાં ચીકણું પરમાણુઓ ચીટકે છે, તેનાથી આત્માના જે અનંત ગુણ છે તે લેપાય છે, અને અવરેતાં ગુણેને ખ્યાલ પણ જીવને આવતું નથી. હું એટલે સુધી કે ત્રણ લોકનાં નાથ નવાં આત્મા તૈણું લોકે “દાસે અભિખારીની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #100
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર સ્તવ અવસ્થાને પ્રાપ્ત થાય છે, અને છતાં ય તેને પિતાની અવદશાનું ભાન થતું નથી. કેઈ જ્ઞાની મહાત્મા તે જીવને ઢઢળી, થયેલી અવદશાનું ભાન કરાવી, તેની થયેલી અપતા દર્શાવે છે ત્યારે જ તેને પોતાની થયેલી અર્ધગતિનું લક્ષ થાય છે. આમ કર્મો જીવનાં અનંત ગુણમાંથી શક્ય તેટલા બધા જ ગુણે ચારી લે છે, અને એ બધાને એવાં છૂપાવી દે છે કે, એ ગુણે પિતાની સમૃદ્ધિ છે એનું પણ ભાન તેને રહેતું નથી. કર્મના આશ્રયે જીવના વિભાવભાવ જેમ જેમ વધતા જાય છે તેમ તેમ તેના ગુણે અવરાતા જાય છે. આમ કર્મો એ આત્માના ગુણોને ચેરનારા ગણાવ્યા છે તે યથાર્થ છે. જીવની સમૃદ્ધિને નાશ કરનારા કર્મરૂપી ચોરને મહાસમર્થ પ્રભુએ બાળીને ભસ્મ કર્યા તે તે ઠીક, પણ તેને બાળવા માટે જોઈતા કોધરૂપી અગ્નિને તેના પહેલાં જ નાશ કર્યો હતો, તે જ ખરેખરું આશ્ચર્ય છે. જીવને સંસારભ્રમણમાં રાખનાર મુખ્ય કર્મ મેહનીય છે. તેને ચાર પ્રકાર છે. ક્રોધ, માન, માયા અને લેભ. તે ચારેની તરતમતા. અનુસાર ચાર વિભાગ રાખેલા છે: અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજવલન. અને તેના આશ્રયે અનંત પ્રકારનાં કર્મોને બંધ જીવ કરે છે. પ્રભુએ જ્યારે કર્મને નાશ કરવાને પ્રારંભ કર્યો ત્યારે સૌ પ્રથમ અનંતાનુ બંધી કધ, માન, માયા અને લેભને હણ્યા. તે વખતે કોધને ઉપગ ક્રોધાદિને નાશ કરવામાં કર્યો. આથી અનંતાનુબંધીને સંપૂર્ણ નાશ થયે અર્થાત્ ક્ષાયિક સમક્તિ પ્રાપ્ત થયું. તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #101
--------------------------------------------------------------------------
________________ જમા લીલે છે, કલ્યાણમંદિર સ્તોત્ર પછીથી ક્રોધની જગ્યાએ શીતળતાએ આત્મામાં પ્રવેશ કર્યો. પહેલાં નવાં કર્મોને આવતાં અટકાવ્યા, અને પછી પૂર્વે નિબંધન કરેલા કર્મોને નાશ શરૂ કર્યો, જેથી ટૂંકા ગાળામાં બધા કર્મો નાશ પામી જાય. સંવર કરી નિર્જરાને આરંભ કર્યો. સામાન્ય પ્રથાથી આ બનવું શક્ય જણાતું નથી, છતાં તે કેવી રીતે શક્ય થયું, આશ્વર્યનું કેવી રીતે શમન થયું તે આપણને બીજી બે પંક્તિઓથી જાણવા મળે છે. તેમાં એક પ્રાકૃતિક ઉદાહરણને આચાર્યજીએ આશ્રય લીધેલે જણાય છે. વરસાદ થયા પછી ખેતરોમાં લીલે પાક થાય છે. ખેતરમાં ડા સમયમાં જ, સુંદર અનાજ, શાકભાજી નીપજે છે અને પાક તૈયાર થાય છે. તે વખતે અતિશય ઠંડીનું મોજું આવે અથવા હિમપ્રપાત, બરફને વરસાદ પડે તે એ બધે લીલે પાક ચીમળાઈને નાશ પામી જાય છે. અને અનાજ કે શાકભાજીને પાક નિષ્ફળ થાય છે. આ સ્થિતિનું લક્ષ થતાં આચાર્યજીનું આશ્ચર્ય શમી જાય છે. કેઈ વસ્તુના નાશ માટે જેમ અતિશય તાપ કામ કરે છે, તેમ અતિશય હિમ-ઠંડી પણ કામ કરે છે. પ્રભુએ તાપને નસાડી હિમથી કામ સાર્યું અહીં સમજાય છે. અને એ દ્વારા કમેને નાશ ક્યા ક્રમથી થાય છે તે ગુપ્ત વાત રહસ્ય સાથે આચાર્યજીએ પ્રગટ કરી જણાય છે. પ્રારંભમાં જીવ જયારે પરમાર્થમાર્ગ તરફ વળે છે ત્યારે તેનામાં કર્મને બાળવા માટે ઘણું ઉગ્રતા હોય છે. એટલે કે જ સમયમાં નીપજે રે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #102
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર સ્તોત્ર વિશેષ ગરમી-કો હોય છે. પછી જેમ જેમ અનંતાનુબંધીને નાશ થાય, આત્મદશા આગળ વધે તેમ તેમ ક્રોધ-ગરમી ઓછા થતાં જાય છે અને તેનું સ્થાન શીતળતા લે છે, અને ક્રમથી એ શીતળતા વધતી જાય છે. એટલે કે ક્ષાયિક સમકિત વખતે અનંતાનુબંધી કોધ નાશ પામતાં તેનું સ્થાન શીતળતાને મળે છે. જીવને ઠંડક વધતી વધતી સંપૂર્ણ ઠંડકમાં તે અવરાય ત્યાં સુધી વધે છે. જીવ જ્યારે ગુફલધ્યાનને સ્પર્શ કરે છે ત્યારે તે શીતળતા ઘણી વૃદ્ધિ પામી હોય છે–આ શીતળતાને હિમની સાથે સરખાવી શકાય. શુકલધ્યાનમાં પ્રવર્તતી ઠંડી કર્મો માટે એવી કાતિલ પૂરવાર થાય છે કે બધા કર્મો અનંતગમે નાશ પામવા માંડે છે. આમ અનંતાનુબંધી મેહનીયન નાશ કર્યા પછીનાં કર્મો આત્માની ગરમીથી નહિ, પણ ઠંડીથી નાશ પામે છે, કારણ કે શીતળતા એ આત્માને સ્વભાવિક ગુણ છે અને ક્રોધ એ બહારથી માગી આણેલી પ્રકૃતિ છે. આ આખે કમ લીલા વનોને બાળનાર શીતળતાથી સમજી શકાય છે. અહીં કર્મોને લીલા વનનાં રૂપકથી સમજી શકાય તેમ છે. લીલા ખેતરમાં નવે નવે પાક આવે છે અને વૃદ્ધિ થાય છે અને દેખાવમાં તે બહુ સુંદર લાગે છે. કર્મનું પણ એવું જ છે. કર્મોને નાશ કરવામાં ન આવે તે તેને સતત વધારે રહ્યા કરે છે. આત્મામાં વિભાવ ભાવની વૃદ્ધિ થયા જ કરે છે. જે સંગુરુના સાનિધ્યમાં રહી તેના પર સંયમ ન રાખવામાં આવે તે. વળી આ કષાયે એવા સ્વરૂપે આવે છે કે તેમાં જીવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #103
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર સ્તોત્ર ઘણુ મીઠાશ અનુભવે છે, અને કષાયને વશ થઈ વર્તતી વખતે બીજાં અગણિત કર્મો વધે છે તેનું લક્ષ પણ છૂટી જાય છે. આ પંક્તિઓ દ્વારા આચાર્યજીએ આપણને એ સમજાવ્યું છે કે પ્રભુએ પિતાનાં કર્મોને નાશ કઈ રીતે અને ક્યા ક્રમથી કર્યો છે. મેહનીયની ચાર પ્રકૃતિ કોધ, માન, માયા અને લેભ–એમાં સૌ પ્રથમ ક્રોધ જાય છે. આથી તેને નાશ પ્રથમ કર્યો. અને બાકીનાં ત્રણને નાશ કરવા માટે ક્રોધની ગરમી નહિ, પણ આત્માની શીતળતાને ઉપગ કર્યો હતે. કર્મોનાં ઝુંડના ઝૂંડ ભસ્મ કરી, કેવળજ્ઞાન તથા કેવળદર્શન પ્રગટાવ્યાં. આ કડી બીજી રીતે પણ ઘણું મહત્ત્વની છે. આપણને મળેલી માહિતી મુજબ આપણે જાણીએ છીએ કે આ કડી બેલાતી હતી, બોલી રહેવા આવ્યા ત્યારે ધરતીમાંથી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા પ્રગટ થઈ હતી. અને મહાન ચમત્કાર સર્જાયે હતે. પ્રભુ પક્ષમાંથી પ્રત્યક્ષ થયા હતા. આ રીતે પ્રગટ થઈને આચાર્યજીની ભક્તિ તથા તેમના કાર્યને પ્રભુએ અનુમેદન આપ્યું હતું. વળી કર્મો પ્રભુના સાનિધ્યમાં ઘણા ઝડપથી બળે છે એવું વિધાન આચાર્યજીએ આ પ્રથમ કરેલું જોયું છે, તેની સાબિતિ પણ મળે છે. આ ચમત્કારના પ્રભાવથી પ્રભાવિત થઈને સંઘે તેમને કરેલી શિક્ષા માફ કરીને ફરીથી સંઘમાં લીધા હતા. એ જ બતાવે છે કે શેષ રહેલા પાંચ વર્ષના અશુભ કર્મો પ્રભુ પ્રગટવાથી ક્ષણમાં નાશ પામી ગયા હતા. આ શું ઓછું આશ્ચર્ય છે? (13) P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #104
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર સ્તોત્ર स्वां योगिनो जिन ! सदा परमात्मरूपम् अन्वेषयन्ति हृदयांबुज कोषदेशे / , पूर्तस्य निर्मल रुचेर्यदि वा किमन्य दक्षस्य स भविपद ननु कणिकायाः / / 14 હે જિન! યેગી આપને પરમાત્મરૂપેથી સદા, નિજ હૃદયકમળ જ્ઞાનરૂપી ચક્ષુથી અવલોકતાં; પુનિત નિર્મળ કાંતિવાળા કમળનું બી સંભવે, શું કમળકેરી કર્ણિકાના મધ્યવિણ બીજે સ્થળે? 14 પક્ષમાંથી સ્તુતિ પ્રભાવે પ્રત્યક્ષ થયેલા શ્રી પ્રભુનું સ્થાન કઈ જગ્યાએ છે તે જણાવતાં આચાર્યજી આ કડીમાં કહે છે કે, “હે જિનેશ્વર પ્રભુ ! પરમાત્મ સ્પરૂપ એવા આપને યેગીઓ નિરંતર પિતાનાં હદયકમળમાં જુએ છે (શોધે છે) તે યોગ્ય જ છે, કેમકે પવિત્ર અને નિર્મળ કાંતિવાળા કમળનાં બીજનું સ્થળ, કમળના મધ્ય પ્રદેશમાં રહેલી કર્ણિકામાં સંભવે છે તેમજ બીજરૂપ આપનું સ્થળ પણ માણસના હૃદયકમળમાં છે, એ વાસ્તવિક જ છે. આ કડીમાં પ્રભુ કયાં બિરાજે છે તે આપણને આચાર્યજી યેગીને દષ્ટાંતથી જણાવે છે. તેઓ અહીં પ્રભુને જિન” તરીકે સંબોધે છે. “જિન” એટલે જિતેન્દ્રિય. જેમણે ઇન્દ્રિયને આશરે છોડી પિતાનું ઈન્દ્રિયાતીત સ્વરૂપ પ્રગટાવ્યું છે તે. આવા જિન પ્રભુને ભેગીઓ પિતાના હૃદયકમળમાં જુએ છે. યેગીઓ એટલે મન, વચન અને કાયાના યુગને ધારણ કરીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #105
--------------------------------------------------------------------------
________________ આપણને છે હૃદયમાં જ સાર-સદ્ધ કલ્યાણમંદિર સ્તોત્ર સ્વરૂપને પ્રગટાવવા મથતા છે. આ ગીઓ બાહ્યદષ્ટિ ત્યાગી આંતર્દષ્ટિ ધારણ કરે છે, તેઓ અંતર્મુખ બને છે, અને ઉપગને અંદરમાં કેન્દ્રિત કરે છે, જે જગ્યાએ જિનપ્રભુ બિરાજ્યા હોય છે. પ્રભુને જોવા માટે ચર્મચક્ષુની જરૂર પડતી નથી, પણ આંતરચક્ષુની-જ્ઞાનદષ્ટિની જરૂરિયાત છે. આ અગાઉની કડીઓમાં આચાર્યજીએ આપણને બતાવ્યું છે કે જે જે પિતાના હૃદયમાં પ્રભુને સ્થાપે છે તે જ સહેલાઈથી સંસાર-સમુદ્ર પાર કરી જાય છે. એના અનુસંધાનમાં, પાર પહોંચવા ઈચ્છતા એગીએ પોતાના હૃદયકમળમાં પ્રભુ બરાબર બિરાજમાન થયા છે કે નહિ તેની તપાસ રાખે તે ગ્ય જણાયા વિના રહેશે નહિ. આથી તેઓ પ્રભુની શેવ કયાંય બહાર નહિ પણ અંદર જ ચલાવે છે. જે એક વખત પ્રભુ અંદર આવી ગયા તે પછી તેને ધારક જીવ અવશ્ય ભવસમુદ્ર તરી જવાને. આથી ભેગી અંતરમાં પ્રભુને શોધીને ખૂબ પ્રસન્ન થાય છે કે પ્રભુ અંતરમાં જ છે તેથી હવે કિનારે નજીક જ છે. આ પરિસ્થિતિને બીજી અપેક્ષાથી પણ સમજી શકાય તેમ છે. હે જિનદેવ! મેગીઓ તારા પરમાત્મસ્વરૂપનું અન્વેષણ પિતાના હદયકમળમાં કરે છે. જેઓ મેક્ષમાર્ગમાં ચાલનારા પ્રભુની શોધ કરવા કયાંય બહાર જતા નથી. બહારની વસ્તુએમાં પણ શેધ કરતા નથી, તેઓ એ શેધ પિતાના જ હદયમાં ચલાવે છે. અને બાહ્ય સંજોગે તથા નિમિત્તોથી છૂટી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #106
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર સ્તોત્ર પિતામાં જ તે પરમેશ્વરસ્વરૂપને પ્રગટાવવા મથે છે. ગીએના આ કાર્યની ગ્યતા દર્શાવવા, આચાર્યજી એક ઉદાહરણ પૂરું પેશ કરે છે-તે છે કમળનું. પવિત્ર અને નિર્મળ કાંતિવાળાં કમળનું બી, કમળના મધ્ય પ્રદેશમાં રહેલી કર્ણિકાના મધ્ય ભાગમાં જ રહે છે. વસ્તુની જેટલી વધારે પવિત્રતા, તેટલી વધારે પવિત્રતા તેને ધારણ કરનારની જોઈએ. કમળ પવિત્ર છે. કાદવ કે પાણીમાં તે ઊગવા છતાં તેને પાશ તેને જરા પણ લાગતું નથી, તે તે કાદવ અને પાણીથી અલિપ્ત જ રહે છે. આવા કમળને જન્મ આપનાર, તેનું બી-જેમાંથી કમળ ઉત્પન્ન થાય છે, તે પણ પવિત્ર જ હોય છે. આ કમળનું બી, કમળને મધ્યભાગમાં ન રહે તે બીજે કયાં રહે? કમળ જેવી પવિત્રતા, તેના વેલાના બીજા ક્યા ભાગમાં મળવાની હતી? આ પવિત્ર કમળમાં વાસ કરી, કાંતિવાળું કમળનું બી પિતાની પવિત્રતા જાળવી શકે છે. આમ અન્ય પવિત્રતા અપી તેઓ વસે છે. અર્થાત્ સમાન વચ્ચે મૈત્રી સંભવે છે. આ ઉદાહરણ પરથી આપણને યેગી અને પરમાત્માને સંબંધ સમજાય છે. યેગી પોતે પરમાત્મા જેવા પવિત્ર થવાને પુરુષાર્થ કરી રહ્યા હોય છે, તેથી અમુક અંશે પવિત્રતા પ્રગટાવી ચૂક્યા હોય છે. આખા દેહમાં હૃદય એ સૌથી અગ યનું અંગ છે. એની તંદુરસ્તી વિના દેહ ટકી શકતું નથી. દેહના અન્ય કેઈ અંગમાં બગાડો હોય તે એ બગાડા સાથે, અથવા તે એ અંગ વિના શરીરનું કાર્ય ચાલી શકે છે, ત્યારે હૃદય વિના તે મનુષ્ય શરીર અસ્તિત્વ જ ધરાવી શકતું નથી, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #107
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર સ્તોત્ર એટલું જ નહિ પણ હૃદયમાં બગાડો થાય તે પણ તે જીવન સમાપ્ત થઈ જાય છે. એટલે કે હૃદય એ શરીરનું સૌથી અગત્યનું અંગ છે. વળી જ્યારે જીવ પવિત્રતા ધારણ કરવાની શરૂઆત કરે છે, ત્યારે તેને આરંભ પણ હૃદયથી થાય છે. પહેલાં હૃદય પવિત્ર થાય છે પછી બીજા અંગે. પવિત્રતા વિસ્તરતાં પવિત્ર થાય છે. આ અપેક્ષાથી પણ હૃદય અગત્યનું અંગ છે. આવા મહત્ત્વના ભાગમાં મહાપવિત્ર એવા પરમાત્મા વસે છે. જેઓ પરમ પવિત્ર થયા છે, તેવા મહાન આત્માનું સ્વરૂપ હૃદયમાં પ્રકાશિત થાય છે. કારણ કે એના જેવું બીજું પવિત્ર અંગ શરીરમાં નથી. તેથી જ્યારે મેગીઓ પરમ સ્વરૂપની ખોજમાં પડે છે ત્યારે તેઓ અન્ય કઈ અંગ કે સ્થળની તપાસ ન કરતાં જ્યાં પવિત્રતાને વાસ છે તે હૃદયના મધ્યભાગની જ તપાસ કરે છે. ત્યાં પોતાની વૃત્તિને સ્થિર કરી ઝળહળતા પરમાત્મ સ્વરૂપને અનુભવ કરે છે. જ્યારે પ્રભુ પ્રતિનાં પ્રેમ તથા લાગણું ઘણું વધે છે ત્યારે પ્રભુ સ્વયમ્ જ યોગીના હદયના મધ્યભાગમાં આવી, તેને પવિત્ર કરવાનું કાર્ય શરૂ કરી દે છે. આમ પરમાત્માના વાસથી ગી પવિત્ર થતા જાય છે, અને હૃદયની પવિત્રતાના કારણે પ્રભુને વસવાટ ત્યાં સ્થિર રહે છે. આમ આ અન્ય પવિત્ર સંબંધના કારણે યેગીઓ પણ સંસારમાં કમળની જેમ અલિપ્ત બનીને રહે છે, અને રાગદ્વેષની જાળમાં ગૂંચવાતા નથી.. આ સંસાર એ કાદવ સમાન છે. જ્યાં જાત જાતના વિષય, વિકાર અને કૂડ કપટ જે કાદવ ચારે બાજુ ફેલાયેલ છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #108
--------------------------------------------------------------------------
________________ 91 કલ્યાણમંદિર સ્તોત્ર એવા કાદવની વચ્ચે ભેગીઓ રૂપે પવિત્ર કમળ ખીલે છે. તેઓ કાદવમાં કમળની જેમ સંસારની આંટીઘૂંટીથી અલિપ્ત જ રહે છે. અને પ્રભુ એ કમળના પવિત્ર નિર્મળ બી સમાન છે. કમળનાં એક બીજમાંથી જેમ કમળ ઉત્પન્ન થાય છે તેમ પરમાત્માના સંપર્કથી અનેક જીવમાંથી શિવસ્વરૂપે પ્રગટ થાય છે. પ્રભુના પ્રતાપે અનેક ગીએ સંસારથી અલિપ્ત બની, ભવસમુદ્ર તરી પાર ઉતરે છે. આ ઉદાહરણ આપણને એકદમ ગ્ય લાગ્યા સિવાય રહેતું નથી. અને જેમ જેમ તેના વિશે વિચારીએ તેમ તેમ તેની વિશેષ યથાર્થતા જણાતાં આનંદ પ્રવર્તે છે. (14) ध्यानाज्जिनेश ! भवतो भविनः क्षणेन देह विहाय परमात्मदशां ब्रजन्ति / तीवानलादुपलभावमपास्य लोके चामीकरत्वमचिरादिव धातुभेदाः / / 15 ક્ષણમાત્રમાં જિનરાજ! ભવિજન આપ કેરા ધ્યાનથી, પામે દશા પરમાત્માની તજી દેહને પ્રભુ જ્ઞાનથી; જ્યમ તીવ્ર અગ્નિતાપથી મિશ્રિત ધાતુ હોય તે, પથ્થરપણાને ત્યાગીને તત્કાળ સેનું થાય છે. 15 પ્રભુને હૃદયમાં એક વખત સ્થાપ્યા પછી તેમને પ્રભાવ કેવો હોય છે તે બતાવતાં આચાર્યજી આ કડીમાં કહે છે કે, હે જિનેશ! જેવી રીતે તીવ્ર અગ્નિના તાપથી જુદી જુદી ધાતુઓ પથ્થરપણાને છેડીને તત્કાળ સુવર્ણપણાને પામે છે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #109
--------------------------------------------------------------------------
________________ 92 કલ્યાણમંદિર સ્તોત્ર તેવી રીતે ભવ્યજને આપનું ધ્યાન ધરવાથી ભૌતિક દેહને છેડીને ક્ષણમાત્રમાં પરમાત્મદશાને પામે છે. આચાર્યજી આ કડીમાં જિનેશ-જિતેંદ્રિય હોય તેમાં પણ જે શ્રેષ્ઠ છે એવા પાર્શ્વનાથ પ્રભુને સંબોધીને કહે છે કે, “હે પ્રભુ ! તમારું જેઓ ધ્યાન ધરે છે તેઓ ડી ક્ષણોમાં જ પરમાત્મદશાને પામે છે, અને દેહથી આત્માની ભિન્નતાને અનુભવ કરે છે. આ વચને ખૂબ જ સમજવા જેવા અને ઉત્તમ બેધને આપનારા છે. અહીં શ્રી પાર્શ્વનાથ પ્રભુને આચાર્યજી જિનેશ તરીકે સંબંધે છે. જિનેશ એટલે જિનેના ઇશ. જે બધા જિતેંદ્રિય છે તેઓમાં શ્રેષ્ઠ. જ્યારે આપણે શ્રી પાર્શ્વનાથ પ્રભુને વિચાર કરીએ છીએ, તેમનાં પરિષહ અને ઉપસર્ગોને લક્ષ લઈએ છીએ, અને એવા વિકટ સંજોગોમાં એમણે ધારણ કરેલી અભુત સમતાને જાણીએ છીએ ત્યારે આપણને જરૂર સમજાય છે કે આવા વિકટ ઉપસર્ગો વખતે આવી સમતા મહાબળવાન, મહાસમર્થ આત્મા હોય તે જ રાખી શકે. અને આ સામર્થ્યમાં જ તેમનું ઈશપણું–ઈશ્વરપણું સમાયેલું છે. આવા જિનેશનું-મહાસમર્થ પ્રભુનું શરણું લઈ, તેમનું ધ્યાન ધરે તે જીવને પ્રભુ પાસેથી ઘણું વિશેષ બળ મળે. વળી જેનું શરણું લીધું હોય તેના જેવા થવાની ભાવના દઢ બને, કારણ કે જેવું થવું હોય તેવાના શરણમાં જવાની ભાવના જીવ રાખતા હોય છે. આ રીતે મહાસમર્થ પ્રભુનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #110
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર સ્તોત્ર 93 શરણું લેવાથી મહાસમર્થ બનવાની ભાવના દઢ બને. એ તાલાવેલીમાં જીવ પ્રભુનું શરણું સ્વીકારી, તેમની પાસેથી પ્રેરણા તથા બળ મેળવી આરાધના કરે, તે થોડા જ સમયમાં, અલ્પ કાળમાં દેહથી ભિન્ન એવા પરમાત્માને અનુભવ તેને થાય. અનાદિકાળથી રખડતે આત્મા જે પ્રભુના શરણમાં ન જાય, પ્રભુની શ્રદ્ધા ન કરે, પ્રભુ પ્રતિ પ્રેમ ન કેળવે તે અનંતકાળ સુધી પણ પરમાત્મસ્વરૂપને અનુભવ કરી શકતો નથી. પણ જે સમર્થ એવા શ્રી તીર્થંકર પ્રભુની શ્રદ્ધા કરે તે તેને ક્ષણમાત્રમાં પરમાત્મસ્વરૂપને અનુભવ, દેહથી ભિન્નપણને અનુભવ થાય. જીવ સૌ પ્રથમ દેહ અને આત્માની ભિન્નતા અનુભવે છે ત્યારની અમુક શરતે હેય છે. જીવને પાંચ ઇંદ્રિય અને સંજ્ઞા પૂર્ણ જોઈએ. પ્રભુની શ્રદ્ધા એટલે કે પ્રભુ કહે છે તે સત્ય જ છે એવી લાગણી અંતરનાં ઊંડાણમાંથી ઊઠવી જોઈએ, આત્માનું સાચું સુખ મેળવવાની ભાવના હોવી જોઈએ, અને તે માટે પુરુષાર્થ જોઈએ. આ પુરુષાર્થ એટલે પ્રભુનું શરણું સ્વીકારવું. શરણું સ્વીકારવાની ઉત્તમ પળાએ જીવને થોડા સમય માટે આત્મા અને દેહની ભિન્નતાને અનુભવ થાય છે. બીજા શબ્દોમાં કહીએ તે એ વખતે જીવ અંતવૃત્તિને સ્પર્શ કરે છે એમ કહેવાય. દેહ અને આત્માની ભિન્નતાને સૌ પ્રથમને અનુભવ, ભલે પછી તે એક જ સમય માટે હોય, તે જ અંતત્તિસ્પર્શ. આ પ્રથમના અનુભવ માટે શ્રી તીર્થકર પ્રભુ, કેવળી પ્રભુની હાજરી અવશ્ય છે. આમ હોવાનું એક જ કારણ છે કે, પહેલીવાર જ ભિન્નતાને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #111
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર સ્તોત્ર અનુભવ કરવાને હેય છે ત્યારે જીવે અત્યંત બળ કેળવવું પડે છે અને તે બળ આવા પુરુષની હાજરી વિના પ્રાપ્ત થઈ શકતું નથી. આ અનુભવ અત્યંત અલ્પકાળ માટે હોય છે, તેથી તે ભિન્નતાના અનુભવનું જ્ઞાન શ્રી તીર્થંકર પ્રભુ કે કેવળી પ્રભુ સિવાય કોઈને થઈ શકતું નથી. તેમના સિવાય કેઈને પણ સમય સમયનું જ્ઞાન નથી તેથી કંઈ પણ છદ્મસ્થા જીવ સમય સમયનું જ્ઞાન કરી શકતો નથી. પરંતુ આ અનુભવનું મહામ્ય એવું છે કે એક વખત પણ એ અનુભવ થયા પછી નિયમપૂર્વક એ જીવ કાળે કરીને મોક્ષસુખને અધિકારી બને છે. મોક્ષપ્રાપ્તિમાં કેટલે કાળ નિગમન થાય છે, તે જીવના પુરુષાર્થ પર આધારિત છે. પરંતુ તે નિયમપૂર્વક ભવ્ય જીવ કહેવાય. અભવી જીવ એક સમય માટે પણ દેહ અને આત્માની ભિન્નતા અનુભવી શકતો નથી. અને માત્ર એક સમય માટે થયેલે દેહ તથા આત્માની ભિન્નતાને અનુભવ કમે કમે વધતાં વધતાં પરમાત્મ સ્વરૂપને પ્રગટ કરે છે. અને એ જ મહિમા અહીં વર્ણવ્યું છે. આ જ્ઞાનને લક્ષમાં રાખીએ તે આ કડીની અદ્ભુતતા આપણને સ્પષ્ટ થાય છે. માત્ર ગણતરીના સમયમાં પ્રભુના સાનિધ્યમાં રહીને જીવ પરમાત્મ સ્વરૂપ પ્રગટાવવાની યોગ્યતા કેવી રીતે પ્રાપ્ત કરી લે છે તે આપણને જણાય છે. અંતવૃત્તિ સ્પર્શાવવાનું કાર્ય માત્ર ભવ્ય જીવ જ-જે જીવ મેક્ષમાં જવાની યોગ્યતા ધરાવે છે તે જીવ જ કરી શકે છે. અર્થાત્ જેણે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #112
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર સ્તોત્ર અંતવૃત્તિ સ્પર્શાવી તે જીવ નિયમપૂર્વક મોક્ષમાં જવાને, અભવી તીર્થકર પ્રભુના પ્રત્યક્ષ સંપર્કમાં આવ્યું હોય તે પણ આ કાર્ય કરી શકતું નથી. આ સ્થિતિ સ્પષ્ટ કરવા આચાર્યજીએ “ભવિજન” શબ્દ ખૂબ જ ગ્યતાથી મૂકેલે જણાય છે. - આ કડીની બીજી પંક્તિમાં જણાવ્યું છે કે “પામે દશા પરમાત્મની, તજી દેહને પ્રભુ જ્ઞાનથી.” ભવ્ય જીવ જ્યારે - પ્રભુનું શરણું લઈને ધ્યાન કરે છે ત્યારે થોડી ક્ષણ માટે તેને દેહ અને આત્માની ભિન્નતાને અનુભવ થાય છે તે અહીં બતાવ્યું છે. જે પરમાત્મા છે તે સમયે સમય, સતત દેહ અને આત્માની ભિન્નતાને સ્પષ્ટ અનુભવ કરે છે. છઘસ્થ જીવ જે અનુભવ થડા કાળ માટે કરે છે તે અનુભવ પરમાત્મા નિરંતર કરે છે, પણ એ અનુભવ સમાન છે. આથી જ્યારે આ અનુભવ છદ્મસ્થ જીવ કરતે હોય છે ત્યારે થોડા સમય માટે “પરમાત્માની દશાને પ્રાપ્ત કરે છે એમ કહી શકાય. વળી એ અનુભવ વખતની દશા બતાવતાં આચાર્યજી કહે છે “તજી દેહને પ્રભુ જ્ઞાનથી.” જે વખતે આ ભિન્નતાને અનુભવ જીવને થાય છે ત્યારે તેની દેહની આસક્તિ બિલકૂલ છૂટી ગઈ હોય છે. એ વખતે વાસ્તવિક દેહ છૂટતો નથી, પણ દેહાસક્તિમાંથી ઉપગ છૂટી ગયું હોય છે એટલે દેહના અસ્તિત્વનું લક્ષ પણ રહેતું નથી. એટલે કે એ અનુભવ ચાલે છે તેટલા સમય માટે દેહને ત્યાગ હોય છે. આ ત્યાગ ઉપગપૂર્વકનો હોય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #113
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર સ્તોત્ર છે, વાસ્તવિક નહિ, તેથી આચાર્યજી કહે છે કે, “તજી દેહને જ્ઞાનથી.” આ સ્થિતિનું નિર્માણ કેવી રીતે થાય છે, કેવા પ્રકારની પ્રક્રિયા ચાલે છે તે જણાવવા માટે એક ઉદાહરણ આચાર્યજીએ આપ્યું છે. તેઓ કહે છે કે ઘણી ધાતુઓનું મિશ્રણ થઈ ગયું હોય અને છૂટી પડતી ન હોય તે વખતે તેને તપાવવામા આવે ત્યારે તેમાંથી જે સુવર્ણ હોય છે તે તેના જડપણને ત્યાગ કરીને સુવર્ણરૂપ ધારણ કરે છે. એ જ રીતે દેહ અને આત્માને એકરૂપ માનતે જીવ મિશ્ર ધાતુ જે છે, એ જીવ અગ્નિતાપરૂપ પ્રભુના સાનિધ્યમાં રહીને આત્મારૂપ સુવર્ણને છૂટો પાડે છે, અર્થાત્ આત્મા પ્રગટાવે છે. તે અનાદિકાળથી ચારે ગતિમાં રખડતે જીવ “દેહ તે હું” અને અન્ય તે મારાં” આવી ભાવનામાં રાચતાં રાચતાં સંસારસમુદ્રમાં ડૂબકી ખાધા કરે છે. આ અનેક વિભાવોથી ભરેલ તથા આત્માના અનંત ગુણોને ગુમાવી બેઠેલે જીવ મિશ્રધાતુ સમાન છે. અનેક ધાતુઓ એકઠી મળી હોય ત્યારે તેમાં સુવર્ણનું તેજસ્વીપણું જરાય જણાતું નથી, સુવર્ણ પણ અન્ય ધાતુની માફક નિસ્તેજ બની જાય છે. એ જ રીતે અનેક વિભાવે-કર્મોથી ઘેરાયેલા આત્માનું ઓજસ ચાલ્યું જાય છે, તે નિસ્તેજ બની રહે છે. એના સાચા સ્વરૂપને જરા પણ લક્ષ થતું નથી. આ મિશ્ર થઈ ગયેલી ધાતુઓને જ્યારે અમ્રિતાપ સન્મુખ વતા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #114
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર સ્તોત્ર રાખવામાં આવે છે ત્યારે બીજી ધાતુઓ તાપમાં બળીનેઓગળીને છૂટી પડી જાય છે અને સુવર્ણ પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રાસ્ટ કરે છે. અર્થાત્ સુવર્ણ એક જ બાકી રહી શુદ્ધ સ્વરૂપને પામે છે. એ જ રીતે વિભાવ ભાવ તથા અનંત કર્મોથી લેપાયેલા જીવ સમક્ષ જ્યારે કર્મ બાળવામાં અગ્નિ સમાન શ્રી તીર્થકર પ્રભુ આવે છે ત્યારે તે જીવનાં કર્મો અન્ય ધાતુની માફક બળીને જીવથી છૂટા પડી જાય છે, અને આત્મા પિતાનું શુદ્ધ સ્વરૂપ પ્રગટાવી સુવર્ણ સમાન તેજસ્વી બને છે. આમાં ગુરુ અને પ્રભુની આવશ્યકતા સમજાય છે. કર્મને બાળવામાં સહાયરૂપ એવા પ્રભુ કે ગુરુની હાજરી વિના જીવનું કર્મથી લેપાવાપણું ટળતું નથી એ અહીં અનુભવાય છે. પ્રભુનો મહિમા જ એવો છે કે તેમની હાજરીમાં કર્મને નાશ સહેલાઈથી થાય છે તે યોગ્ય ઉદાહરણથી આચાર્યજીએ આપણને દર્શાવ્યું છે. (15) अन्तः सदैव जिन ! यस्य विभाव्यसे त्व મઃ # તરિ નારાયણે શરીરમ? | एतत्स्वरुपमथ मध्यविवतिनो हि यद्विग्रह प्रशमयन्ति महानुभावाः / / 16 હે જિન! હમેશાં ભવ્યજન જે દેહના અંતર વિશે, ધરતા તમારું ધ્યાન તેને નાશ કરતા કેમ છે? અથવા સ્વભાવ મહાજન મધ્યસ્થને એ સદા, વિગ્રહણ કરી નાશ ને શાંતિ પ્રસારે ઉભયથી. 16 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #115
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર તેત્ર પ્રભુની હાજરીમાં ઘણું વધારે કર્મો બળી જાય છે, તે આપણને પંદરમી કડીમાં સમજાવ્યા પછી, એ ક્રિયાને વિશેષ સ્પષ્ટ કરતાં આચાર્યજી આ કડીમાં કહે છે કે, “હે જિનેશ્વર ! જે ભવ્યજને, દેહની અંદર નિરંતર આપનું ધ્યાન ધરે છે, તે જ દેહને આપ કેમ નાશ કરે છે ? પણ એમાં શંકા જેવું નથી, કેમકે જે મહાત્માઓ મધ્યસ્થપણું ધારણ કરે છે, તેમની રીત જ એવી હોય છે કે તેઓ વિગ્રહનો નાશ કરે છે.” એક વખત દેહ અને આત્માની ભિન્નતાનો અનુભવ, અરિહંત પ્રભુ કે કેવળી પ્રભુના સાનિધ્યમાં કર્યા પછી જીવ કમે કમે એ અનુભવ વધારે રહે છે. અને અમુક દશાએ પહોંચ્યા પછી જીવમાં એવી શક્તિ આવે છે કે પ્રભુનું ઊંડું સ્મરણ કરીને, એના અવલંબનથી તે જીવ ધારે ત્યારે આ ભિન્નતાનો અનુભવ તે કરી શકે છે. પ્રભુનાં ઊંડા સ્મરણનાં પરિપાકરૂપે ભિન્નતાને જે અનુભવ કરી શકાય છે, તે અનુભવની ક્રિયાને ધ્યાન ધર્યું કહેવાય. એટલે કે ધ્યાનમાં જીવ પિતાને ઉપગ દેહમાંથી ખેંચી લઈ આત્મામાં જ કેંદ્રિત કરે છે. અને એટલા સમય માટે આત્મસ્વરૂપમાં લીન રહે છે. આવે અનુભવ તથા અનુભવ કરવાની શક્તિ, માત્ર ભવ્યજીવને જ પ્રાપ્ત થાય છે. અર્થાત્ ભવ્યજીવ અને તેમાંય નિકટભવી જીવ સાચા અર્થમાં ધ્યાનમાં જઈ શકે છે. કારણ કે સાચા ધ્યાનમાં લીન બનનારને પંદરથી વધુ ભવ મુક્ત થવા માટે લાગતાં નથી. જે જીવનાં કર્મમળને સંપૂર્ણ નાશ કેઈને કોઈ કાળે થવાનું છે તે જીવ ભવ્ય છે અને જે જીવનાં કર્મને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #116
--------------------------------------------------------------------------
________________ 99 કલ્યાણમંદિર સ્તોત્ર કેઈ કાળે, અનંત કાળ પછી પણ નાશ થવાનું નથી, તેનું સંસાર પરિભ્રમણ સદાકાળ માટે ચાલુ રહેવાનું છે તે જીવ અભવ્ય કે અભવી છે. તેનાં આત્માનાં પરિણામ એવા ઉત્કટ રસથી પરિણમતાં હોય છે કે તે જીવ કઈ કાળે પણ કર્મથી મુક્ત થવાનાં ભાવ પ્રવર્તાવી શકતું નથી. આથી જ આચાર્યજી જે જીવ ક્રમે કરીને મુક્તિ પામવાનો છે તેવા ભવ્ય જીવની જ વાત અહીં કરે છે. અભવીની વાત કરતા નથી, તે યંગ્ય લાગે છે. - અહીં આચાર્યદેવ જણાવે છે કે જે ભવ્યજીવ પ્રભુનું ધ્યાન પિતાનાં અંતરમાં કરે છે, તે ભવ્યજીવનાં દેહને જ નાશ પ્રભુજી કરે છે. આ પરિસ્થિતિ ખરેખર સમજવા ગ્ય છે. જીવ ધ્યાન ધરે છે ત્યારે તે અંતર્મુખ બને છે. અંતરમાં ઉપયેગને કેન્દ્રિત કરી સ્થિર થાય છે. આ અંતર એ દેહને જ એક વિભાગ છે. એટલે કે જીવ ધ્યાન કરતી વખતે દેહના અમુક ભાગમાં પ્રભુનું સ્થાપન કરી, ત્યાં પોતાના ઉપયોગને કેન્દ્રિત કરીને રહે છે. આવું ધ્યાન જે જીવે હંમેશાં, રેજેરેજ કરે છે, તેમના જ દેહને નાશ પ્રભુ કરે છે. પ્રભુનું આ કાર્ય આચાર્યજીને ખૂબ આશ્ચર્યરૂપ લાગે છે. તે એ રીતે કે જે સ્થળે પ્રભુનું સ્થાપન ભવ્યજીવ કરે છે, તે સ્થળને જ નાશ-તે દેહને નાશ પ્રભુ કરે છે. સામાન્ય રીતે લેકપ્રચલિત રૂઢિ એવી જોવામાં આવે છે કે જ્યાં માનપાન મળે, સ્થાપના કરવામાં આવી હોય તે સ્થળને લેકે શણગારે છે, પૂજે છે, જાળવે છે અને લાંબો સમય ટકી રહે તેવા પ્રયત્ન કર્યા કરે છે. એની સરખામણીમાં પ્રભુની વર્તન સાવ જુદી જણાઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #117
--------------------------------------------------------------------------
________________ 100 કલ્યાણમંદિર સ્તોત્ર આવે છે. તેઓ તે જે દેહમાં બિરાજમાન થયા છે તે દેહને જ નાશ કરે છે. - જીવ પ્રભુને હૃદયમાં સ્થાપી, અંતર્મુર્ખ બની, પ્રભુનું ધ્યાન ધરે છે, ત્યારે તેને હેતુ મુખ્યત્વે આત્માને શુદ્ધ કરવાને હોય છે. ઘણી વખત એવું બને છે કે જીવ પોતે કરેલાં તપ કે ધ્યાનના ફળ રૂપે સંસારસુખ પ્રાપ્ત થાય એવી માગણી કરે છે, અને તે માગણ અનુસાર તેને સંસારસુખ મળે છે, પરિણામે એથી વિશેષ ફળ–આત્માથે ફળ પ્રાપ્તિની યેગ્યતા નષ્ટ થાય છે. જે આવી માગણી કરવામાં આવી ન હોય તો, કરેલાં શુભ કર્મ અને ભાવનું વધુમાં વધુ શક્ય હોય તેટલું ફળ આત્માથે આપે છે. એટલે કે કર્મમળને નાશ કરવામાં સહાયભુત હોય એવા ફળની પ્રાપ્તિ પ્રભુ કરાવે છે. સર્વે કર્મમાં સૌથી છેલ્લે છૂટતે સંબંધે તે દેહ સાથે સંબંધ છે. અને એ સંબંધ છૂટ્યા પછી આત્માને કેઈ પણ પ્રકારના કર્મનું આવરણ નડી શકતું નથી. આ કડીમાં આચાર્યજી આપણને જણાવે છે કે પ્રભુને સાચા ભાવથી હદયમાં સ્થાપવામાં આવે તે પ્રભુ ભક્તના દેહને જ નાશ કરે છે. આ દ્વારા આચાર્યજી આપણને એ સમજાવે છે કે એક વખત સાચા ભાવથી પ્રભુને હૃદયમાં સ્થાપવાથી, તેનું નિરંતર ધ્યાન ધરવાથી, ભક્તના આત્માને સંપૂર્ણ શુદ્ધ કરવાની જવાબદારી ભગવાન લે છે. આ ઘટના પરથી સમજાય છે કે પ્રભુ જ્યાં પ્રતિષ્ઠિત થાય છે તે દેહને જ નાશ કરતાં હોવા છતાં, ભક્તના ભાવને અનુરૂપ જ તેમનું કાર્ય હોય છે. આથી આ કડી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #118
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર સ્તોત્ર 101 વાંચતાં આરંભમાં જે વિધાભાસ જીવને અકળાવે છે તે, તેનું હાર્દ સમજતાં ટળી જાય છે, અને તેમાંથી વાસ્તવિક સમજ તથા પ્રભુનું સાચું મહામ્ય પ્રગટ થાય છે. આચાર્યજી પિતાના આ કથનને પુષ્ટિ આપવા માટે મહાજનના સ્વભાવ તથા ચારિત્રલેખન ત્રીજી અને એથી એ બે પંક્તિઓમાં કરે છે. આ મહાજનો મધ્યસ્થપણું ધારણ કરીને રહેનારા હોય છે, એટલે કે રાગ તથા શ્રેષના ફાંદામાં ફસાનારા હોતા નથી. તેઓ કઈ પ્રકારના વિભાવમાં ફસાઈને પ્રવૃત્તિ કરતા નથી, પણ નિરંજનપણે તથા નિર્વિકારપણે વર્તના કરે છે. આવા મહાન છે “વિગ્રહ’ને નાશ કરી, શાંતિનું પ્રસારણ કરવાનું મુખ્ય કાર્ય કરે છે. આ કડીના ચોથા ચરણમાં આચાર્યજી વિગ્રહ’ શબ્દ ખૂબ જ ખુબીપૂર્વક જી લેષ અલંકાર દ્વારા પિતાનું વક્તવ્ય સ્પષ્ટ કરે છે. “વિગ્રહ’ શબ્દના બે અર્થ થાય છે. (1) ઝગડો (2) શરીર. શ્રી પાર્શ્વનાથ પ્રભુ જેવા મહાનુભાવ વિગ્રહને નાશ કરે છે એટલે કે આત્મા તથા કર્મ વચ્ચે જે અનાદિકાળથી ગજગ્રાહ ચાલ્યા કરે છે, તે કર્મના નાશ દ્વારા વૈમનસ્યને અંત આણી, શાંતિની સ્થાપના કરે છે. કર્મના સૂર પાશમાંથી આત્માને છેડાવી, તેને પિતાના સહજ શાંત સ્વરૂપમાં બિરાજમાન કરે છે. વળી જે દેહમાં રહી આ બધા દુઃખને. ભોગવટો આત્મા કરે છે, તે દેહને જ નાશ પ્રભુ કરતા હોવાથી, આમાને પરમ શાંતિમાં બિરાજમાન થવાને વેગ પ્રાપ્ત થાય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #119
--------------------------------------------------------------------------
________________ 102 કલ્યાણમંદિર સ્તોત્ર છે. આમ પ્રભુનું મુખ્ય કાર્ય “વિગ્રહ’ને નાશ કરવાનું તથા શાંતિનું પ્રસારણ કરવાનું છે. आत्मा मनीषिभिरय त्वदभेदबुद्धया : घ्यातो जिनेन्द्र ! भवतीह भवत्प्रभावः / पानीयमप्यमृतमित्यनु चित्यमान कि नाम नो विषविकारमपाकरोति / / 17 નહિ ભેદ હે પ્રભુ આપને આત્માવિશે એ બુદ્ધિથી, ચિંતન કરે પંડિત અહીં તે આપ સમ થાય નહીં; જે જળ વિશે શ્રદ્ધાથકી અમૃતતણું ચિંતન કરે, તે જળ ખરેખર વિશ્વના વિકારને શું ન હરે? 17 પ્રભુને હૃદયમાં સ્થાપી, તેમનું ધ્યાન ધરવાથી વિગ્રહને નાશ થાય છે. એ જણાવ્યા પછી, આ કડીમાં વિશેષ સ્પષ્ટતા કરતાં આચાર્યજી જણાવે છે કે, હે જિનેન્દ્ર ! આત્મા અને આપ એક જ છે, એવી અભેદબુદ્ધિથી જે પંડિતે આપનું ધ્યાન કરે છે તેઓ આ લેકને વિષે જ આપના જેવા થાય છે. જેમ શ્રદ્ધાથી મંત્રાદિક પ્રયોગ વડે પાણીમાં અમૃતપણું આપ્યું હોય, તેવા પાણી માત્રથી પણ વિષના વિકારે મંટી કાય છે... . . : : : : : : : : : - મહાનુભાવ એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુનું ધ્યાન ધરવાથી કર્મ તથા દેહને નાશ થાય છે, તે આપણે સળી કડીમાં જોયું. આ ધ્યાન કયા પ્રકારનું હોવું જોઈએ તે આપણને આ સત્તરમી કડીમાંથી જાણવા મળે છે. અહીં દર્શાડ્યા પ્રમાણે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #120
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર સ્તોત્ર 103 પ્રભુને શુદ્ધ થયેલ આત્મા, અને પિતાને વિશુદ્ધ બને તે વખંતને આત્મા, એ બંને સમાન જ છે, એવી અભેદબુદ્ધિ ધારણ કરીને જેઓ પ્રભુનું ચિંતન કરે છે, તેઓ નિશ્ચયથી પ્રભુ સમાન એટલે કે વિશુદ્ધ આત્મા બને છે. અહીં આત્મા વિશેની મૂળ વિગત આપેલી જણાય છે. જ્યારે આત્મા વિશુદ્ધ બને ત્યારે બધા જ આત્મા ગુણ, શક્તિ, પ્રદેશ વગેરે અપેક્ષાએ જેતા સમાન જ હોય છે, એ હકીકત અહીં પ્રગટ કરી છે. જ્યારથી નિત્ય નિગોદમાંથી નીકળ્યો ત્યારથી જીવનું ચાર ગતિનું પરિભ્રમણ શરૂ થાય છે. અને એ પરિભ્રમણ મુક્તિશીલા પર ને પહોંચે ત્યાં સુધી ચાલુ રહે છે. આવા અત્યંત લાંબા કાળના પરિભ્રમણમાં પણ આત્માના એક પણ પ્રદેશમાં વધઘટ થતી નથી, એક પણ ગુણનો સંપૂર્ણ નાશ થતો નથી, કે ન છૂટે એવો એક પણ દુર્ગુણ પ્રગટ થતું નથી. આ અત્યંત દુઃખમય પરિભ્રમણમાં આત્માના ગુણે માત્ર અવાય છે, નાશ પામતાં નથી, એટલે કે જેમ જેમ આત્મા શુદ્ધિ કર જાય છે, તેમ તેમ તેના અવરાયેલાં ગુણો, આવરણને ફગાવી દઈ પ્રગટ થાય છે. અને જ્યારે તે સંપૂર્ણ વિશુદ્ધ થાય છે ત્યારે તે સર્વજ્ઞા સમાન થાય છે, તેનામાં એક પણ ગુણ એ છે કે ફેરફારવાળે હેતે નથી. સર્વ પ્રભુ અને વિશુદ્ધ થયેલા આત્માનાં શક્તિ, ગુણે, પ્રદેશ સમાન જ હોય છે. એક જીવ અનંત કાળચક્રનું પરિભ્રમણ કરે અને બીજે જીવ એનાથી ઘણું ઓછું પરિભ્રમણ કરે, તેમ છતાં જ્યારે બંને વિશુદ્ધ થાય છે ત્યારે તેમનાં શિક્તિ, ગુણ, પ્રદેશ સમાન રહે છે, કયાંય તરતમપણું રહેતું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #121
--------------------------------------------------------------------------
________________ 104 કલ્યાણમંદિર સ્તોત્ર નથી. આ આત્માની એક અતિ મહત્વની લાક્ષણિકતા છે. જે આ લાક્ષણિક્તા આત્મામાં ન હોય તે, જુદા જુદા પ્રકારનાં અને કાળનાં પરિભ્રમણને કારણે બધા આત્માઓ વચ્ચે અસમાનપણું પ્રગટ થાત અને આત્માનું એકરૂપપણું તૂટી જાત. આત્માને સમાન રીતે જાળવવામાં આ લાક્ષણિકતા મહત્વનો ભાગ ભજવે છે. આત્માની આ વિશિષ્ટતાને અનુલક્ષીને આ કડીનું વિધાન થયેલું જણાય છે. સાધક અથવા તે ભક્ત અશુદ્ધ દશામાં છે, કર્મમળ સહિત છે. આ અવસ્થામાં તે પ્રભુનું ચિંતન કરે છે, પ્રભુના ગુણોનું મનન કરે છે, અને એવી ભાવનાને દઢ કરે છે કે જે બધા ગુણો પ્રભુમાં પ્રગટ થયા છે તે બધા જ ગુણો પિતામાં પ્રગટ થવાના છે. અને વર્તમાનમાં તે ગુણે પિતામાં અવરાઈને રહેલા છે અને તે આવરણે પ્રભુનું ચિંતવન કરવાથી નાશ પામવાના છે અને ગુણો પ્રગટ થવાના છે. આવી ભાવના પ્રગટાવી, તે જ શ્રદ્ધાથી સાધક પ્રભુનું ચિંતન કરે છે. પરિણામે કાળે કરીને તે પ્રભુ સમાન વિશુદ્ધ દશાને પ્રાપ્ત કરે છે. છદ્મસ્થ અવસ્થામાં રહ્યા રહ્યા વિશુદ્ધ આત્માનું ચિંતન કરવાથી, ધ્યાન કરવાથી વિશુદ્ધ કેવી રીતે થઈ શકાય! આ સમજાવવા પાછળની બે પંક્તિઓમાં આચાર્યજીએ એક સુંદર ઉદાહરણ આપ્યું છે. સામાન્ય પાણી લઈને, તેને શ્રદ્ધા રાખીને મંત્રવામાં આવે, અને તે પાણીમાં અમૃતપણાનું આરે પણ કરવામાં આવે ત્યારે ખરેખર તે પાણીમાં અમૃતપણું પ્રગટ થાય છે, આ પાણીમાં ઝેરથી થયેલા વિકારને હરવાની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #122
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર સ્તોત્ર 105 શક્તિ પ્રગટ થાય છે. અર્થાત્ સામાન્ય પાણીમાં અમૃતપણાનું આરે પણ કરી, તે માટે શ્રદ્ધાથી ચિંતવન કરવામાં આવે તે તે સામાન્ય પાણી પણ ઝેરના વિકારને ચૂસી લેનાર અમૃત બને છે. આવો અનુભવ જે જીવને જગતમાં સાંપડી રહે છે, તે તેવું પરમાર્થમાં બને એમાં શું નવાઈ કહેવાય! કર્મથી લેપાયેલે, છતાં વિશુદ્ધ થવા ઈચ્છતે જીવ એ જળ સમાન છે. જેમ પાણી અમૃત નથી, પણ તે અમૃતમય થવાનું છે તેમ શ્રદ્ધાથી ચિંતવવામાં આવે છે, એ જ રીતે જીવ એ વિશુદ્ધ થયેલ નથી પણ પ્રભુ સમાન વિશુદ્ધ થવાને છે તેમ શ્રદ્ધાથી ચિંતવવાનું છે. અર્થાત્ પાણીમાં અમૃતપણાનું જેમ આરોપણ કરવામાં આવે છે તેમ જીવમાં સંપૂર્ણ શુદ્ધપણું હોવાનું આજે પણ કરવામાં આવે છે. આ પરથી સમજાય છે કે જળને અમૃતમાં ફેરવવા માટે શ્રદ્ધા તથા ચિંતવન જેમ આવશ્યક તત્ત્વ છે, તેમ સકમ જીવને શુદ્ધ કરવા માટે શ્રદ્ધા અને ચિંતવન એવાં જ આવશ્યક તત્ત્વ છે. અહીં જે પ્રક્રિયા થાય છે તે મહત્ત્વની છે. જળને અમૃત સમાન બનાવવા માટે તે બનશે જ એવી શ્રદ્ધા તથા “તે અમૃતમય છે” એવું ચિંતવન કરવું જરૂરી છે, એટલે કે જે પ્રાપ્ત કરવું છે તેનું દઢવ વારંવાર કરવાથી, વારંવાર કરેલી ભાવનાના ફળરૂપે એ અવસ્થા પ્રાપ્ત થાય છે. આ જ વસ્તુ અશુદ્ધ આત્માને શુદ્ધ બનાવવા માટે ખૂબ ઉપયોગી છે. અહીં પ્રભુને દીધેલ નિયમ “કઈ પણ ભાવ નિષ્ફળ નથી” કાર્ય કરી જાય છે. જે ફળ પ્રાપ્ત કરવું છે તેનું વારંવાર રટણ કરવાથી તે કર્મ દઢ બને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #123
--------------------------------------------------------------------------
________________ 106 કલ્યાણમંદિર તેત્રે છે, અને તેનું પ્રમાણ વધતાં તે નિકાચિત સ્વરૂપને ધારણ કરે છે. પરિણામે આત્મા એ અવસ્થા અને ફળને અવશ્ય પ્રાપ્ત કરે છે. અનાદિકાળથી સંસારચકમાં ચાલતાં ચાલતાં જીવે આ એક જ કાર્ય નથી કર્યું, બાકીનું બધું ય કર્યું છે. જીવ સુખને ઈચ્છે છે, અને તે કપેલાં સુખને પ્રાપ્ત કરવા અથાગ પ્રયત્ન કર્યા કરે છે. પણ સાચું સુખ શું, અને તે કેવી રીતે પ્રાપ્ત થાય તે તેણે કદી વિચાર્યું નથી. અનેક પ્રયત્ન અને પુરુષાર્થ કરતી વખતે તેને સમજણ નથી કે સાચું સુખ આત્મામાં જ રહેલું છે, આ સુખ આત્માનાં સંપૂર્ણ શુદ્ધપણામાં રહેલું છે, અને સંપૂર્ણ વિશુદ્ધ આત્માનું ચિંતવન કરવાથી વિશુદ્ધ થવાય છે.” આ પ્રક્રિયાની શ્રદ્ધા જ તેણે કેળવી નથી. ભાવના તેવી સિદ્ધિ એમ અનેક પ્રસંગે બોલે છે પણ પિતાની બાબંતમાં એ એટલું જ સત્ય છે તે જીવ ક્યારેય આત્માથી શ્રદ્ધી શક્યો નથી. જે એ શ્રદ્ધા કરી, એ પ્રમાણે તે વર્યો હોત તે તે અત્યાર સુધીમાં વિશુદ્ધ બની ચુક્યો હોત. જે જ પરમ વિશુદ્ધિને વૈરી મુક્તિશીલામાં બિરાજમાન થયા છે તેઓ આ ભાવને દઢ કરી, એ પ્રમાણે વતી વિશુદ્ધ થયા છે. જે હજુ સુધી વિશુદ્ધ થયા નથી, તેમણે અત્યાર સુધી કર્યું છે શું? સર્વજ્ઞ તીર્થંકર પ્રભુની સાથે અભેદબુદ્ધિ કેળવવાને બદલે જીવે કર્મવશાત્ પ્રાપ્ત થયેલાં દેહની સાથે અભેદબુદ્ધિ કેળવી છે, એટલે કે તેણે અત્યંતપણે દેહાધ્યાસ કેળવ્યા કર્યો છે. જે પ્રકારનું ચિંતવન તથા જે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #124
--------------------------------------------------------------------------
________________ કલ્યાણુમંદિર સ્તોત્ર 107 પ્રકારની ભાવના હોય તે પ્રકારનું ફળ જીવ પ્રાપ્ત કરે છે. આથી જીવને દેહમાં જ આત્મબુદ્ધિ થતી હોવાને કારણે એક પછી એક દેહની પ્રાપ્તિ જીવને થયા કરે છે. આ ચક્રા ત્યારે જ અટકે, જ્યારે ભાવનામાં ફેરફાર કરવામાં આવે. એટલે કે દેહમાંની આત્મબુદ્ધિ ત્યાગી, આત્મામાં આત્મબુદ્ધિ કરવામાં આવે, અને તીર્થંકર પ્રભુ પ્રતિ અભેદબુદ્ધિ શ્રદ્ધાથી કેળવવામાં આવે તે જીવ પ્રભુ સમાન વિશુદ્ધ બને અને સંસારના ચકકરથી છૂટે. - એક અપેક્ષાથી વિચારીએ તે આઠમા ગુણસ્થાનથી શરૂ કરી બારમાના અંત સુધીની શ્રેણી આચાર્યજીએ પહેલી બે પંક્તિઓમાં સમાવી દીધી છે. તે પંક્તિઓ આ પ્રમાણે છે : નહિ ભેદ હે પ્રભુ! આપને આત્મા વિષે એ બુદ્ધિથી, આ * ચિંતન કરે પંડિત અહીં તે આપ સમ થાયે નકી.” કેઈ પણ જીવને જે પ્રભુ સમાન બનવું હોય તો શું કરવું જોઈએ તે અહીં બતાવ્યું છે. અહીં પ્રભુ સમાન બનવા માટેના ઉપામાં ચિંતનને સૌથી મહત્ત્વનું બતાવ્યું છે. ચિંતન એટલે. જે ધ્યેય હોય તે ધ્યેય વિશે વારંવાર અટક્યા વગર, સતત અમુક સુધી વિચાર કરવો. આ રીતે વિચાર કરવાથી જીવમાં સારાસાર વિવેક તથા હેય ઉપાદેયનું જ્ઞાન પ્રગટ થાય છે. તે જ્ઞાન આવવાથી જીવની વર્તના શુભ બને છે. વળી આ ચિંતન ગમે તે રીતે કરવાનું નથી. તે ચિંતન કરતાં પહેલાં પ્રભુ પ્રતિની અન્ય શ્રદ્ધા કેળવવાની છે. પ્રભુનાં અદ્દભુત શુણેને લક્ષ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #125
--------------------------------------------------------------------------
________________ 108 કલ્યાણમંદિર સ્તોત્ર કરવાનો છે, પ્રભુમાં પ્રગટ થયેલા બધા જ ગુણો પિતામાં સમાયેલા છે એવી શ્રદ્ધા જગાડવાની છે, પ્રભુના આત્મા અને પિતાના વિશુદ્ધ સ્વરૂપમાં કોઈ ભેદ નથી એવી અભેદબુદ્ધિ કેળવીને શુદ્ધ થવા માટેનું ચિંતન કરવાનું છે. વિચારતાં સમજાશે કે આ પ્રકારની અભેદબુદ્ધિ જીવમાં સામાન્ય દશાએ પ્રગટી શકતી નથી. આ અભેદબુદ્ધિ આત્માની અમુક વિશુદ્ધ અવસ્થાએ પહોંચ્યા પછી જ પ્રગટે છે, અને તે પછી આ ચિંતવન જીવને ખૂબ જ ઉપકારી થાય છે. સામાન્ય પ્રકારે જોઈએ તે સાતમાં ગુણસ્થાને જીવમાં પ્રભુ અને પિતા વચ્ચેની અભેદબુદ્ધિ જાગૃત થાય છે. તેમ છતાં તે વિશેનું અનન્ય ચિંતન પ્રગટ થતું નથી, ત્યાં સુધી તે જીવ જાગૃતિ કેળવી શ્રેણી માંડી શકતું નથી. જ્યારે આ ચિંતન પ્રગટે છે ત્યારે જીવ, પ્રભુ સાથેની કેળવેલી અભેદબુદ્ધિનો ઉપયોગ કરી આત્મા વિશેના અનન્ય ચિંતનમાં લીન બને છે, સર્વ ઘાતકર્મોને નાશ કરે છે અને છેવટમાં કેવળજ્ઞાન તથા કેવળદર્શન પ્રગટાવી સર્વજ્ઞ બને છે. આ પ્રક્રિયા સમજવા માટે પૂ. કૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્ર લિખિત “અપૂર્વ અવસર”ની નીચેની બે પંક્તિઓ ખૂબ ઉપકારક જણાય છે - શ્રેણી ક્ષપાતણ કરીને આરુઢતા, અનન્ય ચિંતન, અતિશય શુદ્ધ સ્વભાવ જે.” આઠથી તેરમા ગુણસ્થાન સુધી ચડવા માટે, આત્માનો શુદ્ધ સ્વભાવ ત્વરાથી પ્રગટાવવા માટે “અનન્ય ચિંતન” એ શ્રેણીમાં ખૂબ અગત્યનું છે તે પૂ. શ્રીમદ્ રાજચંદ્ર પણ અહીં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #126
--------------------------------------------------------------------------
________________ 109 કલ્યાણમંદિર સ્તોત્ર સ્પષ્ટપણે જણાવ્યું છે. સર્વજ્ઞ પ્રભુના શુદ્ધ સ્વભાવને લક્ષમાં રાખી, આત્માના ઊંજણભર્યા ચિંતન દ્વારા જીવ સર્વ ઘાતીકર્મોને ક્ષય કરતો કરતે, પ્રત્યેક ક્ષણે વિશુદ્ધતા પ્રગટાવતે પ્રગટાવતે અતિશય શુદ્ધ બને છે. આ જ ધ્વનિ આપણે સત્તરમી કડીની પહેલી બે પંક્તિઓમાં અનુભવી શકીએ છીએ. त्वामेव वीततमस परवादिनोऽपि नून विभो हरिहरादिधिया प्रपन्नाः / किं काच कामलिभिरीश ! सितोऽपि शखो ____ना गृह्यते विविध वर्ण विपर्ययेण / / 18 તમને જ અજ્ઞાન રહિત પરધર્મી પણ નામાંતરે, વિભુ હરિહરાદિક બુદ્ધિથી નિશ્ચય કરી પામે ખરે; કમળાતણ રેગેથી જેનાં નેત્ર પ્રભુ પીળાં રહે, તે સાફ ધળા શંખને શું પતવણી નહિ કહે ? 18 આઢરમી કડીમાં અન્યધર્મી જી પ્રભુને કેવી રીતે પ્રાપ્ત કરે છે તે સદાહરણ બતાવતાં આચાર્યજી કહે છે કે, હે પ્રભુ! જેમ કમળાના રોગથી પીળી થયેલી આંખેવાળ માણસ, ઘેળા શંખને પણ પીળા રંગને જૂએ છે, તેમ અન્યધર્મી પુરુષ પણ અજ્ઞાનથી રહિત (વીતતમસ) થવાથી આપને હરિ, હર કે બ્રહ્મા સ્વરૂપે પામે છે. ' જ અહીં આચાર્યજી એમ જણાવે છે કે જે જીવે જૈન ધમી નથી, પણ છ દર્શનમાંના બીજા કોઈ દર્શનનું આરાધન કરનાર છે, તેવા જીવ પણ પ્રભુને હરિ, હર કે બ્રહ્મા સ્વરૂપે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #127
--------------------------------------------------------------------------
________________ 110 કલ્યાણમંદિર તેત્ર પ્રાપ્ત કરી શકે છે. એના માટે એક અગત્યની શરત છે, કે જે જીવ અજ્ઞાનને હટાડવાને પુરુષાર્થ કરે તે જીવ પ્રભુને પામી શકે. આ હકીકત બહુ વીચારણીય છે. જીવ ગમે તે ધર્મને માનતો હોય તે પણ તે પિતાનાં રાગદ્વેષ તથા અજ્ઞાનને ઘટાડવાનો પ્રયત્ન કરે છે તે અવશ્ય પ્રભુને પામે. તેની ડી વિશેષતા સમજવા યોગ્ય છે. આવા જીવોની દષ્ટિ વિશુદ્ધ ન હેવાને કારણે, પૂર્ણ સાચી સમજ ન હોવાને કારણે, તે જીવો પ્રભુના યથાર્થ સ્વરૂપને સમજી શકતા નથી, પણ તેમના જે ઈષ્ટદેવ છે તે સ્વરૂપે તેઓ પ્રભુને ઓળખે છે. જેમ કમળ થ હોય, આખું શરીર પીળું થઈ ગયું હોય તેવા માણસને સફેદ શંખ બતાવવામાં આવે તે તેને તે શંખ વેત ન દેખાતાં પીળી ઝાંયવાળ દેખાય છે. આ જ રીતે અન્યમ જીવને પ્રભુનું યથાર્થ વીતરાગ સ્વરૂપ નથી જણાતું, પણ પ્રભુ તેને હરિ, હર કે બ્રહ્મા સ્વરૂપે દેખાય છે, કારણ કે તે અને અમુક પ્રકારે કર્મરૂપી રેગ લાગુ પડ્યો છે. અહીં આચાર્યજી શંખના ઉદાહરણ દ્વારા એ સૂચવે છે કે, પ્રભુ એ શંખ જેવા ઉજજવળ, પવિત્ર અને નિર્મળ છે. પણ કમળાનો રેગી તે શંખને રેગિષ્ટ દષ્ટિને કારણે પીળાશવાળે દેખે છે. તેમ પ્રભુનું અત્યંત ઉજજવળ વીતરાગ સ્વરૂપ, તીર્થકર સ્વરૂપ અન્યદર્શીઓ સમક્ષ યથાર્થ પ્રગટ થતું નથી. પણ અશુદ્ધ દષ્ટિને કારણે હરિ, હર કે બ્રહ્મા જેવું દેવસ્વરૂપ પ્રગટ થાય છે. એટલે કે પ્રભુનું સ્વરૂપ પરધમ જીવે અન્ય પ્રકારે જાણે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #128
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર સ્તોત્ર 111 * સામાન્ય જણાતી આ કડી દ્વારા ડી વિશિષ્ટ સમજ લેવા ગ્ય છે. ઘણી વાર અમુક ધર્મમતમાં માનનારાઓ એ આગ્રહ સેવતા હોય છે કે અમુક ધર્મનું પાલન કરે તે જ પ્રભુની પ્રાપ્તિ થાય, તે સિવાય કોઈ કાળે પ્રભુની પ્રાપ્તિ થઈ શકે નહિ. જે ધર્મમતમાં જીવની માન્યતા દઢ થઈ હોય તે જ ધર્મમત સાચે, અને બીજા બધા મત સદંતર ખોટા એવી માન્યતા ઘણું જેમાં પ્રવર્તતી જોવા મળે છે. આ માન્યતાને રદિયો આપતી આ કડી જણાય છે. પ્રભુ તે વિશુદ્ધ સ્વરૂપે બિરાજે છે. અને ઘણા છે તેમને પ્રાપ્ત કરવા ઝંખે છે. જેવી જેની દષ્ટિ તેવી તેની સૃષ્ટિ, એ ન્યાયે તે જ સમક્ષ પ્રભુ ચિંતિત સ્વરૂપે પ્રગટ થાય છે. દષ્ટિની જેટલી વિશુદ્ધતા, તેટલી પ્રભુ પ્રતિની લય વધારે હોય, અને તેટલા વિશુદ્ધ સ્વરૂપે પ્રભુ તેની સમક્ષ પ્રગટ થાય. આથી જ્યાં પ્રભુનું યથાર્થ સ્વરૂપ દર્શાવ્યું છે એવા જિનમાર્ગથી પ્રભુને ઓળખવાને પુરુષાર્થ કરવામાં આવે તે પ્રભુ તીર્થકર સ્વરૂપે તથા સર્વજ્ઞરૂપે જીવ પાસે પ્રગટ થાય છે. તે પણ તેને અર્થ એમ તો નથી જ કે બીજા કોઈ ધર્મમતમાં રહીને સાચે પુરુષાર્થ કરનાર જીવ પ્રભુને મેળવી ન શકે. જે અજ્ઞાન ટાળી પ્રભુને પામવાને પુરુષાર્થ કરે તે અવશ્ય પ્રભુને પામે. જ્યાં વિશેષ વિશુદ્ધિ નથી, જ્યાં પ્રભુને દેવ સ્વરૂપે અથવા તો શક્તિ સ્વરૂપે ઓળખવામાં આવે છે ત્યાં પ્રભુ દેવ સ્વરૂપે અથવા તે શક્તિ સ્વરૂપે પ્રગટે છે. એટલે કે પ્રભુને મેળવવાની તાલાવેલી, જે જીવમાં પ્રગટી હોય તે, તેણે જે સ્વરૂપે પ્રભુને ચિતવ્યા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #129
--------------------------------------------------------------------------
________________ 112 કલ્યાણ મંદિર સ્તોત્ર હોય તે સ્વરૂપે પ્રભુને પામે છે. આ પરથી સમજાશે કે કોઈ એક ધર્મમાં જ પ્રભુની પ્રાપ્તિ થાય એવો નિયમ નથી, પણ જેને પ્રભુપ્રાપ્તિની તાલાવેલી લાગે, તે જે સ્વરૂપે પ્રભુને ચિતવે, તે સ્વરૂપે પ્રભુ તેની સમક્ષ આવે એ સુંદર નિયમ છે. આથી પ્રભુના સાચા સ્વરૂપને પામવા માટે શુદ્ધ દષ્ટિ કેળવવી જોઈએ એ ધ્વનિ તારવીએ તે તે ગ્ય જ છે. પરંતુ બધા જીવે શુદ્ધ દષ્ટિ શા માટે કેળવી શક્તા નથી તે “કમળાના રોગ”ના ઉદાહરણથી સમજી શકાય છે. દષ્ટિના રોગને સમજાવવા આચાર્યજી ‘કમળાના રોગ”નું ઉદાહરણ યથાર્થ રીતે આપે છે. રોગ જે માત્ર આંખને જ લાગુ પડ્યો હોય તે તે આંખને નબળી પાડે, દષ્ટિને નબળી પાડે, પણ તેથી આખા શરીરને તકલીફ કે નુકશાન થાય નહિ. પણ “કમળાને રોગ” એ છે કે તેમાં લીવર બગડે છે, અને તેને કારણે આખા શરીરમાં પીળાશ આવે છે. આ પીળાશ ચક્ષુમાં પણ ફેલાય છે. જેથી શ્વેત દ્રવ્ય પણ કમળાના રેગીને પીળાશવાળું લાગે છે. જીવને લાગુ પડેલે આ કર્મરૂપી રેગ પણ કમળાના રોગ જે જ છે. ચાર ઘાતી કર્મોના પ્રભાવથી આત્માની એવી વિભાવબુદ્ધિ થઈ જાય છે કે તે આત્મા તે હું એમ માનવાને બદલે “દેહ તે હું” એ માન્યતા સ્વીકારી લે છે, અને પછી આત્માને શાતાકારી એવા સર્વજ્ઞ પ્રભુની આરાધનાને બદલે, દેહને શાતાકારી એવા હરિ, હર કે બ્રહ્મા જેવા દેવની આરાધના કરે છે. આ દ્વારા તે વીતરાગતાને બદલે ભૌતિક સુખની પ્રાપ્તિ કરે છે. વીતરાગતાને પરિણામે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #130
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર સ્તોત્ર 113 પ્રાપ્ત થતું સુખ શાશ્વત છે, ત્યારે ભૌતિક સુખ ક્ષણિક છે, જેના અંતમાં દુઃખ ડોકીયા કરી રહ્યું હોય છે. આથી તે જીવ પ્રભુને મેળવે છે પણ અનુપકારી સ્વરૂપે, આમ જે કંઈ દોષ છે તે ધર્મમતમાં નહિ પણ સાધકની માન્યતામાં છે. આ રહસ્ય આચાર્યજી ગૂઢતાથી રજૂ કરે છે અને વિચારકને સમજાવે છે કે પ્રભુને સાચા સ્વરૂપે પામવામાં જે કલ્યાણ છે તે અન્ય સ્વરૂપે પામવામાં નથી. ત્રેવીસમા તિર્થંકર શ્રી પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિરૂપ ‘કલ્યાણ મંદિર સ્તોત્ર'માં તેમના ગુણો, તેમની વિશેષતાઓ, તેમની શક્તિ, તેમનાં અતિશય, એ બધાનું વર્ણન આવે તે તે સમજી શકાય તેમ છે. પણ આ સ્તુતિમાં “હરિ, હર, કે બ્રહ્મા સ્વરૂપે જીવ પ્રભુને પામે છે” એ પ્રકારનું વિધાન, પ્રથમ દૃષ્ટિએ બંધબેસતું લાગતું નથી. વાચકને ડીવાર તે વિચાર થઈ જાય કે અશુદ્ધ દષ્ટિવાળા જી સમક્ષ પ્રભુ દેવસ્વરૂપે પ્રગટ થાય છે, તેમાં પ્રભુને ગૌરવરૂપ શું છે? પ્રભુની આવી વર્તાના પાછળ શું હેત હોઈ શકે ? આ વિધાન અહીં ન હોત તો તેત્ર વિશેષ પ્રભાવવાળું ન બનત? વિચારતાં લાગે છે કે આ કડીના અસ્તિત્વની યથાર્થતા સમજવા માટે આ સ્તંત્રના ઉદ્દગમ સંજોગો વિચારવા વધારે ઉપકારી થઈ શકે તેમ છે. આ સ્તુત્રની રચના થઈ એ વખતે સિદ્ધસેન દિવાકર સૂરિ, બાર વર્ષના સંઘની બહાર રહેવાના શિક્ષાકાળમાંથી પસાર થતા હતા. એ વખતે તેઓને જૈન મુનિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #131
--------------------------------------------------------------------------
________________ 114 કલ્યાણમંદિર સ્તોત્ર તરીકે નહિ પણ અન્યધમી તરીકે રહેવાનું હતું અને અન્ય ધમીઓની વચ્ચે વસવાનું હતું. વળી જે સ્થળે આ સ્તંત્રની રચના થઈ તે શિવમંદિર હતું. તથા આચાર્યજીના વચનને પડકાર ફેંકનાર રાજા પણ શિવમી હતા. આ બધા સંજોગોને કારણે અન્ય ધર્મનો પરિચય, જૈન મુનિ હોવા છતાં આચાર્યજીને વિશેષ હોય તે સ્વાભાવિક જણાય છે. તેથી તેમના ગુણદોષ પણ તેમને વિશેષ લક્ષમાં હોય. વળી તેમની પ્રભુ વિશેની સમજણ, પ્રભુ પ્રત્યેના ભાવ અને પ્રભુ પ્રત્યેની વર્તન એક જૈન કરતાં કયા પ્રકારે જુદી પડે છે તેની સમજણ આચાર્યજીને સહજ રીતે આવે. અને આ બધા અન્યધર્મીઓ સાથે પ્રભુ ક્યા પ્રકારે રહે છે તેને લક્ષ હોય, કારણ કે શ્રી સિદ્ધસેનસૂરિ આત્માની Bચ્ચ ભૂમિકાએ બિરાજતા જૈન મુનિ હતા. અન્ય ધમીઓ વચ્ચેના વસવાટના પરિપાક અને અનુભવના નિચોડરૂપે આ કડીની રચના થઈ હોય એમ જણાય છે. એક જૈન તરીકેના પ્રભુ પ્રતિના ભાવે, દષ્ટિ વગેરે આપણને અન્ય કડીઓમાં જોવા મળે છે, તે સાથે સાથે આ કડીમાં જેનની દષ્ટિએ અન્ય ધમીની પ્રભુ પ્રતિની ભાવના ક્યા પ્રકારની છે તે પણ જાણવા મળે છે. વળી આ તેત્રની તેરમી કડી રચાઈ તે વખતે શ્રી પાર્શ્વનાથ પ્રભુના પ્રતિમાજી જમીન ફાડીને ઉપર આવી ગયા હતા, એટલે રાજા સહિતના અન્ય ધમીઓ પણ આ ચમત્કારથી ખૂબ જ પ્રભાવિત થયા હોય તે સ્વાભાવિક છે. એવા સંજોગોમાં તેઓને શ્રી તીર્થકર પ્રભુ પ્રતિને આદરભાવ વધવા લાગ્યું હોય, તે વખતે જે કોઈ પ્રેક્ષક જીવને તેમની સાચી કક્ષા સમજાવે તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #132
--------------------------------------------------------------------------
________________ 115 કલ્યાણમંદિર સ્તોત્ર સમજ ઝડપથી આવે એ સમજાય તેવું છે. આ વાતાવરણને લાભ લેવા, અન્ય ધમીને જૈન ધર્મ પ્રતિ વાળવા, અન્ય ધર્મીઓ આત્મ સમજુણવાળા જૈન મુનિની દષ્ટિમાં કેવા જણાય છે તે આચાર્યજીએ સ્પષ્ટ કર્યું હોય તેમ જણાય છે. ઉપસ્થિત શ્રોતાજનોને આ કડી સાંભળતાં લક્ષ થાય કે પિતે જે રીતે ભગવાનના દેવસ્વરૂપને ભજે છે તે દૃષ્ટિ કમળાના રેગી જેવી છે, અને તે સમજણ વર્ધમાન થતાં તેઓ પોતાની દૃષ્ટિને વિશુદ્ધતા તરફ વાળવા પુરુષાથી થાય એ સહજ છે, આ કડીની રચના પાછળ, આચાર્ય અને આ કેઈ હેતુ હોય એવી કલ્પના થઈ શકે તેમ છે. અન્ય ધમીઓની વચ્ચે વર્ષો સુધી વસવાને કારણે પિતાને થયેલા અનુભવને નિચોડે સ્વાભાવિકપણે જ આચાર્યજીએ મૂકી દીધો હોય એમ બનવું પણ શક્ય છે. કારણ કે આ રચના કરતી વખતે તેઓ પ્રભુ પ્રતિના ભાવમાં એટલા બધા લીન હોય કે અન્ય કેઈ વિશે વિચારવાને અવકાશ જ આચાર્યજીને રહ્યો ન હોય. વર્તમાન પરિસ્થિતિનો ચિતાર આપ્યા પછી, આચાર્યજી પ્રભુના અતિશય જણાવવા તરફ વળે છે. આ બધા અતિશય દ્વારા પ્રભુને મહિમા પ્રગટ કરે છે તે પણ સૂચક જણાય છે. આ પછીની નવ કડીઓમાં જુદા જુદા અતિશયે વર્ણવી, તે અતિશય દ્વારા પ્રકાશિત થતો પ્રભુ મહિમા આચાર્યજીએ વ્યક્ત કર્યો છે. (18) : धर्मापदेशसमये सविधानुभावात् आस्तां जनो भवति ते तरुरप्यशोक. / P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #133
--------------------------------------------------------------------------
________________ 116 કલ્યાણમંદિર સ્તોત્ર अभ्युद्गते दिनपतौ समहीरुहाऽपि कि वा विबोधमुपयाति न जीवलोकः ? || 19 ધર્મોપદેશ તણું સમયમાં આપના સહવાસથી, તરુ પણ અશક જ થાય તે શું મનુજનું કેવું પછી જ્યમાં સૂર્યના ઉગ્યા થકી ના માત્ર માનવી જાગતાં, પણ વૃક્ષ પલ્લવ પુષ્ય સાથે સહેજમાં પ્રફુલ્લિત થતાં. 19 આ કડીમાં તીર્થંકર પ્રભુને સ્વયં પ્રગટ થતે અતિશય આપણને જણાવે છે. તીર્થંકર પ્રભુ જ્યારે દેશના આપે છે ત્યારે તેની અસર જ ૫ર કેવી થાય છે તે બતાવતાં આચાર્યજી જણાવે છે કે, “જેમ સૂર્યના ઊગવાથી માત્ર માણસે જ જાગે છે એવું નથી, પણ વૃક્ષે ય જાણે નિદ્રામાંથી જાગતા હોય તેમ પુષ-પથી પ્રફુલ્લિત થાય છે તેમ પ્રભુ ધર્મને ઉપદેશ આપતા હોય છે તે વખતે તેમના સમીપપણાને લીધે, વૃક્ષો પણ અશોક-શેક રહિત થાય છે, તે પછી મનુષ્યની તે વાત જ શું કરવી?” | તીર્થ પ્રવર્તાવ્યા પહેલાં પ્રભુને આત્મા જગતના સમસ્ત જીવનું કલ્યાણ કરવાના પ્રબળ ભાવ સેવે છે. અને તેનાથી બંધાતા પુણ્યાનુબંધી પુણ્યના પરિણામે તીર્થકર નામકર્મ ઉપાર્જન કરે છે. અને તેના ફળરૂપે અંતિમ ભવમાં તીર્થ પ્રર્વતાવે છે. એમાં પૂર્વે કરેલા પ્રબળ ભાવે એવું કાર્ય કરે છે કે જેના પરિણામે તેમણે કરેલે ઉપદેશ સૌથી વિશેષ અસર કરે છે. વળી સૌથી વિશેષ વ્યક્તિઓનું કલ્યાણ તેમને ઉપદેશ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #134
--------------------------------------------------------------------------
________________ 117 કલ્યાણુમંદિર સ્તોત્ર સાંભળવાથી થાય છે. જ્યારે પ્રભુ દેશના આપે છે ત્યારે તેઓ અશેકવૃક્ષની નીચે સિંહાસન પર બિરાજમાન થયા હોય છે. અને અશોકવૃક્ષની આસપાસમાં સમવસરણની રચના દેવ કરે છે, જેમાં સર્વ શ્રોતાઓ પિતાનું સ્થાન લે છે. સમવસરણમાં ચારે ગતિના છ પ્રભુની વાણીને લાભ લે છે. સાથે સાથે એકેદ્રિય વનસ્પતિ, પાણી વગેરેના જીવે પણ કંઈને કંઈ લાભ પામે છે. પ્રભુની દેશના થતી હોય છે તે વખતે જે બધા વૃક્ષ સમવસરણમાં હોય છે તેઓ બધા શેકરહિત થાય છે, અર્થાત્ નવપલ્લવિત બને છે. એમાં ય પ્રભુ જે વૃક્ષની ઘટા નીચે બેઠા હોય છે તે વૃક્ષ ખૂબ જ ખીલેલું રહે છે, અને એથી તે તે અશેકવૃક્ષ તરીકે યથાર્થ રીતે ઓળખાય છે. આ અશોકવૃક્ષના પાંદડા અને પુષ્પ ખૂબ ખીલે છે અને તે ખૂબ પ્રફુલ્લિત હોય તેમ જણાય છે. આ વૃક્ષ તે એકેંદ્રિય હોય છે. તેનામાં પણ પ્રભુના સહવાસથી આ સુંદર ફેરફાર થાય છે, તે પછી જેની પાંચે પાંચ ઈન્દ્રિય પૂર્ણ પણે ખીલેલી હોય તેવા મનુષ્યના પ્રકુલ્લિતપણાની તે વાત જ શું કરવી? આ સંજ્ઞી પંચેન્દ્રિય જી પ્રભુને ઉપદેશ સાંભળી પિતાને આત્મા કેવી રીતે શુદ્ધ બદ્ધ અને મુક્ત બને તે માટેનું કલ્યાણમાર્ગ સમજે છે, અને પોતાના અવરાયેલા ગુણ તથા શક્તિ પ્રગટ કરવા માટે સચોટ ઉપાય પ્રાપ્ત થવાથી અત્યંત ઉલ્લાસિત થાય છે. આથી જ આ વાત ગર્ભિત રીતે સમજાવતાં આચાર્યજી યોગ્ય પ્રશ્ન મૂકે છે કે એકેન્દ્રિય વૃક્ષ પર પ્રભુના સહવાસથી આવો ફેરફાર થાય છે, તે પછી જેની પાંચે ઈન્દ્રિયો ખીલેલી છે તે મનુષ્યના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #135
--------------------------------------------------------------------------
________________ 118 કલ્યાણમંદિર સ્તોત્ર પ્રકુલિતપણાની તો વાત જ શી કરવી? પ્રભુને પ્રભાવ એકેન્દ્રિય પર ઘણે હોય છે તે પછી તેનાથી ઘણું વિશેષ શક્તિના ધારક પંચેન્દ્રિય પર અકથ્ય પ્રભાવ હોય તે સહજ સમજાય તેવું છે. એકેન્દ્રિયથી શરૂ કરી પંચેન્દ્રિય સુધીના જીવો પર પ્રભુની થતી ઉત્તમ અસર સમજાવવા માટે આચાર્યજી ઊગતા સૂર્યનું ઉદાહરણ આપે છે. પ્રભાતે સૂર્ય ઊગે ત્યારે મનુષ્ય જ નિદ્રાને ત્યાગ કરીને પ્રવૃત્તિશીલ થાય છે એવું નથી, પણ પશુ-પંખીવૃક્ષ વગેરે તિર્યંચ સૃષ્ટિ પણ નિદ્રા છોડી જાગૃત થયેલીપ્રકૃલિત થયેલી જણાય છે. આવું જ પ્રભુના ઉપદેશથી બને છે. પ્રભુ એ ઊગતા સૂર્ય સમાન છે. સૂર્ય ઊગે એટલે તેને પ્રકાશ ચારેબાજુ ફેલાય છે અને અંધકારને નાશ થાય છે. આવી જ રીતે પ્રભુની દેશના છૂટે ત્યારે ચારે બાજુ જ્ઞાનને ફેલાવે થાય છે અને અજ્ઞાનને નાશ થાય છે. જ્ઞાન એ સૂર્યકિરણ સમાન પ્રકાશ છે, ત્યારે અજ્ઞાન એ અંધકાર સમ છે. આ દેશનાના પ્રભાવથી એકેન્દ્રિયથી માંડી સંજ્ઞી પંચેન્દ્રિય સુધીના સર્વ જી કંઈને કંઈ લાભપ્રાપ્તિ કરે છે. સૂર્યના ઉગવાથી જે સ્થૂળ નિદ્રા ત્યાગે છે તેમ પ્રભુની દેશનાના પ્રભાવથી જ ભાવનિદ્રાને ત્યાગ કરે છે. સૂર્યના પ્રકાશથી સર્વ જી જેમ ચેતનવંત બને છે, તેમ પ્રભુની દેશનામાં પ્રગટ થતા જ્ઞાનરૂપી પ્રકાશથી સર્વ પરમાથે ચેતનવંત બને છે, અને કોઈને કઈ પ્રકારે પરમાર્થે જાગૃતિ પામે છે. આમ બનવાનું કારણ સમજવા યોગ્ય છે. પણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #136
--------------------------------------------------------------------------
________________ 119 કલ્યાણમંદિર તેત્ર સૂર્ય એ સ્વપરપ્રકાશક તિસ્વરૂપ પુદ્ગલ પદાર્થ છે. તેનું તેજ એ પ્રકારનું છે કે તેના પ્રકાશથી પિતે તે પ્રકાશિત દેખાય છે, પણ અન્ય પદાર્થોને પણ તે પ્રકાશિત કરે છે. તેના તેજમાં બીજા સ્વપ્રકાશ વગરના ત પણ દૃષ્ટિગોચર થાય છે. એ રીતે જોતાં શ્રી તીર્થકર પ્રભુને શુદ્ધ આત્મા સ્વપરપ્રકાશક તિસ્વરૂપ ચેતન પદાર્થ છે. તેથી પ્રભુ પિતે તે પ્રકાશમય જ રહે છે, અને સાથે સાથે બીજાને પ્રકાશમય બનાવવામાં અતિ મહત્ત્વનો ફાળો આપે છે. તેમના નિમિત્તથી અનેક જીવ સ્વાત્માને શુદ્ધ બનાવી પ્રકાશક બને છે. આ તીર્થકર ભગવંતને એક અતિશય છે. સામાન્ય જીવ જ્યારે શુદ્ધ થાય છે ત્યારે તેના થકી કેટલાક જી સ્વાત્માને પ્રગટ કરે છે, પણ તે સંખ્યા તીર્થંકર પ્રભુની સરખામણીમાં ઘણું અલ્પ હોય છે. સામાન્ય જીવ જ્યારે શુદ્ધ થાય છે ત્યારે અન્ય જીવોને પરમાર્થ પ્રતિ વાળવાનો તેનો પુરુષાર્થ શ્રી તીર્થકર પ્રભુના પુરુષાર્થની અપેક્ષાએ ઘણે અલ્પ હોય છે. શ્રી તીર્થંકર પ્રભુના ચરણને આશ્રય લઈ સ્વાત્માને પ્રગટ કરનારાઓની સંખ્યા ઘણું વિશેષ હોય છે અને સમવસરણમાં રહેલા એકેન્દ્રિયથી સંજ્ઞી પંચેન્દ્રિય સુધીના તમામ જીવે કઈને કઈ પ્રકારે આત્મલાભ પામે જ છે. આજે પરિસ્થિતિ છે તે સામાન્ય જીવોના સંબંધમાં બનતી નથી. તેથી આ શક્તિ પ્રભુને એક અતિશય ગણાય છે. પ્રભુજીના સહવાસમાં ક્યારેય પણ જીવ આવે તો તે, શુભ દષ્ટિવાન હોય તે કંઈ ને કંઈ લાભ પામે જ છે. અહીં આ બધી અન્ય પળમાં થતા લાભની વાત જવા દઈને, આચાર્યજી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #137
--------------------------------------------------------------------------
________________ 120 કલ્યાણમંદિર સ્તોત્ર માત્ર ધર્મોપદેશ વખતની પળેની જ વાત કરે છે. જ્યારે જ્યારે પ્રભુની દેશના છૂટે છે, ત્યારે ત્યારે પ્રભુએ પૂર્વે કરેલી લેકકલ્યાણની ભાવના પ્રબળતાએ ખીલી હોય છે, તેથી તેનું સંપૂર્ણ ફળ એ અવસ્થામાં લેકોને પ્રાપ્ત થાય છે. આમ લેકે માટે કઈ પળે ઉત્તમ છે તેને નિર્દેશ અને તે ઉત્તમ પળેની ફલશ્રુતિ આ કડીમાં આચાર્યજી આપણને દર્શાવે છે. (19) चित्र विभो ! कथमवामुखवृन्तमेव विष्वक् पतत्यविरला सुरपुष्पवृष्टिः / स्वद्गोचरे सुमनसां यदि वा मुनीश ! गच्छन्ति नूनमध एव हि बन्धनानि / 20 ચારે દિશાએ દેવ જે પુતણ વૃષ્ટિ કરે, આશ્ચર્ય નીચાં મુખવાળાં ડીંટથી તે ક્યમ પડે? હે મુનીશ! અથવા આપનું સામીપ્ય જવ પમાય છે, પંડિત અને પુતળુ બંધન અમુખ થાય છે. 20 સમવસરણની રચના કરતાં પહેલાં, પ્રભુની દેશના છૂટવાની એંધાણ આપતાં, ઉલ્લસિત થયેલા દેવ તરફ પુષ્પની વૃષ્ટિ કરે છે, પુષ્પ વરસાવે છે, તે અતિશયનું લક્ષ કરાવતાં આચાર્યજી આપણને આ કડીમાં જણાવે છે કે, “હે વિભુ! સમવસરણને વિશે દેવતાઓ આપની તરફ જે પુષ્પની નિરંતર વૃષ્ટિ કરે છે, તે પુપોનાં ડીંટા (બંધન) આપની સમીપ આવતાં નીચાં મુખવાળાં થઈ જાય છે, એ ખરેખર આશ્ચર્ય છે! અથવા હે મુનીશ! તે યોગ્ય જ છે. કેમકે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #138
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર સ્તોત્ર 121 આપની સમીપમાં આવવાથી વિદ્વાનોનાં તેમજ પુનાં બંધન (કર્મ –ડીંટા) જરૂરથી અમુખ થવા જોઈએ. પહેલી બે પંક્તિઓમાં આચાર્યજી આશ્ચર્યથી પ્રભુને પ્રશ્ન કરે છે કે, “હે વિભુ ! જ્યારે દેવે આનંદવિભેર બનીને તમારી ચિતરફ પુષ્પવૃષ્ટિ કરે છે, ત્યારે તે કુલનાં મુખ નીચા કેમ હોય છે? દેવ જ્યારે સ્વર્ગનાં વૃક્ષો જેવાં કે મંદાર, પારિજાત, નમેરુ, સંતાનક વગેરેનાં સુગંધથી ભરપુર ફુલે જેવા જ કુલે વિકુવને પ્રભુજી પર વરસાવે છે ત્યારે તેને ખીલેલો ભાગ-પહોળે ભાગ નીચે અને ડીંટીયુ ઉપર હોય છે. જે કંઈ કુલ ચૂંટીને નાખવામાં આવે તેમાં એ રીતની પ્રક્રિયા થતી જણાય છે. એમ જ દેએ વરસાવેલા કુલેમાં બને છે. પરંતુ જેમ જેમ તે ફલે નીચે આવતાં જાય છે, તેમ તેમ તેની પડવાની રીતમાં ફેર પડતે જાય છે, અને છેવટે તે ફુલે જયારે પ્રભુના સમીપપણામાં આવે છે ત્યારે તે કુલેના ખીલેલા ભાગ ઉપર અને ડીંટીયા નીચાં એવી સ્થિતિ સર્જાઈ જાય છે. એટલે કે કુલને ડાળી સાથેના જોડાણવાળો ભાગ–કુલને ડાળી સાથે બંધનમાં રાખનાર ડીંટીયા નીચાં થઈ જાય છે. આચાર્યજી આશ્ચર્યકારક જણાતી આ ઘટનાનું સમાધાન પોતે જ મેળવી લે છે, અને બાકીની બે પંકતિઓમાં તેને વ્યક્ત કરે છે. આ ઘટના બનવાના રહસ્યરૂપે, આચાર્યજીને પ્રભુને અદ્દભુત પ્રભાવ સ્પષ્ટ સમજાય છે. તેથી પ્રભુને તેઓ કહે છે કે “હે મુનીશ! આપને પ્રભાવ જ એ છે કે જે કોઈ આપના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #139
--------------------------------------------------------------------------
________________ 122 કલ્યાણમંદિર સ્તોત્ર સાનિધ્યમાં અથવા તે સમાગમમાં આવે છે તેને બંધન અધેમુખવાળાં થઈ જાય છે.” આ ભાવ વ્યક્ત કરવા માટે આચાર્યજી શ્લેષ અલંકાર યે પંડિત અને પુષ્પનું ઉદહુરણ આપે છે. જેમ પ્રભુના સાનિધ્યમાં–ચરણમાં આવતાં પુષ્પોનાં બંધન અધમુખ થાય છે તેમ પંડિત અગર વિદ્વાન કે જે પ્રભુએ દર્શાવેલા મેક્ષમાર્ગમાં વિચરે છે તેમનાં બંધન–કમબંધન પણ અધોમુખ થઈ જાય છે અર્થાત્ છૂટી જાય છે. નાનકડું પુષ્પ પણ જે પ્રભુનાં ચરણ સેવે છે, તેમની સમીપમાં આવે છે તે તેનું બંધન નીચું જાય છે, તેના ડીંટીયાની શક્તિ કુલને નમાવવા જેટલી રહેતી નથી, પણ કુલ હળવું બની બંધનથી રહિત થાય છે. એટલે કે તેની વિશેષ પ્રસન્નતા પ્રગટ થાય છે. અચેતકુલે અર્થાત્ પુગલ પર પણ પ્રભુને આ અદ્ભુત પ્રભાવ પડતું હોય, કુલ બંધનરહીત થતાં હોય, તે પછી ચેતન પર તેને કેવો અદ્દભૂત પ્રભાવ હવે જોઈએ ! એ પ્રભાવ અહીં કલ્પનાથી સમજવાનું છે. પ્રત્યેક જીવ કર્મના ભારથી લદાયેલા છે, અને પિતાના સત્ય સ્વરૂપથી વંચિત બનેલા છે. પરિણામે અનેક પ્રકારનાં દુખે. તથા કષ્ટો જીવને આ સંસારના પરિભ્રમણમાં ભેગવવાં પડે છે. એવે વખતે કઈક જીવ જે બળવાન બને, સત્યને જાણે અને પ્રભુનાં ચરણનું સેવન કરે તે પ્રભુનાં અદ્ભુત મહિમાને તેને પરિચય થાય છે. જેમ જેમ તે પ્રભુની સમીપમાં આવે છે, તેમ તેમ તેનાં કર્મબંધન શિથિલ થતાં જાય છે, અને તેનું સ્વસ્વરૂપે પ્રગટ થતું જાય છે. પ્રભુની આજ્ઞાએ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #140
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર સ્તોત્ર 123 ચાલવાથી જીવ ખોટા રાગદ્વેષથી છૂટી સમભાવમાં આવતા જાય છે. પરિણામે નવીન કને બંધ ન બાંધતાં પૂર્વે નિબંધન કરેલાં કમેની નિર્જરા કરતે જાય છે. એટલે કે પોતાના આત્માના પ્રદેશ પરથી પૂર્વે સંગ્રહેલા કર્મ પરમાણુઓ બેરવતે જાય છે અને આત્માને વધુને વધુ હળ બનાવતે જાય છે. આમ કર્મની થતી અ૯પતાને આચાર્યજી એ રીતે વ્યક્ત કરે છે કે વિદ્વાનનાં બંધન અધમુખ થાય છે. વિદ્વાનને જે જે ગ્રંથીઓ, રાગદ્વેષનાં પરિણામે સંસારમાં જકડી રાખતાં હતાં તે સર્વ પ્રભુના સાનિધ્યમાં નિરાધાર બનતાં છૂટી જાય છે. એટલે કે કર્મોના જોરનું અધઃપતન થાય છે–કર્મો અધમુખ બને છે. આમ એક અતિશયના ઉદાહરણ દ્વારા પ્રભુને વાસ્તવિક મહિમા આચાર્યજીએ આ કડીમાં વ્યક્ત કર્યો છે. સમ્યફદષ્ટિ દેવ પ્રભુને અતિશય બતાવવા માટે, તેમનું ઉચ્ચપણું પ્રગટ કરવા માટે, પ્રભુનું જ્યાં જ્યાં આગમન થવાનું હોય અથવા તે જ્યારે જ્યારે તેમની દેશના છૂટવાની હોય ત્યારે ત્યારે સમવસરણની રચના કરતાં પહેલાં અચિત્ત કુલેની ધરતી પર વૃષ્ટિ કરે છે. પુષ્પવૃષ્ટિની એંધાણીથી સુપાત્ર જીવને પ્રભુના આગમનની અથવા તે દેશના પ્રકાશના સ્થળની જાણ થાય છે. આ રીતે પોતે અવધિજ્ઞાનથી જાણેલી પ્રભુ વિશેની માહિતી સમ્યફદષ્ટિ દેવો પાત્ર જીવોને પૂરી પાડી, તેમના ઉપર ઉપકાર કરે છે. વળી સહુ દેવે પોત પોતાની દશા તથા કક્ષા અનુસાર પુષ્પોની રચના કરી વૃષ્ટિ કરે છે. તેથી જે સ્થળે પુષ્પવૃષ્ટિ થાય છે તે સ્થળ વિવિધરંગી અને અત્યંત સુશોભિત બની રહે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #141
--------------------------------------------------------------------------
________________ 124 કલ્યાણમંદિર સ્તોત્ર છે. વળી ધરતીને એકેદ્રિય જીવાળી જગ્યા અચેત કુલે દ્વારા અવરોઈ પવિત્ર પણ બની રહે છે. કારણ કે સચેત જગ્યા અચેત કુલેથી છવાઈ ચાલવાથી લાગતા પાપથી અનેક જીવોને નિવારે છે. પ્રભુના વિહાર તથા દેશનાનું સૂચન આપવા આ દેવે ખૂબ આતુર હોય છે. વળી તેઓ પ્રભુએ દર્શાવેલા માર્ગને ફેલાવવા ખૂબ ઉત્સુક હોય છે. કારણ કે પ્રભુએ સર્વ આત્માને શુદ્ધ કરવાના બધેલા માર્ગથી તેઓ ખૂબ જ પ્રભાવિત થયા હોય છે. અને તેમના અંતરમાં પણ એવી ભાવના રમતી હોય છે કે સર્વ જીવ આ સન્માર્ગને પામે તે સારું. આવા ઉલ્લસિત પરિણામને કારણે પ્રભુનાં દેશના તથા વિહાર માટેનું અવધિજ્ઞાન દ્વારા મળેલું જ્ઞાન દેવે અહોભાવભરી રીતે પ્રગટ કરે છે. પ્રભુનાં આગમન તથા દેશનાને લાભ લેવા પુષ્પવૃષ્ટિ દ્વારા દેવે સુપાત્ર જીવેને એક સુંદર નિમિત્ત પૂરું પાડે છે. સાથે સાથે તેમાં પ્રભુ પ્રત્યેને અહોભાવ તે પ્રગટ થાય જ ને! આમ સમ્યક્દષ્ટિ દેવે પ્રભુ પ્રતિને અહોભાવ વ્યક્ત કરવા તથા સુપાત્ર જીવને શુભ સમાચાર આપવા પ્રભુના આગમન પહેલા, આગમન વખતે તથા દેશના વખતે પુષ્પવૃષ્ટિ કરે છે. દેવકૃત અતિશયની આ મહત્તા આચાર્યજી આ કડીમાં આપણને પ્રત્યક્ષ કરાવે છે. (20) स्थाने गभीर हृदयोदधि संभवायाः पीयूषतां तव गिरः समुदीरयन्ति / पीत्वा यतः परमसंमदसंगभाजो भव्या ब्रजन्ति तरसाऽप्यजरामरत्वम् / / 21 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #142
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર સ્તંત્ર 125 જે આપના ગંભીર હદયના સમુદ્રમાંથી ઉપજે, તે વાણીમાં અમૃતપણું લકે કહે તે સત્ય છે; કાં કે કરીને પાન પરમાનંદને ભજતા થકા, ભવજન અહો એથી કરીને શીધ્ર અજરામર થતા. 21 પ્રભુ જે ઉપદેશ આપે છે તે દેશનાનું મહત્ત્વ સમજાવતાં આ કડીમાં આચાર્યજી કહે છે કે, “હે પ્રભુ! આપના ગંભીર હૃદયરૂપી સમુદ્રમાંથી જે ઉપદેશધારા વહે છે તેમાં જરૂર અમૃતપણું રહેલું છે, કારણ કે તેનું પાન કરીને ભવ્ય પુરૂષે તત્કાળ વૃદ્ધાવસ્થા તથા મૃત્યુના ભયથી રહિત બને છે, એટલે કે આત્મપણને પામે છે.” પ્રભુની વાણીને જે અતિશય છે તે આચાર્યજીએ અહીં વ્યક્ત કર્યો છે; આચાર્યજી પ્રભુની વાણીને અમૃતથી ભરેલી કહે છે અને સાથે સાથે જણાવે છે, બધા લેકે પ્રભુની વાણીમાં અમૃતપણું છે એમ કહે છે તે સત્ય છે એવી પિતાની શાખ પણ પૂરે છે. કલ્પવાસી અને તેથી ઉપરના દેવકના દેવે અમૃતપાન કરે છે, અને તેમાંથી પ્રાપ્ત થતા બળને લીધે તથા નિરોગીતાને લીધે તેઓ ઘણા લાંબા કાળનું આયુષ્ય ભેગવે છે. ક૫વાસી દેવોમાં અ૫માં અલ્પ આયુષ્ય દશ હજાર વર્ષનું છે, અને ઉત્તમોત્તમ સર્વાર્થસિદ્ધ વિમાનના દેવેનું આયુષ્ય તેત્રીસ સાગરોપમનું શ્રી ભગવતે જણાવ્યું છે. આવા દીર્ઘ આયુષ્યને સુખને ભેગવટો હોવાથી લોકોમાં દે “અમર” તરીકે પણ ઓળખાય છે, જેના જન્મ તથા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #143
--------------------------------------------------------------------------
________________ 126 કલ્યાણમંદિર સ્તોત્ર મરણ વચ્ચે ગાળે એટલે લાબું હોય કે સામાન્ય જીવનાં તો અનેક આયુષ્ય પૂર્ણ થઈ જાય. તેથી તેમની અપેક્ષાએ દેવો અમર કહેવાવા યેગ્ય છે. જે અમૃતનું પાન કરી દેવે અમર બને છે તે અમૃત સુધારસરૂપ છે. તે સુધારસથી અનેક પ્રકારની શક્તિઓ તથા આત્મશાંતિ પ્રાપ્ત થઈ શકે છે. . - દેવલેકમાં અમૃતનું પાન કરી દેવો જેમ અમર બને છે, તેમ પ્રભુની વાણી અવધારીને ભવ્ય જીવ પરમાનંદને પ્રાપ્ત કરે છે, એટલું જ નહિ પણ ત્વરાથી ઘડપણ તથા મૃત્યુના દુખથી રહિત બને છે, એટલે કે કોઈ અપેક્ષાથી જીવે અજર-અમર બને છે. પ્રભુને અમૃતસ્વરૂપ બોધ પ્રાપ્ત કરીને જીમાં આત્મા પ્રત્યેની એવી જાગૃતિ આવે છે કે તેઓની દેહની આસક્તિ કમથી તૂટતાં તૂટતાં સંપૂર્ણ છૂટી જાય છે. તેઓ આત્માને વિશુદ્ધ કરવામાં એવા મશગુલ બને છે કે દેહને લાગુ પડતાં જરા કે મૃત્યુને લેશ પણ ભય સ્પર્શી શકતું નથી. એટલું જ નહિ તેઓ દેહને આત્યંતિક વિયેગ ઈચ્છી સ્વાત્માને મૂળ સ્વરૂપે સ્થિર કરવા પ્રવૃત્ત રહે છે. આમાં આત્મસુખને સાચે અનુભવ થતું હોવાથી ભવ્ય જીવને પ્રભુના બેધમાંથી પરમ આનંદને અનુભવ થાય છે. આમ સાચી રીતે પ્રભુને બેધ અવગાહવાથી જીવ પરમાનંદને પ્રાપ્ત કરી અજર-અમર (જરા તથા મૃત્યુના ભયથી રહિત) બને છે. આ હેતુએ લોકો એમ કહે છે કે “પ્રભુની વાણીમાં અમૃતપણું છે? તે તે સત્ય જ છે. . . . ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #144
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર સ્તોત્ર 127 જેનાથી આત્માને ઠંડક તથા અમરપણું મળે તે અમૃત. જે દેહે પ્રભુની વાણુને લાભ પ્રાપ્ત થાય અને તે વાણીમાં શ્રદ્ધા આવે, તે જ દેહે અજર-અમરપણું આવે એવું અહીં વિવક્ષિત નથી. પણ જે દેહે પ્રભુની ઓળખ પામી, પ્રભુ જેવા થવાને પુરુષાર્થ આદર્યો, અર્થાત જે દેહે આત્માની મુક્ત થવાની શરૂઆત થઈ તે દેહ પછીના પ્રત્યેક દેહે આત્મવિશુદ્ધિ વધતી જવાની અને અમુક ભવના પુરુષાર્થ પછી તે જીવ શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યઘન સ્વરૂપ પ્રગટાવી અવશ્ય દેહથી રહિત બનવાને, એમ સમજવાનું છે. જે કાર્ય આરંભ થયે તે પૂર્ણ થવાનું છે એવા ભાવિ નયગમ નયના આધારથી અહીં કહ્યું છે કે પ્રભુની વાણીનું પાન કરનાર શીધ્ર અજરામર થાય છે. શીધ્ર શબ્દ પણ સમજવો છે. અનંત ભવની અપેક્ષાએ પાંચ પંદર ભવ એ ઘણે અલ્પકાળ છે. તેવી સમજથી શીઘ્રતાથી પ્રાપ્ત થાય છે એમ કહ્યું છે. એક વખત સમકિત અર્થાત્ સાચી શ્રદ્ધા મેળવ્યા પછી જીવ વધુમાં વધુ પંદર ભવે મેક્ષમાં જાય છે એવું શાસ્ત્રવચન છે અને આત્મા જ્યારે કર્મબંધનથી સંપૂર્ણપણે છૂટે છે ત્યારે તેને દેહ ધારણ કરવાપણું રહેતું નથી, તેથી તેને ઘડપણ કે મૃત્યુ સ્પર્શી શકતાં નથી. આમ બંને અપેક્ષાથી પ્રભુની વાણીના પાનથી અજરઅમરપણું આવે છે. પ્રભુની વાણીનો લાભ લીધા પછી દેહ હોય ત્યાં સુધી જરા કે મૃત્યુ આવે છે, પણ પિતાને થયેલા આત્માનુભવને લીધે તેના આનુષંગિક દુઃખે સ્પર્શી શકતાં નથી. જરા કે મૃત્યુ આત્માના પ્રદેશોને કંપાવી શકતા નથી, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #145
--------------------------------------------------------------------------
________________ 128 કલ્યાણમંદિર સ્તોત્ર આત્મા પિતાનું સ્થિરપણું બરાબર જાળવી રાખે છે અને દેહથી મુક્ત થયા પછી તે તેનું આવવાપણું જ રહેતું નથી. આમ પ્રભુની વાણુના સ્પર્શથી જીવમાં વિશિષ્ટ પ્રકારનું બળ પ્રગટે છે, જેમાંથી તે આત્માનંદને અનુભવી, અજરઅમર અવસ્થા પ્રાપ્ત કરે છે. આટલે બધે પ્રભાવ દર્શાવતી પ્રભુની વાણી પ્રગટે છે ક્યાંથી? આ કડીની પહેલી જ પંક્તિમાં આચાર્યજી પ્રભુની વાણીનું ઉદ્ગમસ્થાન આપણને બતાવી દે છે. તે સ્થાન છે ગંભીર હૃદયરૂપી સમુદ્ર”. પ્રભુના હૃદયને આચાર્યજી સમુદ્ર”ની ઉપમા આપે છે. સમુદ્ર જેમ તાગ કાઢી ન શકાય તે વિશાળ અને ઊંડે હોય છે, એવું જ પ્રભુજીના હદયનું પણ છે. તેમનાં જ્ઞાનની વિશાળતા કે ઊંડાણ, તેમનું હૃદય તપાસનારની સમજમાં આવી શકતાં નથી. વળી સમુદ્રમાં અમૂલ્ય રત્ન ઉત્પન્ન થાય છે, પણ તે રને સમુદ્રને ઉપરથી જ નિરખનારની દૃષ્ટિએ પડતાં નથી, અને તે રત્નો તે ભાગ્યવંત મરજીવાના નસીબમાં જ લખાયેલાં હોય છે, કે જે મરજીવાઓ સાગરના અંતઃસ્તલ સુધી પહોંચી તેની પ્રાપ્તિ માટે અથાગ પુરુષાર્થ કરે છે. આ જ પ્રમાણે પ્રભુજીના હૃદયરૂપી સમુદ્રમાં જ્ઞાનના અનુભવના નિચોડરૂપ રને પ્રગટે છે, પણ તે રત્નો સામાન્ય જી સમક્ષ પ્રગટ થતાં નથી, પણ જેઓ આત્મરત્નની ખેજમાં પ્રભુના સાનિધ્યમાં પિતાપણું મીટાવીને જાય છે, તેઓ આ રને પ્રભુની વાણી દ્વારા પ્રાપ્ત કરે છે. અર્થાત્ જેઓ આત્મરત્ન મેળવવા માટે સાચા મરજીવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #146
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર સ્તોત્ર 129 બને છે, તેમની પાસે જ્ઞાનરત્ન પ્રગટ થાય છે. અને જ્ઞાન-દર્શનચારિત્ર રૂપી રત્નત્રય પ્રગટાવી, આત્માને વિશુદ્ધ કરી, પરમાનંદ પ્રાપ્ત કરી, અજર-અમર બને છે. પ્રભુને વાણીને અતિશય સ્વયં પ્રગટ થાય છે, તે અતિશય સમજવા યોગ્ય છે. પ્રભુની વાણી અન્ય સર્વ જીવોની વાણી કરતાં જુદી પડે છે. શ્રી તીર્થકર પ્રભુની વાણીમાં શબ્દોને બદલે 3% ધ્વનિ છૂટે છે. આ ધ્વનિ માત્ર મુખ દ્વારા નથી નીકળતે પણ આખા યે દેહના પ્રત્યેક રેમમાંથી પ્રગટ થાય છે. વળી આ ધ્વનિ ચોતરફ એક જન સુધી બરાબર સાંભળી શકાય છે. એ વિસ્તારમાં ગમે તે જગ્યાએથી સાંભળે તે પણ એક સરખી માત્રા જ રહે છે. સમીપમાં મેટો અવાજ અને દૂર જતા જઈએ તેમ અવાજ ધીમે થતું જાય એવું બનતું નથી. >> ધ્વનિની ગતિમાં અન્ય પુદ્ગલ પર માણએ રૂકાવટ કરી શકતા નથી, તેથી વનિ નાને મોટો ન જણાતાં એક સરખો જ બધેથી સંભળાય છે. શ્રી તીર્થકર પ્રભુ સિવાય સર્વ કેઈ જીવની વાણી શબ્દોની બનેલી અને મુખથી નીકળેલી હોય છે. ત્યારે પ્રભુની વાણી 3% નાદની બનેલી અને પ્રત્યેક રોમમાંથી પ્રગટેલી હોય છે. 3% નાદમાં પંચ પરમેષ્ટિપદને સમાવેશ થાય છે. તે વાણીને શ્રોતા જે આત્મદશાએ હોય તે દશા અનુસાર આ નાદમાંથી પિતાને યોગ્ય બોધ મેળવે છે, અને આત્માવસ્થાનું એક સોપાન ચડે છે, અથવા તે ચડવાનું બળ પ્રાપ્ત કરે છે. એટલે કે શ્રી પ્રભુની વાણી પ્રત્યેક શ્રોતાને કેઈને કોઈ પ્રકારે ઉપકારી થાય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #147
--------------------------------------------------------------------------
________________ 130 * ને s_ કલ્યાણમંદિર સ્તોત્ર છે. શ્રી પ્રભુની વાણી આખા દેહવ્યાપી હોવાથી, તેને હૃદયસમુદ્રમાંથી ઉત્પન્ન થઈ પ્રગટ થતી બતાવી છે, તે ખૂબ જ ગ્ય જણાશે. આ રીતે ઉત્પન્ન થયેલી વાણી અમૃતસ્વરૂપ હોય તેમાં આશ્ચર્ય શું હેય ! (21) स्वामिन्सुदूरमवनम्य समुत्पतन्तो मन्ये वदन्ति शुचयः सुरचामरौघाः / येऽस्मै नतिं विदधते मुनिपुंगवाथ ते नूनमूर्ध्वगतयः खलु शुद्धभावाः / / 22 દેવ વિષે જે પવિત્ર ચામર સ્વામી! આપ સમીપ તે, હું ધારું છું નીચા નમી ઊંચા જતાં એમ જ કહે મુનિશ્રેષ્ઠ એવા પાર્થને જે નમન કરશે સ્નેહથી, તે શુદ્ધભાવી ઉર્ધ્વગતિને પામશે નિશ્ચય થકી. 22 આ બાવીસમી કડીમાં આચાર્યજી દેવકૃત અતિશય ચામરનું મહાભ્ય પ્રગટ કરતાં કહે છે કે, “હે સ્વામી ! દેવતાઓ આપની સમીપમાં જે પવિત્ર ચામર વીંઝે છે, તે નીચા નમીને પાછા (સ્વાભાવિક રીતે જ) ઊંચા જાય છે. તે ચામર ઊંચા જતી વખતે જાણે એમ કહે છે કે, “મુનિઓમાં શ્રેષ્ઠ એવા આપને જે કંઈ શુદ્ધ ભાવથી નીચા નમશે–નમન કરશે–તેઓ પણ અમારી પેઠે ઉચ્ચ ગતિને પામશે.” ' શ્રી તીર્થકર પ્રભુ કેવળજ્ઞાન પ્રગટ કરે તેં પછીથી ઉચ્ચ કેટિના દે, દેવલેકનાં ઉત્તમ વેત તાતેથી બે ચામરની રચના કરે છે અને તે બને ચામરને પ્રભુને વીંઝણો નાખત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #148
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર સ્તોત્ર 131 હોય તેમ તેમની બંને બાજુએ વીંઝે છે. એમાં દેવે ચામરને ઊંચા કરી નીચા નમાવે છે, પાછા તેને ઊંચા લે છે. આમ ચામરની નીચા નમી ઊંચા જવાની પ્રક્રિયા ચાલ્યા કરે છે. આ પ્રક્રિયાનો વિશિષ્ટ અર્થ શ્રી સિદ્ધસેન દિવાકર સૂરીશ્વરજી આપણને આ કડીમાં જણાવે છે. દેવલેકમાં ઉત્પન્ન થયેલા ઉત્તમ તાંતથી બનેલા આ ચામરો જગતનાં ભવ્ય જીવોને જાણે ઉત્તમ બેધ આપતાં હોય એમ આચાર્યજીને લાગે છે. આ પ્રક્રિયા દ્વારા ચામર જગતના જીવોને બધે છે કે, “સર્વ મુનિઓમાં શ્રેષ્ઠ એવા શ્રી તીર્થકર પ્રભુને જે કંઈ જીવ સાચા શુદ્ધ ભાવથી નમન કરશે, તે સર્વ અમારી પેઠે ઉચ્ચ ગતિને પામશે.” ચામર જણાવે છે કે અમે ખૂબ પ્રેમભાવથી અને શુદ્ધભાવથી શ્રી તીર્થંકર પ્રભુના ચરણમાં નમીએ છીએ, તેથી પ્રભુજીના પ્રભાવથી અમે તરત જ ઉર્ધ્વગતિને પામી ઉંચા આસને જઈ બેસીએ છીએ. વળી જેવા પ્રેમભાવથી અમે નમીએ છીએ એવા તરત જ ઉચ્ચ ગતિને પામીએ છીએ. અમે તે જડ તત્વનાં બનેલા હોવા છતાં પણ પ્રભુજીના પ્રભાવથી ઉચ્ચ ગતિને પામીએ છીએ. અમે તે જડ તત્ત્વનાં બનેલાં હોવા છતાં પણ પ્રભુજીના પ્રભાવથી ઉચ્ચ ગતિને પામીએ છીએ, તે પછી ચેતન તત્વ માટે તે કહેવું જ શું ? તેઓ તે અવશ્ય ઉત્તમ ગતિને પ્રાપ્ત થાય જ. જે કંઈ અમારી જેમ શુદ્ધ ભાવથી પ્રભુને નમે તે ઉચ્ચ ગતિને પામે તેમાં નવાઈ શું હોય! ચામરના આ કથનમાં એક સુંદર સિદ્ધાંતની ગૂંથણી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #149
--------------------------------------------------------------------------
________________ 132 કલ્યાણમંદિર સ્તોત્ર શ્રી આચાર્યજીએ કરી દીધેલી જણાય છે. જીવ નિત્ય નિગેદમાંથી નીકળી સંસારના પરિભ્રમણમાં આવે ત્યારે પ્રત્યેક વિકાસને પગલે તેને આત્મસમર્થ પ્રભુની સહાયની જરૂર છે. આ સહાય દ્વારા જ તે ઠેઠ કેવળજ્ઞાન સુધીનો વિકાસ કરે છે. એ વાત અહીં આચાર્યજીએ ગૂઢ રીતે મૂકી દીધી છે. નિત્ય નિગોદમાંથી નીકળ્યા પછી જીવ એકેદ્રિય ગતિમાં જન્મમરણ કરતે કરતે કાળ વ્યતીત કરતો હોય છે. આ પરિભ્રમણ દરમ્યાન તેને જ્ઞાની ભગવંતના સાનિધ્યમાં આવવાને જોગ બને અને શુભભાવ પ્રવતે તે તે જીવ વિકાસકમનું એક પાન ચડે છે, અને એકેદ્રિયમાંથી બેઇદ્રિય જીવ બને છે. તે પછી તે બેઇદ્રિયની નિમાં જન્મમરણ કર્યા કરે છે. તે ભ્રમણ દરમ્યાન જ્યારે તે ગાનુયેગે જ્ઞાની ભગવંતના સાનિધ્યમાં શુભભાવે આવે છે ત્યારે વિકાસકમનું એક પગથિયું તે ચડે છે. એક નવી ઇંદ્રિય પ્રાપ્ત કરી તે ત્રણ ઇંદ્રિયવાળો બને છે. વળી જ્યારે જ્ઞાની ભગવંતના ભેગમાં શુભભાવે આવે ત્યારે તેમની કૃપાથી ચાર ઇંદ્રિય પ્રાપ્ત કરે છે, તે પછી પાંચ ઇંદ્રિય પ્રાપ્ત કરી સંજ્ઞી પંચેંદ્રિયપણું પ્રાપ્ત કરે છે. અને પિતે પિતાના ભાવેને માલિક બને છે. આ રીતે એકથી પાંચ ઇંદ્રિયના વિકાસમાં શ્રી પ્રભુને અનન્ય ફાળો હોય છે. અને તે પછી પણ જીવ જે જ્ઞાની ભગવંતના ચરણ સેવી પિતાના શુભ ભાવ જાળવી રાખે છે તે આત્મવિકાસ સાધી, પિતે જ બીજાને આત્મવિકાસ કરાવી શકે એવી ઉચ્ચ અવસ્થાએ પહોંચી જાય છે. પ્રત્યેક જ્ઞાની ભગવંત-સાચાં મુનિ જીવેને આમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #150
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમદિર સ્તોત્ર 133 સહાય કરવાનું, અને ઊંચે ચડાવવાનું કાર્ય કરતા હોય છે. તે પછી આ બધા મુનિઓમાં શ્રેષ્ઠ એવા શ્રી તીર્થંકર પ્રભુ આ કાર્ય ઘણું વિશેષ પ્રમાણમાં કરે એમાં કંઈ આશ્ચર્ય જણાતું નથી. અને આ જ વસ્તુ ચામરે બતાવે છે. તેઓ યોગ્ય જ કહે છે કે પ્રભુને શુભ ભાવથી નમવાથી અવશ્ય ઉચ્ચ ગતિને પ્રાપ્ત થાય છે. - ચામરે શ્રી તીર્થકર પ્રભુને સર્વ મુનિઓમાં શ્રેષ્ઠ મુનિ તરીકે ઓળખાવે છે. શ્રી તીર્થકર પ્રભુ પિતે તરે છે અને બીજા અનેકને તારે છે. અન્ય મુનિએ પણ તરવાનું અને તારવાનું કાર્ય તે કરે છે, પણ તે કાર્ય શ્રી તીર્થકર પ્રભુની આજ્ઞા અનુસાર હોય છે. જગતના સર્વ મુનિઓને માર્ગ બોધક શ્રી તીર્થકર પ્રભુ છે, અને બધા જ મુનિઓ તેમની આજ્ઞાનુસાર રહે છે. વળી મુનિઓ જે સંખ્યામાં જીવને તારે છે તેના પ્રમાણમાં શ્રી તીર્થંકર પ્રભુ તારે છે તેવા જીની સંખ્યા અનેકગણી હોય છે. મુનિઓ કરતાં શ્રી ગણધરજી ઘણા વધુ ને તારે છે અને તે બધાને તારનાર શ્રી તીર્થ કર પ્રભુ છે. બીજી રીતે કહીએ તે સાચા માર્ગપ્રવર્તક શ્રી તીર્થંકર પ્રભુ છે. તેઓ જ તીર્થના સ્થાપનાર છે અને તેમના થકી જ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાઓને બનેલે ચતુર્વિધ સંઘ સ્થપાય છે. આ બધી અપેક્ષાઓથી જોતાં શ્રી તીર્થકર પ્રભુ સર્વ મુનિઓમાં શ્રેષ્ઠ છે તે સહેલાઈથી સમજી શકાય તેમ છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #151
--------------------------------------------------------------------------
________________ '134 કલ્યાણમંદિર સ્તોત્ર આવા મુનિઓમાં શ્રેષ્ઠ પ્રભુને શુભભાવથી વંદન કરવા જોઈએ, એ મહત્ત્વની સૂચના આપણને અહીં ચામર દ્વારા મળે છે. જે તેમની પાસે જનારના શુભભાવ પૂજ્યભાવ ન હોય તો તેને ઈચ્છિત લાભ થતું નથી. અને તેમના સંપર્કમાં આવનારના તેમના વિશે અશુભભાવ હોય તે વિપરિત પરિણામ આવે છે. એવા ભાવે સંપર્કમાં આવનારથી પ્રભુની અશાતના થાય છે અને જીવ ઊંચે ચડવાને બદલે નીચે ઉતરે છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુના સર્વ ગણધર શુભભાવથી આજ્ઞામાં રહ્યા તે સર્વ તરી ગયા અને બીજા અનેકને તારી ગયા. ત્યારે કમઠ નામનો દૈત્ય તેમના સંપર્કમાં અશુભભાવથી આવ્યો છે તે ભવ અને બીજા અનેક ભવ હારી ગયે. પ્રભુની અશાતનાને કારણે તેના અનંત ભ વધી ગયા. આમ આ અતિ મહત્ત્વની કુંચી આપણને ચામરે સ્વ-ઉદાહરણથી બતાવી જાય છે. શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજી અહીં પ્રભુજીને પ્રગટ એક અતિશય સુંદર હેતુ સાથે વ્યક્ત કરે છે. તેમની ભાવના સાથે શ્રી માનતુંગાચાર્ય શ્રી “ભક્તામર સ્તોત્રમાં વર્ણવેલે આ જ અતિશય સરખાવવા જેવું છે. આ સ્તોત્રની ૩૦મ્મી કડીમાં શ્રી માનતુંગાચાર્ય કહે છે કે - ' * - શેભે રૂડું શરીર પ્રભુજી સ્વર્ણ જેવું મજાનું - . વકે જેને વિબુધ જનતા ચામરે એમ માનું , ક દિસે છે. જે વિમળ ઝરણું ચંદ્ર જેવું જ હોય છે. મેરુ કેરા શિખર સરખું સ્વર્ણ રૂપે ન હોય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #152
--------------------------------------------------------------------------
________________ 135 કલ્યાણમંદિર સ્તંત્ર આ પંક્તિઓમાં આચાર્યજી, દેથી વિઝાતા ચામરેની વચ્ચે બિરાજમાન આદિનાથ પ્રભુ કેવા લાગે છે તે જણાવે છે. ઉદય પામેલા ચંદ્રમાના જેવી, નિર્મળ પાણીનાં ઝરણની ધારા વચ્ચે મેરુ પર્વતનું સુવર્ણમય ઊંચું શિખર શેભી રહે, તેમ મોગરાના પુષ્પ જેવા વેત ચામર વડે વીંઝાતા પ્રભુજીનું સોના જેવું મનહર શરીર શેભી રહે છે. - આ વર્ણન શ્રી આદિનાથ પ્રભુ માટે ખૂબ જ ગ્ય છે. પ્રભુને વર્ણ સુવર્ણ હતું, તેથી શ્રી માનતુંગાચાર્યે કરેલી કપનાની મનોહરતા હૃદયમાં ઊંડી ઊતરી જાય છે. પણ આ ચિત્ર શ્રી પાર્શ્વનાથ પ્રભુ માટે યોગ્ય લાગતું નથી, કારણ કે શ્રી પાર્શ્વનાથ પ્રભુનો વર્ણ શ્યામ હતો. વળી ભક્તામર સ્તોત્રમાં ચામરે મેરુપર્વતની બાજુમાં વહેતાં વેત ઝરણાં જેવાં બતાવ્યાં છે. એટલે તેમાંથી પ્રગટ થતી પવિત્રતા બરાબર સમજાય છે, અને પ્રભુજીનું અડેલ સ્વરૂપ મેરુ પર્વતના દષ્ટાંતથી સમજાય છે. તેમ છતાં કલ્યાણુમંદિરની પંક્તિઓમાંથી પ્રગટ થતે ભવ્ય સંદેશે તેમાં ગૂંથાયેલું જોવા મળતું નથી. આ અપેક્ષાથી વિચારીએ તે કલ્યાણમંદિરમાં મોક્ષમાર્ગ પામવાનું રહસ્ય પ્રગટ થતું જણાય છે તે વિશેષતા પ્રત્યેક મુમુક્ષુને વિશેષ અસર કરતી જણાય છે. (22) રયા જમીર મુઝવત્ર ફ્રેનરન .. सिंहासनस्थमिह भव्य शिखंडिनस्त्वाम् / / '.જોવાયંતિ મન નવરાતમુશ . રામી "રિણા, નવાજુવાન 22 . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #153
--------------------------------------------------------------------------
________________ 136 કલ્યાણમંદિર સ્તોત્ર સુવર્ણ રતનેથી બનેલા ઉજળા સિંહાસને, ગંભીર વાણું વાન રૂપે શ્યામ સ્વામી આપને; ઉત્સુક થઈને ભવ્યજનરૂપી મયુર નિરએ, મેરુ શિરે અતિ ગાજતા નવ મેઘસમ પ્રીતિ વડે. 23 પ્રભુ જ્યારે દેશના આપે છે ત્યારે તે સ્થળે દેવે એક ઉત્તમ સમવસરણની રચના કરે છે. આ સમવસરણના મધ્ય ભાગમાં દેવે અશોકવૃક્ષ વિકુવે છે. અશેકવૃક્ષના નીચેના ભાગમાં રનેથી મઢેલા સુવર્ણના સિંહાસનની રચના કરે છે. આ સિંહાસન પર શ્રી તીર્થંકર પ્રભુ બિરાજે છે, અને "3" નાદથી ભરેલી દેશના દ્વારા સર્વ ભવ્ય જીને યથાયોગ્ય બોધ આપે છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુ દેશના આપતી વખતે કેવા ભવ્ય લાગતા હતા, તે આપણને પ્રત્યક્ષ કરાવતાં આચાર્યજી આ કડીમાં પ્રભુને કહે છે કે “હે સ્વામી! જેમ મેરુ પર્વતના શિખર ઉપર અત્યંત ગર્જના કરતા નવીન મેઘને મેર પક્ષીઓ અત્યંત આતુરપણાથી જુએ છે, તેમ જ સમવસરણને વિશે સવર્ણ અને રતનેના બનેલા ઉજજવળ સિંહાસન ઉપર બેઠેલા, શ્યામરૂપવાળા અને ગંભીર વાણીનેં ઉચ્ચારતા એવા આપને ભવ્યજનરૂપી મયુરે અત્યંત ઉત્સુકપણે જુએ છે.” . દે દેવલેકમાં ઉત્પન્ન થયેલાં અમૂલ્ય રત્ન જડીને સુવર્ણનું અતિ અદ્દભુત કહી શકાય એવું સિંહાસન શ્રી પ્રભુ માટે રચે છે. અને તે સિંહાસનના મધ્યભાગમાં અશોકવૃક્ષ હોય છે. આવા પ્રકારનાં વિશિષ્ટ સિહાસનની રચના દે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #154
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર સ્તોત્ર 137 માત્ર શ્રી તીર્થકર પ્રભુ માટે જ કરે છે, અન્ય કેઈ માટે આ પ્રકારનાં સિંહાસનની રચના થતી નથી. તેથી આ રત્નજડિત સુવર્ણનું સિંહાસન એ પ્રભુને પ્રાપ્ત થતે દેવકૃત અતિશય છે. આ સિંહાસન પર બિરાજમાન થઈ વીતરાગી પરમાત્મા દેશના આપે છે. રનથી મઢેલા સુવર્ણના સિંહાસન ઉપર બેઠેલા શ્યામવર્ણા શ્રી પાર્શ્વનાથ પ્રભુનું દશ્ય કેવું લાગે? શ્રી આચાર્યજી એ વિશેની પિતાની કલ્પના આપણને ત્રીજી અને ચેથી એ બે પંક્તિઓમાં દર્શાવે છે. સુવર્ણના બનેલા અડોલ મેરુપર્વતના શિખર ઉપર, નવા પાણીથી ભરેલા શ્યામ વાદળો ગર્જતાં હોય, અનેક પ્રકારનાં ગડગડાટ થતાં હોય, અને એ વાદળાં પ્રતિ મેઘપ્રિય મયુરો અત્યંત આતુરતાથી તેના તરફ તાકી રહ્યા હોય તે દશ્યને તાદશ કરીએ તે સુવર્ણના સિંહાસને આરુઢ થયેલા તીર્થકર પ્રભુ અને તેમને ઉપદેશ ગ્રહણ કરતા ભવ્ય જીને આપણને જરૂર લક્ષ થાય. . . . . ભગવાનનું આસન મેરુ પર્વતની જેમ સુવર્ણનું બનેલું હોય છે. મેરુ પર્વત ઉપર પાણીથી ભરેલાં વાદળાંઓ વિધવિધ પ્રકારે ગર્જના કરે છે, તે પ્રમાણે મેઘ સમાન શ્યામવર્ણ પાર્શ્વનાથ પ્રભુ સિંહાસન પર બેસીને દેશના આપે છે. મેઘના ગર્જના અને ગડગડાટમાં વિવિધતા હોય છે તેમ પ્રભુના ઉપદેશમાં અનંત નય અને અપેક્ષાને કારણે ઘણી વિવિધતા. હોય છે. મેરુ પર્વત પરના શ્યામરંગી વાળોને મયુરે અત્યંત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #155
--------------------------------------------------------------------------
________________ 138 કલ્યાણમંદિર સ્તોત્ર ઉત્સુકતાથી જુએ છે. ક્યારે મેહ વરસે અને ક્યારે તેનાં અમૃતબિંદુઓનું અમે પાન કરીએ, એવી ભાવનાને કારણે મયુરેમાં ઉત્સુકતા ફેલાયેલી હોય છે. ભવ્યજનરૂપી મયુરે એવી જ ઉત્સુકતાથી પ્રભુજીને નિરખે છે. ક્યારે બધ પ્રાપ્ત થાય અને ક્યારે તે ગ્રહણ કરી અમે પણ ઉચ્ચ અવસ્થાએ પહોંચીએ એવી ભાવનાને કારણે ભવ્ય જીવે પ્રભુજીને ઉત્સુક્તાથી નિરખે છે. આ મયુરે નવીન મેઘને નિરખે છે એટલે કે નવા ભરેલાં પાણીથી સ્યામ બનેલાં વાદળોને નિરખે છે. ગત વર્ષમાં વરસીને ધોળા રૂ જેવાં બનેલાં વાદળે પ્રતિ તેઓ આશાભરી મીટ માંડતાં નથી. એ જ રીતે ભવ્ય જીવે વર્તમાને ધર્મ સ્થાપનાર શ્રી પ્રભુ કે જેઓએ થોડા કાળ પૂર્વે જ કેવળજ્ઞાન– કેવળદર્શન પ્રગટાવી પૂર્ણતાની સિદ્ધિ કરી છે અને પૂર્વે નિબંધન કરેલા કલ્યાણ કરવાના ભાવને પૂર્ણ કરવાનો આરંભ કર્યો છે, એવા પ્રભુ પ્રત્યે આશાભરી મીટ માંડી છે, અને નહિ કે પૂર્વે તીર્થ પ્રવર્તાવી સર્વ ઘાતી-અઘાતી કર્મોને નાશ કરી સિદ્ધભૂમિમાં પૂર્ણ અલિપ્તતાથી બિરાજમાન થયા છે એવા સર્વજ્ઞ પ્રભુ સમી મીટ માંડી છે. આમ નવીન મેઘ અર્થાત વર્તમાન તીર્થપતિ એ ખૂબ જ સૂચક રીતે સમજવા યેગ્ય છે. .. . . . : : * * આપણે જોયું કે આ સરખામણીમાં સિંહાસનને મેરુ સમાને, પ્રભુને નવીન મેઘ સમાન, દેશનાને મેઘગર્જના સમાન અને ભવ્યજનેને મયુંર સમાન ગ્ય રીતે ગણવેલ છે. સિંહાસન એ સ્થિર વસ્તુ છે, વળી તે સુવર્ણનું બનેલું છે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #156
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર સ્તોત્ર 139 એ રીતે મેરુ પર્વત પણ અડેલ અને સુવર્ણનો બનેલો છે. પ્રભુ એ નવીન મેઘ સમાન છે. વાદળાં પાણીથી ભરપૂર બની, ગાજવીજ કરી અહીં તહીં ફરે છે, અને જે કઈ તેના તરફ પાણીની આશાથી મીટ માંડે તેના પર વરસી તેને તૃપ્ત કરે છે. તેઓ પાણીથી એટલા બધા ભરપૂર છે કે બીજા વાદળાનો દૂરથી જ સંપર્ક થતાં પણ તેઓ ગડગડાટ અને ગર્જના કરે છે, જાણે કહેતાં ન હોય કે, “તૃપ્તિ મેળવવા અમારા તરફ આવો.” આવા મેઘની આતુરતાપૂર્વક રાહ જોનાર મયુર પંખી છે. મોર પક્ષી વર્ષાત્રતુના ખૂબ જ ચાહક હોય છે. એ જ્યારે આકાશમાં પાણીથી ભરેલાં વાદળા દેખે છે ત્યારે તેના દર્શન માત્રથી આનંદિત થઈ “ટે હૂક “મેં હૂક” નાદથી વન– ઉપવનને ઉલ્લાસથી ભરી દે છે. પ્રભુ પણ અનેકને તૃપ્ત કરનારે મેઘ સમાન છે. પ્રભુજીએ કેવળજ્ઞાન–કેવળદર્શન પ્રગટાવી જ્ઞાનભંડાર પિતામાં સમાવ્યું છે. અને એ જ્ઞાનામૃતને લાભ લેવા જે કઈ જીવ ઈચ્છે તેને તે લાભ આપવા પ્રવૃત્ત બન્યા છે. મેઘ જેમ પાણીથી ભરપૂર હોવાથી ગર્જના કરે છે, તેમ પ્રભુજી જ્ઞાનામૃતથી ભરપૂર બની દેશના પ્રકાશે છે. વળી શ્રી પાર્શ્વનાથ પ્રભુ શ્યામવર્ણી હોવાથી મેઘ સમાન લાગ્યા વિના રહે નહિ અને મેઘની આતુરતાપૂર્વક રાહ જોનાર જેમ મયુર છે. તેમાં પ્રભુની દેશનાને ઉત્સુક્તાથી ઈરછના ભઠ્ય જીવો છે. અભવ્યને પ્રભુની દેશનાની કદાપિ અંતરંગથી ઈચ્છા થતી નથી. તેથી તેઓ દેશના સાંભળે નહિ અને સાંભળે તે તેને લાભ પામે નહિ. પણ પામવાથી જેમ જીવ મળે છે. તૃષા છીપે * * * * * : " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #157
--------------------------------------------------------------------------
________________ 140 કલ્યાણમંદિર સ્તોત્ર છે તેમ દેશના સાંભળવાથી ભવ્ય જીવોની જ્ઞાનપિપાસા સંતોષાય છે, અને આત્માને પિતાનું અમૃત પ્રાપ્ત થાય છે. પાણીથી જેમ દેહની તૃષા છીપે છે તેમ જ્ઞાનવાણીથી આત્માની તૃષા છીપે છે. વરસાદનું પાણી ઝીલી તૃપ્ત થનાર જેમ મેર છે, એમ આ જ્ઞાનવાણું ઝીલી તૃપ્ત થનાર ભવ્ય જીવે છે. ભવ્ય જી આ અમૃતવાણીનો લાભ લઈ આત્માની વિશુદ્ધતા પ્રગટાવે છે, અને અંતે શુદ્ધ-બુદ્ધ થાય છે. આથી આત્માને આવી લાભકારી વાણીના દાતા પ્રતિ ભવ્ય જી અત્યંત ઉત્સુક્તાથી જુએ તે સાવ સહજ છે. આ અદ્ભુત વાણી સાંભળી જીવો અત્યંત આનંદિત બને છે, અને હવે પછી શું કહેશે, શું બધશે એવી જિજ્ઞાસાથી–ઉત્સુકતાથી પ્રભુજીને નિરખે છે. મેઘ જ્યારે વરસશે એ રાહમાં મયુરો વાદળ પ્રતિ ઉત્સુકતાથી મીટ માંડે છે, તેમ સમવસરણમાં બેઠેલા જ બેધ માટે પ્રભુ પ્રતિ મીટ માંડે છે. - આમ અહીં સિંહાસનના અતિશય દ્વારા આચાર્યજી પ્રભુનાં બીજાં લક્ષણોને લક્ષ પણ આપણને કરાવે છે. ઉદા. પ્રભુની ગંભીર વાણી, તેમને શ્યામ વર્ણ. પ્રભુની વાણીને અહીં ગંભીર તરીકે ઓળખાવેલ છે. ગંભીર એટલા માટે કે એમાં આછકલાપણું નથી, છીછરાપણું નથી, પણ તેમાં અનુભવનું ઊંડાણ અને રહસ્યને નિચેડ સમાયેલાં છે. આ લક્ષણે પ્રભુની વાણીમાં પૂર્ણ પણે જોવા મળે છે. (23) ऊद्गच्छता सव शितिद्यतिमडलेन लुप्तच्छदम्छविरशोकतरुर्बभूव '. / P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #158
--------------------------------------------------------------------------
________________ 141 કલ્યાણમંદિર સ્તોત્ર सानिध्यतोऽपि यदि वा तव वीतराग! नीरागतां ब्रजति को न सचेतनोऽपि? // 24 ઊંચે જતી તુમ શ્યામ ભામંડળ તણી કાંતિ વડે, લેપાય રંગ અશક કેરા પાનને સ્વામી ખરે; પ્રાણી સચેતન તે પછી વીતરાગ ! આપ સમાગમે, રે કેણ આ સંસારમાં પામે નહિ વૈરાગ્યને! 24 દેશના પ્રકાશતી વખતે, સમવસરણમાં અશોકવૃક્ષ નીચે સુવર્ણના સિંહાસને બિરાજમાન શ્રી તીર્થંકર પ્રભુના મુખની પાછળ એક મેટું ભામંડળ રચાયેલું હોય છે. શ્રી પ્રભુનું આ ભામંડળ પણ એક અદ્ભુત અતિશય છે. તે અતિશય નિર્દેશ કરતાં આચાર્યજી વીસમી કડીમાં પાર્શ્વનાથ પ્રભુને સંબોધતા કહે છે કે, “હે વીતરાગ ! શ્યામ રંગના આપના ભામંડળની ઊંચે પ્રસરતી કાંતિ વડે કરીને (આપના ઉપર છાયા કરીને રહેલા) અશોકવૃક્ષના પાંદડાંને રંગ લેપાઈ જાય છે. એ પ્રમાણે એ તરુ પણ રંગરહિત થાય છે, તે પછી આપના સમીપપણાને પામીને ક્યો સચેતન પ્રાણી રાગરહિતપણાને ન પામે ? : : : * સ્વામી, પ્રભુ, ઈશ, જિન વગેરે સંબંધનથી પ્રભુજીને બોધતાં આચાર્યજીએ આ કડીમાં પ્રભુની વીતરાગ રૂપે ઓળખાણ કરાવી છે અને એ રૂપે બેધ્યા છે તે સૂચક જણાય છે. ભામંડળ એ આત્માનાં તેજનું પ્રતિક છે. આત્મા જ્યારે જ્ઞાન લે છે, સમક્તિ પ્રાપ્ત કરે છે ત્યારથી તેના ભામંડળની રચનાની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #159
--------------------------------------------------------------------------
________________ 142 કલ્યાણમંદિર સ્તોત્ર શરૂઆત થાય છે. શુદ્ધાત્માના પ્રતિક રૂપે મસ્તકની પાછળ તેજમંડળ રહે છે, અને તેને ભામંડળ કહેવામાં આવે છે. જેમ જેમ આત્માની વિશુદ્ધતા વધતી જાય છે તેમ તેમ ભામંડળનું તેજ પણ વધતું જાય છે, અને આત્મા જ્યારે સંપૂર્ણ શુદ્ધ બને છે, ઘાતકર્મોથી રહિત બને છે ત્યારે તેનું ભામંડળ અત્યંત તેજસ્વી બની જાય છે. ભામંડળ બનવાની શરૂઆત થાય છે ત્યારે તે આછા સોનેરી રંગનું હોય છે, પછી તેનું તેજ વધતું જાય છે. અને ગુફલધ્યાનનો સ્પર્શ કર્યા પછી ભામંડળનો રંગ રૂપેરી બને છે, અને છેવટે તે અત્યંત તેજસ્વી રૂપેરી ભામંડળ બને છે. આ ભામંડળની ખૂબી એ છે કે તેનાં દર્શન કરવા માટે પણ અમુક પાત્રતાની જરૂર છે. આત્માની અમુક પવિત્રતા હોય તથા સ્થિરતા હોય ત્યારે જ સામેની પાત્ર વ્યક્તિનાં ભામંડળનાં દર્શન થાય છે. જેનારના આત્માની પવિત્રતા ન હોય અથવા તે સ્થિરતા ન હોય તે પણ ભામંડળના દર્શન કરી શકાતાં નથી. આમ આ ભામંડળ સર્વકાળે હોવા છતાં સર્વને સર્વકાળે દશ્યમાન થતું નથી આ રીતે જોતાં, જીવના વિકાસક્રમમાં વીતરાગપણું એ સૌથી ઊંચી અવસ્થા છે, અને તે વખતે, શુદ્ધ થયેલા આત્માનું ભામંડળ સૌથી તેજસ્વી હોય તે સમજાય તેવું છે. આ અપેક્ષાથી વિચારતાં પ્રભુને આચાર્યજી “વીતરાગ”રૂપે– આત્માની સૌથી ઉચ્ચ અવસ્થાએ બિરાજતા આત્મારૂપે ઓળખાવે છે તે, ભામંડળની અત્યંત તેજસ્વીતા જણાવવા ખૂબ જ ચગ્ય લાગે છે. “વિતરાગ પ્રભુ”માં પણ જેમણે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #160
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર સ્તોત્ર 143 અન્ય સર્વ ને તારવાના ભાવ કરી, તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું હોય તેમના ભામંડળમાં થેડી વિશેષતા હોય છે. સર્વ જ્ઞામી પ્રભુ તથા કેવળી પ્રભુને આત્માના ઓજસરૂપે ભામંડળની પ્રાપ્તિ થઈ હોય છે. આ સ્વયં પ્રગટ થતું ભામંડળ છે. શ્રી તીર્થકર પ્રભુના ભામંડળને દેવ પિતાની શક્તિથી કેટલીક રીતે અલંકૃત કરે છે, અને એ પ્રભુની વિશેષતા તેમ જ અતિશય છે. આ અપેક્ષાથી તીર્થકર પ્રભુનું ભામંડળ એ અતિશય રૂપે સ્થાન પામેલ છે. દેવ દેવકની અમુ ધાતુઓ તથા રત્નોની ગૂંથણીની રચના કરી, પ્રભુના ભામંડળ અતિશય આપે છે. એના પ્રભાવથી એ ભામંડળના જે જી દર્શન કરે તેને પૂર્વના પિતાના સાત ભનું જાતિસ્મરણજ્ઞાન થાય છે, અને તે જ્ઞાનના પ્રભાવથી તેઓ સમકિતના અધિકાર કરે છે. આમ શ્રી તીર્થંકર પ્રભુનું ભામંડળ સર્વ સમવસરણ વાસીઓને કલ્યાણની અપેક્ષાએ અત્યંત ઉપકારી બની રહે છે. - શ્રી તીર્થકર પ્રભુના આવા ઉત્તમ ભામંડળને જે પ્રભાવ લકે પર પડે છે, તેને આચાર્યજીએ અહીં પ્રગટ કર્યો છે. પ્રભુ જ્યારે દેશના આપે છે ત્યારે અશોકવૃક્ષ નીચે દેવરચિત સિંહાસન પર બેસે છે, અને તેમના પ્રત્યેક રેમમાંથી 4 વનિ પ્રસારિત થાય છે. આ દેશના પ્રકાશ વખતે ઉત્તમગ રચાયે હોવાથી પ્રભુજીના દેહમાંથી ઉત્તમ બે પ્રગટતો હોવાથી તેમનું ભામંડળ તેની પૂર્ણતાએ ખીલ્યું હોય છે. વળી તે બોધ સાંભળનારા શ્રોતાઓ પણ તેમની ઉત્તમ ક્ષણેનો અનુભવ કરતા હોય છે અને પાત્રતા કેળવાયેલી હોવાથી તેઓ ભામંડળના સ્પષ્ટ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #161
--------------------------------------------------------------------------
________________ 144 કલ્યાણમંદિર સ્તોત્ર દર્શન પિતાની દશાનુસાર કરતા હોય છે. આવા ઉત્તમ ભેગ વખતે ભામંડળને પ્રભાવ કેવો હોય છે તે આચાર્યજીએ આપણને આ કડીમાં બતાવ્યું છે. પ્રભુજીના અત્યંત તેજસ્વી ભામંડળમાંથી જે તેજ કિરણે છૂટે છે તે ઊંચે જાય છે. શ્યામ રંગના પ્રભુજીના મસ્તકની પાછળ અત્યંત પ્રકાશિત ભામંડળમાંથી કિરણો ઊંચે ને ઊંચે ચડે છે. શ્યામ રંગના પ્રભુજીના પડછામાં પાછળનું તેજસ્વી ભામંડળ વિશેષ તેજસ્વી લાગે છે. અને એ તેજ વધતું વધતું એટલું બધું વધે છે કે દેએ વિકલા અશેકવૃક્ષના પાનને રંગ પણ લેપાઈ જાય છે, અર્થાત્ તે પાનની આગળના ભાગમાં આ તેજ કિરણે એવા છવાઈ જાય છે કે તેને મૂળ રંગ કે છે, તેનું લક્ષ પણું જેનારને રહેતું નથી. જોનારને તે અશોકવૃક્ષ તથા તેની ઘટા પણ તેજોમય જ લાગે છે. એટલે કે વૃક્ષ જેવા એકેદ્રિય પણ પ્રભુને સમાગમ થતાં પિતાપણું ત્યાગી, પ્રભુએ અર્પેલું તેજસ્વરૂપ સ્વીકારી લે છે. જે એકેંદ્રિય જીવ પર પણ પ્રભુના બેધને, ભામંડળને આ પ્રભાવ પડતો હેય તે, જે સચેતન–પૂર્ણ ઇંદ્રિયવાળા જીવે છે તેમના પર કેટલે અસરકારક પ્રભાવ હોવું જોઈએ ! એથી જ આચાર્યજી કહે છે કે હે વીતરાગ પ્રભુ! આપના સમીપપણને પામીને એવો કયે સચેતન પ્રાણી છે કે જે રાગરહિતપણાને ન પામે ? અર્થાત્ વીતરાગના સાનિધ્યમાં નિરાગી-વીતરાગી ન બને? . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #162
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર તેત્ર 145 વીતરાગ પ્રભુનું સમીપપણું પામીને અશોકવૃક્ષ પણ પિતાપણું છોડી દે છે, તેજસ્વરૂપ સ્વીકારે છે, એ જ રીતે સચેતન-સંસી પંચેન્દ્રિય જી પ્રભુનું સમીપપણું પામીને, તે જે અનાદિકાળથી કરતું આવ્યું છે તે રાગદ્વેષને છોડીને, નિરાગશ્રેણી તરફ દોટ મૂકે છે. અર્થાત્ આત્માના સાચા ઓજસને પ્રગટાવવા પ્રવૃત્ત થાય છે. પ્રભુજીના સમાગમમાં આવ્યા પહેલાં જે છે રાગ અને દ્વેષની પરિણતિમાં જ પ્રવૃત્ત રહીને કાળ નિર્ગમન કરતા હતા અને પિતાનું ભવભ્રમણ વધારતા હતા, તે જ જીવે પ્રભુજીના સમાગમમાં આવ્યા પછી, સાચી સમજણ પ્રાપ્ત થવાથી, પ્રભુજીની જેમ વીતરાગી થવાને તથા અનંતજ્ઞાન-અનંતદર્શન પ્રગટાવવાને પુરુષાર્થ આદરે છે. અને પ્રભુજીની આજ્ઞામાં રહી, આજ્ઞામાં વતી તે દશા પ્રગટાવે છે. અર્થાત્ કાળે કરીને પ્રભુના અવલંબને પ્રભુ સમાન બને છે. આ આખા વિકાસક્રમમાં જીવને પૂર્વભવોનું દર્શન કરાવનાર ભામંડળ અત્યંત ઉપકારી બને છે. તેથી આ પ્રભાવને લક્ષમાં રાખી, છેવટની બે પંક્તિઓમાં આચાર્યજી જણાવે છે કે, આપના સમીપપણને પામીને રાગરહિત દશા ન પામે એ સચેતન જીવ હોઈ શકે? અર્થાત્ જે કઈ પ્રભુના સમીપપણને પામી, તેમની આજ્ઞાનુસાર વર્તે તે નિશ્ચયે પ્રભુ સમાન થાય. આ કથન દ્વારા આચાર્યજી કંઈક નવી વસ્તુ આપણને સૂચવી જાય છે. આ સ્તંત્રની તેરમી કડી રચાઈ ત્યારે જમીનમાંથી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા પ્રગટ થઈ હતી. એથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #163
--------------------------------------------------------------------------
________________ 146 કલ્યાણમંદિર સ્તોત્ર આચાર્યજીને પ્રભુ પ્રત્યક્ષ સમાન હતા એમ કહી શકાય. આમ આચાર્યજી અને એ સમયના શ્રોતાઓને શ્રી પાર્શ્વનાથ પ્રભુનું સમીપપણું પ્રાપ્ત થયું હતું. આ સમયે જે કંઈ પ્રભુનું શરણું લઈ, તેમની આજ્ઞાએ વતે તે તે જીવ નિશ્ચય વીતરાગપણું-નિરાગીપણું પ્રાપ્ત કરે. બનેલી ઘટના અનુસાર આપણે કહી શકીએ કે આચાર્યજી તે એ પ્રમાણે જ વર્તતા હતા, એથી એમને પ્રાપ્ત થનાર વીતરાગપણ વિશે આપણે નિસંદેહ કહી શકીએ. અન્ય જીવનું તેમના ભાવાનુસાર બને. બાર બાર વર્ષના કસોટીકાળમાંથી પસાર થતા આચાર્યજી માટે આ યોગ કેટલા મેટા આશ્વાસનરૂપ નીવડ્યો હશે! એ કલ્પના કરવી પણ કઠિન જણાય છે. કટીકાળની પશ્ચાદ્ભૂમી પ્રભુની સમીપતાને કારણે તેમના વૈરાગ્યમાં કેટલે મોટો વધારે થ હશે તે તે પાત્ર જીવ જ સમજી શકે એમ લાગે છે. ' (24) भो भोः प्रमादमवधुय भजध्वमेनम् आगत्य निर्वृतिपूरी प्रति सार्थवाहम् / एतन्निवेदयति देव ! जगत्त्रयाय मन्ये नदन्नभिनभः सुरदुंदुभिस्ते // 25 રે રે પ્રમાદ તજે અને આવી. ભજે આ નાથને, એ મેક્ષપુરી પ્રત્યે જતા વ્યાપારી પાર્શ્વનાથ છે; . & - સુર દુંદુભિને શબ્દ જે આકાશમાં વ્યાપી રહે, . હું માનું છું હે દેવ ! તે ઐ ક્યને એમ જ કહે. રપ. અદ્ભુત વૈરાગ્યમાં ખૂલતા આચાર્યજીની માનસપટ પરે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #164
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર સ્તોત્ર 147 દેશનાની આગાહી રૂપે દેવે જે દેવદુંદુભિ વગાડે છે તેનું ચિત્ર ખડું થાય છે. અને તેઓ પોતે જાણે પ્રત્યક્ષપણે દેવદુંદુભિ સાંભળતાં હોય એવું અનુભવ કરતા જણાય છે. આ દુંદુભિએ આખા જગતને કે સંદેશો આપે છે તે જણાવતાં આચાર્યજી આ કડીમાં કહે છે કે, “હે દેવ ! હું એમ માનું છું કે દેવતાઓ, સમવસરણ વખતે જે દેવદુંદુભિ વગાડે છે તે આકાશને વિશે ગર્જના કરતા શબ્દો વડે આ સમગ્ર ગ્રંકને એમ જણાવે છે કે “હે ત્રિલેકના પ્રાણીઓ! તમે પ્રમાદ છોડીને, મોક્ષપુરીને વિશે જતા આ પાર્શ્વનાથ વ્યાપારીને ભજે.” - જ્યારે જ્યારે શ્રી તીર્થકર પ્રભુની દેશના છૂટવાની હોય છે ત્યારે ત્યારે દેવલેકના દેવેને તેની જાણ અગાઉથી અવધિજ્ઞાન વડે થતી હોય છે. પ્રભુજીને ઉત્તમ બોધ જગતના ભવ્ય વેને પ્રાપ્ત થવાનો છે, એ જ્ઞાનથી દેવે ખૂબ ઉલ્લાસમાં આવી જાય છે. વળી જગતના વધુમાં વધુ છે પ્રભુની દેશનાનો લાભ લે તેવા ભાવ તેને જાગે છે. પિતાના એ ઉલ્લાસ તથા ભાવને વ્યક્ત કરવા દેવે પિતાનાં વાજીંત્ર-દેવદુંદુભિ વગાડે છે. આમ તેઓ પ્રસન્નતાની અભિવ્યક્તિ સાથે જગતના જીવને મળનાર દેશનાને શુભ સંદેશો આપે છે. ' આમ દેવે દેવદુંદુભિ વગાડીને જગતના જી પર ઉપકાર કરે છે, એટલું જ નહિ પણ તીર્થંકર પ્રભુનું બહુમાન પણ કરે છે. આ નાદ એ પ્રભુને અતિશય કહેવાય છે કારણ કે અન્ય કઈ જીવ માટે આવું બહુમાન દેવે કરતા નથી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #165
--------------------------------------------------------------------------
________________ 148 કલ્યાણમંદિર સ્તોત્ર માત્ર તીર્થંકર પ્રભુની વિશિષ્ટતા જણવવા જ દેવદુંદુભિ દેવે દ્વારા વગાડવામાં આવે છે. તેને મધુર રવ સાંભળી લેકને અતિ મંગલકારી સમાચારની જાણ થાય છે. આપણે ત્યાં દેરાસર-જિનમંદિરમાં જે ઘંટ વગાડવાની પ્રથા છે તે દેવદુંદુભિનું પ્રતિક છે. દેવે દુંદુભિ વગાડે એટલે ભવ્ય જી અમૃતવાણીને લાભ લેવા તત્પર બને છે. મંદિરમાં ઘંટ વાગે છે તે એવા ભાવની અભિવ્યક્તિ કરે છે કે દેવદુંદુભિ વાગે છે અને પ્રભુની અમૃતવાણી ઝવવાને શુભ અવસર આવી ગયે છે. એ જ્ઞાનધોધને લાભ લેવા જીવ જિનમંદિરરૂપી સમવસરણમાં બેઠો હોય એવી ભાવના એમાંથી નિષ્પન્ન થાય છે. આ વિશે વિચાર કરતાં જણાશે કે જિનમંદિરોમાં ઘંટનું સ્થાન કેવી ભવ્ય ભાવનાથી અપાયેલું છે ! સમીપ મુક્તિગામી દે ત્રણે જગતના લેકે સાંભળે એવા મોટા નાદથી દુંદુભિ વગાડે છે. ત્રણ જગત એટલે દેવલેક, મધ્યલેક (પૃથ્વી) તથા અલેક (નરક). આમ છતાં આ મેટો નાદ હોવા છતાં તેની એ ખૂબી છે કે તે નાદ પ્રત્યેક જીવને સંભળાતો નથી. માત્ર પાત્ર છે કે જેઓ સમવસરણમાં જવાના ઉદયવાળા છે, તેઓ જ એ નાદ સાંભળે છે અને લાભ લઈ શકે છે. મોટા ભાગના અન્ય જીવે આ નાદ સાંભળી શકતા નથી. આ દેવદુંદુભિ જગતને શું સંદેશ આપે છે તે આ કડીમાં આચાર્યજીએ જણાવ્યું છે. આ છે રે રે! પ્રમાદ તજે અને આવી ભજે આ નાથને, આ છે મોક્ષપુરી પ્રત્યે જતા વ્યાપારી પાર્શ્વનાથ છે.' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #166
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર સ્તોત્ર 149 દેવદુંદુભિ જગતના જીવોને સંદેશો આપે છે કે, “હે છે! તમે પ્રમાદને ત્યાગ કરે, અને આ મેક્ષનગરીમાં લઈ જતા સાર્થવાહ શ્રી પાર્શ્વનાથ પ્રભુને ભજે.” આ વચને વિચારવા યેગ્ય છે. તો ત્રણે લેકના જીવેને પ્રમાદ તજવાને સંદેશે અહીં અપાયેલું જોવા મળે છે. આ જગતમાં પ્રમાદને કારણે જ જી પરિભ્રમણ કર્યા કરે છે. પ્રત્યેક જીવ સુખને તે ઈચ્છે છે. પણ સુખ મેળવવા માટે જે યથાર્થ ઉપાય કરવા જોઈએ તે, તે કરતે નથી; અને પ્રમાદમાં રહી, બીજા બીજા કલ્પનાથી માનેલા સુખના અનેકવિધ ઉપાય કરે છે. પરિણામે તેને સાચું સુખ મળતું નથી, અને જગતની ચારે ગતિનું પરિભ્રમણ ચાલુ રહે છે. પ્રમાદ એટલે શું ? પોતાના આત્માને ઉજજવળ કરવાના ઉપાયમાં અનુદ્યમી રહેવું, તેને જ શ્રી પ્રભુ પ્રમાદ કહે છે. અલ્પ સંખ્યાને બાદ કરતાં જગતના સમસ્ત જીવે આ પ્રકારના પ્રમાદમાં પડ્યા છે. એટલે કે જેમાં પિત ના આત્માનું કલ્યાણ સમાયેલું છે તે પ્રકારના ઉદ્યમમાં સાવ નિરુત્સાહી રહે છે, અને જગતનાં કહેવાતા સુખની પ્રાપ્તિ માટે બધો સમય વેડફે છે. પરિણામે સુખ મળતું નથી અને દુઃખની ગર્તા છૂટતી નથી. આ રીતે વર્તવું તે જીવને પ્રમાદ છે. આ પ્રમાદ છોડવાને શુભ સંદેશ દુંદુભિ આપે છે. પ્રમાદ છેડી આત્મપ્રાપ્તિ માટે ઉદ્યમી થવાનું તે જણાવે છે. પ્રમાદ છેડીને કરવાનું છે શું ? “શ્રી પાર્શ્વનાથ પ્રભુને ભજવાના છે.” જે પ્રભુ સર્વ કર્મથી મૂકાયા છે, જે કેવળજ્ઞાન તથા કેવળદર્શન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #167
--------------------------------------------------------------------------
________________ 150 કલ્યાણમંદિર સ્તોત્ર સહિત બન્યા છે તે પ્રભુને ભજવાને આદેશ છે. “આવી ભજે આ નાથને.” પ્રમાદ તજીને ભજવું એટલે શું ? ભજવું એટલે પ્રભુપ્રતિને અર્પણભાવ કેળવ અને હુંપણનો ત્યાગ કર. જેમ જેમ પ્રભુ પ્રતિના અર્પણભાવ વધતા જાય છે તેમ તેમ જીવની દશા ઉર્ધ્વગામી બનતી જાય છે. એટલે કે આત્મા પિતે પિતાને સ્વભાવ પ્રગટાવતે જાય છે. અને પ્રમાદ ત્યાગી પ્રભુને ભજવાને આદેશ દેવદુંદુભિ આપતા જણાય છે ત્યારે તેઓ પ્રભુને “નાથ” તરીકે ઓળખાવે છે, તે સૂચક છે. “નાથ” એટલે શરણ ન હોય તેને શરણ આપનાર, આત્મદશામાં આગળ વધવા માટે પ્રેરણા આપનાર, તથા જે માગે જવાનું હોય તે માર્ગે દોરી-સંચાર કરનાર. સંસારમાં પણ “નાથ” શબ્દ “સ્વામી” અથવા “માલિક”ના અર્થમાં વપરાય છે. જે માલિક હોય તે ખાવાનું, પીવાનું, હરવાનું, ફરવાનું બધું નિયંત્રણ કરતા હોય છે, અને માલિકની સૂચના અનુસાર જ તેના આશ્રયે રહેનારે વર્તવાનું હોય છે. આ જ પરિસ્થિતિ પરમાર્થે પણ સમજવા યોગ્ય છે. પ્રભુને નાથ” રૂપે વર્ણવ્યા છે એટલે કે પ્રભુ એ માલિક છે અને ભક્ત તેના પ્રત્યે અર્પણભાવ કેળવી, સ્વને ત્યાગ કરી રહેવાનું છે. પ્રભુને મન, વચન અને કાયાને પૂર્ણ પણે સેંપી, પ્રભુની અર્પણભાવે ભક્તિ કરવાનો અનુરોધ થયેલ છે. આમ કરવાથી જીવને સ્વચ્છંદ સંપૂર્ણ રધ પામે છે, અને તેનાં મન, વિચન, કાયાને દેરીસંચાર શ્રી પ્રભુ એવી રીતે કરે છે કે જીવનાં કર્મો અત્યંત ઝડપથી ક્ષય થતાં જાય છે. આ સુંદુભિઓ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #168
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર સ્તોત્ર 151 માત્ર અર્પણભાવથી પ્રભુની ભક્તિ કરંવાનું કહીને રહી જતાં નથી, તેઓ તે પ્રભુની સુંદર રીતે ઓળખ પણ આપે છે. જીવ ફોની ભક્તિ કરે છે તેને લક્ષ જે તેને ન હોય તે, ભક્તિમાં અર્પણભાવ આવે કે પ્રભુમાં સાચી શ્રદ્ધા પ્રગટાવી અત્યંત કઠિન છે, તેથી આ પ્રભુ પૂજવા યોગ્ય છે, અને શા માટે પૂજવા ગ્ય છે તે પણ બતાવાયું છે. તેમ કરવા માટે પ્રભુનું કાર્ય શું છે તેની જાણ કરાઈ છે. પ્રભુને “મુક્તિનગરીમાં જતા સાર્થવાહ” તરીકે અહીં ઓળખાવાયા છે. આ અગાઉના સમયમાં જ્યારે આગગાડી, મેટર, વિમાન વગેરે જેવાં ઝડપથી પ્રવાસ કરાવી શકે તેવાં સાધનોનો ઉપયોગ શરૂ થયું નહોતું, ત્યારે એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે સામાન્ય જનો સાર્થવાહને આશરો લેતા. સાર્થ વાહ એક સ્થળેથી બીજા સ્થળે જવામાં એકલા પ્રવાસ ન કરે, પણ તેની સાથે ઘણો મોટો રસાલે લેતા જાય છે. તેમના રસાલામાં માણસે, ચીજ વસ્તુઓ, પ્રાણીઓ, ધન વગેરે મટી સંખ્યામાં હોય છે. અને ચીજ વસ્તુની ગામે ગામે લેવડદેવડ કરતાં કરતાં તે નિયત સ્થળે પહોંચે છે. જુદા જુદા સાર્થવાહ, પિતાનાં વેપારનાં કામકાજ અંગે જુદા જુદા સ્થળેએ જતા. અને જે લોકોને જે સ્થળે જવાનું હોય તે સ્થળે જનાર સાર્થવાહને સંગાથ કરતા. આમ કરવાથી રસ્તામાં ચાર લૂંટારાને ભય ઘણે અદ્રશ્ય થઈ જાય, જંગલી જનાવરને ભય પણ મોટા સમૂહને કારણે નહિવત્ રહે, અને લાંબા પ્રવાસમાં માંદબી આદિ મુશ્કેલી આવે તે જરૂરી સહાય મળી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #169
--------------------------------------------------------------------------
________________ ૧૫ર કલ્યાણમંદિર સ્તોત્ર રહે. આમ સાર્થવાહ પિતાનું વેપારાદિનું કાર્ય કરતાં કરતાં અન્ય અનેક મુસાફ પર પણ ઘણું ઉપકાર કરતા. સાથે વાહની આ પ્રવૃત્તિ સમજ્યા પછી શ્રી પાર્શ્વનાથ પ્રભુને આચાર્યજીએ “મેક્ષનગરી પ્રતિ જતા સાર્થવાહ” તરીકે ઓળખાવ્યા છે તે અત્યંત ગ્ય લાગ્યા વિના રહેશે નહિ. શ્રી પાર્શ્વનાથ પ્રભુ સાર્થવાહ જેવા જ છે. તેમણે કર્મભૂમિથી શરૂ કરી મેક્ષનગરી સુધીની મુસાફરી આદરી છે. તેમને વેપાર તે પિતાનાં અને પિતાનાં શરણમાં આવનાર સર્વ જીવનાં કર્મ અપાવવાં તે છે. વળી પ્રભુ પિતે એકે કાર્ય એકલાં કરતાં નથી, પણ સમૂડમાં કરે છે. તેઓ અનેકની સાથે દીક્ષા લે છે, જ્ઞાન લે છે અને નિર્વાણ પણું ઘણું સાથે પામે છે. એકાકી કાર્ય પ્રભુ કરતાં નથી. તેમના રસાલામાં દીક્ષિત સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચતુર્વિધ સંઘ ગણી શકાય. માર્ગમાં આવતી મુશ્કેલીઓ સામે ઝઝુમવા જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી સાધને તૈયાર જ હોય છે. વળી ચિત્રીશ અતિશયે એ એમના વિશિષ્ટ અંગે કહી શકાય. આ અતિશને કારણે શ્રી તીર્થંકર પ્રભુ સહુ સાર્થવાહમાં ઉત્તમ સાર્થવાહ છે તેમ સાબિત કરી શકાય. આવા ઉત્તમ સાર્થવાહ, જે મુક્તિ પુરી પ્રત્યે ગમન કરે છે તેમને સથવારે કરે છે, જે કઈ મેક્ષમાં જવા ઈચ્છતા હોય તેમને માટે કર્તવ્યરૂપ છે. આ મહત્વને સંદેશ દેવદુંદુભિ લોકોને આપે છે. જ : ન કર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #170
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર સ્તોત્ર 153 આમ આ કડીને ઊંડાણથી વિચારતાં પ્રભુનું કાર્ય અને મહાભ્ય આપણી સમક્ષ પ્રગટ થાય છે. તે ઉપરાંત આચાર્યજીની નિષ્ઠા, દશા, ભાવના તથા ગૃઢ રહસ્ય ઉકેલવાની શક્તિ પણ આપણને અહીં જોવા મળે છે. જે આચાર્યજી ઉચ્ચ આત્મા વસ્થાએ બિરાજતા ન હોય તો આવા ગ્ય શબ્દોથી પ્રભુની ઓળખાણ આપણને કરાવી શકે નહિ, એટલું જ નહિ પ્રભુના દેવકૃત અતિશય આ સુંદર અર્થ આપણી સમક્ષ પ્રગટ કરી શક્ત નહિ, અને શુભભાવમય વાણીથી તેમાંથી પ્રગટ બેધ સરળ ભાષામાં વર્ણવી શકે નહિ. (25) उद्योतितेषु भवता भुवनेषु नाथ तारान्वितो विधुरय विहताधिकारः / मुक्ता कलापकलितोच्छ्वसितातपत्र व्याजास्त्रिधा धृततनुध्रुवमभ्युपेतः / / 26 હે નાથ ! આ ત્રિલેકમાં પ્રકાશ જવ આપે કર્યો, તારા સહિત આ ચંદ્રમા તવ હીણ અધિકારી ઠર્યો; મિતી સમૂહે શેભતા ત્રણ છત્રના મિષે કરી, - આ પ્રભુની પાસ, નક્કી રૂ૫ ત્રણ જાણે ધરી. 26 * - શ્રી તીર્થંકર પ્રભુનાં એક પછી એક અતિશય, તેનાં રહસ્ય સાથે પ્રગટ કરતાં આચાર્યજી આ કડીમાં પણ એક અતિશય તેનાં રહસ્ય સાથે ખુલ્લો કરે છે. શ્રી પ્રભુના મસ્તક ઉપર ત્રણ છત્ર શોભી રહે છે તેનું વર્ણન કરતાં આચાર્યજી પ્રભુજીને કહે છે કે, હે નાથે! આપ જ્યારે આ ત્રિલેકને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #171
--------------------------------------------------------------------------
________________ 154 કલ્યાણમંદિર સ્તોત્ર વિશે પ્રકાશિત થયા, ત્યારે પછી તારાઓના સમૂહથી વીંટાયેલ ચંદ્રમા અધિકાર રહિત (નિરૂપયેગી) થયા. તેથી તે ચંદ્રમા, મેતીઓના સમૂહથી વીંટાયેલા અને પ્રકાશમાન એવાં, આપનાં ત્રણ છત્રનું સ્વરૂપ ધારણ કરીને, પિતે જ જાણે કે આપની પાસે (સેવા કરવા) આવ્યું ન હોય! એમ જણાય છે.” શ્રી તીર્થંકર પ્રભુ જ્યારે કેવળજ્ઞાન, કેવળદર્શન પ્રાપ્ત કરે છે, ત્યારે તેઓ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી ધર્મ પ્રવર્તાવે છે. પ્રભુના આ ધર્મપ્રવર્તનના પવિત્ર કાર્યના બહુમાન તરીકે દેવકના દેવ ત્રણ છત્રોની રચના કરે છે. આ ત્રણ છત્રમાં સૌથી નીચેનું છત્ર સૌથી મોટું હોય છે, તેની ઉપરનું છત્ર તેનાથી નાનું અને સૌથી ઉપરનું છત્ર સૌથી નાનું હોય છે, આ કમ હોય છે. પ્રત્યેક છત્રની ધારીએ ઉત્તમ પ્રકારનાં ખેતી લટકાવેલાં હોય છે. આ ત્રણે છત્રની રચના એવી અદ્ભુત હોય છે કે પ્રભુ જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં આ ત્રણે છત્ર તેમની સાથે સાથે છાયા કરતાં જાય છે, એટલે કે તે ત્રણે છત્રે પ્રભુના મસ્તક પર જ રહ્યા કરે છે, આગળ કે પાછળ રહેતાં નથી. આ ત્રણે છે એક સાથે રહીને એવું સૂચવન કરે છે કે પ્રભુજીએ જ્ઞાન, દર્શન અને ચારિત્રની એકતા પ્રાપ્ત કરી લીધી છે, અને આ એક્તાના પ્રતિક રૂપે છત્ર રચાયા છે. પ્રાપ્ત કરેલી એકતા ક્યારેય તૂટવાની નથી તે દર્શાવવા છત્રે પ્રભુની સાથે ને સાથે જ રહે છે. ત્રણે છ દિવ્ય રત્નથી મઢેલા હોય છે તેથી તેજસ્વી હોય છે, અને એ રીતે તે આત્માનાં તેજનાં પ્રતિક બની રહે છે. છત્રની રચના પ્રભુનાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #172
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર સ્તોત્ર 155 પુણ્યને અતિશય સૂચવે છે. પ્રભુ જગતનાં ત્રિવિધ તાપથી છૂટ્યા છે, અને ત્રણે છે તે ત્રિવિધ તાપથી પ્રભુનું રક્ષણ કરે છે, તે વાવ તેમાં ગૂંથાયેલે જાણી શકાશે. તે બીજી બાજુ આ છત્રની રચના દ્વારા દેવ પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરે છે, અને તેના બળથી તેઓ ભાવિમાં કર્મમુક્ત બને છે. છત્રની રચના કેવી રીતે થઈ તે વિશેની પિતાની સૂઝ આચાર્યજી આ કડીમાં પ્રગટ કરતાં કહે છેઃ “હે નાથ! ત્રિલોકમાં પ્રકાશ જવ આપે કર્યો, : તારા સહિત આ ચંદ્રમા તવ હરણ અધિકારી ઠર્યો. " ' હે નાથ ! અશરણના શરણે એવા પ્રભુ, તમે જ્યારે ત્રણે લેકમાં તમારા આત્માને પ્રકાશિત કર્યો, એટલે કે તમે જ્યારે તમારા આત્માને ઘાતી કર્મોથી છેડાવી, શુદ્ધ કરી, કેવળજ્ઞાન અને કેવળદર્શનમય કર્યો ત્યારે તેને પ્રભાવ એટલે બધે હતે કે જગતને શીતળતા આપવાની સાથે પ્રકાશ આપનાર તારસમૂહથી શોભતે ચંદ્રમા તે કાર્ય કરવા માટે નિરુપયેગી– અનધિકારી થયે - તારામંડળના સમૂહની વચ્ચે રહેતે ચંદ્રમા પિતે પ્રકાશિત છે, અને પ્રકાશિત કરે છે અને સાથે સાથે મીઠી મીઠી ઠંડક પણ ચેતરફ પ્રસરાવે છે. ચંદ્રમાં આ કાર્ય દ્વારા જગત ઉપર ખૂબ ઉપકાર કરે છે. સૂર્યના તાપથી બળું બધું થતા લોકે ચંદ્રમાની, ચાંદનીની ઠંડક મેળવી, ઘણી શાંતિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #173
--------------------------------------------------------------------------
________________ 156 કલ્યાણમંદિર તેત્ર અનુભવે છે. ચાંદનીની ઠંડક તથા મધુરતાને કારણે ઘણું લોકે ચંદ્રમાને અતિ પ્રિય ગણે છે, વળી તેને ઉપકાર માની ચંદ્રમાની અગત્યને પૂર્ણપણે સ્વીકારે છે. આમ ચંદ્રમા પોતે શીતળતા પ્રસરાવી જગતના જીવોને સાંત્વન આપવાનું મહામૂ લું કાર્ય કરે છે. ચંદ્રમા આ કાર્ય અનાદિકાળથી કરતે આવ્યું છે. પણ જ્યારે શ્રી પ્રભુએ કેવળજ્ઞાન તથા કેવળદર્શન પ્રગટાવી સ્વાત્માને ત્રિલેકમાં પ્રકાશિત કર્યો, ત્યારે ચંદ્રમાના આ કાર્યની અગત્ય રહી નહિ. તેનું શીતળતા તથા પ્રકાશ આપવાનું કાર્ય અર્થહીન બની રહ્યું. આત્મા સ્વપરપ્રકાશક તિસ્વરૂપ છે. જ્યારે આત્મા વિશુદ્ધ બને છે ત્યારે તેનું તેજ એકઠા કરેલા કરેડે સૂર્ય કરતાં પણ વિશેષ હોય છે. એક સૂર્યનું તેજ એકઠા કરેલા અનેક ચંદ્રમાથી વિશેષ, અને એક વિશુદ્ધ આત્માનું તેજ કરેડે સૂર્યના તેજ કરતાં પણ વધારે છે. તે ગણતરીએ ગણતાં એક વિશુદ્ધ આત્માનું તેજ એક ચંદ્રમા કરતાં કેટલા ગણું કહી શકાય? વળી ચંદ્રમા જગતના-પૃથ્વીના એક ભાગને જ પ્રકાશે છે, ત્યારે વિશુદ્ધ આત્મા ત્રણે લેકને–જગત સમરતને એક સાથે પ્રકાશી શકે છે. આત્માને ત્રણે લેકનું સમય સમયનું જ્ઞાન કેવળજ્ઞાનમાં પ્રકાશે છે એ અપેક્ષા વિચારતાં ચંદ્રમા કરતાં આત્માનું બળવત્તરપણું સહેલાઈથી સમજી શકાશે. ચંદ્રમા કરતાં સૂર્યનું તેજ અનેકગણું હોવા છતાં, તેની શીતળતાને કારણે ચંદ્રમાની ચાંદની વિશેષ પ્રિયતા પામી છે. સૂર્યના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #174
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર સ્તોત્ર ૧પ૭ પ્રખર તાપની સામે ચંદ્રમાની ચાંદનીની શીતળતા કહેવામાં વિશેષ આદર પામી ચૂકી છે. એટલે કે તેજ કરતાં ઠંડક માટે લેકેમાં ચંદ્ર વિશેષ આદરણીય બન્યા છે. એ અપેક્ષાથી જોતાં પણ ચંદ્ર પાસે આત્મા વિજયી બને છે. આત્માનું તેજ ચંદ્રમાના તેજ કરતાં ઘણું વધારે છે એટલું જ નહિ પણ આત્માથી પ્રગટ થતી ઠંડક પણ ચંદ્રમાથી પ્રાપ્ત થતી ઠંડક કરતાં ઘણું વધારે છે. જેમ જેમ આત્મા વિશુદ્ધ થતું જાય છે તેમ તેમ તેની શીતળતા વધતી જાય છે, અને એથી ચંદ્રમાં કરતાં અનેકગણી ઠંડક એક વિશુદ્ધ આત્મા જગતના જીવને પમાડી શકે છે. આ બંને અપેક્ષાથી જોતાં પ્રભુનો વિશુદ્ધ થયેલે આત્મા. ચંદ્રમા કરતાં અનેકગણો ચડિયાત જણાયા વિના રહેતું નથી. પ્રભુને આત્મા જ્યારે પરમ વિશુદ્ધ બને ત્યારે તેનાં શીતળતા તથા પ્રકાશ ત્રણે જગતમાં ફેલાઈ ગયાં. અને એ વખતે જગતના સમસ્ત જીવોએ એક સમય માટે શાતા અનુભવી. વળી વિશુદ્ધ આત્મપ્રકાશમાં ત્રણે લેકનું સમય સમયનું જ્ઞાન પ્રકાશિત થતું હોવાથી તથા આત્માની શીતળતા સતત ફેલાતી રહેતી હોવાથી, જે કાર્ય ચંદ્રમા કરે છે, તે જ કાર્ય એનાથી અનેકગણી સારી રીતે પ્રભુને આત્મા કરવા લાગ્યું. એથી ચંદ્રમાને પોતાનું કાર્ય કરવાપણું રહ્યું નહિ. પરિણામે ચંદ્રને પિતાના સ્થાનેથી શ્રુત થવું પડયું સર્જાયેલી સ્થિતિને ચંદ્રમાએ કે લાભ લીધે તે પિતાની સમજણ અનુસાર આચાર્યજીએ પાછળની બે પંક્તિઓમાં આપણને જણાવ્યું છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #175
--------------------------------------------------------------------------
________________ 158 કલ્યાણમંદિર સ્તોત્ર તીસમૂહે શેભતા ત્રણ છત્રના મિષે કરી, આ પ્રભુની પાસ નકકી રૂ૫ ત્રણ જાણે ધરી.” ચંદ્રમાએ જ્યારે પ્રભુને પિતાના કરતાં અનેક ગણા પ્રકાશને પાથરતા જોયા, અને શીતળતા પ્રસરાવતા જોયા ત્યારે તેને પ્રભુની ઇષ ન થઈ, પણ તેને પ્રભુની સેવા કરવાના ભાવ જાગ્યા. તે માટે તેણે બહાનું પણ શોધી લીધું. તારામંડળ તથા પિતા થકી તેણે ત્રણ છત્રે ઉત્પન્ન કર્યા, અને પ્રભુના શિરછત્ર રૂપ રહી તેમની સેવા કરવાનો આરંભ કરી દીધું. ત્રણ છત્રના રૂપે ચંદ્રમા ત્રણ સ્વરૂપ ધારણ કરી પ્રભુ–સેવામાં મગ્ન બની ગયે. પિતે ત્રણ છત્રની ઉત્પત્તિ કરી, અને પ્રત્યેક છત્રની ધારીએ મેતીએ લટકાવવામાં તેણે તારામંડળને ઉપયોગ કર્યો. આમ મોતીઓથી વિભૂષિત થયેલા ત્રણ છત્રનું સ્વરૂપ ધારણ કરી, ચંદ્રમા પ્રભુએ સ્વીકારેલા કાર્યમાં સહાયક થવા લાગે. પ્રભુને શિર ઉપર છત્રરૂપે રહી, પ્રભુને જગતના આધિ, વ્યાધિ અને ઉપાધિના વિવિધ પરિતાપથી મુક્ત રાખવા પુરુષાથી બન્યું. પિતે પિતાના તારામંડળ સહિત પ્રભુમાં ભળે, આથી પ્રભુના શાંતિ અને શીતળતા પ્રસરાવવાના કાર્યને ઘણે વેગ મળે. આમ અહીં આચાર્યજીએ ચંદ્રમાને ઉદાત્તભાવ પ્રગટ કર્યો છે. * આ ઉદાહરણથી પરમાર્થમાર્ગને એક ઉદાત્ત સિદ્ધાંત સમજવા મળે છે. જગતમાં કેઈને પિતાથી ચડિયાતે જોવામાં આવે તે સામાન્ય રીતે જેનારમાં ઈષભાવ જાગે છે. અને તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #176
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર તેત્ર ૧પ૯ કેમ આગળ વધે તથા બીજે પાછળ પડે તેના માટેના અનેક દાવપેચ લગાવવા મંડી પડે છે. પરમાર્થમાગમાં આથી વિરૂદ્ધ બને છે. કેઈને પિતાથી વધારે સારું કાર્ય કરતાં નિહાળવામાં - આવે તે તેનામાં ઈષભાવ કે કપટભાવ જાગતાં નથી, પણ તે પ્રત્યે તેને અહોભાવ જાગે છે, અને તેને કેમ અનુમોદન મળે તે માટેની પ્રવૃત્તિ જેનારની થાય છે. આ ઉદાત્ત ભાવના માત્ર પરમાર્થમાં જ જોવા મળે છે. અને તેનું ઉદાહરણ આચાર્યજીએ ચંદ્રમા દ્વારા પ્રગટ કર્યું છે. જ્યારે ચંદ્રમાં પ્રભુને પિતા કરતાં વિશેષ કાર્ય કરતાં જુએ છે ત્યારે તે પ્રભુની ઈ કે ઉપેક્ષા કરવાને બદલે, ત્રણ છત્રના અતિશય રૂપે ભૂષણરૂપ બની જાય છે. ધન્ય છે આ મહામૂલા માર્ગને અને તેમાં પવનવેગે જતાં સર્વ મહાભાગી આત્માઓને. શ્રી માનતુંગાચાર્ય “ભક્તામર સ્તોત્ર”ની ૩૧મી કડીમાં આ જ અતિશય જરા જુદા સ્વરૂપે બતાવે છે - શોભે છત્ર પ્રભુ ઉપર તે ઉજળા ચંદ્ર જેવા, થંભાવે તે રવિ-કિરણનાં તેજને દેવદેવા, મોતીઓથી મનહર દિસે છત્ર શોભા અનેરી, દેખાડે છે ત્રણ ભૂવનની સ્વામિતા આપ કેરી. - શ્રી આદિનાથ પ્રભુની સ્તુતિરૂપ ભક્તામર સ્તોત્રની આ કડીમાં આચાર્યજી ત્રણ છત્રને અતિશય રૂપે બતાવે છે અને તે દ્વારા સમજાવે છે કે તે ત્રણ છત્રે પ્રભુનું ત્રણ જગત પલ્લું આધિપત્ય બતાવે છે. પ્રભુ ત્રણે ભુવનના માલિક હોય એવો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #177
--------------------------------------------------------------------------
________________ 160 કલ્યાણમંદિર સ્તોત્ર - ભાવ અહીં વ્યક્ત થયેલું જોવા મળે છે. અહીં પ્રભુ પિતે માલિક થયા હોય તેમ લાગે છે. ત્યારે કલ્યાણ મંદિરમાં સિદ્ધસેન દિવાકર સૂરિ જે રીતે આ અતિશય વર્ણવે છે તે જોતાં એમ જણાય છે કે જગતવાસી જીવેના પ્રતિનિધિરૂપ ચંદ્રમાએ તારામંડળ સહિત આવીને પ્રભુને ત્રણ જગતનું અધિપતિપણું અપ્યું છે. આ બંને કડીઓને વિચાર કરીએ છીએ ત્યારે કલ્યાણમંદિર તેત્રમાં આ અતિશય વિશેષ રહસ્ય સાથે પ્રગટ થયેલું જોવા મળે છે. (26) स्वेन प्रपूरित जगत्त्रय पिंडितेन कांति प्रताप यशसामिव संचयेन / माणिक्य हेमरजत प्रविनिर्मितेन सालत्रयेण भगवन्नभितो विभासि / / 27 કીતિ, પ્રતાપ જ કાંતિ કેરા સમૂહથી રૅલેક્ય આ, ગોળારૂપે ભગવાન! જ્યમ આપે પૂરેલાં હોય ના! રૂપું, સુવર્ણ અને વળી માણિક્યથી નિર્મિત ખરે, એ પાસથી શોભી રહ્યા ત્યમ આપ ત્રણ કિલ્લા વડે. 27 પ્રભુના એક પછી એક અતિશય વર્ણવતા આચાર્યજી આ કડીમાં સમવસરણનું મહામ્ય પ્રગટ કરતાં જણાવે છે કે હે ભગવાન! સમવસરણને વિશે માણિક્યના, સેનાના અને રૂપાના એ ત્રણ ગઢ વડે આપ તરફ પ્રકાશે છે. તે ત્રણ ગઢ જાણે કે આપની કાંતિ, પ્રતાપ અને યશના સમૂહના ત્રણ ગોળા હોય, અને તે વડે કરીને આપે આ ત્રણે દુનિયાને પૂરી દીધી હોય–ભરી દીધી હોય એમ જ દેખાય છે. ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #178
--------------------------------------------------------------------------
________________ 161 કલ્યાણમંદિર સ્તોત્ર - કેવળજ્ઞાન, કેવળદર્શન પ્રગટાવ્યા પછી શ્રી તીર્થંકર પ્રભુ જયારે જ્યારે દેશના આપે છે, ત્યારે ત્યારે દેવલોકના દે ઉલ્લાસિત થઈ સમવસરણની રચના કરે છે. તે સમવસરણમાં સંસારના દુઃખથી છુટવાના કાયમી છ બેસીને પ્રભુનો ઉપદેશ સાંભળે છે. આ સમવસરણમાં ચારે દિશાએ ચાર દરવાજા હોય છે. અને અંદરના ભાગમાં, જુદી જુદી દશાની તથા જુદી જુદી ગતિનાં જીવને બેસવાના જુદા જુદા વિભાગ કરેલા હોય છે. સમવસરણમાં ચારે ગતિને જીવને આવવાને અધિકાર અપાયો છે. તેમાં મનુષ્યગતિ ઉત્તમ હોવાથી સૌથી વિશેષ સંખ્યામાં જીવો હાજર હોય છે. મનુષ્ય ગતિના વિભાગોમાં સાધુ, સાધ્વી, શ્રાવક તથા શ્રાવિકા એ ચતુર્વિધ સંઘ ઉપરાંત કેવળી, ગણધર, મનઃ૫ર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, ચૌદ પૂર્વધારી, ચર્ચાવાદી વિજય વગેરે પદવીધારીઓને પણ શ્રેતા સમુદાય તરીકે સમાવેશ થયો હોય છે. આ સર્વને બેસવાના અલગ અલગ સ્થાન તથા આસન રચાયાં હોય છે. આ બધી ગતિના શ્રેતા માટે જુદા જુદા વિભાગ રચવા સમવસરણમાં કોટ તથા ગઢની રચના દેવે કરે છે. આ કડીમાં આ ગઢ અને તેની રાંગનો નિર્દેશ કરી આચાર્યજી પ્રભુના અતિશયને બિરદાવે છે. ' - સમવસરણના મધ્યભાગમાં અશોકવૃક્ષ હોય છે. તેની નીચેના ભાગમાં સુવર્ણનું રત્નજડિત સિંહાસન હોય છે, તેના પર બિરાજમાન થઈ પ્રભુજી દેશના પ્રકાશે છે. તેના ફરતા વિભાગ પાડેલા હોય છે અને બધી બાજુના પહેલા ભાગને છુટા પાડવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #179
--------------------------------------------------------------------------
________________ 162 કલ્યાણમંદિર સ્તોત્ર એક રત્નના ગઢની રચના દેવે કરે છે. આ રત્નના ગઢ ઉપર મણિરત્નના કાંગરા મૂકેલા હોય છે. આ ગઢ રત્ન તથા મણિરત્નના તેજને કારણે ખૂબ પ્રકાશિત હોય છે. તે પછી પાછા બેસવાના સ્થાનકના વિભાગ આવે છે. આ વિભાગ પૂરા થવા આવે ત્યારે તેને ફરતે ગોળાકારમાં સેનાને ગઢ હોય છે, અને તેના ઉપર રત્નનાં કાંગરા મૂકેલાં હોય છે. એના ફરતા બેસવાના સ્થાનકેનો વિભાગ હોય છે. અને છેલે ફરતે રૂપાને ગઢ વર્તુળાકારે હોય છે, જેના ઉપર સેનાના કાંગરા હોય છે. પ્રત્યેક ગઢને ચાર દરવાજ હોય છે, જ્યાંથી શ્રોતાઓ સમવસરણમાં પ્રવેશે છે. આમ સમવસરણમાં ત્રણ ગઢની રચના થઈ હોય છે, અને જેમ જેમ અંદરના ગઢ તરફ જતા જઈએ તેમ તેમ ગઢ વિશેષ વિશેષ કિંમતી થતા જાય છે. સમવસરણમાં રૂપું, સુવર્ણ અને રત્નના એ ત્રણ જ ગઢની રચના કેમ થઈ, એ ત્રણ જ ગઢે પ્રભુની આસપાસ દેવેએ કેમ રચ્યા? આ સૂક્ષ્મ પ્રશ્ન આચાર્યજીના મનમાં આવી ગયે હશે, અને તેનું સમાધાન તેમને જે મળ્યું હતું તે તેમણે પ્રથમની બે પંક્તિઓમાં આપેલું જણાય છે. સમવસરણને વિશે રચાયેલા ત્રણ ગઢ, આચાર્યજીને પ્રભનાં કીતિ, પ્રતાપ અને કાંતિના પ્રતિકરૂપે જણાય છે. વળી ત્રણે દુનિયાને એનાથી ભરી દેવા માટે જ એનું સર્જન થયું હોય એમ તેમને જણાય છે. આ ત્રણ ગઢમાં, સેનાના કાંગરાવાળે રૂપાને ગઢ પ્રભુની કીતિનું પ્રતિબિંબ જણાય છે. ધર્મસ્થાપન, આત્મશુદ્ધિ અને તીર્થકરપદની પ્રાપ્તિથી પ્રભુની કીતિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #180
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર સ્તોત્ર 163 ચારે બાજુ ફેલાય છે. વળી તેમાંથી જીવને શીતળતા પ્રાપ્ત થાય છે. આ બધાના પ્રતિકરૂપે સૌ પ્રથમ અને સૌથી મોટા એવા રૂપાના ગઢની રચના થઈ હોય એમ જણાય છે. ચાંદી એ વેત ધાતુ છે, તેની પવિત્રતાથી લેકે વધુ આકર્ષાય તે માટે તથા કીતિમાં રહેલી પવિત્રતાને અનુલક્ષીને આ ગઢની રચના થઈ હોય એમ જણાય છે. રૂપાના ગઢની અંદરના ભાગમાં સુવર્ણને ગઢ આવે છે, જેના ઉપર રત્નના કાંગરા મૂકેલાં હોય છે. આ ગઢ પ્રભુના પ્રતાપના પ્રતિકરૂપે રચા હોય તેમ જણાય છે. પ્રભુજીને પ્રતાપ એવો હોય છે કે તેમની તરફના એક એજન વિસ્તારમાં કઈ પણ પ્રકારની અશુદ્ધિ પ્રવેશી શકતી નથી. કોઈ પણ પ્રકારનું દુર્ભિક્ષ, રેગ કે આત્માને અશાંતિ કરે તેવાં તો તે પ્રદેશમાં દાખલ થઈ શક્તા નથી. આ વિશુદ્ધિનાં પ્રતિકરૂપે રત્નનાં કાંગરાવાળે સોનાને ગઢ ચાયે જણાય છે. સુવર્ણ એ ચાંદી કરતાં વિશેષ તેજસ્વી છે, અને તેનાં કિરણોમાં પણ વધારે છાપ પાડવાની શક્તિ હોય છે. વળી રત્નનાં કાંગરા એ પ્રતાપમાં વધારો કરે. રત્નમાં ચમક વિશેષ હોય છે તથા તેનામાં આંખને આંજી નાખવાની શક્તિ પણ હોય છે. સુવર્ણના તેજ સાથે રત્નનું તેજ ભળવાથી તેમાંથી છૂટતાં કિરણો વિશેષ પ્રભાવશાળી બને છે અને પ્રભુના પ્રતાપના પ્રતિકને યોગ્ય તેઓ બની રહે છે. " ત્રીજે અને પ્રભુજીની સૌથી સમીપને મણિરત્નના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #181
--------------------------------------------------------------------------
________________ ક૯૯ 164 કલ્યાણમંદિર સ્તોત્ર કાંગરાંવાળે રત્નનો ગઢ પ્રભુની કાંતિનું પ્રતિક જણાય છે. પ્રભુના આત્માની કાંતિ, તેમના દેહદ્વારા પ્રગટ થાય છે, એટલે કે આત્માની એ સૌથી નજીકનું તત્ત્વ છે. કાંતિ અર્થાત્ તેજી એ આત્માથી છૂટતાં કિરણોને સ્પર્શતે નજીકને ગુણ છે, ત્યારે પ્રતાપ અને કીતિ એ છૂટતાં કિરણોનાં પરિણામરૂપ છે, આથી એ પ્રમાણમાં દૂરના ગુણો કહી શકાય. આમ કાંતિ એ કારણરૂપ અને પ્રતાપ તથા કીતિ એ પરિણામરૂપ ગુણ છે. અત્યંત કાંતિ અર્થાત્ તેજસ્વીતા એ પ્રભુના આત્મામાંથી પ્રગટે છે, તથા તેમની શુદ્ધતાને કારણે આવિર્ભાવ પામે છે. આથી તેને પ્રભાવ ચેતરફ ફેલાય છે, એ પ્રભુને પ્રતાપ છે. આ પ્રભાવને અનુભવનારાઓ પ્રભુની કીતિ વિશાળ જગ્યાએ ફેલાવે છે કે પ્રભુ આવા અતિ અતિ પ્રભાવશાળી આત્મા છે. અર્થાત્ પ્રભુના પ્રતાપને અનુભવનારાઓ પ્રભુની કીર્તિને ત્રણે જગતમાં ફેલાવે છે. આ ત્રણે ગુણને એક સાથે સમજવા હોય તે કહી શકાય કે, પ્રભુના આત્માની અત્યંત વિશુદ્ધતાને લીધે પ્રગટતી કાંતિનો પ્રભાવ કીર્તિરૂપે તરફ ફેલાય છે. આ કાંતિનું ઘણું મહત્ત્વ છે. તેથી તેનાં પ્રતિકરૂપે રચાયેલ મણિરત્નનાં કાંગરાવાળે રત્નને ગઢ, પ્રભુની સમીપમાં તથા સૌથી મૂલ્યવાન હોય તે સહજ છે. ' માણિક્ય, સુવર્ણ અને રૂપાના ગઢ સમવસરણમાં વર્તળાકારે રચાયા હોય છે. એને આચાર્યજી કવિકલ્પનાથી ગેળારૂપે સમજે છે. અને એ ત્રણે ગળામાં પ્રભુએ પિતાનાં કાંતિ, પ્રતાપ તથા કીર્તિ પૂરીને ત્રણેને ત્રણે લેકમાં છેડી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #182
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર સ્તોત્ર 165 દીધાં હેય એમ આચાર્યજીને જણાય છે. આ ત્રણે ગળા ત્રણે લેકમાં ફરતાં ફરતાં પ્રભુનાં કાંતિ, પ્રતાપ તથા કીર્તિને ફેલાવો કરતા રહે છે અને એ ત્રણેથી બધા લેક ભરાઈ ગયા છે. ત્રણ લેકમાં ફેલાયેલા પ્રભુનાં કીર્તિ, કાંતિ તથા પ્રતાપના પ્રતિક રૂપે દેએ આ ત્રણ ગઢની રચના સમવસરણમાં કરી છે, એવું રહસ્ય આચાર્યજી આપણને આ કડીમાં સમજાવે છે. (ર૭) - આચાર્યજી 19 મીથી શરૂ કરી 27 મી કડી સુધીમાં ભગવાનને પ્રગટ થતાં જુદા જુદા નવ અતિશય તથા તેના વિશિષ્ટ અર્થે સમજાવીને આપણને ધન્ય કરે છે. પ્રભુજીને પ્રગટતા ચેત્રીસ અતિશયમાંના આચાર્યજીએ વર્ણવેલા નવ અતિશય આ પ્રમાણે છેદેશના સમયનું અશોકવૃક્ષ, પુષ્પવૃષ્ટિ, દિવ્યવાણ, ચામર, સિંહાસન, ભામંડળ, દેવદુંદુભિ, છત્ર અને સમવસરણ. આ નવે અતિશયે એક સાથે વિચારીને પ્રભુનું ચિત્ર ખડું કરીએ તે પ્રભુની પ્રતિભાને આપણને સાચે લક્ષ થાય એમ છે. ' પ્રભુ જે જગ્યાએ દેશના પ્રકાશવાના હેય, તે જગ્યાએ સ્વચ્છ તથા પવિત્ર કરવા, તથા લોકોને દેશનાની જાણ કરવા માટે દેવે પુષ્પવૃષ્ટિ કરે છે. સાથે સાથે આકાશમાં મેટા નાદે દેવદુંદુભિ વગાડે છે. વળી દેશનાના સ્થળે માણિક્ય, સુવર્ણ તથા રૂપાના એમ ત્રણ ગઢવાળા સમવસરણની રચના કરે છે. તેની વચમાં અશોકવૃક્ષની નીચે સુવર્ણના સિંહાસન ઉપર પ્રભુ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #183
--------------------------------------------------------------------------
________________ 166 કલ્યાણમંદિર સ્તોત્ર બિરાજમાન થાય છે. તેમને બંને બાજુએ દેવ રચિત વેત ચામર ઢોળાય છે, મસ્તકની પાછળ દિવ્ય ભામંડળ પ્રકાશે છે, અને પ્રભુનાં મસ્તક ઉપર ત્રણ વેત છત્ર છાયા કરે છે. આવા અતિશયેની વચમાં વસવા છતાં વિતરાગ એવા પરમાત્મા 3 ધ્વનિરૂપ દિવ્યવાણી પ્રકાશે છે, જે જગતના સમસ્ત જીવને કલ્યાણરૂપ હોય છે. આ બધા અતિશયેથી વિભૂષિત થયેલા પ્રભુને સમગ્રપણે વિચાર કરીએ છીએ ત્યારે પ્રભુનું મહાગ્ય આપણુ સમક્ષ પ્રગટ થાય છે. વળી એ પણ સમજાય છે કે ધ્વનિ સિવાયના બધા અતિશયે દેવકૃત છે, અને ધ્વનિ એ સ્વયં પ્રગટતે અતિશય છે. પણ આ અતિશય એ સૌથી મહત્ત્વને છે. બીજા અતિશયો જોઈને, પ્રભુની સમૃદ્ધિથી ખેંચાઈને લેકે તેમના પ્રતિ આકર્ષાય છે. અને તેમની પાસે આવી વીતરાગી બધ સાંભળી જગતના જીવ આત્મકલ્યાણના પંથે પ્રગતિ સાધે છે. આ મુખ્ય અતિશયના માનમાં જ દે બીજા અતિશ પ્રભુને અર્પે છે. આ પરથી એ પણ સમજાય છે કે પાત્ર છેને સર્વજ્ઞ પ્રભુનું કેટલું બધું મહત્વ હોય છે! તે અહોભાવ દર્શાવવા માટે જ આ અતિશયે દેવે રચે છે. આ સમગ્ર ચિત્ર ખડું કરતાં આપણને એ પણ ખ્યાલ આવે છે કે શ્રી સિદ્ધસેન દિવાકર સૂરિના પ્રણામ સહન કરી શકે એ દેવ કેવા ભવ્ય છે. અને એ ભવ્યતા પ્રગટાવનાર સૂરિ પણ કેવા સમર્થ હોવા જોઈએ ! (27) दिव्यस्रजो जिन ! नमत्त्रिदशाधिपानाम् / उत्सृज्य रत्नरचितानपि मौलिबंधान् / P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #184
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર સ્તોત્ર 167 पादौ श्रयन्ति भवतो यदि वा परत्र त्वत्संगमे सुमनसो न रमंत एव / / 28 પડતી પ્રભુ! તુમ પાદમાં દેવેન્દ્ર નમતા તેમની, રન્ને રચિત મુગટ તજીને દિવ્ય માળા પુષ્પની, હું માનું છું મનમાં ખરે એ યોગ્ય થાયે સર્વથી, વિભુ ! આપનો સંગમ થતાં સુમનો બીજે રમતાં નથી. 28 ચોત્રીશ પ્રકારના અતિશયથી વિભૂષિત શ્રી વીતરાગપ્રભુનાં ચરણમાં દેના ઈન્દ્રો નમન કરે છે, ત્યારે તેમના ગળામાં શેભી રહેલી પુષ્પમાળા પ્રભુના ચરણને આશ્રય લે છે, તે પરિસ્થિતિની યોગ્યતા જણાવતાં આચાર્યજી આ કડીમાં પ્રભુજીને સંબોધીને કહે છે કે, “હે જિનદેવ ! આપને નમસ્કાર કરનાર દેવતાઓના ઈન્દ્રોના કંઠમાં રહેલી પુષ્પમાળા, તેમના રત્નજડિત મુગટોને છોડીને આપના ચરણારવિંદને આશ્રય લે છે તે યોગ્ય જ છે, કેમકે આપને સંગ થયા પછી સુમનસ (પુષ્પ અથવા દેવ) બીજે સ્થળે રમવું પસંદ કરતા નથી. સંસારની ચારે ગતિઓમાં દેવલોકમાં સૌથી વધુ પુણ્યને ભગવટો હોય છે. અને તે પુણ્યનો ભોગવટો પૂર્ણ કરવા માટે દેવલેકમાં દેવ રત્ન જડેલા મુગટો મસ્તકે પહેરે છે. અને તેમના ગળામાં ખલેલ પુપિની માળા સદાય શોભી રહે છે. આ ઉપરાંત બીજા પણ અનેક પ્રકારનાં ભૌતિક સુખેને ભેગવટો દેવકના દેવે કરે છે. જ્યારે દેવને તેમનાં આયુષ્યનાં માત્ર છ માસ બાકી રહે ત્યારે તેમના ગળામાં રહેલી પુષ્પની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #185
--------------------------------------------------------------------------
________________ 168 કલ્યાણમંદિર સ્તોત્ર માળા કરમાવા માંડે છે, અને દેવને પિતાનાં પૂર્ણ થતાં આયુષ્યને લક્ષ થાય છે. તે પહેલાં તે માળા સદાય સુગંધી અને ખીલેલી રહ્યા કરે છે. જ્યારે દેવ શ્રી તીર્થંકર પ્રભુને વાંદવા આવે છે ત્યારે, તેમને મસ્તક નમાવી પંચાંગી નમસ્કાર કરે છે. એ નમસ્કાર કરતી વખતે, સામાન્ય રીતે જોઈએ તે ગળાની માળાને મસ્તકના મુગટને સ્પર્શ થાય, એટલે કે પુષ્પમાળા રત્નજડિત મુગટના આશ્રમમાં રહે. પણ જ્યારે દેવે પ્રભુને વાંદે છે ત્યારે એમ બનતું નથી. દેવે પ્રભુનાં ચરણમાં મસ્તક નમાવે છે, તેથી તે માળા મુગટ સુધી ન જતાં, પ્રભુનાં ચરણમાં જ સ્થિર થઈ જાય છે, અટકી જાય છે. પ્રભુના ચરણને મુગટધારી દેનાં મસ્તકને સ્પર્શ થાય ત્યારે માળા સ્વાભાવિક રીતે જ ચરણ પાસે રહી જાય. આ હકીકતને બહુ સુંદર રીતે રજૂ કરી, આચાર્યજી એ દ્વારા નવીન અર્થ અને પ્રભુને મહિમા આપણી પાસે વ્યક્ત કરે છે. આચાર્યજી આ કડીમાં આપણને જણાવે છે કે પુષ્પમાળા આ રીતે પ્રભુનાં ચરણને આશ્રય કરીને રહી જાય છે તે ખૂબ જ ગ્ય છે. કારણ કે પ્રભુના સમાગમમાં આવ્યા પછી “સુમનસ” બીજે રમતા નથી. સુમનસ” શબ્દ દ્વીઅર્થી છે, અને એ બંને અર્થમાં અહીં યોગ્યતાથી વાપરી આચાર્યજીએ ખૂબીથી શ્લેષ અલંકાર રચ્યું છે. “સુમનસ એટલે પુષ્પ, એ એક અર્થ થાય, અને બીજો અર્થ છે દેવ અથવા તે વિદ્વાન. જેનું માનસ સાચી રીતે પ્રવર્તે છે તે સુમનસ. ઉપરના વચનને સમનસના બંને અર્થના સંદર્ભમાં જતાં યોગ્ય જણાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #186
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર સ્તોત્ર સુમનસને અર્થ પુષ્પ લઈએ તે તે વચન આ પ્રમાણે સમજાય હે પ્રભુ! આપને સંગ પામ્યા પછી પુષે બીજે રમતાં નથી. દેવની પુષ્પમાળા એક વખત પ્રભુનાં ચરણમાં સ્થાન પામ્યા પછી બીજે ક્યાંય જવા ઈચ્છા ધરાવતી નથી. ફૂલે એક વખત પ્રભુને ચડાવવામાં આવે તે પછી તે પ્રભુની સમીપ જ રહે છે, તેને બીજો કોઈ ઉપયોગ થતું નથી. અને પ્રભુનાં ચરણમાં સ્થાન પામેલ ફૂલેની ગતિ શુભ હોય છે. સુમનસને બીજો અર્થ દેવે અથવા તે વિદ્વાન લઈએ તે તે વચન આ પ્રમાણે સમયઃ હે પ્રભુ! આપને સંગ પામ્યા પછી દેવે અથવા તે વિદ્વાન બીજે રમતાં નથી. પુષ્પમાળાના ધારક દેવે એક વખત પ્રભુના ચરણમાં આવે તે પછી બીજે જવા ઈચ્છતા નથી. એટલે કે પ્રભુના ચરણમાં ભાવથી નમે છે ત્યારે તેમને જેવી શાંતિ ત્યાંથી પ્રાપ્ત થાય છે તેવી શાંતિ તેમને બીજે ક્યાંયથી પણ મળતી નથી. એટલે તેઓ બીજે જવા, બીજેથી આનંદ લેવા જવા ઈચ્છતા નથી. આ જ રીતે સુમનસ એટલે આત્મમાર્ગમાં ચાલવા ઈચ્છતા ભવ્ય જીવો કે જેમનું માનસ સવળું થયું છે, તેમને માટે પણ આ અર્થ યથાર્થ છે. . આત્મમાર્ગમાં ચાલવા ઈચ્છતે સુમનસ ગમે તે ગતિમાં હોય, પણ તે આત્માનું સુખ મેળવવા માટે પ્રભુના ચરણને છોડતું નથી, અને સદાય પ્રભુચરણમાં રહેવા ઈચ્છયા કરે છે. અહીં એક બીજી અપેક્ષાથી પણ વિચારવું યંગ્ય છે. સુમનસ જે શા માટે પ્રભુના ચરણમાં રહેવા ઈચ્છે છે? નરક ગતિમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #187
--------------------------------------------------------------------------
________________ 170 કલ્યાણ મંદિર તેત્ર સુમનસ ભાગ્યે જ હોય છે. અને જે સમનસ નથી તેઓ તો પિતાના દુખમાં એટલા ગળાબૂડ ડૂબેલા હોય છે કે પ્રભુને લક્ષ પણ તેમને હેત નથી, પછી તેમના ચરણમાં રહેવાની વાત તે ક્યાંથી જ આવે એટલે કે તેમને સુખ ક્યાંથી પ્રાપ્ત થાય તેમ છે તેની સમજ જ હોતી નથી. તિર્યંચ ગતિમાં પણ અતિ અતિ અલ્પ સંખ્યામાં સુમનસ હોય છે. તે ગતિમાં એકથી ચાર ઇંદ્રિય સુધીના જીવને તે માનસ જ નથી, તેથી તેમને સુમનસ થવાનો અવકાશ જ નથી. તેથી તેઓ ક્યાં પ્રભુ ચરણની સેવા કરે? ત્યારે સંસી પંચેંદ્રિય તિર્યંચમાં પ્રભુને પેગ થ અતિ દુર્લભ છે, પણ જેને તેની પ્રાપ્તિ હેય છે અને જે સુમનસ બને છે, તેઓ એ ગ છોડવા તૈયાર હોતા નથી. બીજા તિર્યંચ ઇવેને પ્રભુની ઓળખ કે સુખપ્રાપ્તિના માર્ગને લક્ષ પણ હોતું નથી. આથી સુમનસ સિવાયનાને પ્રભુચરણમાં આવવાનું થતું નથી. તેઓ તે બીજે બીજેથી સુખ મેળવવાના વ્યર્થ ફાંફા મારે છે. મનુષ્યગતિમાં સુમનસ થવા માટે સૌથી વિશેષ અવકાશ છે, કારણ કે સત્પરુષથી સર્વજ્ઞ પુરુષનો ભેગ તેને બીજા બધા કરતાં સુલભ છે. અને જેઓ પ્રભુચરણમાં રહી આત્માનું સાચું સુખ મેળવે છે તેઓ બીજેથી આનંદ લેવા ઈચ્છતા નથી. પણ જેઓ સુમનસ બન્યા નથી, તેઓમાં સ્વચ્છંદ ભર પૂર હોય છે. અને એ સ્વછંદના કારણે અપાત્રતા ટળતી નથી, અને સ્વચ્છેદમાં રાચતે જીવ સાચું લક્ષ કરી શકો નથી. તે અને સ્વચ્છેદ અપરિમિતપણે હેરાન કરી હલકી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #188
--------------------------------------------------------------------------
________________ 171 કલ્યાણમંદિર સ્તોત્ર ગતિઓમાં ફેંકી દે છે. આવી દશા દેવકના દેવે કે જેઓ આત્મમાર્ગે શાંતિ મેળવવા ઈચ્છતા નથી, તેમની પણ થાય છે. આમ જેઓ સુમનસ છે તે જ પ્રભુને ઓળખી શકે છે, સાચી શાંતિ તથા સુખને અનુભવ કરી શકે છે. અને એટલે જ તેઓ પ્રભુને છેડી બીજે જવા ઈચ્છતા નથી, અર્થાત્ બીજેથી આનંદ લેવા પ્રવૃત્ત થતાં નથી. તેમને પ્રભુનાં ચરણ સમીપથી જે આનંદ પ્રાપ્ત થાય છે તે આનંદ બીજે ક્યાંયથી મળતું નથી, એટલે ત્યાંથી તેઓ લેશ પણ ખસવા ઈચ્છતા નથી. ત્યારે જેઓ સુમનસ નથી તેને તે પ્રભુ સમાગમના સુખની ઓળખ જ નથી એટલે કલ્પિત સુખને માટે જ્યાં ત્યાં વલખાં મારી દુઃખી થાય છે, અને ચારે ગતિમાં ભમ્યા કરે છે. આ વિચારણાથી એ સમજાય છે કે આચાર્યજીએ કહ્યું છે કે જે સુમનસ છે તે જ પ્રભુના ચરણને છોડી, બીજેથી આનંદ લેતા નથી, અર્થાત્ બીજે રમતાં નથી તે અત્યંત ગ્ય છે. સુમનસ નથી તેઓ તે ગમે ત્યાં ભમતા ફરતા હોય છે. આ વિચારણાના અનુસંધાનમાં એક બીજો પ્રશ્ન સંભવે છે. પ્રભુના ચરણને ઈચ્છનાર સુમનસ છો તે ચારે ગતિમાં હોઈ શકે છે. જે કઈ સંજ્ઞી પંચેન્દ્રિય જીવ આત્માભિલાષી બને, અને પ્રભુનાં ચરણમાં સ્થાન પામે, તે તે જીવ પછી ક્યારેય બીજે જવા ઈચ્છતો નથી, અથવા તે બીજેથી આનંદ લેવાની તેને વૃત્તિ હેતી નથી. તે પછી આ ચાર ગતિને સમગ્રપણે લેવાને બદલે, આ વૃત્તિ સમજાવવા માત્ર દેવની જ પસંદગી કેમ આચાર્યજીએ કરી હશે? દેવ, મનુષ્ય, તિર્યંચ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #189
--------------------------------------------------------------------------
________________ 172 કલ્યાણમંદિર સ્તોત્ર અને નારકી એ ચાર પ્રકારના સંજ્ઞી પંચેન્દ્રિય જીવનમાં શાતાવેદનીય સૌથી વિશેષ દેવેને હોય છે. આથી જગતનાં સુખોમાં મેહ પામવાનું સૌથી બળવાન ક્ષેત્ર દેવલોક છે. દેવલેકમાં ભૌતિક સુખ અને શાંતિ સૌથી વિશેષ હોવાથી, દેવેને મેહમાં લપટાવાનું અધિક રહે છે, અને આત્મચારિત્ર પ્રગટાવવું અત્યંત કઠિન બને છે. સુખ તથા શાતાને ભગવટો વિશેષ હોવાને કારણે જીવને વિશેષ મારાપણું પુગલને વિશે આવે છે. ત્યારે અન્ય ગતિઓમાં આવા સુખ અને શાતાના નિમિત્તે ઘણુ અલ્પ હોય છે. અને તેને બદલે અશાંતિ અને અશાતાના નિમિત્તો ઘણા વિશેષ હોય છે કે જેનાથી છૂટવાના ભાવ જીવને થાય છે, અને એ પ્રમાણમાં મોહનીયની અલ્પતા રહે છે. આમ ચારે ગતિમાં દેવગતિ એવી છે કે જ્યાં મોહનીયનું બળવત્તરપણું સંભવે. મનુષ્યગતિમાં આત્મચારિત્રમાં લીન આત્માને જે દેવગતિમાં જવાનું બને છે તે ત્યાં તેનાથી તે ચારિત્રપાલન થઈ શકતું નથી, એવી બળવત્તરતા મેહની છે. આવી મેહની પ્રાધાન્યતાવાળી દેવગતિના દેવે પણ જ્યારે પ્રભુનાં ચરણમાં સ્થાન પામે છે ત્યારે ત્યાંથી બીજે જવા ઈચ્છતા નથી એ બતાવી પ્રભુના ચરણને મહિમા આચાર્યજીએ આપણી સમક્ષ ખેલ્યા છે. બાકી જે કઈ જીવ પ્રભુના ચરણમાં રહી. આત્માનું સુખ પામે તે ત્યાંથી ખસવા ઈચ્છે નહિ તે તે એક નિરપવાદ હકીકત જ છે. (28) त्वनाथ! जन्मजलधेविपराङ्मुखोऽपि यत्तारयस्य सुमतो निजपृष्ठ लग्नान् / . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #190
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર સ્તોત્ર 173 युक्तं हि पार्थिवनिपस्य सतस्तवैव चित्र विभो ! यदसि कर्मविपाकशून्यः / / 29 હે નાથ ! આ સંસાર સાગરથી તમે વિમુખ છતે, નિજ આશ્રિતને તાતા, વિશ તે તે યોગ્ય છે લેકે તરે માટી તણું ઘટ કર્મપાક સહિતથી, આશ્ચર્ય વિભુ ! પણ આપ તે છે રહિત કર્મ વિપાકથી. 29 આપણને અઠ્ઠાવીસમી કડીમાં આચાર્યજીએ બતાવ્યું કે પ્રભુનાં ચરણનો આશ્રય લીધા પછી સુમનસ બીજે ન જતાં ત્યાં જ રહે છે. પ્રભુના આશ્રયે રહેલા આવા સુમન નું પ્રભુ શું કરે છે તે આપણને પ્રસ્તુત કડીમાં જાણવા મળે છે. આચાર્યજી પ્રભુને સંબોધતા કહે છે કે, “હે નાથ ! આપ આ સંસાર-સમુદ્રથી વિમુખ છતાં પણ આપની પાછળ લાગેલા સુમતિવાળા(આપને આશ્રય કરનારા)ને આ૫ તારે છે. હે વિશ! તે તે યોગ્ય જ છે, કેમકે કુંભારનું બનાવેલું માટીનું વાસણ પિતાને આશ્રય કરનારને આ લેકમાં પણ વિમુખ (નીચું મોઢું) રાખીને સમુદ્રમાં તારી શકે છે, પણ આપને વિશે એટલું આશ્ચર્ય છે કે તે કર્મવિપાક સહિત હોય છે, અને આપ તે તેથી રહિત છે, છતાં પણ તારી શકે છે.” - આચાર્યજી શ્રી પાર્શ્વનાથ પ્રભુને “નાથ” તરીકે સંબોધતા અહીં કહે છે કે તમે સંસાર-સમુદ્રથી પરગમુખ હોવા છતાં જે સુમતિઓ તમારી પાછળ લાગેલા છે, તેને તમે તારે છે, તે એગ્ય જ છે. અહીં આચાર્યજી પ્રભુને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #191
--------------------------------------------------------------------------
________________ 174 કલ્યાણમદિર સ્તોત્ર સંસાર-સમુદ્રથી પરાગમુખ જણાવે છે. જે રીતે વર્તવાથી સંસારના ભ્રમણની વૃદ્ધિ થાય તે રીતે વર્તે તે સંસાર-અભિમુખ કહેવાય; અને સંસારના પરિભ્રમણને અંત આવે એ રીતે વતે તે સંસારથી પરગમુખ કહેવાય. પ્રભુ સંસારથી પર બન્યા છે, સમગ્ર કર્મોનો નાશ થયે છે, તેમનાં જન્મ, જરા અને મરણાદિ દુઃખને આત્યંતિક વિગ છે, અને સંસારને ભગવટો અલ્પ માત્ર પણ બાકી રહ્યો નથી, કારણ કે ચારે ઘાતી કર્મોને નાશ કરી કેવળજ્ઞાન તથા કેવળદર્શન પ્રગટાવ્યાં છે. આ અવસ્થાને કારણે પ્રભુ સંસાર-સમુદ્રથી પરાગમુખ છે તે સમજી શકાય તેમ છે. આ રીતે જોતાં પ્રભુને સંસારનું કોઈ કાર્ય કરવાનું બાકી રહેતું નથી, તેમ છતાં જે કંઈ પ્રભુનાં શરણમાં જાય છે તેને પ્રભુ તારે છે. પિતે સંસારથી છૂટ્યા છે, અને જે કંઈ જીવ સંસારથી છૂટવા પ્રવૃત્ત થાય છે, તેને પ્રભુ સંસારથી છોડાવે છે. તેઓને સાચે મેક્ષમાર્ગ બતાવી, કર્મથી છૂટવાને માર્ગ પ્રગટ કરીને પ્રભુ જીવનું અનેકધા કલ્યાણ કરે છે તે અત્યંત યંગ્ય છે, એમ આચાર્યજી અહીં જણાવે છે. . - આ કાર્ય ન બની શકે એવું નથી. પણ તે સહજ છે એવું પ્રતિપાદન આચાર્યજીએ અહીં કર્યું છે. અને તેનું સમર્થન પણ સંસારનું એક ઉદાહરણ લઈને તેમણે કર્યું છે. કુંભારે બનાવેલું માટીનું વાસણ, પિતાને આશ્રય કરનારને આ લેકમાં પણ વિમુખ છતાં સમુદ્રમાં તારી શકે છે. અહીં વિમુખ” એટલે નીચું મુખ એ પ્રમાણે અર્થ થાય છે. જે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #192
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર સ્તોત્ર 175 ઘડો કુંભારે ઘડ્યો છે, તેને પાણીમાં ઊંધ રાખવામાં આવે ત્યારે તેને આધાર રાખનાર સમુદ્રના પાણીમાં ડૂબી ન જતાં, તરી શકે છે. ઘડામાં પૂરાયેલી હવાના કારણે ઘડાની ઘનતા ઓછી થાય છે, અને તે પાણીમાં તરે છે એટલું જ નહિ પણ સાથે લેનારને પણ તારે છે. ઘડો વિમુખ થઈ પાણીમ તરે છે અને આશ્રિતને તારે છે, અને પ્રભુ પરાગમુખ થઇ પોતે તરે છે અને આશ્રિતને તારે છે. આમ બંને તરવાનુ તથા તારવાનું કાર્ય કરે છે. તે બંને વચ્ચે તફાવત છે ? - ઘડાના કાર્યમાં અને પ્રભુનાં કાર્યમાં એક મહત્ત્વને ફેરફાર છે. જળ-સમુદ્રમાં જીવને તારનાર ઘડો કર્મવિપાક સહિત છે, અને સંસાર-સમુદ્રમાં જીવને તારનાર શ્રી પ્રભુ કર્મવિપાક રહિત છે. ઘડો કર્મવિપાક સહિત છે એટલે કે તેને માટી લાગેલી છે, તે માટીમાંથી જ બને છે. આમ ઘડામાં પિતા ઉપરાંત બીજા તનો સમાવેશ થયેલ જોઈ શકાય છે, ત્યારે પ્રભુજીની સ્થિતિ તેનાથી બરાબર ઉલટી છે. તેમને પૂર્વે જે કર્મવિપાક લાગેલું હતું, તે નીકળી ગયા પછી તેમનું તારવાનું કાર્ય શરૂ થયું હતું. કર્મવિપાક એટલે આત્માના પ્રદેશ પર લાગેલાં કર્મનાં પુદ્ગલ પરમાણુઓ. જ્યાં સુધી ઘાતી કર્મો રૂપી પુગલ પરમાણુઓ આત્માના પ્રદેશે પર લાગેલાં હતાં, ત્યાં સુધી પ્રભુજી કર્મભારને કારણે બીજાને તારવાનું કાર્ય યથાર્થ રીતે કરી શકતાં નહોતા. પણ તેઓ જેવા કર્મથી મુક્ત થયા, કેવળજ્ઞાન-કેવળદર્શન સહિત બન્યા છે તેમની તારવાની શક્તિ અનેકગણી વધી ગઈ. અર્થાત્ કોઈને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #193
--------------------------------------------------------------------------
________________ 176 કલ્યાણમંદિર સ્તોત્ર પણ સહારે ન હોવા છતાં આશ્રિતને પૂર્ણપણે તારવાની શક્તિ પ્રભુમાં આવી ગઈ આ ભેદને કારણે ઘડામાં અને પ્રભુમાં બેમાંથી... કેની તારવાની શક્તિ વિશેષ ગણવી? સૂરીશ્વરજીને તે એ જ આશ્ચર્ય લાગે છે કે કર્મવિપાકથી રહિત હોવા છતાં પ્રભુ જીવોને કેવી રીતે તારી શકે છે? ઘડો પોતે જડ તત્ત્વ છે અને કર્મપાકમાટી એ પણ જડ તત્વ છે, એટલે કે એક જડ તત્ત્વ બીજા જડ તત્વની સહાય લઈને તારવાનું કાર્ય કરે છે. પુદ્ગલ પરમાણુઓમાં મળવા તથા વિખરાવાને જે ગુણ છે, તે ગુણને આધારે આ સહાય લઈ શકાય છે. આથી જ માટીમાંથી બનેલો ઘડો પાણીમાં તારી શકે છે પણ મુક્ત કરી શકતા નથી. વળી જ્યાં સુધી ઘડાની માટી પાણીમાં પલળીને વિખરાઈ ન જાય ત્યાં સુધી જ ઘડે તારવાનું કાર્ય કરી શકે છે. ઘડાની માટી પલળ્યા પછી, ઘડો ભીની માટી સ્વરૂપ બની જાય છે, અને સમુદ્રમાં ડૂબી જાય છે. સાથે સાથે તેને સાથ લેનાર પણ પાણીમાં ડૂબી જાય છે. ત્યારે બીજી બાજુ પ્રભુને આત્મા ચેતન છે. જ્યાં સુધી પ્રભુના આત્માને જડ કર્મોને પનારે હતું, ત્યાં સુધી તેમને પિતાની તારવાની શક્તિમાં પૂર્ણ શ્રદ્ધા ન હોવાને કારણે, તારવાનું કાર્ય તેમણે આરંભ્ય નહોતું. જડ કર્મને પનારે છૂટ્યો, પોતે કર્મવિપાક રહિત બન્યા ત્યારે તેમની ચેતનશક્તિ પૂર્ણપણે પ્રગટી ઊઠી, અને અન્ય જીવને તારવાનું કાર્ય શુદ્ધપણે આરંભ્ય. વિચારતાં જણાય છે કે કર્મ ભારથી રહિત બન્યા પછી જે તારવાની શક્તિ આવે છે તે જ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #194
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર તેત્ર 177 સાચી શક્તિ છે, કારણ કે બીજાને આશ્રય ન હોવાને લીધે આશ્રય છૂટવાથી ઊભે તે ડૂબવાનો સંભવ રહેતું નથી. આ રીતે વિચારતાં જણાય છે કે પ્રભુની વિશેષતાને આચાર્યજી ન્યૂનતા રૂપે ગણવી, પ્રભુજી માટેનું આપણું આશ્ચર્ય બેવડાવે છે. વળી સાધન વગર તારનાર પ્રભુ સમક્ષ પોતાનું આશ્ચર્ય વ્યક્ત કરે છે. અને એ અભિવ્યક્તિની આચાર્યજીની શૈલી આપણને આનંદવિભેર બનાવી, કાવ્યરસમાં તરબોળ બનાવી દે છે. સાથે સાથે તેમાં રહેલે ઉત્તમ ધ્વનિ અધ્યાત્મરસની લહાણ પણ કરી જાય છે. તેમાં આચાર્યજીની આત્મિક દશાની ઝલક આપણી સમક્ષ રજૂ થાય છે. અને આપણું હૃદયમાં એક વિચારસરણી ઊભી થઈ જાય છે. આરંભમાં પ્રભુની સ્તુતિ કરવા પ્રવૃત્તિ થયા ત્યારે પોતાની અલ્પતાનું ગાન ગાનાર આચાર્યજીની કેવી ભવ્યતા છે, અને તેઓ કેવી સફળ રીતે શ્રી પ્રભુના ગુણ ગાઈ શકે છે તેનો પરિચય અહીં સુધીની અને આ પછીની કડીઓમાં આપણને મળી રહે છે. ત્યાં પ્રભુને ઉપકાર માનવાની ઈચ્છા થાય છે, કે અલ્પતાનું ગાણું ગાઈ કાર્ય ન છેડી દેનાર આચાર્યજીની સમર્થતાને આપણને પ્રભુએ પરિચય કરાવ્યું. (29) विश्वेश्वरोऽपि जनपालक ! दूर्गतस्त्व किं वाऽक्षरप्रकृतिरप्यलिपिस्त्वमीश! / अज्ञानवत्यपि सदैव कथंचिदेव ज्ञान त्वयि स्फुरति विश्वविकाशहेतुः / / 30 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #195
--------------------------------------------------------------------------
________________ 178 કલ્યાણમંદિર સ્તોત્ર વિશ, જનપાલક! છતાં પણ આપ દુર્ગત દીસતા, હે ઈશ ! અક્ષર છે, તથાપિ રહિત લિપિ સર્વથા; વળી દેવ છે અજ્ઞાનીને પણ તારનાર સદેવ જે, વિચિત્ર તે ત્રિલેક-બોધક જ્ઞાન આપ વિશે સ્કુરે. 30 પ્રભુગુણની ભવ્યતામાં રાચતી આચાર્યજીની વાણની સુંદર ઝલક આપણને આ કડીમાં જોવા મળે છે. સંસ્કૃત સાહિત્યમાં દેખા દેતી ભાષાની ખૂબી અનુસાર, કેટલાક દ્વિઅર્થી શબ્દોવાળી, એક અર્થ લેતાં વિરોધ ઊભું થાય અને બીજે અર્થ લેતાં તે વિધિનું શમન થાય એવી શબ્દ ચમત્કૃતિવાળી રચના આ કડીમાં જોવા મળે છે. સાથે સાથે પ્રભુના ઉપદેશને સંસ્કૃત ભાષામાં ઉતારવાની મહેચ્છા કરનાર આચાર્યજીના સંસ્કૃત ભાષા પરના પ્રભુત્વને આપણને લક્ષ થાય છે. આચાર્યજી આ કડીમાં કહે છે કે, “હે જનપાલક ! આપ જગતના ઈશ્વર છે, તથાપિ દરિદ્રી છે. હે ઈશ્વર ! આપ અક્ષર છે, તથાપિ લિપિથી રહિત છે. હે દેવ! તમે અજ્ઞાનવાન છે, તથાપિ જગતને બોધ પમાડનાર જ્ઞાન આપને વિશે હંમેશાં કુરે છે, એ આશ્ચર્ય છે!” આમ એક પ્રકારનો અર્થ લેવાથી વિરોધ જણાય છે, પણ બીજે અર્થ લેતાં તે વિરોધનું શમન થાય છે. જુઓ. “હે જનપાલક ! તમે જગતના ઈશ્વર છતાં પણ દુખે કરીને જાણી શકાય એવા છે. હે ઈશ! તમે મોક્ષસ્વભાવી અને કર્મલેપથી રહિત છે. હે દેવ! અજ્ઞાનીએને પણ તારનાર, આ જગતને બોધ કરનાર એવું આપનામાં કંઈક વિચિત્ર જ્ઞાન હંમેશાં કુરે છે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #196
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર સ્તોત્ર 179 પહેલી પંક્તિમાં આચાર્યજી પ્રભુને વિવેશ અને જનપાલક તરીકે ઓળખાવીને પ્રભુને દુર્ગત રૂપે ઓળખાવે છે. દુર્ગત શબ્દના બે અર્થ થાય છે. (1) દરિદ્ધી અને (2) દુખે કરીને જાણી શકાય એવા. દુર્ગત શબ્દનો પહેલે અર્થ લઈએ તે પહેલી પંક્તિ આ પ્રમાણે સમજાય : “હે જનપાલક ! આપ જગતના ઈશ્વર છે, તથાપિ દરિદ્રી છે.” આ વચન વાંચતાં જ તેમાં વિરોધ જણાઈ આવે છે. પાર્શ્વનાથ પ્રભુ જગતના ઇશ્વર અને જનપાલક અર્થાત્ જનેનું લેકોનું પાલન પિષણ કરનાર, લેકેના આત્માને સાચું પોષણ આપનાર દરિદ્રી ક્યાંથી હોઈ શકે? જે પ્રભુ દરિદ્રી હોય તે, પિતાની દુર્બળ તાને કારણે અન્યને કેવી રીતે શક્તિ-બળ–પિષણ આપી શકે? આમ પ્રભુ જે સમર્થ હોય દુર્બળ ન હોઈ શકે, અને જે દરિદ્રી હોય તે જનપાલક ન હોઈ શકે. આ પંક્તિમાં આચાર્યજીએ પ્રભુની સમર્થતા અને અસમર્થતા સાથે મૂકી વિરોધ ઊભે કર્યો છે. પણ જે દુર્ગત શબ્દનો બીજો અર્થ લઈને પંક્તિ વિચાર કરીએ તે તે વિરોધનું શમન થાય છે. દુર્ગત એટલે દુખે કરીને જાણી શકાય એવા એ અર્થ લઈએ તે આ પંક્તિ આમ સમજાયઃ “હે જનપાલક! તમે જગતનાં ઈશ્વર છે, તથાપિ દુખે કરીને જાણી શકાય એવા છે.” અહીં એમ સમજાય છે કે પ્રભુ જગતના જીવનું પાલન પોષણ એવી રીતે કરે છે કે તેઓ જન સમસ્તને ઓળખમાં આવતાં નથી. જેઓ પોતાના પિષણહારનું ઈચ્છાપૂર્વક ઓળખાણ કરવા પુરુષાર્થ કરે, શ્રમ લે અને કષ્ટો ભેગવે તેને જ પ્રભુની ઓળખાણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #197
--------------------------------------------------------------------------
________________ 180 કલ્યાણમંદિર સ્તોત્ર થાય છે. આ અર્થ એગ્ય લાગે છે. આમ શ્લેષ અલંકાર રચી વિધિ અને તેનું શમન બંને એક જ પંક્તિમાં સમાવી દીધાં છે. પ્રથમ પંક્તિમાં આચાર્યજી શ્રી પાર્શ્વનાથ પ્રભુને વિશ્વેશ વિશ્વના ઈશ તરીકે ઓળખાવે છે તે એગ્ય જ છે. આ સૃષ્ટિના સમસ્ત છે જે પ્રભુના શરણમાં આવે છે, તે સર્વને તારવાની શક્તિ પ્રભુમાં પ્રગટી ચૂકી છે. તે હેતુએ વિચારતાં પ્રભુ વિશ–વિશ્વના શ્રેષ્ઠ સામર્થ્યવાન આત્મા જ છે તેમાં સંદેહ રહેતું નથી. એ જ રીતે આચાર્યજી પ્રભુને જનપાલક તરીકે પણ સંબંધે છે. જે જે જગતનાં અનેક પ્રકારનાં દુઃખે તથા કોથી છૂટવા પ્રભુનાં શરણમાં આવે છે, તે સર્વને હાથ ગ્રહી, તેમને સાચે રસ્તે આગળ વધારી, સર્વ દુઃખેથી મુક્ત કરાવી, શુદ્ધ, બુદ્ધ અને ચૈતન્યઘન બનાવે છે. પ્રભુનાં આ કાર્યને અનુલક્ષતાં જણાય છે કે તેઓ સાચે સાચા અર્થમાં જનપાલક છે. તેમના વિના જનેને મનુબેને દુઃખથી સર્વથા કેઈ પણ છોડાવી શકતું નથી. આવા મહા સામર્થ્યવાન પ્રભુ દુઃખે કરીને જાણી શકાય એવા છે. પ્રભુમાં આટલાં સામર્થ્ય, શક્તિ અને ગુણો હોવા છતાં તેઓ બધાને સહેલાઈથી મળતા નથી. તેઓ લેકે પાસે પિતાનાં સત્ય સ્વરૂપે સહેજે પ્રગટ થતાં નથી. તેઓ તો તે બધાથી દૂરનાં દૂર વસે છે. જેમને પ્રભુને પામવાની અત્યંત તાલાવેલી પ્રગટી હોય, અને એ માટે અતિ ઉગ્ર પુરુષાર્થ પ્રવર્તતે હોય તેવા પાત્ર છ સમક્ષ પણ પ્રભુ દુર્લભતાએ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #198
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર સ્તોત્ર 181 પ્રગટ થાય છે. આ સર્વ જ્ઞાનીઓને અભિપ્રાય છે. મેક્ષમાગમાં વિચરતા લગભગ બધા મુમુક્ષુઓને આ પ્રકારને અનુભવ થાય છે. આથી તે કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્ર એક પત્રમાં લખ્યું છે કે, “ભગવત્ મેક્ષ આપવામાં કૃપણ નથી, પણ ભક્તિ આપવામાં કૃપણ છે, એમ જણાય છે.” અને આ જ અનુભવ આપણે શ્રી સિદ્ધસેન દિવાકર સૂરિના મુખે પ્રગટતે જોઈએ છીએ. " આ કડીની બીજી પંક્તિને વિચાર કરીએ છીએ તે તેમાં પણ લેષ અલંકાર દ્વારા આવી ચમત્કૃતિ રચાયેલી જોવા મળે છે. બીજી પંક્તિમાં અક્ષર શબ્દ દ્વિઅર્થી છે, અને સાથે સાથે લિપિ શબ્દ પણ બે અર્થવાળો છે. અક્ષર એટલે (1) વાણીને કલમમાં ઉતારવા માટે વપરાતી લાક્ષણિક આકૃતિઓ જે સર્વના અમુક ચોકકસ વનિ નક્કી કરેલાં છે; અને (2) જેને નાશ નથી તેવા મોક્ષસ્વભાવી. લિપિ એટલે (1) અક્ષરે લખવા માટે નિશ્ચિત કરાયેલે આકૃતિને મરોડ અને (2) કર્મલપ. બંને શબ્દના પ્રથમ અર્થ લઈ બીજી પંક્તિ વિચારીએ તે તેમાંથી વિરોધ દર્શાવતે ભાવાર્થ નીકળે છે. જુઓ. “હે ઈશ્વર ! આપ અક્ષર છે તથાપિ લિપિથી રહિત છે.” અક્ષર હંમેશાં લિપિમાં જ લખાય. આથી કોઈ પણ મરેડદાર અક્ષર લિપિ રહિત હોઈ શકે નહિ. એક અક્ષર જુદી જુદી લિપિમાં લખી શકાય, પણ લિપિ સિવાય અક્ષર સંભવી શકે નહિ. આમ અક્ષર અને લિપિના વાણીને લગતાં અર્થ લેતાં આપણે મુસીબત વધી પડે છે. અને આચાર્યજી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #199
--------------------------------------------------------------------------
________________ 182 કલ્યાણમંદિર સ્તોત્ર શું જણાવવા માગે છે, તે વિચારતાં રહસ્ય કેયડે ઊભે થાય છે. પણ જ્યારે બંને શબ્દોના બીજા અર્થને લઈએ છીએ ત્યારે આ પંક્તિને સુસંગત ધ્વનિ સમજાય છે. જુઓ, “હે ઈશ્વર! તમે મેક્ષસ્વભાવી હોવા છતાં કમલેપથી રહિત છે. " પ્રભુએ જન્મ-જરા-મરણના દુઃખનું સર્જન કરનાર સર્વ કર્મનો નાશ કર્યો છે, આથી તેઓ શાશ્વત-અક્ષર અર્થાત્ નાશ ન પામે તેવા બન્યા છે. આવા શાશ્વત ક્યારે બની શકાય? જ્યારે આત્મા સર્વ કર્મથી મૂકાય ત્યારે. આમ પ્રભુ અક્ષર બનાવાથી લિપિથી-કર્મલેપથી રહિત બન્યા છે એ વચન યથાર્થ સમજાય છે. વળી આ બીજો અર્થ સમજાતાં પ્રભુના સહજ સ્વભાવને પરિચય પણ આપણને થાય છે. પ્રભુ શુદ્ધ બને એટલે તેમને આત્મા શાશ્વત અને કર્મ રહિત થઈ અનંત આનંદને ભગવટો કરે છે. પ્રસ્તુત કડીની ત્રીજી તથા ચેથી પંક્તિ પણ શ્લેષ અલંકારવાળી છે. આ પંક્તિઓમાં “અજ્ઞાનવત” શબ્દ દ્વિઅર્થી હોવાથી, તેના આધારે વિરોધ અને તેના શમનની રચના થઈ છે. “જ્ઞાનવ” એટલે (1) અજ્ઞાનવાન અને (2) અજ્ઞાનીઓને પણ તારનાર. આમાં પ્રથમ અર્થે લઈ પંક્તિઓ સમજતાં રચના જ અસંબદ્ધ જણાય છે. “હે દેવ! તમે અજ્ઞાનવાન છે, તથાપિ જગતને બોધ પમાડનાર જ્ઞાન આપને વિશે હંમેશાં કુરે છે.” જે અજ્ઞાની હોય તે જગતને બોધ આપનાર જ્ઞાન કેવી રીતે પ્રગટાવે? જેની પાસે જે ન હોય તે તેનું દાન કેવી રીતે કરે? વળી જે અજ્ઞાનથી સહિત હોય તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #200
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર સ્તોત્ર 183 ઈશ્વરપણું–શાશ્વતપણું –પ્રભુત્વ કેવી રીતે પ્રાપ્ત કરે ? આમ પ્રથમ અર્થે લઈ પંક્તિઓ સમજવા જતાં તે નિરર્થક અને વિધવાળી જણાય છે. પણ બીજા અર્થને સ્વીકારીને એ જ પંક્તિઓ વિચારીએ તે આપણા આત્માને સંતોષ થાય એવો અર્થ તેમાંથી નિષ્પન્ન થાય છે. “હે દેવ ! અજ્ઞાનીઓને પણ તારનાર તથા જગતને બોધ કરનાર એવું કંઈક વિચિત્ર જ્ઞાન આપનામાં હંમેશાં સ્કુરે છે.” પ્રભુની વાણુમાં એવું સામર્થ્ય રહેલું છે કે આત્મમાગે વિચરનારા આત્માઓ પિતાની દશામાં એક પગલું આગળ વધે છે, અને જેઓ આ માર્ગમાં પ્રવેશ પામ્યા નથી, તેવા જીવો પણ એ વાણી સાંભળે તે તેઓ સવળા થઈ, આ મેગે પ્રવેશી, આત્માને વિશુદ્ધ કરતા કરતા સંસારસમુદ્ર તરી જાય છે. આમ જે કઈ ભવ્ય જીવ પ્રભુની વાણ સાંભળે તે જરૂર આત્માથે લાભ પ્રાપ્ત કરે છે. આથી એમ કહી શકાય કે ત્રણે લેકના જીવને વિકાસ કરવાના હેતુ વાળું અને અજ્ઞાનીને પણ તારી શકે એવું વિવિધતાવાળું જ્ઞાન પ્રભુમાં પ્રગટે છે. પ્રભુની આ શક્તિ એક અને અનન્ય છે. તેમના જેવું આવું પરોપકારનું કાર્ય બીજા કોઈ કરી શકવા સમર્થ નથી. પિતે સંપૂર્ણ શુદ્ધ થયા પછી, સંપૂર્ણ નિરાવરણ થયા પછી પણ જગતના જીવોને તારવાનું કાર્ય કરે, એવું તે એક શ્રી તીર્થકર પ્રભુના પ્રસંગમાં જ બને છે, અન્ય કેઈના પ્રસંગમાં બનતું નથી, બીજા બધા ને અન્યને તારવાને પુરુષાર્થ મોક્ષમાર્ગની સમજણ આવે ત્યારથી શરૂ થાય છે અને શ્રેણું માંડતી વખતે અથવા તે કેવળજ્ઞાન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #201
--------------------------------------------------------------------------
________________ 184 કલ્યાણમંદિર સ્તોત્ર લીધા પહેલાં પૂર્ણ થાય છે, અને સર્વપણું પામ્યા પછી એ પુરુષાર્થ અતિ મંદ થઈ જાય છે. તેમાં શ્રી ગણધર પ્રભુ પણ અપવાદ નથી. માત્ર એક અપવાદરૂપ શ્રી તીર્થંકર પ્રભુ જ છે કે જેઓ આ કાર્ય સર્વજ્ઞ થયા પછી કરે છે, તે પહેલાં કરતાં નથી. આ એમની વિશેષતા–વિચિત્રતા છે. - આ કડીમાં શ્રી તીર્થંકર પ્રભુનાં કેટલાક ગુણોનો પરિચય આપણને શ્રી આચાર્યજીએ કરાવ્યું છે. આચાર્યજી પ્રભુને વિશ, જનપાલક, ઈશ અને દેવ એ ચાર સંબોધનથી નવાજે છે. સાથે સાથે તેમની ઓળખ આપણને આ રીતે કરાવે છે; દુખે કરીને જાણી શકાય તેવા, કર્મથી રહિત અને મેક્ષ સ્વભાવી અજ્ઞાનીને તારનાર અને ત્રણે લેકના વિકાસના હેતુરૂપ જ્ઞાનને કુરાવનાર. સંબોધનને વિચાર કરીએ ત્યારે પ્રભુનાં બાહ્ય સામર્થ્ય અને સિદ્ધિને આપણને લક્ષ થાય છે ત્યારે પરિચય રૂપ વચનથી તેમનાં આંતર-સામર્થ્ય અને કાર્યની સમજણ પ્રાપ્ત થાય છે. આ રીતે જોતાં આ કડીને વિશેષ પ્રકારે મહત્વ આપવું એગ્ય છે. * આ સ્તોત્રની ત્રીશમી કડી સુધી પ્રભુનાં ગુણે, પ્રભુનું કાર્ય, તેમના અતિશયોનું વર્ણન આચાર્યજી કરે છે. અહીં સુધી પ્રભુનાં સાતા વેદનીય, શક્તિ વગેરેને આપણને પરિચય કરાવ્યા પછી આચાર્યજીની વાણી એકત્રીશમી કડીથી ન વળાંક લે છે. તેમાં પ્રભુ જ્યારે છદ્મસ્થ અવસ્થામાં જ્ઞાન પ્રગટાવવા માટે વિચરતા હતા તે વખતના કઠીન પ્રસંગેનું વર્ણન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #202
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર સ્તોત્ર 185 જોવા મળે છે. ૩૦મી કડી સુધી જેમની સાથે શુભ સંબંધ છે, જેઓ તેમના ચરણમાં વસે છે તેમના વિશે આપણને જાણવા મળ્યું. એકત્રીશમી કડીથી જેઓ તેમના વિરુદ્ધ છે, તેમની સાથે અશુભ સંબંધમાં રહ્યા છે એવા વિરોધપક્ષનું દર્શન અને દશા જોવા મળે છે. 30. प्राग्भारसंभृतनभांसि रजांसि रोषात् उत्थापितानि कमठेन शठेन यानि / छायाऽपि तैस्तव न नाथ! हता हताशो પરંતવમીમિરયમેવ જે કુરારમા | રૂ? આકાશ આચ્છાદિત કરે એવી અતિશય ધૂળ જે, શઠ કમઠ દૈત્ય ક્રોધથી ઉડાડી સ્વામી આપને, - છાયા પરંતુ નાથ! તેથી આપની ઢંકાઈ નથી, * ઉલટો છવાયે દુષ્ટ પિતે કૃત્ય પિતાનાં થકી. 31 - શ્રી પાર્શ્વનાથ પ્રભુના જીવે, તીર્થપદ પ્રવર્તાવ્યું તે પહે લાનાં છ ભવે, તે ભવના ભાઈ સાથે વેર સંબંધ બાંધ્યો હતો. આ સંબંધ બંધાઈ ગયા પછી પાર્શ્વનાથ પ્રભુને જીવ મોક્ષમાર્ગમાં આવી વિકાસ કરવા લાગ્યો, અને તેમણે વેર છોડી દીધું. પરંતુ તેના ભાઈને જીવ આ માર્ગને અરુચિવાન હતે. તેથી તેને તે એ વેર શલ્યની પેઠે ખૂંચતું હતું. તે તે આ વેરભાવને બદલે લેવા ખૂબ તલસતે હતો. આથી તે પછીના પ્રત્યેક ભવે તે ભાઈને જીવ પાર્શ્વનાથ પ્રભુના જીવને ઘોર ઉપસર્ગ કરી, દેહત્યાગની અવસ્થા સુધી લઈ જતું હતું અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #203
--------------------------------------------------------------------------
________________ 186 કલ્યાણમંદિર સ્તોત્ર પાર્શ્વનાથ પ્રભુનો જીવ ક્ષમાભાવ ધારણ કરી વેર મિટાવવા પ્રયત્ન રહેતું હતું. આ પ્રમાણે પાંચ ભવ સુધી ચાલ્યું. પ્રભુના જીવે સમભાવ ધારી નિર્વેરવૃત્તિ ધારણ કરી. પણ ભાઈના જીવને એથી વેર શમન થવાને બદલે વેર વિશેષ ને વિશેષ ઉદ્દીપ્ત થતું ગયું. આથી આ વેર પાર્શ્વનાથ પ્રભુના અંતિમ ભવ સુધી રહ્યું. પાર્શ્વનાથ પ્રભુના અંતિમ ભવે તેના પૂર્વને ભાઈને જીવ દૈત્ય” રૂપે કમઠ નામથી રહેતે હતો. આથી એ નિ અનુસાર બીજાને ઉપસર્ગ કરવાની શક્તિઓ તેનામાં વિશેષતાઓ પ્રગટી હતી. શ્રી પાર્શ્વનાથ પ્રભુ દીક્ષા લીધા પછી મેક્ષપ્રાપ્તિ માટે આરાધના કરતા હતા, ત્યારે પૂર્વ વૈરના ઉદયને કારણે દૈત્ય બનેલા કમઠે પ્રભુને ઘણું ઉપસર્ગ કર્યા હતા, અને તેમને હેરાન કરવાને કઈ ઉપાય બાકી રહેવા દીધું ન હતું. આ ઉપસર્ગો પ્રભુને હાનિકારક નીવડવાને બદલે દૈત્યને પિતાને જ હાનિરૂપ નીવડ્યા હતા. દૈત્યે કરેલા ઉપસર્ગના પ્રસંગેના સંદર્ભમાં આ કડીઓ રચાઈ છે. આવા ઉપસર્ગને એક પ્રકારને વર્ણવતાં આચાર્યજી આ કડીમાં કહે છે કે, “હે નાથ! કમઠ નામના શઠ દૈત્યે ક્રોધાયમાન થઈને આકાશને ઢાંકી દે એટલી બધી ધૂળ ઉડાડી, પણ તેથી કરીને આપની તે છાયા સરખી પણ ઢંકાઈ નહિ, ઉલટો નિરાશ થયેલે તે દુષ્ટ જ તેનાથી ગ્રસિત (મલિન) થયે હતા.” . - શ્રી પાર્શ્વનાથ પ્રભુ દીક્ષિત થયા પછી પંચમજ્ઞાન પ્રગટાવવા માટે ભવ્ય પુરુષાર્થ કરતા હતા ત્યારે દૈત્ય કમઠને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #204
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર સ્તોત્ર 187 પૂર્વના વેરનો ઉદય આવે. અને સાધનારા બનેલા પ્રભુને શક્ય તેટલી રીતે હેરાન કરવાની કુમતિ તેને સૂઝી. પ્રભુ જે જગ્યાએ આરાધન કરતા હતા ત્યાં આવી, આખું આકાશ ભરાઈ જાય એટલી હદે પ્રભુ પર ધૂળ ઊડાડી; અને એ ધૂળના વંટોળમાં પ્રભુને દાબી-ગુંગળાવી દેવાને પ્રયત્ન કર્યો. પણ પ્રભુ તે આવો ઉપસર્ગ થવા છતાં પોતાના ધ્યાનમાંથી જરાય ચુત થયા નહિ. બબ્બે ક્ષમાભાવ રાખી વિશેષ મગ્નતા કેળવી: આમ ધ્યાનમગ્ન બની ક્ષમાભાવ કેળવવાથી પ્રભુએ બાંધેલા વેરસંબંધનો અંત આવ્યે એટલે કમઠે ઊડાડેલી ધૂળ પ્રભુને અશાંતિ કરવા સમર્થ ન થઈ, વિખેરાઈ ગઈ, ખંખેરાઈ ગઈ. જેથી પ્રભુ ભયરહિત બની વિશેષ સાધનારત બન્યા. આથી તેમાંથી નવા અંકુર ફૂટી નવીન બંધ ન પડ્યા, એટલું જ નહિ પણ પૂર્વની બળવાન નિર્જરા થઈ, એટલે કે પ્રભુને પિતાને ધૂળને ઉપસર્ગથી કોઈ નુકશાન થયું નહિ.. . બીજી બાજુ કમઠે પોતાની અસફળતાને કારણે પ્રભુને વધારે હેરાન કરવા માટે વિશેષ ઉગ્ર ભાવ કરવા માંડ્યા. અને ભાવની ઉગ્રતાના પ્રમાણમાં તે ધૂળ ફેંકતે હતો. આ અતિ તીવ્રતાથી નંખાયેલી ધૂળ પ્રભુને છાઈ દેવામાં સમર્થ તે ન થઈ, પણ તેની અશુભ અસર તેને ફેંકનાર કમઠ દૈત્ય પર પડી. વિશુદ્ધ થતા જતા આત્માની અશાતના કરતા કૃત્યને લીધે તે ધૂળ કમઠને જબરે કર્મબંધ કરવામાં નિમિત્તરૂપ થઈ. ટૂંકા ભાવિમાં જે તીર્થકરપદ શોભાવવાના છે, તે આત્માને અતિ દુઃખ પહોંચાડવામાં કમઠને કષાયભાવને કારણે અતિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #205
--------------------------------------------------------------------------
________________ 188 કલ્યાણમંદિર સ્તોત્ર આનંદ આવતું હતું, જે ભાવના પરિણામમાં અનંતાનુબંધી કર્મબંધન થાય. આમ કમઠ દૈત્ય પ્રભુને ધૂળથી આવરી દેવા જેમ જેમ વિશેષ વિશેષ પ્રયત્ન કરતે ગયો તેમ તેમ તેના અનુંતાનુબંધી કર્મો વધારે ને વધારે ગાઢાં થતાં ગયા. એટલે કે પ્રભુને આવરવા જતા તે પિતે જ અનંત કર્મના પાશમાં અવરાઈ ગ, પ્રભુની અશાતના કરવા માટે જે કર્મને જો તેણે એકઠો કર્યો, તે બધાં જ કર્મો તેને ભાવિમાં ખૂબ જ દુઃખરૂપ નીવડશે. એને અનેક કષ્ટોને સામનો કરવો પડશે, અને અનેક વખત નરકની યાતના વેઠવી પડશે. આ અપેક્ષાએ આચાર્યજી પાછળની બે પંક્તિઓમાં જણાવે છે કે જે કાર્ય કમઠે પ્રભુને દુઃખ આપવા કર્યું હતું, તે કાર્ય દીર્ધદષ્ટિથી વિચારતાં તેને પિતાને જ દુઃખકારી થઈ પડયું તે યોગ્ય છે. સમભાવથી ઉપસર્ગ સહન કરવાથી પ્રભુએ બાંધેલાં અશુભ કર્મોને અંત આવ્યો, પણ તે ઉપસર્ગના કરનાર કમઠને માટે તે અશુભની પરંપરા જ સર્જાઈ ગઈ. “ઉલટો છવાયે દુષ્ટ પતે કૃત્ય પિતાના થકી” એ પંક્તિ આ સંદર્ભમાં અત્યંત યંગ્ય લાગે છે. (31). .. જર્નલ્તનત નૌઘમઝ મી . . भ्रश्थत्तडिन्मुसल मांसल. घोरधारम् / दैत्येन मुक्तमथ दुस्तरवारि दधे तेनैव तस्य जिन! दुस्तरवारिकृत्यम् / / 32 . .' વીજળી સહિત ઘનઘોર મુશળધારથી વળી વર્ષત, વદ દુસ્તર કમઠ દૈત્યે, છડિયે પ્રભુ ગાજતે; ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #206
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર તેત્ર 189 તેણે અહો જિનરાજ ઊલટું રૂપ ત્યાં સહેજે ધર્યું, તીક્ષણ બૂરી તરવાર કેરું કામ તે સાચું કર્યું, 32 ધૂળનો વંટોળ ઉડાડી તેમાં પ્રભુને ઢબૂરી દેવાનો પ્રયત્ન કમઠ દૈત્યે કર્યો, પણ તેમાં તે નિષ્ફળ નીવડ્યો. આથી એનાથી વિશેષ ઉગ્ર ઉપાય કરવા તે પ્રવૃત્ત થયે. ધૂળ પછી વરસાદ વરસાવી તેમાં પ્રભુને ડૂબાડી દેવાનો પ્રયત્ન કમઠે કર્યો. આ ઉપસર્ગનું વર્ણન કરતાં આચાર્યજીએ આ કડીમાં કહ્યું છે કે, હે જિનરાજ! વળી એ જ કમઠાસુરે અત્યંત ગર્જના કરનારા અને વીજળીના ચમકારાયુક્ત એવા ઘનઘોર વરસાદથી તમારા ઉપર દુસ્તર વારિ વરસાવ્યું. પણ કેવું આશ્ચર્ય કે તે જ પાણીએ તેના જ સામું દુસ્તર વારિકૃત્ય (ભૂંડી તલવારનું કાર્ય) કર્યું, અર્થાત્ તેને જ કર્મબંધનરૂપ-દુઃખરૂપ અથવા મૃત્યરૂપ થઈ પડયું.” આમ પ્રભુને સાધનામાં વિક્ષેપ કરવાના હેતુથી કરેલું કાર્ય કમઠને પોતાને જ વિક્ષેપરૂપ થઈ પડયું. - કમઠ દૈત્યે જ્યારે શ્રી પાર્શ્વનાથ પ્રભુ ઉપર ધૂળને વંટોળ વરસાવ્યું ત્યારે તેમાં અવાજ કે ભયાનકતા નહોતા. એ અવાજ અને ભયાનકતા એ બેઉને ઉમેરે કરી કમઠે વરસાદને ઉપસગ કર્યો. આકાશમાં વાદળાંને ગડગડાટ, વીજળીના ચમકારા તથા કડાકા ભડાકાને લીધે આળું વાતાવરણ ક્ષુબ્ધ બની જાય. આ સુબ્ધતાની વચ્ચે મુશળધાર વરસાદ કમઠ વરસાવ્યું. એક સાથે અસંખ્ય ધારાએ વરસાદ સતત પડવાને કારણે, ભગવાન જ્યાં ધ્યાનમાં મગ્ન બનીને બેઠા હતા ત્યાં પાણી જમા થવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #207
--------------------------------------------------------------------------
________________ 190 કલ્યાણમંદિર સ્તોત્ર લાગ્યું. અને ધીમે ધીમે પાણીની સપાટી વધવા લાગી. પ્રભુના આસનની સપાટી સુધી પાણી આવવા છતાં પણ પ્રભુ પિતાના ધ્યાનથી જરાય ચલિત થયા નહિ, બલકે વિશેષ ધ્યાનમગ્ન બન્યા. આમ પાણીની સપાટી કેમે ક્રમે વધતાં વધતાં પ્રભુના કંઠ જેટલે ઊંચે આવી ગઈ, કે જ્યારે કમઠને લાગ્યું કે હવે ડી ક્ષણમાં જ પ્રભુને પૂરેપૂરા પાણીમાં ડૂબાડી પિતાની દુષ્ટ ઈચ્છા પુરી કરી શકાશે, પરંતુ તે ક્ષણે આવે તે પહેલાં જ પ્રભુના પૂર્વના શુભ અણાનુબંધી ધરણેન્દ્ર દેવનું આસન કંપાયમાન થયું. ધરણેન્દ્ર તેનું કારણ જાણવા ઉપગ મૂક્યો તે અવધિજ્ઞાનથી તેમને પ્રભુના દેહને પડતું કષ્ટ જણાયું. તત્ક્ષણ ધરણેન્દ્ર પૃથ્વી પર આવ્યા અને પિતાના પૂર્વભવના ઉપકારી પ્રભુ ઉપર, સર્ષ સ્વરૂપે સાત ફેણા પ્રગટાવી પ્રભુના મસ્તકને છાયા કરી તથા પૂંછડીથી આસન બનાવી, પ્રભુને તેના પર લઇ, પાણીની સપાટી જેટલે ઊંચે લાવી, તેમનું રક્ષણ કરવા લાગ્યા. જેમ જેમ વરસાદનું જોર વધતું ગયું, અને પાણીની સપાટી વધતી ગઈ તેમ તેમ ધરણેન્દ્ર પ્રભુને ઊંચા ને ઊંચા કરતા ગયા, અને માથે ફેણની છત્રી રાખી રક્ષણ કરતા રહ્યા. આ સમયે પ્રભુ તે પિતાના ધ્યાનમાં મગ્ન જ હતા, ઉપસર્ગ કરનાર કમઠ પ્રતિ લેશ પણ દ્વેષ નહોતે તથા રક્ષણ કરનાર ધરણેન્દ્ર પ્રતિ લેશ પણ રાગ નહોતે, તેઓ તે સમભાવે આત્મામાં સ્થિર જ રહ્યા હતા. લેશ પણ ધ્યાનથી ચુત થયા નહોતા. આ અવસ્થા માટે શ્રીમદ્ રાજચંદ્ર એક પત્રમાં લખ્યું છે કે, “નાગની છત્રછાયા વેળાના પાર્શ્વનાથ ઓર જ હતા.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #208
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર સ્તોત્ર 191 આ પ્રસંગ અને તેમને સમભાવ માનસચક્ષુ સમક્ષ ચિત્રિત કરીએ છીએ ત્યારે આ વચનનું રહસ્ય સમજાઈ શકે તેમ છે. ધરણેન્દ્રના રક્ષણને કારણે તથા પ્રભુના અત્યુઝ પુરુષાર્થને કારણે, પ્રભુને બરાબર હેરાન કરવાની કમઠાસુરની ભાવના લેશ પણ બર આવી નહિ. તેનો બીજે ક્રૂર ઉપસર્ગ પણ નિષ્ફળ ગયે. અંતે થાકીને તેણે વરસાદ ઓકવાનું કાર્ય બંધ કર્યું. અને પાછું ઉતર્યા પછી જ ધરણેન્દ્ર સ્વસ્થાને ગયા. પ્રભુને વિક્ષેપ કરવાના હેતુથી થયેલે ઉપસર્ગ નિષ્ફળ ગયે, પણ એ જ ઉપસર્ગો કમઠની બાબતમાં જુદું જ પરિણામ બતાવ્યું. તે ઉપસર્ગ પ્રભુને બદલે કમઠને જ અનર્થરૂપ નીવડ્યો. તે બીજી બે પંક્તિઓ બતાવે છે: તેણે અહે! જિનરાજ ઊલટું રૂપ ત્યાં સહેજે ધર્યું, તીક્ષણ બૂરી તલવાર કેરું કામ તે સાચું કર્યું.” પ્રભુ ઉપર વેર લેવા માટે ભયંકર કષાયભાવને આશ્રય કરનાર કમઠ અનંતાનુબંધી કર્મના પંજામાં બરાબર સપડાયે. જેમ જેમ તે પ્રભુને પરેશાન કરવાના ભાવ તીવ્ર ને તીવ્ર કરતો ગયે, તથા તે માટેની પ્રવૃત્તિ કરતે ગયે, તેમ તેમ તેને મેહનીય કર્મની પ્રબળતા વધતી ગઈ, અને અનંતાનુબંધી ચેકડીના થર પણ વધતા ગયા. વળી પ્રભુને દ્રવ્યથી પરેશાની કરી લેવાથી કમઠની ભાવિ નરક ગતિ પણ નિશ્ચિત બની, અને અકલપ્ય દુઃખ ભેગવવાનું ભાવિ, આ ઉપસર્ગના પરિણામે તેના માટે નિર્મિત થઈ ચૂકયું. આ રીતે જોતાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #209
--------------------------------------------------------------------------
________________ ક 192 કલ્યાણમંદિર સ્તોત્ર સમજાય છે કે જે કાર્ય કમઠે પ્રભુને દુઃખ આપવા માટે કર્યું હતું, તે જ કાર્ય તેને પિતાને જ ભાવિમાં દુઃખ આપનાર નીવડયું. વળી પ્રભુને પાણીના સાધનથી સતાવવાનો પુરુષાર્થ તેણે કર્યો હતો, એટલે એને ભાવિમાં એવા ગે સાંપડે કે તેને પાણી થકી જ હેરાન થવું પડે. ભાવિની નરક ગતિમાં તરસ લાગે ત્યારે છરપલાની ધાર જેવું તીણ પાણી તેને પીવું પડે, જે તલવાર જેવું કામ કરે, પાણી ગળા નીચે ઉતરતાં જ અંગછેદન કરતું જાય અને તેની અસહ્ય પીડા આ જીવે ભેગવવી પડે. આ ઉપરાગે કમઠ માટે તીણ બૂરી તલવારનું કાર્ય કર્યું એવું કથન આચાર્યજી કરે છે, તે યોગ્ય છે. તલવાર સામાન્ય અંગને છેદે તે પણ જીવને અત્યંત દુઃખરૂપ થાય છે. અને જે તે અમુક વિશિષ્ટ અંગ ઉપર વાગી હોય તે, તે દેહ અને આત્માને છૂટા કરીને રહે એવી બૂરી બની રહે છે. સામાન્ય તલવારની બાબતમાં આવું બને છે, તે પછી જે તલવાર તીક્ષ્ણ ધારવાળી અને બૂરી હોય, તેની બાબતમાં એથી ઘણું વિશેષ બને એમાં આશ્ચર્ય શું હોઈ શકે? તીણ તલવાર એટલે અત્યંત ધારવાળી, અડતાં જ અંગછેદન થઈ જાય તેવી ધારવાળી, અને ભૂરી એટલે ઝેરપાયેલી, આવી તલવાર જેના શરીરને અડે તેના શરીરમાં તાત્કાલિક ઝેર પ્રસરે અને અત્યંત વેદના સાથે એને દેહને ત્યાગ કરવાને વખત આવે એ સહજ છે. કમઠે કરેલા વરસાદના ઉપસર્ગ કમઠ માટે તીણ બૂરી તલવારનું કાર્ય કર્યું તે સમજવા ગ્ય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #210
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર સ્તોત્ર 193 - અશુભ કૃત્ય પિતે જ તલવાર જેવું છે. જે કંઈ અશુભ કરવામાં આવે કે ઈચ્છવામાં આવે, તેનું પરિણામ દુઃખમાં જ આવે છે. કેઈનું અશુભ ચિંતવવામાં આવે છે, જેના વિશે ચિંતવન કરવામાં આવ્યું હોય તે જીવન અશુભનો યુગ અને ઉદય હોય તે જ તેનું અશુભ થાય છે; પણ તેને થકી ચિંતવનારનું તે અશુભ થાય જ છે. અને તેનાથી ઉલટું જે કેઈને માટે શુભ ચિતવવામાં આવે છે, જેના વિશે ચિંતવન કરવામાં આવ્યું હોય, તે જીવને જે શુભને વેગ અને ઉદય હોય તે જ તેનું શુભ થાય; પણ તે થકી ચિતવનારનું તો શુભ થાય જ છે; આ કર્મસિદ્ધાંત છે. તેમાં પણ કોઈ શુદ્ધ થવા મથતા, સાચે માર્ગે આગળ વધતા જીવ માટે શુભ કે અશુભ ચિતવવામાં આવે છે તે અત્યંત મોટા ફળને આપે છે. જે એવા જીવ માટે અશુભ ચિતવે તે તે ચિંતવન તીર્ણ તલવારનું કાર્ય કરે છે, ચિંતવનાર માટે તે તીવ્ર પીડારૂપે ભેગવવાનું આવે છે. અને તેમાં ય જે ચિંતવીને ન અટકતાં, તે અશુભ ચિંતવન કાર્યમાં પરિણમે, દ્રવ્યથી પીડા આપવાની પ્રવૃત્તિમાં પરિણમે છે તે કાર્યનું પરિણામ તીકણ બૂરી તલવારના ઘા જેવું નીવડે છે. કમઠ દૈત્યે કેવળજ્ઞાન લેવા મથતા પાર્શ્વનાથ પ્રભુના આત્માને વરસાદ, વીજળી, ગડગડાટ આદિથી પીડા આપવા ઉદ્યમ કર્યો. તે તેનું પરિણામ તીણ બૂરી તલવારના ઘા જેવુ આવે તે સહજ છે. આ કૃત્યનું પરિણામ, ઉત્કૃષ્ટ આયુષ્ય સાતમી નરકના અવર્ણનીય દુઃખ ભેગાવવાથી પૂરું ભેગવાતું નથી. આ કૃત્યથી થતે કર્મબંધ એટલો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #211
--------------------------------------------------------------------------
________________ 194 કલ્યાણમંદિર સ્તોત્ર ભયંકર અને એટલે મેટે છે કે સંજ્ઞી પંચેન્દ્રિયને ભેગવવા પડતાં કઈ પણ દુઃખમાં તે ભગવટો પૂર્ણ થતું નથી. એ ભેગવવા માટે તે તેને અનંતકાળ સુધી સંજ્ઞી પંચેન્દ્રિયપણું ત્યાગી અસંસીપણે પરિભ્રમણ કરવું પડે છે અને અનંત પ્રકારનાં અનંત દુઃખે ભેગવવાં પડે છે. તીવ્ર કષાયને વશ બની ઉપસર્ગ કરવા પ્રેરીતે જીવ, પિતાને ભાવિમાં શું શું ભેગવવું પડશે તે વિચારતું નથી, અને આવેશને વશ થઈ અત્યંત હીન કૃત્ય તે કરે છે, જેના પરિણામે તે અનંતકાળ અસંસીપણું વીતાવે છે. આમ આત્માના મૂળ સ્વભાવ શાંતિને બદલે અશાંતિમાં અનંતકાળ વ્યતીત કરે છે. આવું જ ધૂંધળું કમઠનું ભાવિ છે. તેણે પ્રભુ પ્રતિ આવેશને વશ થઈ જે જે ઉપસર્ગો કર્યા, તેના પરિણામે તેને અનેક વખતની નરકગતિનાં દુઃખે ઉપરાંત, અનંતકાળના અસંસીપણાના દુઃખ વચ્ચે કાઢ પડશે. તેને આવા ભાવિનું સૂચન આપણને આ કડીમાં મળી રહે છે. અને એનું દુઃખદાયક ભાવિ આપણામાં તે જીવ માટે કરુણું પ્રગટાવે છે. વળી, જે કઈ જીવ આવા દારુણ દુઃખોથી છૂટવા ઈચ્છતા હોય તેણે, આ પ્રકારના તીવ્ર કષાયોને કદી, કેઈ પણ સંજોગોમાં વશ ન થવું એવી શુભ ચેતવણી પણ આ કડીમાંથી મળી રહે છે. કમઠને જીવ આટલા ઉપસર્ગ કરીને અટકી જતું નથી, તે તે પિતાની નિષ્ફળતાથી વિશેષ કુદ્ધ થઈ, વધુ આકરા ઉપસર્ગ કરવા પ્રતિ વળે છે, અને વિશેષ કર્મબંધના ફાંદામાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #212
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર સ્તોત્ર 190 ફસાય છે તે આપણને આચાર્યજી તેત્રીસમી કડીમાં જણાવે છે. (32) ध्वस्तोल केशविकृताकृति मर्त्य मुड प्रालंबद्भयदवक्त्र विनियंदग्निः / . प्रेतब्रजः प्रति भवंतमपीरितो यः सोऽस्याभवत्प्रतिभव भवदुःखहेतुः / / 33 વિકાળ ઊંચા કેશ લટકે, માળ શબના શિરની, ભયકારી અગ્નિ મુખ વિષેથી નીકળે જેને વળી; એવે સમૂહ પિશાચને જે આપ પ્રત્યે પ્રેરિ, હે દેવ ! પ્રતિભવ દુઃખકારી તેહને તે તે થયે. 33, ગાજવીજ સાથેના વરસાદથી પણ પિતાનું કાર્ય સરતું નથી એ જોતાં કમઠનો ક્રોધાગ્નિ વિશેષ પ્રદીપ્ત થયો. અને તેના પરિણામે વિશેષ ભયંકર કૃત્ય કરવા તે તત્પર બન્યા. તેનું વર્ણન આચાર્યજી આ પ્રમાણે કરે છે, “હે દેવ! જેના માથા ઉપર ઊંચા વાળ લટકી રહ્યા છે, જેણે મરી ગયેલા માણસેના માથાની પરીઓની લાંબી માળાઓ પહેરેલી છે, તેમજ જેનાં મેંમાંથી ભયાનક અગ્નિ નીકળી રહ્યો છે એવા ભૂતોને જે સમૂહ આપના પ્રત્યે તે કમઠ દેત્યે મોકલ્યા હતા, તે તેને જ ભવપરંપરાએ દુઃખનું કારણ થઈ પડ્યો.” કમઠે અનુભવ્યું કે વરસાદ, ગાજવીજ અને વીજળી વગેરે પણ પ્રભુને ધ્યાનથી વ્યુત કરવા લેશ પણ સમર્થ થતા નથી ત્યારે તે એથી પણ ભયંકર ઉપસર્ગ કરવા તત્પર બન્ય, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #213
--------------------------------------------------------------------------
________________ 196 કલ્યાણમંદિર સ્તોત્ર કારણ કે તેને પ્રભુને ચલાવવાની જીદ ચડી હતી. કમઠે નવા ઉપાય તરીકે પિતાના તાબામાં રહેલા પિશાચના સમૂહને જ પ્રભુને હેરાન કરવા મોકલ્યા. અત્યાર સુધી પ્રભુને હેરાન કરવા માટે તે નિર્જીવ સાધન અથવા એકેન્દ્રિયનો આશ્રય લેતો હતો, પણ પિતાનું બળ વધારવા હવે તેણે ભુવનપતિ ગતિના તથા અશુભ કૃમાં જ રાચનારા સંસી પંચેન્દ્રિય એવા પિશાચેને આશ્રય લીધો. શુભ કે અશુભ ફળ આપવાની શક્તિ એકેન્દ્રિય કરતાં સંજ્ઞી પ ચેન્દ્રિયમાં અનેકગણું હોય છે, કારણ કે પિતાના વીર્યના ઉઘાડને કારણે જ તેઓ સંજ્ઞી પંચેન્દ્રિયપણું પામે છે. તેમાંય ભુવનપતિ તરીકે ઓળખાતી દેવગતિમાં રહેલા પિશાચે બીજાને પરેશાન કરવામાં, દુઃખ આપવામાં જ આનંદ માનનારા હોય છે. તેમ વર્તવામાં જ તેમને શાંતિ લાગતી હોય છે. આ પિશાચે દેખાવમાં ખૂબ જ બિહામણા તથા ભયાનક હોય છે. સામાન્ય જીવ તો તેની ભયાનકતાના દર્શન કરતાં જ ભયના માર્યા દેહ ત્યાગી જાય. - પિશાચ ખૂબ જ ડરામણું લાગે. તેના માથા ઉપર ઊંચા ઊંચા, બરછટ વાળ લટતાં હોય છે. તેમના ગળામાં મૃત મનુષ્યની ખોપરીમાંથી બનાવેલી લાંબી માળા લટકતી હોય છે, મોઢામાંથી લાવારસની જેમ અગ્નિ વરસતે હોય છે. તીર્ણ ધારવાળા દાંત બહાર દેખાતા હોય છે. આવા અનેક પિશાચના સમૂહને પ્રભુને ડરાવવા તથા દુઃખ આપવા કમઠે રવાના કર્યા. આવા એક પ્રેત કે પિશાચના દર્શન માત્રથી જીવ ભય પામી, તેની સામેથી નાસી છૂટવા ઇચ્છે તે જ્યાં આવા પિશાચેને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #214
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર સ્તોત્ર 197 આ સમૂહ સામે ઈરાદાપૂર્વક આવી પડ્યો હોય ત્યારની તે વાત જ શી કરવી? અગ્નિ ઓક્તા પ્રેતેને સમૂહ સામે આવે ત્યારે તેના દેખાવની ભયંકરતા બાજુએ રાખીએ તે પણ તે અગ્નિને કેટલે તાપ સહન કરવું પડે? પિતે ભરખેલા મનુષ્યની ખોપરીની માળા પહેરી આ પ્રેત આવે ત્યારે તેની સામી દષ્ટિ કરનાર મનુષ્યની કેવી દશા થાય! અને આ બિહામણપણામાં વિકૃત મુખ તથા વાળની ભયંકરતા સહાય કરતા હોય! તેમના દ્વારા થતા ઉપસર્ગની ઉત્કૃષ્ટતાની તે માત્ર કલ્પના જ કરવાની રહે છે, તેની તીવ્રતા સમજવા માટે. આમ છતાં આ ઉપસર્ગથી પ્રભુ પાર ઊતર્યા હતા, તેઓ તે ઉપસર્ગને કારણે જરાય ભયભીત થયા નહોતા અને ધ્યાનથી લેશ પણ ચલિત થયા નહોતા. પ્રેતને સમૂહ વિવિધ રીતે પ્રભુને હેરાન કરતે હોવા છતાં તેમની વૃત્તિ જરાય ડગી નહોતી, અને નહેતા આવ્યા જરાય કષાયભાવ. વળી થતા ઉપસર્ગને પ્રતિકાર કરવાની શક્તિ પ્રભુને પ્રાપ્ત થઈ હોવા છતાં, પ્રતિકાર કરવાનો ભાવ સુદ્ધાં પણ તેમણે નહોતે કર્યો. તેઓ તે સર્વશ્રી પર બની વિશુદ્ધ આત્મા કરવાના પુરુષાર્થમાં જ રત રહ્યા હતા. આથી ઉપસર્ગની અસર ન થતી જોતાં હારેલે, થાકેલે પ્રેતેને સમૂડ પાછે સ્વસ્થાને ચાલી ગયા અને પ્રભુને આત્માની ઉજજવળતા બક્ષતે ગયે. આ પ્રેતેને સમૂડ તત્ત્વની દષ્ટિએ જોતાં કમઠને અતી તીવ્ર બંધનનું કારણ બન્યો. રૌદ્ર પરિણામથી ભરેલા કમઠના આત્માને અનંતાનુબંધી કર્મોને ખડકલે થઈ ગયા. અને અનંતકાળનું પરિભ્રમણ તેના માટે નિશ્ચિત થઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #215
--------------------------------------------------------------------------
________________ 198 કલ્યાણમંદિર સ્તોત્ર ગયું. આ અપેક્ષાથી વિચારતાં આચાર્યજી કહે છે કે તે લાગે છે કે, “હે દેવ! પ્રતિભવ દુખકારી તેહને તે તે થયો.” પ્રભુના આત્માને એક ભવમાં અત્યંત દુઃખ આપવા માટે અતિ રૌદ્ર પરિણામ કરવાથી કમઠ પિતાના અનંત ભવ હારી ગયે. તેનાં સુખ અને શાંતિ છીનવાઈ ગયા અને મહા દુઃખથી ભરેલા અનંત ભવને ભેગવટો કરવો પડે એવું ભાવિ તેનું નિશ્ચિત બની ચૂક્યું. ' કમઠના અતી તીવ્ર કષાયભાવ અને તેનાથી પરિણમતા ઉપસર્ગો પ્રભુને જરા પણ નુકશાન કરવા સમર્થ બન્યા ન હતા. સામાન્ય રીતે જે સંજોગોમાં જીવ કષાયવશ બની અનેક અપકૃત્ય કરવા પ્રેરાય તે સંજોગોમાં પણ પ્રભુ તે સ્થિર અને અડોલ જ રહ્યા હતા. આ પ્રસંગ પરથી આત્માની સ્વતંત્રતાને લગતો એક સુંદર સિદ્ધાંત આપણે સમજણમાં આવે છે. આપણી આજુબાજુના સંજોગો તથા આસપાસનું વાતાવરણ એ તે પૂર્વે બાંધેલાં કર્મ અનુસાર પ્રાપ્ત થાય છે. પણ પ્રાપ્ત થયેલા સંજોગોને કેવી રીતે સ્વીકારવા તથા તે માટે કેવા ભાવ રાખવા તે જીવની પોતાની સ્વતંત્રતાની વાત છે. સામો જીવ અનુકૂળ કે પ્રતિકુળ ઉપસર્ગ કરે તે વખતે નિમિત્તાધીન થઈ વર્તવું કે સ્થિર અને અડોલ રહેવું એ બાબતમાં જીવ સ્વતંત્ર રહી શકે છે. ધારે તો નિમિત્તાધીન થઈ વિશેષ કર્મોપાર્જન કરે અને ધારે તે પિતાનું વીર્ય પ્રવર્તાવી સ્થિર અને અડેલ રહી, પૂર્વ કર્મની નિર્ભર કરે. કમઠે જ્યારે પ્રાણઘાતક નીવડી શકે એવા ઉપસર્ગો કર્યા, ત્યારે શ્રી પાર્શ્વનાથ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #216
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર તેત્ર 19 પ્રભુમાં તેને સફળ પ્રતિકાર કરવાની શક્તિ આવી ગઈ હતી, તેમ છતાં આવેલા સંજોગો તથા ઉદન નિમિત્તને વશ ન થતાં, પ્રભુએ પોતાને મળેલી આત્માની સ્વતંત્રતાને ઉપગ કરી, પિતાને સ્થિરભાવ જાળવી રાખે. પરિણામે કર્મની બળવાન નિર્જરા થવાથી અલ્પ ગાળામાં પિતાના આત્માને પ્રભુએ વિશુદ્ધ કર્યો. જે મળેલી સ્વતંત્રતાનો તેમણે ઉપયોગ ન કર્યો હોત અને સંજોગોના દબાણ અનુસાર રાગદ્વેષને વશ થઈ કમઠને પ્રતિકાર કર્યો હોત તે તેમ થઈ શકત. પણ તેમ કરવાથી અનેક નવાં કર્મબંધ પણ તેમને પક્ષે થાત. જે બધાં કર્મો ભોગવવાં માટે એટલો લાંબે ગાળે તેમને સંસારમાં રહેવું પડયું હતું, કારણ કે એ તે અબાધિત નિયમ છે કે સર્વ કર્મો ભોગવી લીધા સિવાય આત્મા મુક્ત થઈ શક્ત નથી. આમ સંજોગો ગમે તે હોય, પણ તેમાંથી છૂટવું કે ન છૂટવું અર્થાત્ નવીન કર્મોનાં બંધ કરવા કે ન કરવાં તે જીવની પિતાની સ્વતંત્રતા છે. અમુક સંજોગમાં આત્માએ અમુક જ રીતે વર્તવું એ કેઈ નિયમ નથી. એક જીવ બીજા જીવ પ્રત્યે અમુક પ્રકારનું વર્તન કરે તે સામે જીવ તે વર્તન પ્રતિ રાગ કરી શકે અથવા તે દ્વેષ કરી શકે અથવા તે નિરાગી બની તટસ્થ રહી શકે. પ્રત્યેક જીવ પિતાની દશા તથા પ્રગટેલા વીર્યના પ્રમાણમાં તે વર્તન વિશે ભાવ કરે છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુનું વીર્ય ઘણા મોટા પ્રમાણમાં ખીલેલું હતું, તેથી જે સંજોગમાં સામાન્ય જીવ આર્તધ્યાનમાં કે રૌદ્રધ્યાનમાં ચાલ્યા જાય, તે સંજોગમાં પણ સ્વતંત્રતાને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #217
--------------------------------------------------------------------------
________________ 200 કલ્યાણમંદિર સ્તોત્ર ઉપયોગ કરી તેમણે તટસ્થતા અને અડોલપણું જાળવી રાખ્યાં. આ જ પ્રમાણે જે કોઈ જીવ પિતાને મળેલી સ્વતંત્રતાને ઉપગ આત્માને સ્થિરભાવ જાળવી રાખવામાં કરે છે તે અલ્પકાળમાં શુદ્ધ બુદ્ધ અને મુક્ત થાય છે. બીજે પશે, જે મળેલી સ્વતંત્રતાનો દુરુપયોગ કરવામાં આવે તે, કમઠની જેમ અનંતાનુબંધી કર્મની જાળમાં ફસાઈ, અનંત પ્રકારનાં દુઃખને ભેગવતે ભેગવત કાળ નિર્ગમન કરે, અને કાળે કરીને સ્વતંત્રતા ગુમાવી અણી પણાને પ્રાપ્ત થાય; જ્યાં તે સુખ કે શાંતિનું સ્વપ્ન પણ પામે નહિ. આથી આ બેમાંથી કઈ રીતે વર્તવું તે જીવે પિતે નક્કી કરવાનું છે. જે સત્ય માર્ગે ચાલે તે ત્વરાથી છૂટે, અવળા માર્ગે ચાલે તે કર્મ પાશમાં બંધાય. જે પ્રકારનું પરિણામ જોઈતું હોય તે પરિણામે વર્તવું. કમઠ તથા પ્રભુ બંનેનું વર્તન તથા પરિણામ બતાવી આચાર્યજી મૌન થાય છે. કેમ વર્તવું તેવી સલાહ આપતા નથી, પણ પરિણામ પરથી જ જીવે પિતાની સ્વતંત્રતાનો ઉપયોગ કરી, પિતાનું વર્તન નક્કી કરવું, એ બેધ અહીં સુધીની કડીઓમાંથી ફલિત થતે જોઈ શકાય છે. પ્રથમની ત્રીસ કડીઓમાં જેઓ શુભ ભાવ કરે છે, પ્રભુના આશ્રયે તથા પ્રભુની આજ્ઞામાં રહે છે, પ્રભુ જે માર્ગે ચાલ્યા તે માર્ગે ચાલે છે તેના પરિણામ રૂપે કેવા કેવા શુભ સંજોગોની પ્રાપ્તિ થાય છે, કેવી કેવી સાતાને ભેગવટો કરવાને આવે છે, તથા તે કેવી રીતે મુક્તિને પામે છે તેને આપણને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #218
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર સ્તોત્ર 201 લક્ષ થાય છે. ત્યારે એકત્રીસથી તેત્રીસ સુધીની ત્રણ કડીઓમાં તેનાથી વિરુદ્ધ પણ તીવ્ર પરિણામે વર્તનારની કેવી બૂરી દશા થાય છે તે સ્પષ્ટપણે સમજાય છે. વળી શિવમાર્ગી રાજા તથા લકો શ્રી સિદ્ધસેન દિવાકર સમક્ષ તેમના વચનની સાબિતિ માગતા ઊભા હતા. અને સૂરિ જે પર પૂરો ન પાડે તે ભયંકર ઊપસ આવી પડે તેવા સંજોગે હતા. એવે વખતે અશુભ પ્રવૃત્તિથી પ્રવર્તતા જીવોના હાલ કેવા થાય છે તેને ખ્યાલ અપાયે હોય, તેવો ગર્ભિત ઉદ્દેશ પણ આ કડીઓમાં પ્રગટ થતા સમજી શકાય છે. જેના પરિણામે રાજા તથા પ્રજા અશુભ પ્રવૃત્તિ અને અશુભ ભાવ ત્યાગી શુભ પ્રતિ વળે. (33) આમ સારાસારને ભેદ બતાવી તેમાં કેણ ધન્યતાને પાત્ર છે તે આચાર્યજી ત્રીશમી કડીમાં સ્પષ્ટ કરે છે. धन्यास्त एव भुवनाधिप ! ते त्रिसंध्यम् आराधयंति विधिवद्विधुतान्यकृत्याः / भक्त्योल्लसत्पुलक पक्षमलदेहदेशाः पादद्वयं तव विभो! भुवि जन्मभाजः / / 34 હે ત્રણ ભુવનના નાથ! જેઓ અન્ય કાર્યો છેડીને, ત્રિકાળ વિધિવત પૂજતા તુજ ચરણને ચિત્ત જેડીને; વળી ભક્તિના ઉલ્લાસથી રે માંચવાળો દેહ છે, આ પૃથ્વીમાં તે ભવ્ય જનને હે પ્રભુજી! ધન્ય છે. 34 પ્રભુના શરણમાં રહી શુભ પ્રવૃત્તિ કરનાર અને પ્રભુના સામા પડી અશુભ પ્રવૃત્તિ કરનારને શું શું ફળ મળે છે, તેનો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #219
--------------------------------------------------------------------------
________________ 202 કલ્યાણમંદિર તેત્ર ચિતાર આપ્યા પછી, એ બંનેમાં પ્રભુને પૂજનાર વ્યક્તિ ધન્ય છે, એ બતાવતાં આચાર્યજી આ કડીમાં જણાવે છે કે, “હે ત્રિલેકનાથ! જે ભવ્યજનો આ પૃથ્વીને વિશે અન્ય તમામ કાર્યો છેડીને, ભક્તિના ઉલ્લાસથી રોમાંચિત બની, ત્રણે કાળ આપનાં ચરણકમળનું યથાશાસ્ત્ર આરાધન કરે છે, તેમને ધન્ય છે.” આચાર્યજીના અભિપ્રાય પ્રમાણે તે જીવે ધન્ય છે કે જે જીવે અન્ય સર્વ કાર્યો છેડીને, ભક્તિના ઉલ્લાસથી માંચિત બની, સદાય-નિરંતર શ્રી સર્વજ્ઞ પ્રભુનાં ચરણકમળની સેવા કરે છે. જે જીવ આવી રીતે સાચા ભાવથી પ્રભુને ભજે છે, તે જીવ ભવ્ય હોય છે. ભવ્ય એટલે અમુક કાળ પછી મુક્તિમાં-માક્ષમાં જવાવાળો, અર્થાત્ જેના સંસારને અંત છે તે. અભવ્ય જીવને પ્રભુની સેવા–ભક્તિ કરવાના સાચા ભાવ થતા નથી, એ જે કંઈ થાય છે તે ઉપરછલ્લા અથવા તે લેકેને બતાવવા પૂરતા. અથવા તે સંસારના સુખની ઇચ્છાથી જ ભક્તિ કરવાના ભાવ તેને જાગતા હોય છે, સંસાર અને સંસારના દુખેથી છૂટવાના ભાવ અભવીને સંભવી શકતા નથી, જેથી સાચી પ્રભુભક્તિ તેને જાગતી નથી. આથી આ જીવ પ્રભુની સેવા-ભક્તિ કરે છે તે પણ તેને આત્માર્થે કશે લાભ થતું નથી. માત્ર પુણ્યોપાર્જન થવાને કારણે સંસારસુખની પ્રાપ્તિ તેને થાય છે. આમ અભવીને ક્યારેય પ્રભુભક્તિની ધન્યતા પ્રાપ્ત થતી નથી. એ ધન્યતા માત્ર ભવ્ય જીવને જ મળે છે કારણ કે ભક્તિના પરિણામ રૂપે તેને સંસારનાશ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #220
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર સ્તોત્ર 203 હોય છે. આમ સાચી પ્રભુભક્તિ જગાવવા માટે ભવ્યપણું હવું એ સૌથી અગત્યનો મુદ્દો છે, તે આચાર્યજી આપણને ચોથી પંક્તિમાં સ્પષ્ટપણે બતાવે છે. ભવ્ય જીવની ભક્તિ કેવા પ્રકારની હોવી જોઈએ તે તેમણે પહેલી ત્રણ પંક્તિઓમાં બતાવ્યું છે. ભવ્ય જીવ ભક્તિ તે કરે છે તે કોની ભક્તિ કરે છે? તે ભક્તિ ત્રણ લોકના નાથની” કરે છે. જેઓ જ્ઞાન, દર્શન અને ચારિત્રયુક્ત થઈને અડેલ બન્યા છે, કેવળજ્ઞાન તથા કેવળદર્શનના સ્વામી બન્યા છે, અને જેમના જ્ઞાનમાં ત્રણે કાળ તથા ત્રણે લેકનું સમયે સમયનું જ્ઞાન પ્રકાશિત થતું હોવાથી, જે કઈ શરણમાં આવે તેને તારવાનું સામર્થ્ય - પ્રગયું છે એવા ત્રણ લેકના નાથસ્વરૂપ સર્વજ્ઞ પ્રભુની ભક્તિ ભવ્ય જીવ કરે ત્યારે તે ધન્ય થાય છે. આવા સર્વજ્ઞ પ્રભુ સિવાયના અન્ય કોઈ જીવની ભક્તિ કરવામાં આવે છે, એ જીવની અહીંથી પ્રાપ્ત થતી ધન્યતાની અપેક્ષાએ ન્યૂન ધન્યતા પ્રાપ્ત થાય છે. તેમ થવાનું કારણ સહેજે સમજી શકાય તેવું છે. જીવ જેને હૃદયપૂર્વક ભજે તેના જે તે થાય તે સિદ્ધાંત છે. જેની ભજના થતી હોય, તેની પાસે જેટલું હોય તેટલું જ તે ભજનારને આપી શકે છે, વિશેષ નહિ. આથી પરમાર્થે જે સત્કૃષ્ટ હોય તે જ સર્વોત્કૃષ્ટ સમૃદ્ધિ આપી શકે, અન્ય કે, તે સમાન સમૃદ્ધિ આપી શકે નહિ. આમ જેની પાસે સર્વજ્ઞપણું ન હોય તેને ભજવાથી સર્વજ્ઞાપણું પ્રાપ્ત કરી શકાતું નથી. તેની ઉણપ તેના ભજનારમાં પણ અમુક અંશે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #221
--------------------------------------------------------------------------
________________ 204 કલ્યાણમંદિર સ્તોત્ર આવી જવાની અને વિચાર કરતાં જણાશે કે સર્વજ્ઞ તીર્થકર પ્રભુ જેટલું સામર્થ્ય બીજા કેઈમાં પણ નથી, તેથી તેમને ભજનારને જેટલી ધન્યતા પ્રાપ્ત થાય છે, તેટલી ધન્યતા અન્ય કેઈને પણ પ્રાપ્ત થઈ શક્તી નથી. અહીં સુધીમાં આપણે જોયું કે ભવ્ય જીવ સર્વજ્ઞ પ્રભુની ભક્તિ કરે છે, તે તે ધન્ય થાય છે. આ ભક્તિની રીત કેવી જોઈએ? આ પણ જાણવું જરૂરી છે. આ ભક્તિ ત્રણે સંધ્યાના સમયે નિરંતર કરવા યોગ્ય છે. ત્રિસંધ્યમ એટલે દિવસના ત્રણ સમયે. વળી કઈ દિવસ કરવી અને કોઈ દિવસ ન કરવી એમ પણ ચાલે નહિ, તેમાં નિયમિતપણું હોવું જરૂરી છે. એક પણ દિવસ અથવા તે એક પણ સમયની ચૂક વગર ભક્તિ કરવામાં આવે તે સાચી ધન્યતા અનુભવાય છે. સાથે સાથે એ પણ જેવું જરૂરી છે કે ભક્તિ કરતી વખતે બીજું કાર્ય સાથે સાથે કરતાં જવાની વૃત્તિ ન હોય. વળી એ બધું જે પ્રમાણે શાસ્ત્રમાં બતાવ્યું હોય તે પ્રમાણે વિધિસર કરવું જોઈએ. આ બધું અત્યાર સુધી સમજ્યા તે બધું થતું હોય, તેમ છતાં ઘણીવાર એવું જોવામાં આવે છે કે તે કરવામાં ચિત્ત જેડાયું ન હોય, અને તે અલિપ્ત રહી અન્ય જગ્યાએ જોડાઈ ગયું હોય. આ શક્યતા સામે લાલબત્તી ધરી આચાર્યજી સ્પષ્ટ કરે છે “ત્રિકાળ વિધિવત્ પૂજતા તુજ ચરણમાં ચિત્ત જેડીને.” અર્થાત્ તે બધી વિધિ ભાવપૂર્વક પ્રભુમાં એકાગ્ર બનીને કરવા ગ્ય છે. કારણ કે જે કંઈ ફળ છે તે ભાવાનુ સાર છે, યંત્રવત્ ક્રિયા કરવાથી સાચું ફળ પ્રાપ્ત થઈ શકતું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #222
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર સ્તોત્ર 205 નથી. આથી આચાર્યજી સ્પષ્ટ કરે છે કે, ત્રણે સમયે, રોજ નિયમપૂર્વક યથાવિધિ જે ભવ્ય પ્રભુની પૂજા કરે છે, તેઓ ધન્ય છે ત્યારે થાય છે કે જ્યારે એ પૂજા કરતી વખતે તેમનું ચિત્ત પ્રભુના ચરણમાં જોડાયેલું રહે છે. પ્રભુ પૂજા કરતી વખતે મનમાં અન્ય ભાવ કે વિચારોને સ્થાન ન હોય, પણ માત્ર પ્રભુના ગુણો અને આત્માની ઉન્નતિ વિશેની ભાવના જ રમમાણ રહ્યા કરતી હોય. આમ બને ત્યારે જ પ્રભુની સાચી પૂજા થાય. તેમાં જ્યાં ઉણપ ત્યાં પૂજાની ઉણપ. આ બધું કરે ત્યારે જીવ ધન્ય બને છે એમ આચાર્યજીએ કહ્યું. તે પ્રશ્ન એ ઉદ્ભવે છે કે અહીં “ધન્યતા” શબ્દ શું સૂચવે છે? જે જીવ પિતાને આરાધ્યદેવને સાચી ભક્તિથી પૂજે છે તે જીવ, પિતાના આરાધ્યદેવ સમાન અદ્ધિ અને સિદ્ધિ પ્રાપ્ત કરે છે. અહીં આરાધ્યદેવ સર્વજ્ઞ પ્રભુ છે. એટલે તેમની આરાધના કરનાર તેમના સમાન બનવાનું છે તે નિશ્ચય છે. અને એના જેવા થવાનું અભયવચન પ્રાપ્ત થવું એ જ ધન્યતા છે. અર્થાત્ સર્વજ્ઞની સાચી ભક્તિ કરવાથી સર્વજ્ઞ સમાન થઈ શકવાનું છે એ જ ભક્તને વચન મળે છે, અને તેમાં જ તેની સાચી ધન્યતા રહેલી છે. અને એ ભાવિ સિદ્ધિના આધારે ભક્તને ધન્ય ધન્ય” કહેવામાં આચાર્યજી ધન્યતા અનુભવે છે. - જે ભવ્ય જીવ, સર્વજ્ઞ પ્રભુના ચરણને, ત્રિસંધ્યાએ, શાસ્ત્રમાં જણાવેલી રીત પ્રમાણે, તેમનામાં જ ચિત્ત રાખીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #223
--------------------------------------------------------------------------
________________ 206 કલ્યાણમંદિર સ્તોત્ર પૂજે તે, તે જીવ પર તાત્કાલિક અસર શી થાય! તેણે યથાર્થ પૂજા કરી છે કે નહિ તેનું પારખું કેવી રીતે થાય! એ આપણે ત્રીજી પંક્તિમાં જાણવા મળે છે. વળી ભક્તિના ઉલ્લાસથી રોમાંચવાળે દેહ છે.” ભવ્યાત્મા પ્રભુની સાથે તાદામ્ય સાધી, એકરૂપ બની, અન્ય કાર્યોથી અલિપ્ત બની, પ્રભુના ચરણમાં લીન બને છે ત્યારે તે જીવના મેરેમમાં ભક્તિ પ્રસરી જાય છે અને તેના આત્માને સાચી પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. આ પ્રસન્નતા એટલી મધુર હોય છે કે ભક્તના દેહના મેરમ પ્રફુલ્લિત થઈ રોમાંચ અનુભવે છે. વળી, એ મધુરતામાં લીન બની, પ્રભુનું સમીપપણું અનુભવી અસંખ્ય કર્મોને નાશ કરે છે. પ્રભુની ભક્તિ કરતાં કરતાં એવી લીનતા ભક્તમાં પ્રગટે છે કે તેમાંથી પ્રાપ્ત થતી આત્માની પ્રસન્નતા દેહ સુધી પ્રસરી જાય છે. આ પ્રકારનો અનુભવ જે ભક્તને વારંવાર થાય તે ભક્તજનને આ અવનિમાં ધન્ય છે. આ ઉલ્લાસ પ્રાપ્ત કરવા માટે જીવે ક્યા ક્યા લક્ષણે કેળવવાં જોઈએ અને કેવી રીતે ભક્તિ કરવી જોઈએ તે આપણને આ કડીની પ્રથમની બે પંક્તિઓમાંથી જાણવા મળે છે. જે જો આ પ્રમાણે ઉલૂસિત દેહ અને ઉલ્લસિત આત્માવાળા બની, પ્રભુમાં મગ્ન બનીને રહે છે તે જીવ ખરે જ ધન્ય છે. આચાર્યજીએ રચેલી આ કડી, આ સ્તોત્રમાં યથાસ્થાને મૂકેલી જણાય છે. શરૂઆતમાં પ્રભુના ગુણગાન કરી, પ્રભુ પ્રતિને પ્રેમભાવ શ્રોતામાં ઉત્પન્ન કર્યો. એ વિશેનું પરિપાકપણું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #224
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર સ્તંત્ર 207 કર્યા પછી, મહા સમર્થ પ્રભુની અશાતના કરવાથી, પ્રભુને પરિતાપ ઉપજાવવાથી જીવના કેવા બૂરા હાલ થાય છે તે વિશે ત્રણ કડીઓમાં વિશદતાથી સમજાવ્યું. અને આ બંને પરિસ્થિતિના પડછામાં સાચી ભક્તિ કઈ કહેવાય તે દર્શાવતું સુંદર ચિત્ર આ કડીમાં રજૂ કર્યું છે. આ જાણ્યા પછી, જીવ પિતામાં રહેલી ઉણપ ત્યાગી, સાચી પ્રવૃત્તિ કરવા તત્પર બને. બીજી રીતે વિચારીએ તે જણાય છે કે આચાર્યજી અન્ય ધર્મીઓ વચ્ચે વસતા હતા, અને એ બધા જ પોતાના સંપર્કમાં આવ્યા પછી, સાચું તત્વ પામે એવી ભાવના તેમના હૃદયમાં રમતી હોય તે સ્વાભાવિક છે. આવે વખતે, બનેલા ચમત્કારના અનુસંધાનમાં જે, સાચી ભક્તિ કઈ તેનું યથાર્થ ચિત્ર રજૂ કરવામાં આવે તો ઉપસ્થિત લોકમાં સાચી ભાવના અને સાચી ભક્તિ જાગવાં શક્ય બને. વળી થતી પાર્શ્વનાથ પ્રભુની ભક્તિથી, સાચા ભકતનાં અંગેઅંગ કેવા પુલક્તિ થાય છે તેનું લક્ષ પણ તેત્ર ઉચ્ચારતા આચાર્યજીને જોતાં શ્રોતાઓને આવે, આ પ્રત્યક્ષ ઉદાહરણ તેમને ઘણું અસરકારક નીવડે. આમ વિવિધ દૃષ્ટિથી વિચારતાં આ કડી અનેક જીવોને માટે ખૂબ ઉપકારી જણાય છે. આમ છતાં એક વસ્તુ લક્ષમાં રાખવાની રહે છે. જ્યારે આચાર્યજી આ સ્તોત્ર બોલે છે ત્યારે આ બધી અપેક્ષાઓથી તેઓ વિચાર કરી રચના કરે છે એમ નથી. તેઓ તે ભક્તિમાં એટલા બધા લીન બની ગયા હોય છે કે પ્રભુની આજ્ઞામાં રહી સહજપણે રચના થતી જાય છે, અને તે અન્ય અપેક્ષાઓથી વિભૂષિત બની. સાંગોપાંગ સુંદર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #225
--------------------------------------------------------------------------
________________ 208 કલ્યાણમંદિર સ્તોત્ર બનતી ગઈ છે. આમ અહીંથી ભક્તનું સાચું ચિત્ર મળવાની સાથે સાથે આચાર્યજીની ભક્તિ તથા દશાને તાગ પણ આપણને મળી રહે છે. જે તેમના રોમેરોમમાં ભક્તિ પ્રસરીને, તેમને ઉલ્લાસિત બનાવી ન રહી હોત તો પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા પ્રગટાવાને ચમત્કાર બન્યા જ ન હતા. વળી જે તેઓ આત્માની ઉચ્ચ અવસ્થાએ વસ્યા ન હોત તો, આવા વિચિત્ર સંજોગોમાં ભક્તિમાં અત્યંત લીન બની શક્યા હોત નહિ. આમ અત્યાર પૂર્વની કડીઓને ભૂમિકા રૂપે અને આ કડીને તેના પરિપાક રૂપે જેવાથી એક સત્યમાગીનું આખ્યાન સ્પષ્ટ થાય છે. આ કડી સુધીમાં પ્રભુને સાચી રીતે ભજવાથી કેવા ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે તે અને ત્રણ કડીઓમાં પ્રભુની અશાતના કરવાથી કેવા દુઃખકારી ફળની પ્રાપ્તિ થાય છે તે આચાર્યજીએ જણાવ્યું છે. અહીં પછીથી આચાર્યજીના ભાવ ન વળાંક લે છે. અને તે અનુસાર વાણી પણ પરિવર્તન પામે છે. પ્રભુને મેરેામ ઉલ્લસિત ભાવે ભજનાર ભક્ત આ અવનિમાં ધન્ય પુરૂષ છે, એમ આચાર્યજી જણાવે છે. અને તેની સાથે સાથે તેમની સ્મૃતિમાં સ્પષ્ટ થાય છે કે આ જીવે આવી ધન્યતા આ પૂર્વે કદી પણ પ્રાપ્ત કરી નથી, અને પરિણામે અસહ્ય દુઃખદ પરિસ્થિતિમાંથી તેમના આત્માને અને અન્ય એવા આત્માઓને પસાર થવું પડયું છે. તે પ્રકારની ભક્તિ પૂવે ન કરવા બદલ તેમના આત્મામાં ઉત્કટ પશ્ચાત્તાપ અને અફસેસ પ્રગટે છે. અને તે પશ્ચાત્તાપ ધીમે ધીમે તીવ્રતા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #226
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર સ્તોત્ર 209 ધારણ કરી, આચાર્યજીના હદયના ઊંડાણમાંથી બહાર આવી વાણી દ્વારા અભિવ્યક્તિ પામે છે. (34) अस्मिन्नपारभववारिनिधौ मुनीश ! मन्ये न मे श्रवणगोचरतां गतोऽसि / आकणिते तु तव गोत्रपवित्रमत्रे किं वा विपद्विषधरी सविधं समेति ? / / 35 હે મુનીશ ! આ સંસારરૂપ અપાર સાગરને વિશે, હું માનું છું તુમ નામ નહિ મુજ શ્રવણમાં આવ્યું હશે; સુણ્યા પછી શુદ્ધ મંત્રરૂપી આપનાં શુભ નામને, આપત્તિરૂપી સપિણ શું સમીપમાં આવી શકે? ૩પ પોતે જે વિપત્તિમાં મૂકાયેલા છે, તેના અનુસંધાનમાં શ્રી આચાર્યજીની વાણી પશ્ચાત્તાપ પ્રકાશે છે કે, “હે મુનીશ! મને લાગે છે કે જેને પાર ન પામી શકાય એવા સંસારસમુદ્રમાં આપ મને કર્ણગોચર થયા નહિ હે, કારણ કે આપના પવિત્ર નામમંત્ર આગળ આપત્તિરૂપી સપિણ આવી જ કેમ શકે ?" આ સ્તોત્રની સાતમી કડીમાં આચાર્યજીએ જણાવ્યું છે. કે પ્રભુની સ્તુતિ કરવાને મહિમા તે ઘણો મોટો છે. એટલું જ નહિ, પણ પ્રભુનું નામસ્મરણ પણ ત્રણે લેકના જીવને સંસારના ભ્રમણમાંથી રક્ષા કરવા સમર્થ છે. પ્રભુની સતત સ્તુતિ કરવાથી અનેકાનેક લાભ જીવને થાય છે, તે ન કરતાં માત્ર પ્રભુનું નામસ્મરણ કરવામાં આવે તે પણ તે જીવને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #227
--------------------------------------------------------------------------
________________ 210 કલ્યાણમંદિર સ્તોત્ર સંસારના પરિતાપથી રક્ષવા સમર્થ છે, આ મહિમા નામ સ્મરણનો છે. આ મહિમા આચાર્યજીના હૃદયમાં સ્પષ્ટ અનુભવ ગમ્ય હોવાથી તેમને નિશ્ચયપૂર્વક લાગે છે કે પૂર્વના ભવોમાં તેમણે પ્રભુનું સ્મરણ તે નહિ કર્યું હોય, પણ તેમનું નામ પણ નહિ લીધું હોય, કારણ કે તેઓ વર્તમાનમાં જે ગંભીર શિક્ષાકાળમાંથી પસાર થઈ રહ્યા છે, વિપત્તિઓની વચ્ચે વસ્યા છે તે શિક્ષાકાળ કે વિપત્તિ પ્રભુનું નામ સ્મરણ કરનાર પાસે ડોકાઈ શકે નહિ–આવી શકે નહિ. પ્રભુનો મહિમા એ છે કે જે એક વખત તેમનું નામ સાચી રીતે સાંભળે તે જીવ તેનું સ્મરણ કરવા લાગી જાય છે. અને તેનાથી વિપત્તિઓ નાસતા ફરે છે. અહીં આચાર્યજીને પ્રસંગમાં વિપત્તિનું અસ્તિત્ત્વ હોવાથી એ સૂચવાય છે કે પૂર્વે સ્મરણ કર્યું નથી અને તેનું કારણ પ્રભુનું નામ પણ તેમના સાંભળવામાં આવ્યું નહિ હોય એ છે. જે નામ સાંભળવામાં આવ્યું હોત તે અવશ્ય તે મરણરૂપ નામની માળા ચાલતી હતી, અને અવશ્ય આ વિપત્તિઓને નાશ હેત. અહીં આચાર્યજી આપત્તિને સર્પિણી રૂપે ઓળખાવે છે. આપત્તિ” એ નારીવાચક શબ્દ હોવાથી સર્પિણ કહી હોય તે પણ સંભવિત છે. વળી સાપ એ ખૂબ ઝેરી તિર્યંચ છે, અને તેમાંય માદા વિશેષ ઝેર રાખનાર હોય છે. જે કઈ તેને કનડગત કરે કે છે છેડે તે તેને વેરભાવ ખૂબ જાગૃત થાય છે અને કનડગત કરનારને ડંખીને જ જંપે છે. તેમાંય સર્પિણી તે તે વખતે યુગ ન બને તે કેટલાક કાળ પછી પણ વેર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #228
--------------------------------------------------------------------------
________________ 211 કલ્યાણમંદિર સ્તોત્ર લેવાનું ચૂકતી નથી. આચાર્યજી આપત્તિને આવી સર્પિણી સમાન ગણાવે છે. એક અશુભ કર્મ બંધાય તે તેના પરિ ણામ રૂપ દુઃખ અવશ્ય આવે છે. જે પૂર્વ પુણ્યના ઉદયને લીધે તાત્કાલિક અશાતાને અનુભવ જીવ કરે નહિ તે કાળે કરીને, કર્મને પરિપાક થાય ત્યારે પણ તે અશાતાનો અનુભવ કર્યા વિના જીવ છૂટી શકતો નથી. સાતા કે અસાતા વેદનીય કર્મ આમ સર્પિણ જેવું છે, તેને ભગવ્યા વિના તેનાથી છૂટી શકાતું નથી. આપત્તિ આવવી એ અસાતા વેદનીયકર્મને ઉદય છે. અને તેથી તેના ઉદયને ભગવ્યા વિના જીવ કર્મને નિવૃત્ત કરી શકતું નથી. આમ વિચારતાં જણાય છે કે અસાતા વેદનીય કર્મ જીવને માટે ઝેરીલી સર્પિણ સમાન કાર્ય કરે છે, તે પરથી આ રૂપકની યોગ્યતા સ્પષ્ટ થાય છે. આ સ્તોત્ર રચના વખતે આચાર્યજી કઈ આપત્તિમાંથી પસાર થતા હતા ! તે વિચારતાં આ કડી વિશેષ સ્પષ્ટ થાય છે. તેમને બાર બાર વર્ષ સુધી સંઘની બહાર રહી, અન્ય ધર્મીએ વચ્ચે વસી, જૈનધર્મના આચાર પાળી, આત્મદશા જાળવી, જૈનધર્મની ઉન્નતિ થાય તેવા પ્રયત્ન કરવાના હતા. આ જૈન સંઘે ફરમાવેલ તેમને શિક્ષાકાળ હતું. તેમાં વળી શિવધર્મી રાજા સાથે શિવાલયમાં જવાને તેમને પ્રસંગ પડ્યો. ત્યાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની ગુપ્ત રહેલી પ્રતિમાની અશાતના ન થાય તે રીતે વર્તવા જતાં, શિવાલયમાં જ પિતાનાં કથન અને વર્તનની સાબિતી આપવા તેમને બેસવું પડયું. તેમ ન કરે તે લોકો તથા રાજા છેડાય અને ઉપસર્ગ કરે એટલું જ નહિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #229
--------------------------------------------------------------------------
________________ 212 કલ્યાણમંદિર સ્તોત્ર જૈનધર્મની વગોવણી થાય. આમ જોતાં સમજાય છે કે આ તેત્રની રચના વિવિધ પ્રકારની વિપત્તિની વચ્ચે ફસાયેલા આચાર્યજીના મુખે થઈ હતી. આ અંગેના અનુસંધાનમાં આ કડીની વિચારણા કરવાથી તેની યથાર્થતા સમજાય છે. આ જ વચનો બીજી અપેક્ષાથી પણ વિચારવા ગ્ય છે. જેને પાર પામી ન શકાય એવા સંસાર-સમુદ્રમાં આચાર્યજી ફસાયેલા છે. અને તેમના વર્તમાન ભવ સુધી સંસાર-સમુદ્રની ચારે ગતિઓમાં તેમણે પરિભ્રમણ કર્યા કર્યું છે. તે પરિભ્રમણ કરતી વખતે તેમણે પ્રભુનું નામ પણ સાચી રીતે સાંભળ્યું નહિ હોય એમ આચાર્યજીને નિશ્ચયપૂર્વક લાગે છે. જે પ્રભુનું નામ સાંભળ્યું હોય અને તે મંત્રરૂપ નામનું મરણ કર્યું હોય તે નિશ્ચય છે કે કઈ પણ પ્રકારની આપત્તિ જીવને સતાવી શકે નહિ. આપત્તિનું અસ્તિત્વ એ જ સાબિત કરે છે કે પ્રભુ સ્મરણ યથાર્થ કરેલું નથી. આ ભવનો તેમનો અનુભવ છે કે જે કોઈ પાર્શ્વનાથ પ્રભુનું નામસ્મરણ કરે તે આપત્તિથી છૂટે છે. આચાર્યજી જે આપત્તિમાં ફસાયા છે તેનું કારણ તેમણે પૂર્વના ભવમાં પ્રભુનું નામ સાંભળ્યું ન હતું તે છે. પૂર્વકાળે જે શુદ્ધ મંત્રરૂપ નામ સાંભળ્યું હોત તે તેના પ્રભાવથી તેઓ આપત્તિથી છૂટી ગયા હતા. અહીં આચાર્યજી નામસ્મરણને શુદ્ધ મંત્રરૂપે ઓળખાવે છે. જ્યારે જીવ પ્રભુના નામને શુભભાવથી સ્મરે છે ત્યારે તે વિભાવભાવ કરતે અટકી જાય છે, અને પરિણામે નવાં કર્મબંધન કરતું નથી, એટલું જ નહિ પણ જૂનાં કર્મોને પણ અનેકધા નાશ કરે છે. જેનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #230
--------------------------------------------------------------------------
________________ લ્યાણમંદિર તેત્ર 213 સ્મરણ કરવાથી પાપોનો નાશ થાય અને આત્માની પવિત્રતા વધે તે સ્મરણ એ પવિત્ર મંત્ર કહેવા યોગ્ય છે. આ રીતે વિચારતાં પ્રભુનું નામ પણ પવિત્ર મંત્ર સ્વરૂપ છે, કે જે રીતે આચાર્યજી આપણને તેને પરિચય કરાવે છે. પ્રભુનાં નામને આ મહિમા તેમણે ગાયે છે અને કહ્યું છે કે જે એ પવિત્ર મંત્રરૂપ નામનું સ્મરણ તેમણે કર્યું હોત તે, તે નામને મહિમા જ તેમનું અનેક સંક્ટોથી રક્ષણ કરતે હેત. તેમ તે થતું–રક્ષણ થતું જણાતું નથી, માટે આચાર્યજી એ તારણ પર આવ્યા છે કે તેમણે પૂર્વે પ્રભુના નામ અને તેનાં મહિમાને જાણ્યા નહેાતા. આ જ કડીમાંથી આપણને એક નવા સંદર્ભમાં ન ધ્વનિ નીકળતા જણાય છે. આ પૂર્વે પ્રભુનાં નામ કે તેને મહિમા તેમણે જાણ્યાં નથી તે ભલે સત્ય હોય, પણ હવે તે નામ-મહિમા તેમનાં રૂંવે રૂંવે પ્રસરી ગયું છે, અને પ્રભુ પ્રત્યેની ભક્તિ તેની ઉત્તમતાએ પ્રગટી છે, તે તેને પ્રભાવ ક્યાં જશે? વર્તમાન ભક્તિ-લીનતાના ફળરૂપે, આપણને નિશ્ચયથી લાગે છે કે, આવેલી આપત્તિનાં વાદળે પ્રભુ જરૂર વિખેરશે, અને આચાર્યજીને શુભ નિમિત્તોની વચ્ચે લઈ જશે. આવી શુભ આશાને ધ્વનિ અહીં અનુભવી શકાય તેમ છે. આચાર્યજી પ્રભુસ્મરણરૂપ સ્તુતિના પ્રભાવથી આવેલી આપત્તિ પસાર કરી, સુસ્થાને અવશ્ય બિરાજશે એ અહીં સ્પષ્ટ સમજી શકાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #231
--------------------------------------------------------------------------
________________ 214 કલ્યાણમંદિર સ્તોત્ર આચાર્યજની બાબતમાં એ પ્રમાણે જ પછીથી બન્યું હતું તે આપણે જાણીએ છીએ. રાજા તથા ઉપસ્થિત લોકો થયેલા ચમત્કારથી ખૂબ પ્રભાવિત થયા હતા. અને બધાએ જૈનધર્મ અંગીકાર કર્યો હતો. વળી સંઘે પણ શેષ શિક્ષાકાળ માફ કરી, તેમને સંઘમાં લીધા હતા. અહીં એ પણ સમજવાનું છે કે આ હકીકત–આ કથન માત્ર આચાર્યજી માટે જ સત્ય છે એમ નથી, જે કઈ પ્રભુને સાચા ભાવથી સ્મરે, તે સર્વને માટે પણ તેમાં એટલી જ સત્યતા રહેલી છે. આ કડીની રચનામાં ક્રિયાપદ, કર્તા આદિ વ્યાકરણની રચના એ પ્રકારની છે કે તે માત્ર તેમને પિતાને જ અનુલક્ષીને રચાઈ હોય તેવી છાપ પડે, પણ તેના અર્થને અને સંદર્ભને તપાસતાં તે સર્વ કેઈને એકસરખી રીતે લાગુ પડી શકે તેવી છે. જે કોઈ સાચા ભાવથી પ્રભુનું સ્મરણ કરે તે આવેલી આપત્તિ તથા વિપત્તિથી મુક્ત થાય તે સિદ્ધાંત આ અને આ પછીની કડીએમાં વિશદતાથી ગૂંથાયેલે જોવા મળે છે. (35) जन्मांतरेऽपि तव पादयुगौं न देव ! मन्ये मया महितमीहितदानदक्षम् / / तेनेह जन्मनि मुनीश! पराभवानां जातो निकेतनमहं मथिताशयानाम् / / 36 . હે દેવ! જન્માંતર વિશે પણ આપનાં બે ચરણ જે, બળવાન ઇચ્છિત આવે તે મેં નહિ પૂજ્યાં હશે; : હે મુનીશ! હું તેથી કરીને જરૂર આ ભવને વિશે, સ્થળ હૃદયવેધક પરાભવનું તે થયે જાતે દિસે. 36 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #232
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર સ્તોત્ર 215 - આવેલી વિપત્તિને અનુલક્ષીને આ કડીમાં આચાર્યજી પિતાનો પશ્ચાત્તાપ ઉગ્ર સ્વરૂપે વ્યક્ત કરતાં કહે છે કે “હે દેવ! ઈંછિત વસ્તુને આપવામાં સમર્થ એવા આપનાં ચરણયુગલને મેં જન્માંતરમાં પણ સ્તવ્યા નહિ હોય, નહિ તે અંતઃકરણને ભેદી નાખે એવા પરાભવનું પાત્ર હું હમણાં બન્યું ન હોત.” જે વિપત્તિ અને સંજોગોમાંથી આ ભવે આચાર્યજી પસાર થઈ રહ્યા છે, તે વિપત્તિ તેમના માટે કેવી કઠણ પુરવાર થઈ છે, તેને લક્ષ આપણને આ કડીમાં થાય છે. આચાર્યજીને તેમનાં જીવનમાં અનેક પ્રકારનાં સંકટોમાંથી પસાર થવું પડયું હતું. લેકેને હરાવવા જતાં વૃદ્ધવાદીસૂરિ સમક્ષ હારવું પડ્યું હતું અને તેમના શિષ્ય થવું પડયું હતું. એવા બધા પરાભવના પ્રસંગોને ગૌણ ગણીએ, કારણ કે તેનું પરિણામ શુભ હતું, પણ તે ઉપરાંતનાં કેટલાય એવા બીજા પરાભવના પ્રસંગોમાંથી તેમને પસાર થવું પડયું હતું કે જે વખતે હૃદય ભેદાય તેવી તીવ્ર પીડા ભોગવવી પડે તેવી તીવ્ર વેદનામાંથી પસાર થવું પડયું હતું. વધુમાં વધુ આકરી કસોટી તે, આત્મદશાને સાચવી, વિશેષ ઉગ્ન કરતા જઈને, જૈન સંઘની બહાર બાર બાર વર્ષને ગાળે પસાર કરવામાં રહેલી જણાય છે. એ રીતે વિચરતાં વિચરતાં અનેક પ્રકારના અન્ય ધમીઓના સંપર્કમાં આવવું પડે, વળી તેઓની વિપરીત કે બેટી માન્યતાઓની વચ્ચે રહી, પિતાની દશા તથા પિતાની ઉચ્ચ ભાવના એવી રીતે જાળવવા કે તેઓની સામે સંઘર્ષમાં ઉતરવું ન પડે, અને આ રીતે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #233
--------------------------------------------------------------------------
________________ 216 કલ્યાણમંદિર સ્તોત્ર રહેવું એ ખરેખર હૃદય ભેદાઈ જાય તેવા પરાભવના પ્રસંગમાંથી પસાર થવા બરાબર છે. હૃદય પર ઊંડો ઘા થાય અને લેહી નીંગળતા એ ઘાની જે તીવ્ર વેદના થાય, તેવી તીવ્ર વેદના આ પ્રકારના આકરા પ્રસંગોમાંથી પસાર થતી વખતે આચાર્યજીને થતી હતી. આ સ્તંત્રની રચના થઈ તે વખતે જ તેઓ શિવમંદિરમાં રાજા સમક્ષ ઉપસ્થિત હતા. તે વખતે રાજા અને ઉપસ્થિત લોકોની ભાવના એવી હતી કે આચાર્યજી શીવને ભાવપૂર્વકના નમસ્કાર કરે. તે વખતે શિવથી અતિ અતિ ઉચ્ચ દશાએ બિરાજમાન અને સમર્થ શ્રી પાર્શ્વનાથ પ્રભુ આચાર્યજીના હદયમંદિરમાં રમતા હતા. આવા પ્રભુને છેડી તેઓ શિવને નમસ્કાર કઈ રીતે કરે ? નમસ્કાર ન કરે તો રાજા અને લોકોને રોષ વહોરવો પડે, એટલું જ નહિ ઉપસર્ગને ભેગ બનવાને પણ પ્રસંગ આવે, જો નમસ્કાર કરે તે પ્રભુની અશાતના કરવા ઉપરાંત પિતાના આત્માને દુઃખી કરવો પડે અને ભાવિના અનેક સંકટ ઊભા થાય. આમ આ દ્વિધાની પરિસ્થિતિ ખરેખર હદય છેદાઈ જાય અને જે તીવ્ર પીડા થાય તેવી તીવ્ર પીડા આપનારી આચાર્યજીને માટે હતી. આ એક જ પ્રસંગ તેમના જીવનમાં બન્યું હશે એમ કહી શકાય નહિ, વિતેલા સાત વર્ષના લાંબા ગાળામાં અનેક વાર આ પ્રકારની મુશ્કેલીમાંથી તેમને પસાર થવું પડયું હશે. અને અતિ દારૂણ વેદના પણ ભેગવવી પડી હશે. આવા બધા અનેક પ્રકારે કષ્ટો તથા તીવ્ર વેદના આપનારા પ્રસંગેની પરંપરામાંથી પસાર થતાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #234
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર સ્તોત્ર 217 આચાર્યજીને ખરેખર પ્રશ્ન થયે હશે કે આવી બધી પીડા અને વેદના ભોગવવી પડે છે તેનું કારણ શું? આ પ્રશ્નનું સમાધાન તેમને પોતાને જ મળી આવ્યું, અને પીડા તથા વેદના આવવાનું મૂળ કારણ ક્યાં રહ્યું છે તે તેમણે આ કડીની પહેલી બે પંક્તિઓમાં વ્યક્ત પણ કર્યું છે.. આ ભવે જ્યારે ઉત્કૃષ્ટ ભક્તિ જાગી અને તેનું પરિણામ માણ્યું, તેના અનુસંધાનમાં આવતી વિપત્તિઓનું કારણ પણ તેમને સમજાઈ ગયું. અને ભાવિમાં એ કારણ નિર્મૂળ કરવા માટે તેમણે ભવ્ય પુરુષાર્થ પણ આદર્યો. આ કડીની ત્રીજી પંક્તિમાં આચાર્યજી પ્રભુને “મુનીશ” તરીકે સંબોધે છે. અને પ્રભુને જણાવે છે કે મને જે સમજાયું છે તે કારણથી જ હું આ ભવમાં હૃદય ભેદાય જાય તેવી પીડા ભોગવવાનું પાત્ર બની ગયું છું. “મુનીશ” એટલે મુનિઓમાં શ્રેષ્ઠ. આચાર્યજી પ્રભુને સર્વ મુનિઓમાં શ્રેષ્ઠ કઈ અપેક્ષાથી ગણાવે છે તે સમજવાયેગ્ય છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુને અત્યંત પીડાકારી એવા કમઠ દૈત્યે કરેલા ઉપસર્ગમાંથી પસાર થવું પડ્યું હતું, અને તે ભગવતી વખતે તેમણે જે ક્ષમાભાવ અને શાંતભાવ જાળવ્યા હતા તેના સંદર્ભમાં આ સંબોધન અતિ ગ્ય જણાય છે. સામાન્ય રીતે જે પ્રસંગમાં આત્માની , સ્થિરતા ડગી જાય, શાંતભાવ હાનિ પામે તે પ્રસંગોમાં વિશેષ સ્થિરતા અને વિશેષ શાંતિ કેળવવા, તે કેળવનારનું શ્રેષ્ટપણું સાબિત કરે છે. આ દષ્ટિબિંદુથી વિચારતાં શ્રી પાર્શ્વનાથ પ્રભુ સર્વમુનિઓમાં શ્રેષ્ઠ હેવાનું બિરુદ લઈ જાય તેમ છે. તેમના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #235
--------------------------------------------------------------------------
________________ 218 કલ્યાણમંદિર સ્તોત્ર અને શ્રી મહાવીર પ્રભુ સિવાયના તીર્થકર પર આવા આકરા કે આટલી સંખ્યામાં ઉપસર્ગો થયા જણાતા નથી. તેથી તે ભગવતી વખતે તેમને આત્માનું વીર્ય અત્યંતપણે પ્રગટાવવું પડે તે સહજ છે. અને તે વીર્યના પ્રગટપણામાં તેમનું શ્રેષ્ઠ પણું રહેલું જણાય છે. આવા ઉત્તમ પ્રભુનું પડખું સેવીને, પિતાના કસોટીકાળમાં લેશ પણ ક્ષતિ ન આવે તે માટેની કાળજી આચાર્યજી રાખે છે. પિતે પણ વીર્ય પ્રગટાવી, કસેટીના પ્રસંગમાં સમભાવથી જરા પણ ડગે નહિ એવી ભાવના હૃદયમાં રાખ્યા કરે છે. સાથે સાથે આવી પીડાકારી પરિસ્થિતિમાં શા કારણથી મૂકાવું પડયું, તેનું કારણ વિચારી, પૂર્વે કરેલી ભૂલનો પશ્ચાત્તાપપૂર્વકનો એકરાર તેઓ પ્રભુ સમક્ષ કરે છે. તેમાં તેઓ કેટલા નિર્મની અને હુંપદના મૂકવાવાળા થયા હતા તે આપણને જણાઈ આવે છે. આ ભવમાં પરાભવવાળી દશામાં મૂકવાનું કારણ આચાર્યજી પ્રથમની બે પંક્તિઓમાં આ પ્રમાણે જણાવે છે? હે દેવ ! ઈચ્છિત વસ્તુને આપવામાં સમર્થ એવા આપનાં ચરણયુગલને મેં જન્માંતરમાં પણ સ્તવ્યા નહિ હોય.” પ્રભુનાં ચરણ કેવા ઉદાત્ત છે તે આપણે પ્રથમની બે કડીઓ જે મંગલાચરણરૂપ છે તેનાથી સમજી શકીએ છીએ. પ્રભુ જ્યારે શુદ્ધ, બુદ્ધ અને કેવળજ્ઞાનના ધારક બની, સર્વ ભવ્યને સંસારના પરિભ્રમણથી મુક્ત થવાને માર્ગ બતાવતા હતા, તે વખતે તેમનાં ચરણસ્પર્શ કરનાર, ચરણને પૂજનાર અર્થાત્ તેમની આજ્ઞામાં રહી, તેમના જણાવ્યા પ્રમાણે વર્તનાર સહુ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #236
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર સ્તંત્ર 219 કોઈ શુદ્ધ, બુદ્ધ બનતા હતા, આ પ્રભુને અતિશય હતે. પ્રભુએ પૂર્વના ભવે છૂટવાના અને છોડાવવાના ભાવ તીવ્રપણે કર્યા હતા, જેના પરિણામે તેમણે તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું હતું. એ નામકર્મ તથા એ ભાવના પ્રભાવથી પ્રભુના ચરણયુગલમાં એવી શક્તિ સ્થાપિત થઈ કે, જે કે એમની કે એમનાં ચરણયુગલની ભાવપૂર્વક પૂજા કરે છે, પૂજનારને જે વસ્તુની પ્રાપ્તિની ઈચ્છા હોય તે વસ્તુની પ્રાપ્તિ થાય. પ્રભુની આજ્ઞામાં વર્તીને જે કંઈ ઈચ્છા કરવામાં આવે સમયની યોગ્યતાએ પૂર્ણ થાય, અને અનેક પ્રકારનાં દુખેથી નિવવાને ગ બને. આમ પ્રભુનાં ચરણયુગલ જે કંઈ ઈચ્છવામાં આવે તે આપવામાં મહાસમર્થ બન્યા હતા. આચાર્યજી કહે છે કે હે દેવ! જે સમયે તમે આ રીતે સર્વને દુઃખથી છોડાવવા માટેની પ્રવૃત્તિ કરતા હતા, તે સમયે-જન્માંતરે–તે જન્મે તેનાથી વિમુખ થઈને હું જરૂર વર્યો હઈશ. વળી આપનાં આવા નિષ્પાપી, ઈચ્છિત આપનાર ચરણયુગલની સેવા કે પૂજા જરૂરથી નહિ કર્યા હોય. જે વિમુખ થઈને ન વત્યે હોત, ચરણની સેવા કે પૂજા કર્યા હતા તે તે વખતે જ મારાં આ અનેક પ્રકારનાં દુઃખને અંત આવી ગયે હેત, અત્યાર સુધીનું સંસારમાં રહેવાપણું રહ્યું જ ન હોત અને હું શુદ્ધ, બુદ્ધ બની આપના જે સુખી બની ગયે હોત. પણ તેવું બન્યું જણાતું નથી. હું તે અનેક પ્રકારનાં સંકટોથી વીંટળાયેલે, સંસારના ફાંદામાં ફસાયેલે રહ્યો છું, તે એ જ બતાવે છે કે મેં સાચી ચરણપૂજા કરી નહિ હોય, તમારા શરણમાં આવી સાચી પ્રવૃત્તિ નહિં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #237
--------------------------------------------------------------------------
________________ 220 કલ્યાણમંદિર સ્તોત્ર કરી હોય. લેઢાને પારસમણિને સ્પર્શ થાય અને લેઢાનું સુવર્ણ ન બને તે તે કાં સાચું લેતું નહિ, અને કાં તે સાચે પારસમણિ નહિ. બંને સાચા હોય તે લેઢામાંથી સુવર્ણ બનવું જ જોઈએ. એ પ્રમાણે સર્વજ્ઞ પ્રભુનાં ચરણયુગલને ભાવથી પૂજવામાં આવે અને પૂજનાર નિબંધ ન બને, એમ થાય જ નહિ. જે થાય તે બેમાંથી એક છેટું હોવું જોઈએ. કાં ચરણ ખાટાં, કાં પૂજનાર ખટ. પ્રભુનાં ચરણને પુજનાર અન્ય કેટલાય જ નિબંધ બની ચૂક્યા છે, તેથી ચરણે તો સમર્થ છે, સાચાં છે તે સાબિત થઈ ચૂકયું છે, એટલે કે પૂજનાર સાચે નહિ, ખટો છે એ વિકલ્પ જ બાકી રહે છે. આથી પિતાને ખોટાપણાનો સ્વીકાર કરી, આચાર્યજી તે માટે હૃદયપૂર્વકને પશ્ચાત્તાપ વ્યક્ત કરે છે. જન્માંતરમાં પિતાના ટાપણું વિશે આચાર્યજીને લેશ પણ શંકા નથી, તેનું એક કારણ સમજાય છે. વર્તમાન તેમણે પ્રભુને સાચા થઈને ભજવા માંડ્યા છે, અને તેને પરિણામે આવતું નિબંધપણું તેમને અનુભવગમ્ય છે. આત્માનું શુદ્ધપણું તેઓ અનુભવી શક્યા છે. વળી સાચા અને ઉચ્ચ ભાવથી ભરેલું આ સ્તોત્ર બેલાતું હતું, તેના પ્રભાવથી, ધર્મની પ્રભાવના માટે, ધરતીને પેટાળમાં છૂપાયેલી શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાને ધરણેન્દ્ર પ્રગટ કરે છે. આ ચમત્કાર પણ ચરણયુગલની પૂજાના પ્રભાવને જાણવા માટે કંઈ જેવો તેવું નથી. અને તેના સંદર્ભમાં પૂર્વે કરેલી ભૂલ માટેને પશ્ચાત્તાપ ઉત્કટ બને તે સાવ સ્વાભાવિક છે. એક વખત એક વસ્તુનું મહાભ્ય સમજ્યા પછી, પૂર્વે તે ન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #238
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર સ્તોત્ર 221 . કરવા માટે અને તેનાથી મળતે અલભ્ય લાભ ન લેવા માટે જીવને સારો પશ્ચાત્તાપ જાગે છે. આ જ વૈરાગ્યથી ભરેલે, સંવેગવાળે પશ્ચાત્તાપ આચાર્યજીને પ્રગટ્યો છે એ આ કડીમાં આપણે જોઈએ છીએ. પ્રભુનાં નામનું શ્રવણ તથા તેમના ચરણની પૂજા ન કરવાથી ભગવે પડતે ગેરલાભ અનુભવ્યા પછી પ્રગટતે પશ્ચાત્તાપ આ બે કડીઓમાં આચાર્યજીએ વ્યક્ત કર્યો છે, અને એ પશ્ચાત્તાપ આ પછીની કડીઓમાં ઉત્કટ સ્વરૂપ ધારણ કરે છે. (36). नून न मोहतिमिरावृतलोचनेन પૂર્વ વિમો ! રવિ કવિ વિતરણ मर्माविधो विधुरयन्ति हि मामनर्थाः प्रोद्यत्प्रबधगतयः कथमन्यथैते ? // 37 નિશ્ચય અરે હાંધકારે વ્યાપ્ત એવા નેત્રથી, પૂવે કદી મેં એક વેળા પણ પ્રભુ જોયા નથી; કેવી રીતે થઈ હદયવેધક અન્યથા પિીડે મને, બળવાન બંધનથી ગતિવાળા અનર્થો શરીરને. 37 પૂર્વના ભવે, જ્યારે પાર્શ્વનાથ પ્રભુ તીર્થ પ્રવર્તાવતાં પ્રવર્તાવતાં, ચેત્રીશ અતિશય સહિત રહી કલ્યાણમાર્ગ ખુલ્લે કરતા હતા, તે વખતે પોતે અન્યભાવે પરિણમી, સાચી વસ્તુને લક્ષ ન કર્યો, અને પ્રભુને નિરખવા જેટલી પણ પ્રવૃત્તિ કરી નહિ તેને મર્મભેદી પશ્ચાત્તાપ કરતાં આચાર્યજી આ. કડીમાં કહે છે કે “હે વિભુ ! અજ્ઞાનરૂપી–મેહરૂપી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #239
--------------------------------------------------------------------------
________________ 222 કલ્યાણુમંદિર સ્તોત્ર અંધકારથી ઢંકાયેલી આંખને લીધે હું અગાઉ આપને એકવાર . પણ જેવા પામ્યો નહિ હોઉંનહિ તે અતિશય બળવાન અનર્થો ( દુઃખ) મારા અંતઃકરણને કેમ વિદારી નાખે?” પ્રભુના મહાઓનું વેદન આ ભવમાં કર્યા પછી આચાર્યજીને નિશ્ચય થાય છે કે પૂર્વના કાળે જ્યારે પ્રભુ તીર્થંકર રૂપે વિચરતા હશે અને જગતજીને ઉત્તમ બોધ આપી કલ્યાણના માર્ગે દોરતા હશે ત્યારે તેમણે એક વખત પણ સાચા ભાવથી પ્રભુનાં દર્શન કર્યા નહિ હોય. કારણ કે સાચા ભાવથી કરેલાં એક વખતનાં પ્રભુનાં દર્શન ભયથી ભરેલા સેંકડે દુઃખને નાશ કરવા સમર્થ છે, એ મહિમા આ ભવે આચાર્યજી અનુભવી ચૂક્યા છે અને પોતાની એ અનુભવ વાણને પ્રકાશ તેમણે આ તેત્રની નવમી કડીમાં કર્યો છે. જુઓ. દર્શન અહે જિતેં! માત્ર મનુષ્યને જે થાય છે, તે સેંકડો દુઃખ ભયભરેલાં સહેજમાં ટળી જાય છે; ગોવાળ કિંવા સૂર્ય તેજસ્વી તણું દીઠા થકી, પશુઓ મુકાએ સદ્ય જેવાં નાસતાં ચારો થકી. અહીં જણાવ્યા પ્રમાણે મનુષ્યને જે જિનેંદ્ર ભગવાનના દર્શન એક વખત પણ થાય છે તે તેના પ્રભાવથી તે મનુષ્યને આવનારા સેંકડે દુઃખને નાશ થઈ જાય છે. પ્રભુના દર્શનની પવિત્રતા એટલી બધી છે કે તેનાં સમીપપણામાં ભયથી ભરેલાં દુઃખો ટકી શકતાં નથી, તેમને પ્રભુના તેજવર્તુળ પાસેથી દૂર ને દૂર જતાં રહેવું પડે છે. ત્યારે આચાર્યજીને તે વિરુદ્ધ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #240
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર સ્તોત્ર 223 અનુભવ થતો જણાય છે. તેમને લાગે છે કે જાણે દુઃખની પર પરા જ તેમની પાછળ પડી ગઈ છે અર્થાત્ તેમને એ અનુભવ થાય છે કે દુઃખની વણઝાર તેમની સમીપ ચાલ્યા કરે છે અને તેમને અત્યંત પરેશાન કર્યા કરે છે. આવા દુઃખદ અનુભવની સ્થિતિમાં એમને નિશ્ચયે જણાય છે કે પૂર્વના ભવમાં તેમણે સાચા ભાવથી, પ્રભુને ઓળખીને તેમનાં દર્શન એક વખત પણ કર્યા નથી. નહિતર આ દુખની વણઝાર વચ્ચે રહેવાને વેગ અવશ્ય હોય નહિ. - આચાર્યજીએ નિશ્ચય તે કર્યો કે તેમના જીવે પૂવે પ્રભુનાં સાચા ભાવથી દર્શન કર્યા નથી. આ દર્શન ન થવાનું– ન કરવાનું કારણ શું ? તે વિશે આચાર્યજી આ ગાથાની પહેલી જ પંક્તિમાં જણાવે છે નિશ્ચય અરે! મોહાંધકારે વ્યાપ્ત એવા નેત્રથી” જે ચક્ષુવડે પ્રભુનાં દર્શન કરી શકાય છે, પ્રભુની ઓળખ પ્રાપ્ત કરી શકાય છે તે ચક્ષુ અને પ્રભુ વચ્ચે કોઈ એક પડળદિવાલ આવી ગયેલ છે તે અહીંથી સમજાય છે. એક પત્રમાં કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર જણાવે છે કે જે સાક્ષાત્ તીર્થકર પ્રભુ સામે આવીને ઊભા રહે અને જીવ તેને જ્ઞાનીરૂપે પણ ઓળખે તે ય તેનું કલ્યાણ થાય છે, પણ તેમ થવું ય ઘણું મુશ્કેલ છે. આ પરથી સમજાય છે કે જીવની સાચી પાત્રતા આવી ન હોય ત્યાં સુધી જીવને મહાસમર્થ તીર્થકર પ્રભુની ઓળખ થવી પણ અત્યંત દુષ્કર છે. જીવ તેને તીર્થકરરૂપે તે નહિ, પણ જ્ઞાનીરૂપે પણ ઓળખી શકતું નથી. જો તેમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #241
--------------------------------------------------------------------------
________________ 224 કલ્યાણમંદિર સ્તોત્ર ઓળખે તે અવશ્ય કલ્યાણ થાય. પ્રભુને બાદથી જતાં તેમને સામાન્ય માનવી જ સમજી, તેમના પ્રત્યે પ્રીતિભાવ કે પૂજ્યભાવ તે કેળવતે નથી, અને તે દ્વારા પિતાનું કલ્યાણ કરવાની ઉત્તમ તક તે ગુમાવી બેસે છે. અનેક જીવોના પ્રસંગમાં આ પ્રમાણે બની જાય છે. તે પ્રસંગે સાક્ષાત્ પ્રભુ અને સંસારી જીવના ચક્ષુની વચ્ચે એક પડળ–એક પડદો દિવાલરૂપે રહી પ્રભુને પ્રભુરૂપે ઓળખતાં અટકાવે છે. આ પડદો છે મેહરૂપી અંધકારીને. જીવ જ્યારે સંસાર-સમુદ્રમાં ગડકા ખાતે ખાતે, પરિભ્રમણ કરતા હોય છે, ત્યારે તેનામાં સાચી વસ્તુની સમજણ લેશ પણ હોતી નથી. તે તે પિતાના મહામૂલા આત્માને ભૂલી, પરને પિતાનું માનવામાં, અને ભૌતિક સુખની પ્રાપ્તિ કરવા માટેના પ્રયત્નમાં જ પિતાનાં સમગ્ર શક્તિ અને સમયને વેડફે છે. આમ છતાં પારકું પિતાનું થયું નથી, થતું નથી અને મહતુ પુરુષના અનુભવ પ્રમાણે થશે પણ નહિ. તે છતાં પરને પિતાનું કરવાની ભાવના જીવ સહેલાઈથી છેડી શકતું નથી. આ રાગભાવ અને મેહભાવ, જે જીવના પ્રદેશ પ્રદેશ છવાઈ ગયે હોય છે તેના કારણે તે જીવ સત્ય સમજી શકતા નથી, તે આચરી તે ક્યાંથી જ શકે? પ્રદેશ પ્રદેશે વ્યાપેલા મેહને કારણે તે આત્માને ભૂલી, દેહને જ પિતાસ્વરૂપ-સ્વસ્વરૂપ માની, તેના સુખ, સગવડ સાચવવા અને વધારવામાં જ રચ્યાપચ્ચે રહે છે. તેવી પરિસ્થિતિમાં આત્માને બતાવનાર, આત્માની ઓળખ કરાવનાર કોઈ પુરુષના સમાગમને પેગ પ્રાપ્ત થાય, તે પુરુષ જીવની દષ્ટિ સમક્ષ આવે તો પણ તેની સાચી ઓળખ મેહમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #242
--------------------------------------------------------------------------
________________ 225 કલ્યાણમંદિર સ્તોત્ર ડૂબેલા જીવને થતી નથી. પ્રત્યક્ષ થયેલે પુરુષ પિતાને અમૂલ્ય એવું તત્ત્વ આપવા સમર્થ છે, શક્તિમાન છે તે ખ્યાલ પણ તેને આવી શક્તિ નથી, કારણ કે તે તે પિતે માનેલા પરને જ મેળવવામાં સતત પ્રવૃત્તિશીલ હોય છે, પરિણામે બીજે ક્યાંય પણ દષ્ટિ કરવાની કુરસદ પણ તેને રહેતી નથી. આવું જ કંઈક પિતાને વિશે પૂર્વકાળે શ્રી પાર્શ્વનાથ પ્રભુની વિદ્યમાનતાએ બન્યું હશે એ નિર્ણય આચાર્યજી કરે છે. પૂર્વકાળે જ્યારે પ્રભુ તીર્થકર સ્વરૂપે વિચરતા હશે ત્યારે આવા મેહનો પડદો તેમનાં આંતરીક્ષ પર છવાઈ ગયો હવે જોઈએ. જેને લીધે શ્રી પ્રભુનાં સાચી ભાવનાથી ભરેલાં દર્શન તેમને એક વખત પણ થઈ શક્યાં નહિ. જેના પરિણામે આ સંસારનું પરિભ્રમણ અને દુઃખની અનુભૂતિ સતત રહ્યાં કર્યા. એ વખતે એક વખત પણ સાચાં દર્શન થયાં હોત તો, તે દર્શન માત્રથી જ સેંકડે દુઃખે ટળી ગયા હોત, અને મતિ સવળી થઈ જવાથી અન્ય દુ:ખને જન્માવે કે આમંત્રણ આપે એ પ્રકારનાં કર્મબંધનો અવકાશ જ રહ્યો ન હેત. આમ પ્રભુનાં દર્શન કરવામાં દિવાલરૂપ જે કઈ હોય તે તે મેહ છે. કેવો છે આ મહ? આચાર્યજી આ મેહને અંધકારમય ગણાવે છે. દષ્ટિ બરાબર હોય, પરંતુ પ્રકાશને બદલે માત્ર અંધકારનું જ વાતાવરણ હોય તે દૃષ્ટિને કહ્યું સ્પષ્ટ દશ્યમાન થતું નથી. અંધકારમાં સારી વસ્તુ જોવામાં આવી હોય તે પણ તે ન જોયા સમાન જ બની રહે છે, તેને લાભ મળતો નથી. આવું જ મેહના કારણે બને છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #243
--------------------------------------------------------------------------
________________ 226 કલ્યાણમંદિર સ્તોત્ર જ્યાં સુધી મેહનું વર્ચસ્વ હોય છે, ત્યાં સુધી ગમે તેવી મહાન વિભૂતિનાં દર્શન કર્યા હોય તેનું શુભ પરિણામ પ્રાપ્ત થતું નથી, અને મેડના સામ્રાજ્યમાં જ દબાઈને જીવ ભટક્યા કરે છે. પણ જે જીવ બળવાન થઈ, વિનયી થઈ, સરળ અને લઘુત્વભાવ પામી, પુરુષના ચરણકમળ પ્રતિ રહે છે તે જે મહાત્માને નમસ્કાર કર્યા હોય છે તે મહાત્માની જે જાતની રિદ્ધિ હોય તે જાતની રિદ્ધિ સંપ્રાપ્ત કરે છે. આમ મેહ એ અંધકારનું કાર્ય કરતા રહે છે. આંખ ઉપર અંધકાર છવાતાં દષ્ટિ ઘૂઘળી બને છે, તેમ આત્મા ઉપર મેહ અવરાતાં આત્મા વિકળ બને છે. એ અપેક્ષાથી વિચારતાં સમજાય છે કે પૂર્વે પ્રભુનાં દર્શન કરવામાં તેમને મેહનું બળવાનપણું નડ્યું હતું અર્થાત્ નેત્ર ઉપર મેહરૂપી અંધકાર છવાઈ ગયો હતો, તે ગ્ય જ છે. આ મોહરૂપી અંધકારથી છૂટીને પ્રભુનાં સાચા ભાવથી દર્શન કર્યા હતા તે, જે બધી દુઃખની પરંપરા ભેગવવી પડી તે ભેગવવી પડી ન હોત. દર્શન ન થયાં એટલે જ બળવાન બંધનવાળી ગતિમાં લઈ જાય એવા અન–દુઃખ આ શરીરને હદયવેધક રીતે પીડા આપી શક્યાં છે. પ્રભુનાં દર્શનને અમૂલ્ય લાભ ગુમાવવાને લીધે જન્મ, જરા, મરણ, રેગ વગેરેથી ઉત્પન્ન થતાં અનેક પ્રકારનાં દુઃખે, પરવશપણે આ આત્માએ દેહદ્વારા અત્યાર સુધીમાં ભોગવ્યાં છે. જે સાચાં દર્શન થયાં હોત તે આ દુઃખે, આ રીતે પીડા પહોંચાડવા શક્તિમાન બની શક્યા હોત ખરું? એ પ્રશ્ન આચાર્યજીએ એ રીતે મૂક્યો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #244
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર સ્તોત્ર 27 છે કે તે વાંચતા જ આપણને સમજાઈ જાય છે કે સાચા ભાવથી જે દર્શન કર્યા હતા તે આ દુઃખ હૃદયવેધક રીતે પીડા આપવા કઈ રીતે સમર્થ–શક્તિમાન બની શક્યા ન હોત. આ જ પ્રકારને અનુભવ કરનાર શ્રીમદ રાજચંદ્ર પણ એક પત્રમાં જણાવે છે કે “ઈશ્વર પર વિશ્વાસ રાખવો એ એક સુખદાયક માર્ગ છે. જેને દઢ વિશ્વાસ હોય છે, તે દુઃખી હેતે નથી, અથવા દુઃખી હોય તે દુઃખ વેદતે નથી. દુઃખ ઊલટું સુખરૂપ થઈ પડે છે.”(શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 133). આનું કારણ સ્પષ્ટ જ છે. પ્રભુનાં દર્શન અને મરણને પ્રભાવ એવાં છે કે જીવ અનેક કષ્ટોથી છૂટી, આત્માની શાંતિને પ્રાપ્ત કરે છે. (37) પિતાનાં પશ્ચાત્તાપથી ભરેલી છેલ્લી ત્રણ કડીઓનું સમાપન કરતાં હોય એ પ્રકારે આચાર્યજી 38 મી કડીમાં, બધાને સમન્વય કરી, તારણ કાઢતાં કહે છે કે, नून न चेतसि मया विधृतोऽसि भक्त्या / जातोऽस्मि तेन जनबांधव ! दुःखपात्र यस्मात् क्रियाः प्रतिफलन्ति न भावशून्याः / / 38 કદી સાંભળ્યા, પૂજ્યા ખરેખર, આપને નીરખ્યા હશે, પણ પ્રીતિથી ભક્તિવડે નહિ હૃદયમાં ધાર્યા હશે; જનબંધુ ! તેથી દુઃખપાત્ર થયેલ છું ભવને વિશે, કાં કે કિયા ભાવેરહિત નહિ આપતી ફળ કાંઈએ. 38 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #245
--------------------------------------------------------------------------
________________ 228 કલ્યાણમંદિર સ્તોત્ર આ પહેલાંની ત્રણ કડીઓમાં આચાર્યજી પશ્ચાત્તાપૂર્વક જણાવે છે કે આ પૂર્વના કાળમાં મેં તમને સાંભળ્યા નહિ હોય, તમારા ચરણ યુગલને પૂજ્યા નહિ હોય અથવા તે આપના દર્શન પણ કર્યા નહિ હોય, કારણ કે અત્યારે હું મારી જાતને દુઃખની ગર્તામાં ફેંકાયેલી જોઉં છું. જે ઉપર જણાવ્યું તેમાંનું કંઈ પણ કર્યું હેત તે આવી વિષમ પરિસ્થિતિ મારી થઈ ન હતી. આ વિધાન કર્યા પછી તેમના માનસપટમાં એ હકીકત આવી જણાય છે કે, પ્રભુના કહેવા મુજબ આવું બધું જીવે પૂર્વે અનેકવાર કરી લીધું છે, પણ સિદ્ધિ થઈ નથી, કારણ કે તેમાં કંઈક અગત્યનું તત્ત્વ ખૂટતું હતું. આ હકીકતને સ્વીકાર કરી, તે ખૂટતી કડી સ્મૃતિમાં લાવી આચાર્યજી પ્રભુ સમક્ષ આ કડીમાં સમાપનરૂ૫ એકરાર કરે છે કે, “હે જનબંધુ ! કદાચિત આપને સાંભળ્યા હશે, પૂજ્યા હશે કે આપનાં દર્શન કર્યા હશે, તે તે નામમાત્ર જ, ભક્તિ અને શ્રદ્ધા વડે મેં આપને મારા અંતઃકરણમાં ધારણ તે નહિ જ કર્યા હોય, તેથી જ હું આ ભવમાં દુ:ખનું પાત્ર થયેલ છું, કારણ કે ભાવશૂન્યતાવાળી કઈ પણ કિયા કંઈ પણ ફળ આપતી નથી.” પ્રભુનાં દર્શનને, પૂજનને અને તેમનાં વચન શ્રવણને અદ્ભુત મહિમા આચાર્યજી આ ભવે અનુભવે છે, અને તેથી તેમને નિશ્ચય થાય છે કે પૂર્વે આમાનું કાંઈ પણ તેમણે કર્યું નહિ હોય, કારણ કે વર્તમાન ભવે તેમને દુઃખની પરંપરામાંથી પસાર થવું પડ્યું છે, કે જે દર્શન, પૂજન કે શ્રવણના ફળથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #246
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર સ્તોત્ર 229 બરાબર વિરુદ્ધ પ્રકારનું છે. આ વિધાન કર્યા પછી, તેમને પ્રભુનું બીજું વચન સ્મૃતિમાં આવ્યું હશે. પ્રભુએ જણાવ્યું છે કે જીવે આ પૂર્વે અનંતવાર જિનદીક્ષા, શાસ્ત્રશ્રવણ વગેરે પ્રવૃત્તિ કરી છે, પણ જીવની મુક્તિ થઈ નથી. તે તેનું કારણ વિચારી સત્ય પુરુષાર્થ કરવો જોઈએ. આ વચન અનુસાર શ્રી આચાર્યજીના જીવે પણ પૂર્વના કાળે પ્રભુ વિશે સાંભળ્યું હોવું જોઈએ, તેમની કોઈ પ્રકારે પૂજન કરી લેવી જોઈએ અથવા તે પ્રભુના દર્શન કર્યા જ હોવા જોઈએ, તે સિવાય તેમને આત્મા સંજ્ઞી પંચેન્દ્રિયપણું પામ્ય શી રીતે ! અને તેઓ ઊંડી વિચારણામાં ચાલ્યા જાય છે. તેમણે આ બધું કર્યું તે હોવું જ જોઈએ. જે કર્યું હોય તે તેમની અત્યાર સુધી મુક્તિ કેમ થઈ નથી? અથવા તે દુઃખની પરંપરા વચ્ચે વસવાને પ્રસંગ તેમને કેમ પ્રાપ્ત થયું છે? એની વિચારણા કરતાં તેમને સમજાય છે કે કાં એ પ્રવૃત્તિ કરી નથી, અને જે કરી છે તે અપૂર્ણતાથી, ભાવરહિતપણે કરી છે, કારણ કે ભાવરહિત કરેલી ક્રિયાનું ફળ ન કર્યા સમાન જ છે. અને આ વિશેને પશ્ચાત્તાપ આચાર્યજીએ આ કડીમાં વ્યક્ત કર્યો છે. પ્રભુને સાંભળ્યા, નિરખ્યા કે પૂજ્યા હોય-સાચા ભાવથી આ પ્રવૃત્તિ કરી હોય તે તેનું ફળ નિશ્ચયે મુક્તપણું છે. તેને બદલે આચાર્યજીનો જીવ આ ભવમાં હૃદય વિદારી નાખે એવા અનેક દારુણ દુઃખોને ભેગ બનતે આવે છે, તે કારણ શું? આવાં દુઃખો આવવાનું મુખ્ય કારણ પ્રભુનું હૃદયથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #247
--------------------------------------------------------------------------
________________ 230 કલ્યાણમંદિર સ્તોત્ર શરણ સ્વીકારીને પ્રવૃત્તિ કરી નથી તે છે. એ માટે પશ્ચાત્તાપપૂર્વક આચાર્યજી કહે છે કે કઈ સંજોગમાં હે પ્રભુ! આપને સાંભળ્યા હશે, પૂજ્યા હશે કે આપનાં દર્શન કર્યા હશે, તો તે સાવ ભાવશૂન્યતાથી જ હોવાં જોઈએ. કારણ કે ભાવશૂન્યતાવાળી કઈ પણ ક્રિયાનું ફળ યથાર્થ મળતું નથી. - આ વિધાનમાં આપણને પ્રભુને બાંધેલો એક સુંદર સિદ્ધાંત સમજવા મળે છે. સામાન્યપણે જીવ બહારથી દેખાતી કિયાને અનુલક્ષીને તેના પરિણામ વિશે અભિપ્રાય બાંધે છે, અને તેની સત્યતા વિશે ગેથા ખાય છે. અહીં જીવની બાહ્ય ક્રિયા કરતાં આંતરભાવ પર વિશેષ લક્ષ દેવાને અનુરોધ જોવા મળે છે. જીવને જે કર્મબંધ થાય છે તેની તીવ્રતા મંદતાને આધાર તેના ભાવે પર રહે છે. એક કર્મ કરતાં ઉત્કટ રસ પરિણમતો હોય તે તીવ્ર બંધ પડે અને જે મંદ રસ પ્રવતતે હોય તો મંદ બંધ પડે. ભલે પછી બાહ્યથી એક જ કાર્ય થતું જણાતું હોય, પણ ભાવની ઉત્કટતાના આધાર પર તેના બંધની તીવ્રતાનો આધાર રહેલો છે. શ્રી તીર્થંકર પ્રભુ જે ભવે તીર્થકર નામકર્મ ઉપાર્જન કરે છે, તે ભવે લોકેનું કલ્યાણ કરવાનું વાસ્તવિક કાર્ય બહુ અલ્પ પ્રમાણમાં કરે છે, પરંતુ તેમની કલ્યાણ કરવાની ભાવના એવી ઉત્કૃષ્ટ હોય છે કે પરમાર્થનું સર્વોત્તમ નામકર્મ તેઓ ઉપાર્જન કરે છે અને જ્યારે તેઓ તીર્થ પ્રવર્તાવે છે ત્યારે અસંખ્ય લોકોનું કલ્યાણ કરતાં હોવા છતાં, તેમની ભાવશૂન્યતા એવી હોય છે કે તેમને એક પણ બંધ પડતું જ નથી. જેમ શુભ કર્મની બાબતમાં છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #248
--------------------------------------------------------------------------
________________ 231 કલ્યાણમંદિર સ્તોત્ર તેમ જ અશુભ કર્મની બાબતમાં પણ છે. એક બેગ ભેગવે છે છતાં નવીન કર્મ બાંધતા નથી અને બીજો ભેગ ભેગવતે નથી છતાં કર્મની વણઝાર ઊભી કરે છે. આ સ્થિતિ એ જ દર્શાવે છે કે બાહ્ય ક્રિયા કરતાં આંતરભાવને આધારે જ જીવને કર્મ બંધ થતું હોય છે. અને એ સુંદર સિદ્ધાંતનું જ્ઞાન આ કડીમાં ગૂંથાયેલું આપણને જોવા મળે છે. આ કડીમાં બીજી એક વસ્તુ પણ સમજવા જેવી છે. આચાર્યજી વર્તમાન ભવમાં અનેક પ્રકારનાં દુઃખમાંથી પસાર થયા છે, અને એ અશાતાકારી પરિસ્થિતિને સ્પષ્ટ એકરાર આ કડીમાં જોવા મળે છે. તે સ્થિતિ આવવા માટેને દોષ તેઓ અન્ય કોઈ નિમિત્તને ન આપતાં પિતાને જ આપે છે. તેમને સંઘ બહાર રહેવું પડ્યું, લેકે સાથે એકમેળ ન થાય, બીજા સંઘર્ષો ઉભા થાય તે બધામાં તેઓ સંઘપતિ, લેકે કે અન્ય નિમિત્તોને દોષ આપતાં નથી, પણ પોતાની પૂર્વની ભૂલને જ દોષરૂપે જુએ છે. તેમાં ય તેમને પોતાનો મુખ્ય દોષ એ જણાશે કે તેમણે પ્રભુને સાચી રીતે ઓળખી, તેમાંના દર્શન કરી તેમના શરણમાં ન રહ્યા છે. જે એ બધું કર્યું હોત તે આવા દુઃખનું પાત્ર થવાનો પ્રસંગ જ ન આવત, એ આ ભવના અનુભવને નિચોડ છે. અહીં આચાર્યજી એ વસ્તુ બતાવે છે કે જે કંઈ અશુભને ઉદય થાય છે તે પૂર્વની ભૂલને કારણે છે, અને નહિ કે વર્તમાન નિમિત્તને કારણે જે જીવ આ રીતે દોષદષ્ટિ છેડી વર્તે તો અનેક પ્રકારના રાગદ્વેષથી છૂટી, શાંતભાવમાં સ્થિર થાય. નહિતર તે સામાન્ય રીતે જીવ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #249
--------------------------------------------------------------------------
________________ ૨૩ર કલ્યાણમંદિર તેત્ર ટૂંકી દૃષ્ટિ રાખી, નિમિત્તને આધીન થઈવ છે અને નિમિત્તને દેષ આપી, નવા અનેક ક ઉપાર્જન કરે છે. પણ જે જીવે છૂટવાનો નિર્ણય કર્યો છે તેણે દોષદષ્ટિ છોડી, સ્વદોષ જોઈ, તે ટાળવા પુરુષાર્થ થવું, એવી સેનેરી સલાહ, આચાર્યજી પિતાના આચરણ દ્વારા આપી જાય છે. અને એ પ્રમાણે જે જીવ વતે તે દુઃખને ભેગવટા વખતે પણ આકુળવ્યાકુળ થવાને બદલે આત્મરસમાં તરબોળ રહે છે. વિકટ પરિસ્થિતિમાં રહ્યા રહ્યા આ તેત્રની ઘેષણ કરતી વખતે આચાર્યજી આત્મરસ અને પ્રભુના મહિમાનું રસપાન કરતા અનુભવાય છે. એ જ તેમની મહત્તા છે. - આ કડીમાં આચાર્યજી પ્રભુને જનબાંધવ” તરીકે ઓળખાવે છે, તે કડીના સંદર્ભમાં સમજવા યોગ્ય છે. પ્રભુ. જે કઈ તેમના શરણમાં આવે તેમને તારવાને પુરુષાર્થ કરે છે, અને દરેકને દુઃખથી છોડાવવામાં સહાય કરે છે. આ અપેક્ષાથી પ્રભુ “જનબાંધવ” છે. જે જને દુઃખમાં આવી પડેલા છે, તેમને બાંધવ બનીને પ્રભુ સહાય કરે છે. અને જેને સંસાર દુઃખરૂપ લાગતું નથી, તેઓ પ્રભુનાં શરણમાં જતા નથી કે જેથી તેમનો ઉદ્ધાર કરવાનો પુરુષાર્થ પ્રભુને કરવાનો રહે નથી. આથી જેઓ દુઃખી છે તેઓ જ પોકાર કરીને પ્રભુની સહાય માગે છે, અને પ્રભુ બાંધવ-બંધુ બની તેમને દુઃખથી મુક્ત થવામાં સહાય કરે છે. આવા જનબાંધવ પ્રભુ હજુ સુધી પિતાના બાંધવ બન્યા નથી તે લાગણી અનુભવી, તે વિશે દુઃખ અનુભવે છે. પણ તે દુઃખના કારણમાં ય તેઓ પિતાનો જ દોષ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #250
--------------------------------------------------------------------------
________________ 233 તે જ તેનું થાય છે, જયા આવે છે. ભક્ત કલ્યાણમંદિર તેત્ર જુએ છે. પ્રભુ બાંધવ બન્યા નથી, કારણ કે પૂર્વે પિતે પ્રભુને સાંભળ્યા નથી, પૂજ્યા નથી, નીરખ્યા નથી, અને જે કંઈ ડું ઘણું કર્યું હશે તે ભાવરહિતપણે કરેલું છે. જો આ બધુ ભાવ સહિત કર્યું હોત તે જ તેનું સાચું ફળ પ્રાપ્ત થાત. પ્રભુનાં દર્શન, પૂજન ત્યારે જ ફળદાયી થાય છે, જ્યારે તેમને ખૂબ જ ભાવથી પિતાના અંતરમાં સ્થાપિત કરવામાં આવે છે. ભક્ત જે પ્રભુ પ્રતિ ખૂબ પ્રેમભાવ કેળવે, સાચે અર્પણભાવ આદરે અને પ્રભુને સર્વશ્રેષ્ઠ માની, તેમનામાં સાચી શ્રદ્ધા કેળવી, તેમને જ સહારે જીવનનાવ છોડી દે તે, પ્રભુ તેના સાચા તારણહાર બની, ભક્તને પિતા સમાન બનાવે છે. ટૂંકમાં બીજા શબ્દોમાં કહીએ તો ભક્તમાં પ્રભુ પ્રતિ જે પ્રેમ, શ્રદ્ધા અને અર્પણતા આવે તે જ પ્રભુને સાંભળવાનું, પૂજવાનું અને નિરખવાનું સાચું ફળ પ્રાપ્ત થાય છે. પ્રેમ, શ્રદ્ધા અને અર્પણતા દ્વારા જ પ્રભુને ભક્ત પિતાના હૃદયમાં સ્થાપી શકે છે અને હૃદયમાં વસી પ્રભુ ભક્તનાં દુઃખ નાશ કરે છે. જે પિતા પાસે નહોતા તેવા પ્રભુના વિયોગનું ઊંડું દુઃખ આ કડીમાં વ્યક્ત થયેલું છે. અને ભાવિમાં આવા વિષમ દુઃખના ભક્તા થવું ન પડે તે હેતુથી, પોતાના દોષ નિવર્તાવી, - પ્રભુને પિતામાં જ વસવા માટેની આવભરી વિનંતિ આચાર્યજી કરે છે. હૃદયના ઊંડાણમાંથી ઊઠતી તલસ્પર્શી વિનંતિ આ પછીની કડીઓમાં જોવા મળે છે. (38) - નાથ ! ટુરિવારનવરસ ! હે કારણ! તું વાઇથgયવસરે ! afશાનાં ! | " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #251
--------------------------------------------------------------------------
________________ 234 કલ્યાણમદિર સ્તોત્ર भक्या नते मयि महेश ! दयां विधाय दुःखांकुरोद्दलनतत्परतां विधेही / / 39 સુખકારી શરણામન પ્રભુ! હિતકારી જન દુઃખિયા તણ, હે યેગીઓમાં શ્રેષ્ઠ! સ્થળ કરુણ અને પુણ્ય જ તણા; નમતો પ્રભુ ! હું ભક્તિથી તે મહેશ ! મારા ઉપરે, તત્પર થશે દુઃખ અંકુરને ટાળવા કરુણા વડે. 39 પૂર્વે જે કાર્ય કર્યું ન હતું તે ભાવપૂર્વક પ્રભુનાં શરણમાં જવાનું ઉત્તમ કાર્ય આ ભવમાં કરીને આચાર્યજી શ્રી પ્રભુને વિનંતિ કરે છે કે, “હે નાથ! દુઃખી જનોને સુખ આપનાર ! શરણું લેવા ગ્ય, દયાળુપણાની પવિત્ર વસતિરૂપ, યેગીઓમાં શ્રેષ્ઠ, હે સમર્થ ઈશ્વર! હું ભક્તિ વડે આપને નમું છું. કૃપા કરીને મારાં દુઃખનાં અંકુરને જડમૂળથી ઉખેડી નાખવાને તત્પર થાઓ.” આ ભવમાં આચાર્યજીએ પ્રભુ પ્રતિની સાચી પ્રીતિ કેળવી છે, તેમની શ્રદ્ધા કરી છે અને તેમના પ્રતિ અર્પણભાવ કરી, તેમને પિતાનાં હૃદયમાં સ્થાપિત કર્યા છે; સાચા ભાવથી સાંભળ્યા, નીરખ્યા અને પૂજ્યા છે, તેથી તેમને પ્રભુને યથાર્થ પરિચય થયો છે. અને એ પરિચય દ્વારા પ્રભુના કેવા સ્વરૂપનો * લક્ષ થયે છે તે અહીં વર્ણવ્યું છે. સૌ પ્રથમ આચાર્યજીને પ્રભુ એ દુઃખીજનેને સુખ આપનાર જણાયા છે. જે કઈ જીવ દુઃખમાં ફસાયે હોય, અને સાચા હૃદયથી જે તે પ્રભુનું સ્મરણ કરે છે તે તેની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #252
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર સ્તોત્ર 235 વિપત્તિઓથી મુક્ત થતું જાય છે. વળી આવેલી વિપત્તિ ભેગવતી વખતે પણ પ્રભુનું શરણું અને પ્રભુની સહાય હોવાના . કારણે, તે વિપત્તિની તીવ્રતા ઘણી મંદ થઈ જાય છે, અર્થાત્ વિપત્તિ હળવી બને છે. અન્ય સામાન્ય જીવને એ વિપત્તિ જેટલી દુઃખદાયક નીવડી શકે છે, એટલી દુખદાયક તે પ્રભુ ભક્તને નીવડી શકતી નથી. સામાન્ય જીવ જ્યારે દુઃખમાંથી પસાર થતા હોય છે, ત્યારે તેની વૃત્તિ દુઃખના નિમિત્તોમાં જ રમતી હોય છે, અને તેને કારણે તે અનેક પ્રકારે આકુળવ્યાકુળતા વેદે છે. તે આર્તધ્યાનને પરિણામે જે કર્મબંધ થાય છે તે વર્તમાન પીડામાં વધારો કરે છે એટલું જ નહિ પણ ભાવિની એવી પીડા માટે સંજોગ ઊભા કરે છે. એટલે કે દુઃખની માત્રા અથવા તે પીડાની તીવ્રતા વર્ધમાનતાને પામે છે. પ્રભુભક્તના કિસ્સામાં આથી વિરુદ્ધ બનતું જોવામાં આવે છે. તે જ પ્રકારની વેદના પ્રભુભક્તને અતિ અલ્પ પ્રમાણમાં આકુળવ્યાકુળ કરી શકે છે. ભક્તની વૃત્તિ વેદનામાં નહિ, પણ પ્રભુમાં રમતી હોય છે. આથી, વેદનામાંથી ઉપગ નીકળી ગયો હોવાથી, તે વેદના અત્યંત પીડા આપી શકતી નથી. કેઈક અગત્યના કારણે આપણે બહાર જતા હોઈએ, ચિત્ત તે કાર્યમાં જ રમતું હોય, એ વખતે પગમાં કંઇક વાગે તે જીવને પિતાને વાગ્યું છે એવો ખ્યાલ પણ રહેતું નથી, કારણ કે વૃત્તિ બીજે સ્થિર થઈ હોય છે. પણ જ્યારે એ અગત્યનું કાર્ય પૂરું થાય, વૃત્તિ બહાર નીકળે ત્યારે જીવને તરત જ લક્ષ થાય છે કે પગમાં વાગ્યું છે અને ત્યાં પીડા થાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #253
--------------------------------------------------------------------------
________________ 236 કલ્યાણુમંદિર સ્તોત્ર જ્યાં સુધી જીવની વૃત્તિ વાગેલા ભાગ ઉપર કેંદ્રિત થતી નથી, ત્યાં સુધી તેની વેદના કે પીડાને તીવ્રતાએ અનુભવ તેને થતા નથી. આવું જ ભક્તની બાબતમાં પણ બને છે. ભક્તની વૃત્તિ આવેલી શારીરિક, માનસિક, આર્થિક કે સામાજિક વિપત્તિના વિચારમાં કેન્દ્રિત થતી નથી, પણ તેની વૃત્તિ મુખ્યતાએ પ્રભુમાં કેંદ્રિત બની હોય છે, અને ગૌણતાએ વિપત્તિ ભણી જતી હોય છે. આથી તે ભક્તજન મુખ્યતાએ વેદના વેદત નથી, પણ જે પ્રમાણમાં તેની વૃત્તિ વિપત્તિ ભણી જાય છે તે પ્રમાણમાં જ તે વેદના કે પીડા ભેગવે છે. ત્યાં લક્ષ ન હોય ત્યાં સુધી વિપત્તિ કાર્યકારી નીવડી શકતી નથી. બીજી બાજુ વિપત્તિ પ્રતિ વૃત્તિ કેન્દ્રિત થઈ ન હોવાને કારણે તે જીવને આકુળવ્યાકુળતા થતાં નથી, અથવા તે વૃત્તિને ચલાયમાનપણના પ્રમાણમાં અલ્પતાએ થાય છે, પરિણામે નવાં કર્મબંધ પણ તેના પ્રમાણમાં જ અતિ અલ્પ પ્રમાણમાં થાય છે. આથી સામાન્ય જનને જે કર્મબંધની વૃદ્ધિ થાય છે તે ભક્તજનને થતી નથી. આમ પ્રભુને ભક્ત દુઃખી હેતે નથી, અથવા તે દુઃખ વેદ નથી. આ અપેક્ષાથી વિચારીએ તે જણાય છે કે પ્રભુ એ દુઃખી જનને વાસ્તવિકતાએ સુખ આપનાર છે. સાચા “સુખકારી” સુખ કરનારા છે. પ્રભુ શરણું લેવા યોગ્ય છે. જેના શરણમાં રહીએ તેની આજ્ઞાનુસાર વતીએ તે જ શરણમાં રહ્યા કહેવાઈએ. આ જગતમાં ગુરુ થવા આવનારા તે અનેક જીવે છે. પણ વગર વિચાર્યે ગમે તેના શરણે ચાલ્યા જવામાં આવે તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #254
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર સ્તોત્ર 237 જીવને સુખને બદલે દુઃખ મળે છે. કારણ કે જેની પાસે જે હોય તે જ તે આપી શકે. જેની પાસે શાંતિ ન હોય, આત્મસુખ ન હોય તે શાંતિ કે આત્મસુખ ક્યાંથી આપી શકે ? આવા કેઈ જીવના શરણમાં ચાલ્યું જવાય તે શરણે જનાર દુઃખ ઉપાર્જન કરે. આથી જેનું શરણું લેવું હોય તે શરણે આપવા માટે યોગ્ય છે કે નહિ તે વિશે પૂર્ણ ચોક્કસાઈ કરવી જોઈએ. સંસારી જીવે તે રાગદ્વેષથી ભરેલા હોય છે, અને પિતાને સ્વાર્થ સાધવા પોતાના શરણે આવેલા જીવોને ગમે તેમ ઉપગ કરતાં ખંચકાય નહિ તેવા હોય છે. આવા જીવના શરણમાં રહેનારનું ભલું થતું નથી, કે સુખ પણ મળતું નથી. આથી જેનું શરણું લેવું હોય તે માર્ગ પામ્યું છે કે નહિ તેની ખાતરી કરવી જોઈએ. માગ પામેલે જ માગ પમાડી શકે. આ દષ્ટિએ વિચારતાં પ્રભુ એ શરણ લેવા માટે ઉત્તમ પાત્ર જણાય છે. પ્રભુના શરણમાં ગયા પછી કેઈ પણ જીવ દુઃખ પામતે નથી. પૂર્વે બાંધેલા દુઃખકારી કર્મો, શરણું લીધા પછી પણ જોગવવાં પડે છે, તેમ છતાં તે ભગવતી વખતે તે પ્રકારનાં નવીન કમેં જીવ બાંધો નથી. વળી પ્રભુના શરણે ગયા પછી, અતિ રૌદ્ર દુઃખ ભેગવવાં પડે તેવા કર્મો જીવ બાંધો નથી, પ્રભુ તે જીવની એવી રક્ષા કરે છે કે તે પ્રકારનાં કર્મો તેને બાંધવા દેતા નથી. પ્રભુનાં શરણમાં જે જીવ જાય તે છેવટે દુઃખથી મુક્ત થાય છે અને આત્માની સાચી સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. પ્રભુ પોતે શુદ્ધ, બુદ્ધ અને અનંત જ્ઞાનના ઘણું તેમ જ અનંત સુખના ભેતા બન્યા છે, તેથી પોતાના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #255
--------------------------------------------------------------------------
________________ 238 કલ્યાણમંદિર તેત્ર શરણમાં આવનારને પણ તેઓ પિતા જેવા જ બનાવે છે. વળી જે જે મેળવવા યોગ્ય છે, તે તે સર્વ પ્રભુને પ્રાપ્ત કરી લીધું છે, તેઓ સર્વ સંપૂર્ણ બન્યા છે. આથી તેમને શરણમાં આવનાર પાસેથી કંઈ પણ પ્રાપ્ત કરવાની સ્પૃહા હોતી નથી, માત્ર જે કઈ શરણમાં આવે તેને પિતા જેવા મહાસમર્થ બનાવવાની પ્રવૃત્તિ નિસ્પૃહભાવે તેઓ કરે છે. આવી નિસ્વાથી પ્રવૃત્તિ જગતના અન્ય કેઈની હોતી નથી, આથી આ જગતમાં શરણું લેવા ગ્ય જે કઈ ઉત્તમ પાત્ર હોય તે તે શ્રી તીર્થંકરપ્રભુ જ છે. તેમના જેવા ઉત્તમ શરણદાતા આ જગતમાં બીજા કેઈ નથી તે વિશેષતાથી વિચારતાં સ્પષ્ટ થશે. આ જ કડીમાં આચાર્યજી પ્રભુને દયા તથા પુણ્યને રહેવાના ઉત્તમ સ્થાન રૂપે ઓળખાવે છે. “સ્થળ કરુણા અને પુણ્ય જ તણા.” શ્રી પ્રભુમાં જેટલા પ્રમાણમાં કરુણા તથા પુણ્ય રહેલાં છે તેટલા પ્રમાણમાં અન્ય કઈ આત્મામાં નથી. શ્રી તીર્થકરપદ એ પરમાર્થની ઊંચામાં ઊંચી પદવી છે. જ્યારે જગતના સમસ્ત જીને તારવાના ભાવ હૃદયમાં અમુક સમય સુધી રમે છે, અર્થાત્ વધુમાં વધુ કરુણ હૃદયમાં ઉત્પન્ન થાય છે, ત્યારે જ તીર્થકર નામકર્મ ઉપાર્જન થાય છે. જગતનાં દુઃખમાં સબડતા સર્વ જીવોને મુક્ત કરવાની કરુણા હૃદયને આવરી લે છે ત્યારે જ આ નામકર્મ બંધાય છે. એટલે કે શ્રી તીર્થકર પ્રભુમાં જેટલી કરુણા તેટલી બીજા કેઈ જીવમાં પ્રગટી શકતી નથી, અને જે જીવમાં એટલી કરુણું પ્રગટે છે તે તીર્થકર થાય છે. આમ શ્રી તીર્થકર પ્રભુ એ કરુણને રહેવાના ઉત્તમ સ્થાનરૂપ છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #256
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર સ્તોત્ર 239 સંસારી જીવને તેમના પરિભ્રમણમાંથી છોડાવવાના અતિ બળવાન અને પવિત્ર ભાવો ઘણા કાળ સુધી પ્રભુના અંતરમાં રમતા રહ્યા હોય છે, તેથી તેમને પુણ્યાનુબંધી પુણ્યને અતિ બળવાન જ ભેગો થાય છે, અને તેને ભગવટા માટે, તેમને 34 અતિશય સહિત અનેક પ્રકારનાં આ લેકનાં ઉત્તમ સુખની પ્રાપ્તિ થાય છે. કેટલાય સુખનાં સાધન એવાં છે કે જે અન્ય જીવો પણ પામી શકે છે, પણ શ્રી તીર્થકર. પ્રભુને પ્રગટતાં 34 અતિ એ પ્રકારનાં છે કે તે સુખ શ્રી પ્રભુ સિવાય અન્ય કેઈને પણ પ્રાપ્ત થઈ શકતું નથી. આ પુણ્યપદવી આંગળીને વેઢે ગણી શકાય એટલા જ જીવોને પ્રાપ્ત થાય છે. આ અપેક્ષાથી સમજતાં જણાશે કે પ્રભુ એ પુણ્યને રહેવાના ઉત્તમ સ્થાનરૂપ છે. પુણ્યને જે વિશાળ જો તીર્થંકરપ્રભુ પાસે એકઠો થાય છે તે જ અન્ય કોઈ જીવ એકઠો કરી શકતું નથી, એ હકીક્ત સાબિત કરી જાય છે કે પ્રભુ એ પુણ્યને રહેવાના ઉત્તમ સ્થાનરૂપ છે. ' આચાર્યજી પ્રભુને કરુણા તથા પુણ્યને રહેવાના ઉત્તમ સ્થાન તરીકે ઓળખાવવાની સાથે યેગીઓમાં શ્રેષ્ઠ કહે છે. મન, વચન અને કાયાના પેગ ઉપર સંયમ લેવાને સફળ પુરુષાર્થ કરનાર યોગી કહેવાય. આ બધામાં શ્રી તીર્થકર પ્રભુએ ત્રણે વેગ પર અદ્ભુત સંયમ મેળવી લીધા છે. તેઓ મનેગ, વચનગ અને કાગ પર પૂર્ણ પ્રભુત્વ ધરાવનાર છે. વળી તેઓ યોગવિદ્યાના પૂરા જાણકાર હોવાથી, જે કંઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #257
--------------------------------------------------------------------------
________________ 240 કલ્યાણમંદિર તેત્ર મેળવવાનું છે, આત્માને શુદ્ધ કરવાનો છે તે તે તેમણે શુદ્ધ કરી લીધું છે. આ કારણે શ્રી પ્રભુ સર્વ યેગીઓમાં શ્રેષ્ઠ છે. આવા મહાન ગુણોના ધારક ઈશને આચાર્યજી વિનંતિ કરે છે કે, “હે પ્રભુ! હું આપને ભક્તિસહિત વંદન કરું છું; તે આપ મારાં દુઃખ અને દુઃખનાં મૂળને ટાળવા તત્પર થશે.” જે કાર્ય તેમણે પૂર્વના ભવે કર્યું ન હતું, તે કાર્ય તેઓ આ ભવમાં કરે છે. ભક્તિથી–અર્પણભાવથી તેઓ પ્રભુને વંદન કરે છે અને વંદન કર્યા પછી તેઓ પ્રભુને વિનંતિ કરે છે કે હે પ્રભુ! આ દુઃખનાં મૂળને નાશ કરવા આપ પ્રવૃત્ત થશે. વાસ્તવિકતાએ જોઈએ તે આ વંદન કરવાનું ફળ એ છે કે દુઃખાંકુરને નાશ. જે સાચા હૃદયથી પ્રભુને સ્થાપીને વદન કરે છે, તેનાં દુઃખોનો અવશ્ય નાશ થાય છે. આથી જે બધા અસહ્ય દુઃખનાં ભેગવટામાંથી આચાર્યજીને પસાર થવું પડ્યું હતું તેનું ટળવાપણું તેમણે માગ્યું છે, સાથે સાથે તે દુઃખ જેના લીધે આવે છે તે કર્મનું ટળવાપણું પણ તેમણે માગી લીધું છે. એટલે તે કહે છે કે “કૃપા કરીને મારા દુઃખનાં અંકુરને જડમૂળથી ઉખેડી નાખવાને તત્પર થાઓ.” જે દુઃખના ઝાડ ઊગ્યા છે તેનાં મૂળને નાશ પ્રભુ પાસે માગે છે. વિચારતાં સમજાય છે કે સંસારના સમસ્ત દુ:ખોનું મૂળ જીવના કર્મમાં રહેલું છે. અને જે તેનો નાશ થાયકમ ટળે તે આત્મા અનંત સુખને ભક્તા બને. આમ પશ્ચાત્તાપ કરવાની સાથે સાથે ભૂતકાળમાં કરેલી ભૂલ ભાવિમાં ન થાય તેની કાળજી આચાર્યજી રાખે છે. (39) P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #258
--------------------------------------------------------------------------
________________ 24 કલ્યાણમંદિર સ્તોત્ર निःसंख्यसारशरण शरण शरण्यम् आसाद्य सादितरिपुप्रथितावदातम् / त्वत्पाद पंकजमपि प्रणिघानवंध्यो . वध्योऽस्मि चेद्भुवनपावन ! हा हतोऽस्मि / / 40 અસંખ્ય બળનું શરણ ને વળી શરણ કરવા યોગ્ય છે, અરિ નાશથી થઈ કીતિ એવા આપનાં પદ-કમળને; શરણે છતાં પણ ભુવન-પાવન! ધ્યાનથી કદી હીણ તે, છું પ્રથમથી જ હણાયેલે, હણવા જ માટે યંગ્ય જે. 40 ભક્તિ સહિત વંદન કરતાં આચાર્યજી ધ્યાનનું ફળ સુંદર મળશે એવી ભાવના હોવા છતાં, તે ફળ કદાપિ ન મળે તે તેમાં પ્રભુને દોષ નહિ પણ પિતાનો જ દેષ છે એવું પ્રતિપાદન કરતાં આ કડીમાં કહે છે કે, “હે ત્રણ જગતને પવિત્ર કરનાર! અસંખ્ય બળના અને પદાર્થ માત્રના આશ્રયરૂપ અને કર્મરિફનો નાશ કરવામાં પ્રસિદ્ધ કીર્તિવાળા, એવા આપનાં ચરણકમળનું શરણ પામ્યા પછી પણ જો હું ધ્યાનથી વંધ્ય રહું તે પછી હું વધ થવાને યોગ્ય જ છું, અને હું મારી પિતાની મેળે જ હણાયેલ છું, એમ જ કહેવાય.” - આચાર્યજી શ્રી પાર્શ્વનાથ પ્રભુને આ કડીમાં “ભુવન પાવન " ત્રણે ભુવનને પવિત્ર કરનાર તરીકે ઓળખાવે છે. પિતાને લાધેલે કલ્યાણમય માર્ગ ત્રણે લેકના સર્વ જીવને પવિત્ર કરવા અર્થે તેઓ પ્રસારે છે, આથી તેઓ ત્રણે ભુવનને પવિત્ર કરનારા છે; પિતે પણ એ ભુવનના વાસી જીવ છે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #259
--------------------------------------------------------------------------
________________ 242 કલ્યાણુમંદિર સ્તોત્ર અને એથી એમના શરણમાં રહીને પવિત્ર થવાને પાત્ર જીવ છે, તેમ તેઓ જણાવે છે. પ્રભુ “ભુવનપાવન” હોવા ઉપરાંત અસંખ્ય બળ તથા પદાર્થ માત્રના આશ્રયરૂપ છે. શ્રી તીર્થકર પ્રભુનાં આત્મસામર્થ્યને આપણને પૂર્વની કેટલીક કડીઓમાં પરિચય થયું. આ કડીમાં કંઈક અંશે તેમનાં દેહ સામર્થ્યને પરિચય આચાર્યજી આપણને કરાવે છે. તેઓ અસંખ્ય બળના શરણરૂપ છે એટલે કે ત્રણે જગતનાં મુખ્ય બળે એમને આશ્રય કરીને રહે છે. શ્રી તીર્થંકર પ્રભુમાં જન્મ સમયે પણ એટલું બળ હોય છે કે અડેલ એવા મેરુપર્વતને માત્ર પગના અંગુઠાથી ડગાવી દે છે. એક અંગુઠામાં આવું સામર્થ્ય હોય તે સમગ્ર દેહની તાકાત અજમાવવામાં આવે તે શું થાય? આવું સામર્થ્ય જન્મસમયને પ્રભુમાં રહેલું હોય તે પુખ્ત વયે પહોંચેલા પ્રભુનું સામર્થ્ય કેટલું હેવું જોઈએ? આપણને તે એની કલ્પના કરવી પણ કઠિન છે. પણ તેમની આ તાકાતનું માપ જ્ઞાનીઓએ ગણતરી કરીને આપણને સમજણ અથે જણાવ્યું છે. તે માપ આ પ્રમાણે છે –બાર યોદ્ધાનું બળ એક ગધામાં છે. દસ ગધાનું બળ એક ઘડામાં છે. બાર ઘેડાનું બળ એક પાડામાં છે. પંદર પાડાનું બળ એક હાથમાં છે. પાંચસો હાથીનું બળ એક સિંહમાં છે. બે હજાર સિંહનું બળ એક અષ્ટાપદ પક્ષીમાં છે. દસ લાખ અષ્ટાપદનું બળ એક બલદેવમાં છે. બે બેલદેવનું બળ એક વાસુદેવમાં છે. બે વાસુદેવનું બળ એક ચક્રવતિમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #260
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર તેત્ર 243 છે. દસ લાખ ચક્રવર્તિનું બળ એક દેવતામાં છે. દસ લાખ દેવતાનું બળ એક ઈંદ્રમાં છે. એવા અનેક ઈદ્રો મળીને પણ અરિહંતની ટચલી આંગળીને પણ હલાવી ન શકે. આ પરથી સમજી શકાશે કે શ્રી તીર્થંકર પ્રભુ જેવી આત્મિક કે શારીરિક તાકાત તેમના સિવાય અન્ય કોઈ પાસે હતી નથી. અને એથી જ કોઈ પણ બળને આશ્રય જેતે હોય અથવા તો નિવાસસ્થાન પ્રાપ્ત કરવું હોય તો તેને પ્રભુ પાસે જ પ્રાપ્ત થઈ શકે છે. ' પ્રભુ આવા સમર્થ હોવાથી શરણ લેવાને પણ ગ્ય છે. તેના શરણમાં જાય તેમનું સંપૂર્ણ રક્ષણ કરવા તેઓ સમર્થ છે, એટલું જ નહિ પણ તેમની સંભાળ લેવા તેઓ કૃતનિશ્ચયી છે. એથી એમના શરણમાં જનાર જીવ પોતાની દશા સાચવવા ઉપરાંત ઉચ્ચ કક્ષાએ પહોંચી જાય છે, અર્થાત્ પ્રભુના શરણમાં રહી જીવ ઘણું ઘણું વિશેષ પ્રાપ્ત કરે છે. આ હેતુથી તેઓ શરણું લેવા ગ્ય છે. આ જગતમાં આત્માને જે કંઈ મોટામાં મોટો શત્રુ હોય તે તે, આત્માને સંસારમાં પરિભ્રમણ કરાવનાર કર્મ છે. કર્મને કારણે આત્મામાં અનેક વિભાવે ઉત્પન્ન થાય છે, જેના પરિણામે અસંખ્ય શત્રુઓ પેદા થાય છે, અને જીવ અનેક પ્રકારનાં પીડા તથા કલેશ અનુભવે છે. પ્રભુ, માત્ર બહારથી દેખાતાં શત્રુઓનો નાશ કરે છે એમ નથી, પણ જેના થકી એ શત્રુઓ પેદા થાય છે તે મૂળને-કમને જ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #261
--------------------------------------------------------------------------
________________ 244 કલ્યાણમંદિર સ્તોત્ર સર્વથા નાશ કરે છે. સામાન્યપણે, જગતમાં ઉપલક દૃષ્ટિએ જે દુશ્મને દેખાય તેને નાશ કરવામાં જ સાર્થકપણું મનાયેલું છે. તે દુશ્મની ઊભી થઈ તેના મૂળને તે સ્પર્શવામાં જ આવતું નથી. આથી નવા નવા દુશ્મને ઊભા થયા કરે છે અને એ પરંપરા ચાલ્યા જ કરે છે. ત્યારે પ્રભુ એ દુશ્મનીના બીજને-મૂળને જ નાશ કરે છે, કે જેથી એક પણ ન દુશ્મન ઉદ્ભવી શકે નહિ. આથી જ પ્રભુ “અરિહંત”—જેમના બધા જ શત્રુઓનો નાશ થયો છે તેવા–ભાગ્યવંત કહેવાય છે. આ અરિહંતપણું એ પ્રભુની વિશેષતા છે, જેના કારણે તેમની કીર્તિ ત્રણે લેકમાં ફેલાય છે. અસંખ્ય બળના શરણરૂપ, શરણ લેવા યોગ્ય અને અરિહંત થવાથી જેમની કીર્તિ બધે ફેલાઈ છે એવા પ્રભુનાં ચરણયુગલનું શરણું આચાર્યજીએ સ્વીકાર્યું છે. આ કાર્યને પ્રભાવ એ છે કે તેના પરિણામથી આચાર્યજી શુદ્ધ, બુદ્ધ અને મુક્ત થવા જોઈએ. આમ છતાં કદાચિત, ધારણ કરેલાં શરણ અને ધ્યાનનું ઈચ્છિત પરિણામ ન આવે તેનું ધ્યાનનું ઉચિત ફળ પ્રાપ્ત ન થાય તે તેમાં ધ્યાન ધરનારનો જ દોષ છે, એટલે કે જે મુક્તપણું પ્રાપ્ત ન થાય તે તેમાં પ્રભુને નહિ પણ આચાર્યજી દેષ છે એમ જણાવે છે. આથી આચાર્યજી પ્રભુને કહે છે કે જે આવું બને તે પિતે વધ થવાને-નાશ પામવાને યોગ્ય છે, અને પિતે પિતાની મેળે જ હણાયેલા છે એમ કહેવાય. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #262
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર સ્તોત્ર 245 આવા મહાસમર્થ પ્રભુનાં શરણમાં રહી ધ્યાન ધરવામાં આવે તો શરણ લેનાર મુક્ત થાય જ, અને જે તે જીવ મુક્ત ન થાય છે, તેમાં પ્રભુને નહિ પણ ધ્યાન ધરનારને દોષ હોય. સાચથી ધ્યાન ધરનાર મુક્ત થાય, પણ તેમાં કંઈ ચૂક હોય તે જ મુક્તપણું ન આવે. આવા પ્રસંગે એ જીવ હણવા બને છે. ઉત્તમમાં ઉત્તમ યોગ પ્રાપ્ત થવા છતાં પણ જે પિતાનું કલ્યાણ ન કરે, તે તે પછી ક્યા સંજોગોમાં કલ્યાણ કરી શકે ? આ જીવ તે સદાય કલ્યાણથી વંચિત રહે, અને આત્માના વિશિષ્ટ ગુણો પ્રગટાવી શકે નહિ. આ પ્રમાણે અવળી રીતે વર્તનારને તે આવું જ થવું જોઈએ કે જેથી બીજા તે તેને અનુભવ પરથી બેધ લઈ, ચેતી, પોતાનું કલ્યાણ ત્વરાથી કરી લે. આવા ઉત્તમ યોગમાં પણ સ્વ-કલ્યાણ ન કરે તે જીવ પોતે પોતાની મેળે જ નાશ પામ્ય કહેવાય. જે ઉત્તમ યોગ ન મળ્યું હોત તે તે સંજોગોને દોષ કાઢી શકત, પણ તેની પ્રાપ્તિમાં તે, તેને જ દોષ રહ્યો હોવાથી તે કલ્યાણ ન કરી શક્યો એમ કહેવાય. એટલે કે તેણે સ્વચ્છેદે ચાલી પોતાની મેળે જ પિતાને નાશ નોતર્યો છે એમ કહેવાય. આચાર્યજી આ પ્રસંગે પિતાને અનુલક્ષીને કહે છે. તેઓ કહે છે કે પૂર્વે અવળી રીતે વર્તવાથી કલ્યાણ થયું નહિ એટલે કે તેઓ “પૂર્વથી જ હણાયેલા” છે. અને હજુ પણ અવળી રીતે વર્તે તે કલ્યાણ ન થાય તે નિશ્ચિત છે એટલે કે હણાવાને માટે યોગ્ય પાત્રરૂપ” છે. આ આચાર્યજીના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #263
--------------------------------------------------------------------------
________________ 246 કલ્યાણમંદિર સ્તોત્ર કથનને વિચારીએ તે સમજાય છે કે આ સંજોગે કે સ્થિતિ તેમને માટે અનુરૂપ નથી. તેમણે તે અનન્ય શરણ લઈ મહદ્દ શુદ્ધ, બુદ્ધ અને મુક્ત થવાની યોગ્યતાવાળા બની ગયા છે. જે એમ ન હોય તે તેમનાથી આવા અદભૂત સ્તોત્રની રચના કક્યાંથી થઈ શકે ! પણ એમ અનુમાન થઈ શકે કે પિતાના અનુભવના નિચેડરૂપે અન્ય સર્વને ચેતાવવા માટે આ રચના કરી હેવી જોઈએ. બીજો ધ્વનિ એ સમજી શકાય કે ગમે તેવી ઉચ્ચ અવસ્થાએ પહોંચ્યું હોય, પણ સંપૂર્ણ કર્મમુક્ત ન થયે હોય ત્યાં સુધી જે વિપરીત રીતે વર્તે તે તેનું પતન થાય. જેમ શ્રેણીમાં ચડેલે જીવ એક સમયને પણ પ્રમાદ આમાં જીવ દેષ કરે છે તેથી હણાય છે. આ અપેક્ષાથી વિચારીએ તે આચાર્ય સહિત સર્વ જીવોને આ નિયમ એક સરખી રીતે લાગુ પડી શકે છે. (40) देवेन्द्रवद्य! विदिताखिलवस्तुसार! સંસારતારવા! વિમો! મૂત્રાધિનાથ !! त्रायस्व देव ! करुणाहृदा मां पुनीहि सीदन्तमद्य भयदव्यसनाम्बुराशेः // 41 હે અખિલ વસ્તુ જાણનાર! વંદ્ય હે દેવેન્દ્રને, સંસારના તારક ! અને ભુવનાધિનાથ ! પ્રભુ તમે! ભયકારી દુઃખદરિયા થકી આજે પવિત્ર કરો અને, કરુણતણું હે સિંધુ ! તારે દેવ ! દુખિયાને મને. 41 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #264
--------------------------------------------------------------------------
________________ 247 કલ્યાણમંદિર સ્તોત્ર - ઓગણચાલીસમી કડીમાં આચાર્યજી પ્રભુને વિનંતિ કરે છે કે મારાં દુખાકુરોને ટાળવા તમે તત્પર થશે, હું તમારા શરણે આવ્યો છું. આ શરણ લીધા પછી જે ભક્તિનું યથાર્થ ફળ ન મળે તો તેમાં પ્રભુનો નહિ પણ પિતાનો દેશ છે એવું પ્રતિપાદન ચાલીસમી કડીમાં કર્યા પછી, આચાર્યજી આ કડીમાં સંસારના તારક પ્રભુને વિનંતિ કરે છે કે, “હે દેવેંદ્રને પણ વંદન કરવા યોગ્ય ! સમગ્ર વસ્તુના સારને જાણનાર! હે સંસારરૂપી સમુદ્રમાંથી તારનાર ! હે વિભુ! હે ત્રણ ભુવનના નાથ ! હે દેવ ! હે કરુણુહુદ! હું અત્યંત ખેદ પામું છું. મને પવિત્ર કરે, આ ભયાનક સંસારમાંથી મને તાર.” પોતે અત્યંત દુઃખી છે, અને એ દુઃખથી છૂટવાના પુરુષાથી છે, એ હકીકત આચાર્યજીએ અહીં રજૂ કરી છે. સંસારમાં અનુભવવા પડતાં દુઃખોથી ત્રાસી ગયા છે, અને તેને તેમને ખેદ પણ થાય છે. ખેદ એ માટે છે કે અકલ્પિત સુખના દાતા પ્રભુને ભજવાને બદલે બીજા બીજાને આશ્રય લઈને આ સંસારમાં તેમણે માત્ર દુઃખને જ અનુભવ કર્યો છે, છતાં ય સાચું કરવાને ભાવ આ પહેલાં પ્રગટ્યો નહોતે. આ સૂઝ નહોતી તે માટે અતિશય ખેદ તેમને પ્રવર્યો છે. આથી સાચી સમજણ આવ્યા પછી, પવિત્ર થવામાં થત વિલંબ તેમનાથી સહેવાતું નથી. તેઓ અતિ વિનમ્રભાવે પ્રભુને વિનવે છે કે “મને પવિત્ર કરે” અને “દુઃખરૂપ સંસારથી છોડાવે.” પ્રભુને પવિત્ર કરવાની આચાર્યજી વિનંતિ કરે છે તે સમજવા ગ્ય છે. જીવ પોતે પિતાની મેળે પવિત્ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #265
--------------------------------------------------------------------------
________________ 248 કલ્યાણમંદિર સ્તોત્ર થવા મથે તે તે પવિત્ર થઈ શકતો નથી. તેમ કરવા જતાં સ્વછંદની માયાજાળમાં ફસાઈ જાય છે, અને સ્વછંદના જેરને કારણે પિતે ક્યાં ભૂલ કરે છે અથવા તે ક્યાં અટકે છે તેના જાણ તેને થઈ શકતી નથી અને પરિણામે તેનો વિકાસ અટકી જાય છે. પણ જેને જાણપણું છે, તેના માર્ગદર્શન નીચે પવિત્ર થવાને પુરુષાર્થ કરવામાં આવે તે માર્ગમાં આવતા અનેક ભયસ્થાનેથી બચી શકાય છે, અને પવિત્ર થવાનું કાર્ય ઝડપથી બને છે. આમ, ત્વરાથી અને વિશેષ તકલીફ વગર સરળતાથી કાર્ય કરવાની ભાવનાથી આચાર્યજી બધું જ પ્રભુને સેપે છે. પવિત્ર થવું એટલે આત્માને લાગેલા મલિન કમપરમાણુઓથી મુક્ત થવું, કે જેથી ભાવિમાં તેના પરિપાકરૂપ દુઃખને અનુભવ કરવાનો રહે નહિ. આત્મપ્રદેશે પરથી કર્મપરમાણુઓ હટતાં આત્મા પવિત્ર બને છે. આમ પવિત્ર થવાના પરિણામે દુઃખરૂપ સંસારથી છૂટવાનો અવસર આવે છે. આ બંને વસ્તુ પ્રભુને કરવાની વિનંતિ આચાર્યજી આ કડીમાં કરે છે. જે પ્રભુને પણ કરી છે તે પ્રભુ કેવા છે? તે પ્રભુ દેવેંદ્રવંઘ છે, એટલે કે તેઓ દેના ઇંદ્રને પણ વંદન કરવા યોગ્ય છે. આખા સંસારમાં સૌથી વધુ સાતવેદનીય હોય તે તે દેવગતિમાં છે. તેમાં પણ ઇંદ્ર વિશેષપણે સાતવેદનીય ભોગવે છે. પણ એ બધી સાતા બાહ્યની, ભૌતિક હોય છે. જે ઇંદ્રને પણ આત્મશાંતિ જોઈતી હોય તે તેના ભક્તા પ્રભુ પાસે આવવું પડે છે. અને એથી પ્રભુ એ દેવેંદ્રવંઘ છે. આવા દેવેંદ્ર વંદ પ્રભુને પિતાની નાવડી સેંપી આચાર્ય નિશ્ચિત બને છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #266
--------------------------------------------------------------------------
________________ 249 કલ્યાણમંદિર સ્તોત્ર આ ઉપરાંત પ્રભુ સમગ્ર વસ્તુના સારને જાણનારા છે. આખા જગતમાં એક પણ પદાર્થ કે એક પણ ભાવ એ નથી કે જે પ્રભુથી અજાણ હોય, પ્રભુના જ્ઞાનમાં ન સમા હોય. પ્રભુને વિશે તે ત્રણે લોકનું અને ત્રણે કાળનું સમય સમયનું જ્ઞાન પ્રકાશે છે. જે કોઈ જીવ સર્વજ્ઞ પ્રભુના શરણમાં રહી પવિત્ર થવા ઇચ્છતા હોય, અને આરાધનામાં જે કંઈ ક્ષતિ હોય તે તે પ્રભુના જ્ઞાનમાં તે તરત જ પ્રગટ થાય છે, અને પ્રભુ તે જીવને તેવી ક્ષતિ દૂર કરવા પ્રેરે છે. પ્રભુનું આવું સર્વજ્ઞપણું ભક્તને માટે અતિ અતિ ઉપકારી છે. પ્રભુ પોતે સર્વજ્ઞ થયા પછી, પોતાનું જ કલ્યાણ કરીને બેસી રહેતા નથી. તેઓ તે સંસારના પરિતાપોથી છૂટવા ઈચ્છનાર સર્વને તારવાની પ્રવૃત્તિ પણ વિસ્તારે છે. સંસારમાં જળકમળવત્ રહી, અનેક પ્રકારનાં દુઃખોથી પિડિત જનોને સાચે કલ્યાણને માર્ગ બંધી, પિતાના જેવા અનંત સુખના ધણું બનાવવા તેઓ કટિબદ્ધ રહે છે, અને એ અપેક્ષાથી તેઓ સંસારતારક-સંસારથી તારનાર છે. સંસારસમુદ્રમાં તારી જીવને તેઓ ઠેઠ મુક્તિ સુધી લઈ જાય છે. વળી તેઓ ત્રણ ભુવનના નાથ પણ કહેવાય છે. પ્રભુની સમર્થતા એવી છે કે, જીવ કોઈ પણ ભુવનના, કેઈ પણ ભાગમાં રહ્યો હોય તે પણું, ત્યાં રહ્યા રહ્યા છૂટવા ઈચ્છનાર જીવને તેઓ છોડાવી શકે છે. અર્થાત્ ત્રણે ભુવનમાં તેમની સત્તા ચાલે છે. તેથી કઈ પણ ગતિ કે કોઈ પણ ક્ષેત્રમાં રહેલ સંપન્દ્રિય જીવ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #267
--------------------------------------------------------------------------
________________ 250 કલ્યાણમંદિર સ્તોત્ર પ્રભુનું શરણ સ્વીકારી, પિતાના આત્માની પવિત્રતા પ્રગટાવવાને પુરુષાર્થ જગાડી શકે છે, આત્માને પવિત્ર બનાવી શકે છે. ત્યાં કર્મરૂપી દુશ્મને પિતાની કાર ચલાવી શકતા નથી. આવા દેવેંદ્રને વંઘ, સમગ્ર વસ્તુના સારને જાણનારા, સંસારના તારક અને ભુવનાધિનાથ પ્રભુને આચાર્યજી પિતાને સંસારસમુદ્રમાંથી છોડાવવા આર્જવભરી વિનંતિ કરે છે. અને 'તે વિનંતિ કરતી વખતે તેઓ પ્રભુને ચારે બાજુ આત્માઓજસ ફેલાવનાર વિભુ! તરીકે સંબોધે છે તે ઘણું જ સૂચક છે. (41) यद्यस्ति नाथ ! भवदंघ्रीसरोरुहाणां भक्तेः फलं किमपि संततिसंचितायाः / तन्मे त्वदेकशरणस्य शरण्य ! भूयाः વામ સ્વમેવ મુવડત્ર અવાંતડપ | 42 હે નાથ ! આપ ચરણકમળની નિત્ય સંચિત જે કરી, તે ભક્તિ કરી સંતતિનું હોય ફળ કદી જે જરી, તે શરણ કરવા ગ્ય! માત્ર આપને જ શરણે રહ્યો, તે અહીં અને ભવ અન્યમાં પતે જ મુજ સ્વામી થજે. 42 મહાસમર્થ પ્રભુનું શરણું સ્વીકાર્યા પછી તેમના ચરણની કરેલી ભક્તિનું ફળ જે પ્રભુ આપવા ઈચ્છતા હોય તે, પિતાને ફળરૂપે શું જોઈએ છે તેનું વિધાન કરતાં આચાર્યજી આ કડીમાં કહે છે કે, “હે નાથ! નિરંતર કરવાથી એકઠી થયેલી આપના ચરણકમળની ભક્તિનું જે કંઈ પણ ફળ હોય તો હે શરણ કરવા યોગ્ય! માત્ર આપના જ શરણે રહેલે હું, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #268
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર સ્તંત્ર 251 તેના ભવમાં અને અન્ય તમામ ભવાંતરમાં પણ આપ જ સ્વામી થજો.” "પૂર્વ ભવમાં પ્રભુની સાચા ભાવથી ભક્તિ નહોતી કરી તેથી આચાર્યજીના જીવને અનેક પ્રકારનાં દુઃખે અને કો ભેગવવા પડ્યા છે. આ ભેગવવા પડતા દુઃખનું કારણ પ્રભુની અભક્તિ છે. પણ તેમણે આ ભવમાં સમજીને, સાચા ભાવથી પ્રભુની ભક્તિ કરી છે કે જેથી ભાવિમાં દુઃખને ભોગવવાપણું રહે નહિ. વળી સાથે સાથે પ્રભુ પાસે આચાર્યજી એવી માંગણી પણ કરી લે છે કે ભાવિમાં ક્યારેય દુઃખ આવે નહિ. તેમણે પ્રભુની ભક્તિ આ ભવે તે યથાર્થ કરી છે, પણ નવા ભવમાં કઈ અંતરાયના કારણે પ્રભુની ભક્તિ ચૂંફાઈ જાય તે ! તો તે પાછા પરિભ્રમણ અને દુઃખની ગર્તામાં સબડવાનું બની આવે. તે સ્થિતિથી નિવર્તવાને ઉપાય આચાર્યજી અહીં કરે છે. આચાર્યજી પ્રભુને આર્જવભરી વાણીમાં વિનંતિ કરે છે , આ ભવમાં સાચા ભાવથી તમારી નિરંતર ભક્તિ કરી છે, તેનું ફળ જે તમે મને આપવા માગતા હો તે, એ ફળ એ હોજો કે આ ભવમાં અને આ પછીના જે કંઈ ભવ હોય તે ભવમાં આપ જ મારા સ્વામી હેજો, અને હું તમારા શરણમાં જ રહું એવું કરો. તમારું શરણું કદી પણ ન છૂટે તેવી કૃપા કરજો. ભભવ પ્રભુના શરણમાં વીતાવવા માટેનું વરદાન તેઓ માગી લે છે કે જેથી દુઃખના સમુદ્રમાં ડૂબવાને પ્રસંગ આવે નહિ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #269
--------------------------------------------------------------------------
________________ 252 કલ્યાણમંદિર સ્તોત્ર આમ આ કડીમાં આચાર્યજી પિતાનાં વર્તમાન અને ભાવિ સુખનું બરાબર પાકું કરી લે છે. આ ભવે તે સમજીને શરણાગ્ય પ્રભુના શરણમાં રહી તેમની ભક્તિ કરી છે. અને તેના ફળરૂપે એ ભક્તિ ભાવિમાં પણ કદી ન છૂટે એવું વરદાન તેઓ પ્રભુ પાસે માગી લે છે. આમ કરવામાં આચાર્યજીની દીર્ધદષ્ટિ બરાબર જણાઈ આવે છે. પ્રભુ એ શરણું લેવા ગ્ય છે, એ તે આપણે પૂર્વની કડીઓમાં જોયું છે, એવા પ્રભુના શરણમાં રહ્યા રહ્યા આચાર્યજી માંગણી કરે છે, અને સાથે સાથે જણાવે છે કે મારે તે તમે એક જ સ્વામી છે, હું અત્યારે માત્ર આપના જ શરણમાં છું, એથી તમે મારે સંપૂર્ણ ખ્યાલ રાખજો. મારા સાચા માર્ગદર્શક તમે જ છે, બીજા કેઈ પણ માર્ગદર્શક મેં સ્વીકાર્યા નથી. મેં તે તમારા જ ચરણમાં બધું સેંપી દીધું છે. એટલે આ ભવે અને ભાવિ ભવે તમારે જ મારી સંભાળ રાખવાની છે.” આ પ્રકારની ભાવભરી વિનંતિ આચાર્યજી કરે છે, અને તે દ્વારા સામાન્ય ભક્તજનને સમર્થ ભક્તજન બનવાની ચાવી પૂરી પાડે છે. ભક્ત સ્વરૂપે રહેવાની આદર્શ રીતનું માર્ગદર્શન અહીં મળી રહે છે. “હરિના જન મુક્તિ ન માગે, માગે જનમેજનમ અવતાર રે”—એ ઉક્તિ અનુસાર સાચી ભક્તિનું સ્વરૂપ અહીં જોવા મળે છે. પ્રભુની ભક્તિ પાસે મુક્તિ પણ બિનજરૂરી બની જાય છે. આ આદર્શ ભક્તનું ચિત્ર અનેકને પ્રેરણારૂપ બની રહે છે. (42) इत्थ समाहितधियो विधिवज्जिनेन्द्र ! સારો પુત્રવૃતિiામા: | P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #270
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર સ્તોત્ર 253 - त्वविम्बनिर्मलमुखाम्बुजबद्धलक्षा ये संस्तव तव विभो! रचयन्ति भव्याः // 43 जननयन कुमुदचंद्र ! प्रभास्वरा: स्वर्गसम्पदो भुक्त्वा / ते विगलितमलनिचया अचिरान्मोक्ष प्रपद्यन्ते / / 44 એ રીતથી રૂડે પ્રકારે સ્થિર બુદ્ધિવાનને, અતિ હર્ષથી રોમાંચી જેના શરીર કેરા અંગને; તુજ મુખકમળ નિર્મળ વિશે નિંદ્ર બાંધી દષ્ટિને, જે ભજન હે પ્રભુ! રચે છે, આપ કેરી સ્તુતિને. 43 જનનયન કુમુદચંદ્રસ્વામી, ચળકતી સંપદ સ્વર્ગની જપામી; નિર્મળ મનના થવા થકી એ, તુરત જશે જન મેક્ષને વિશે તે. 44 આમ બેતાલીસ કડી સુધી જણાવી તેવી ભક્તિ સહિત જે કોઈ જીવ પ્રભુની ભક્તિ કરે છે, તે ઉત્તમ ફળને પામે છે; આવી ફલશ્રુતિ બતાવતાં અંતિમ બે કડીઓમાં આચાર્યજી જણાવે છે કે, “જે ભવ્યજનોની બુદ્ધિ વિધિ પ્રમાણે આપની સમાધિમાં લાગી છે, જેમની કાયા આપના ઉપરની અત્યંત પ્રીતિ વડે ગાઢ રોમાંચ અનુભવી રહી છે, અને જેમની દષ્ટિ . આપના મુખરૂપી નિર્મળ કમળને વિષે ચુંટેલી છે એવા જે ભવ્યજને આપની સ્તુતિ કરે છે તેઓ (43), હે મનુષ્યનેત્રરૂપી કુમુદિનીના ચંદ્રરૂપી સ્વામીન! પિતાનું મન નિર્મળ થવાથી દેદિપ્યમાન સ્વર્ગની સંપત્તિઓને ભોગવીને શીવ્ર મેક્ષને પામે છે. (44) તેંતાલીસમી કડીમાં આચાર્યજી ભક્તનાં લક્ષણ બતાવે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #271
--------------------------------------------------------------------------
________________ 254. કલ્યાણમંદિર તેત્ર તેમાં સૌ પ્રથમ લક્ષણ એ બતાવ્યું છે કે, “ભવ્યજનની બુદ્ધિ વિધિ પ્રમાણે આપની સમાધિમાં લાગી રહી છે.” સાચા ભક્તનું લક્ષણ એ છે કે તેની મતિ પ્રભુમાં કેન્દ્રિત થઈ હોય છે. પ્રભુમાં મગ્ન બનીને, બીજે બધેથી ઉપયોગને ખેંચીને તેને પ્રભુમાં કેન્દ્રિત કર્યો હોય છે. તેથી તે પોતે પોતાના દેહથી પણ ભિન્નભાવ અનુભવે છે અને એ મહત્વનું લક્ષણ છે. ભક્તનું બીજું લક્ષણ બતાવ્યું છે કે, “જેમની કાયા આપના ઉપરની અત્યંત પ્રીતિને લીધે ગાઢ રોમાંચ અનુભવી રહી છે.” આ ભક્તને પ્રભુ ઉપર એટલી બધી પ્રીતિ હોય છે કે જ્યારે પ્રભુનાં દર્શન થાય છે કે પ્રભુની સમીપતાને અનુભવ થાય છે ત્યારે તેની કાયામાં ઉલ્લાસથી રોમાંચ થાય છે. એ ઉલ્લાસ અને આનંદ આખી કાયામાં એટલે બધે પ્રસરી જાય છે કે કાયા રે માંચી ઊઠે છે. અર્થાત્ ભક્તિ રૂંવે રૂંવે પ્રગટી ઊઠે છે. જ્યારે જીવને કઈને કઈ પ્રકારે ઉલ્લાસ થાય છે ત્યારે તેના પ્રભાવથી શરીરનાં રૂંવા ઊભા થઈ જાય છે. આજ રીતે પ્રભુની ભક્તિથી ભક્તના હૃદયમાં એ ઉલ્લાસ પ્રગટ જોઈએ કે તેની કાયામાં રોમાંચ થઈ જાય. એ જ ભક્તનું ત્રીજું લક્ષણ છે, “ભક્તની દષ્ટિ પ્રભુનાં મુખકમળ ઉપર સ્થિર થયેલી હોય છે.” સામાન્ય રીતે જીવની દષ્ટિ ચારે બાજુ ફર્યા કરે છે, તે સ્થિર હોતી નથી, કારણ કે તેને ઉપયોગ પણ સમયે સમયે ફર્યા કરતે હોય છે. પણ ભક્તનું ચિત્ત જ્યારે પ્રભુમાં સ્થિર થાય છે, ત્યારે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #272
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર સ્તોત્ર 255 તેની દષ્ટિ પ્રભુના મુખ ઉપર સ્થિર બને છે. પ્રભુનાં મુખ ઉપર જે નિરાગીતા, નિર્વિકારપણું, સૌમ્યતા, શાંતિ વગેરે દષ્ટિગોચર થાય છે તે પ્રતિ અત્યંત આકર્ષાઈ તેને ઉપગ ત્યાં સ્થિર થઈ જાય છે. અને એ બધા ગુણ પિતામાં પ્રવેશ પામે એવા ભાવ તેનામાં વૃદ્ધિ પામે છે, અને મુખકમળ પર સ્થિર બની તે ગુણે પિતામાં ઉતારવા મથે છે. આવા લક્ષણવાળે મુતિગામી જીવ જ્યારે શુદ્ધભાવથી આપની સ્તુતિની રચના કરે છે ત્યારે તેને કેવું ફળ પ્રાપ્ત થાય ? માત્ર નામનું સ્મરણ કરવાથી ભયનાં ભરેલાં સેંકડો દુઃખે નાશ પામે છે, તે પછી તેમની સ્તુતિ કરવાથી તેનાથી અનેકગણું ફળ પ્રાપ્ત થાય તેમાં શું નવાઈ છે? અને એ ફલશ્રુતિ અહીં છેલ્લી કડીમાં બતાવી છે. ભક્તજનનાં જે લક્ષણે આચાર્યજીએ બતાવ્યા છે તે લક્ષણે તેમના પ્રગટેલા આપણે જોઈ શકીએ છીએ. અને એવી ઉત્તમ પળે એ પૂર્ણ ભાવથી કરેલી સ્તુતિ તે જ “કલ્યાણ મંદિર સ્તંત્રઆ સ્તોત્રનો પ્રભાવ તે જાહેર જ છે. આથી આચાર્યજીએ જે ફલશ્રુતિ જણાવી છે તે તેમના સહિત સર્વને લાગુ પડે તેમ છે. ફલશ્રુતિ આ પ્રમાણે છેઃ આવી સ્તુતિના પ્રભાવથી (પિતાનું) મન નિર્મળ થવાથી દેદીપ્યમાન સ્વર્ગની સંપત્તિઓને ભેગવીને શીધ્ર મેક્ષ પામે છે. પ્રભુમય બનેલે જીવ પિતાના ઉપયોગને પ્રભુમાં જ કેન્દ્રિત કરીને, પ્રભુનાં ગુણો વર્ણવતી સ્તુતિ જ્યારે રચે છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #273
--------------------------------------------------------------------------
________________ 256 કલ્યાણમંદિર સ્તોત્ર ત્યારે તેના ભાવે ઘણું શુભ હોય છે અને એને મોટો પુણ્યબંધ થાય છે. આ પુણ્યબંધ એ પ્રકાર હોય છે કે તે ભેગવવા માટે તેને અનિચ્છાએ પણ દેવલેકમાં જવું પડે છે. આવા ઉચ્ચ દશાવાન છે માટેની દેવકની ભેગસામગ્રી મનુષ્ય માટે અકલ્પિત જેવી હોય છે, ત્યાંના સુખસાધન અને સામગ્રી એવા દેદીપ્યમાન હોય છે કે તેનું સ્વમ પણ જીવને અહીં આવી શકતું નથી. એ બધી સુખ સંપત્તિ બધાને આંજી નાખે એવી ઝાકઝમાળ હોય છે. આથી આ બધી સામગ્રીને આચાર્યજી ગ્ય રીતે “ચળકતી સંપત્તિ તરીકે ઓળખાવે છે. જ્યાં સુધી જીવે બાંધેલે પુણ્યનો જથ્થો હોય છે ત્યાં સુધી આ સુખ સંપત્તિ તેને ભેગવવાની જ હોય છે. તેનાથી વહેલું નિવૃત્ત થઈ શકાતું નથી. આથી સાચા ભક્તને અનિચ્છાએ પણ એ બધો ભેગવટો કરે જ પડે છે. ભક્તને અનિચ્છા એક જ કારણથી હોય છે : એ દેવલેક પણ સંસાર છે અને તેની સુખ સામગ્રીમાં પણ આત્માનું સાચું સુખ નથી. જ્યાં સુધી તેને ભોગવટો હોય ત્યાં સુધી મુક્તિ નથી અને મુક્તિને ઈચ્છક સંસારના સુખને ક્યાંથી ઈરછે? તેમ છતાં કરેલા પુણ્યબંધને પરિણામે તે * સ્વર્ગની સંપત્તિને અવશ્ય ભોગવે છે. પણ એ ભેગવટામાં તેને આસક્તિ ન હોવાને કારણે નવાં કર્મબંધ તેને થતાં નથી. પણ પૂર્વે બાંધેલ ભેગાવલી કર્મ ભેગવાઈ જાય છે. આથી જ્યારે દેવલેકનું આયુષ્ય પૂર્ણ કરી તે મનુષ્યભવ ગ્રહણ કરે છે ત્યારે ઉત્તમ ભક્તિ પ્રગટાવી, શેષ રહેલાં શુભાશુભ કર્મને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #274
--------------------------------------------------------------------------
________________ કલ્યાણમંદિર સ્તોત્ર 25 વરાથી ક્ષય કરી, મુક્તિ સુંદરીને વરે છે. ભક્તને પુરુષાર્થ મુક્ત થવા માટે જ હોય છે એટલે સંસાર અતિ અતિ અલ તેના માટે બની રહે છે. આવી અનન્ય ભક્તિ કરનારને મન પ્રભુ કેવા છે તે આચાર્યજીએ છેલ્લી કડીમાં પ્રભુને કરેલા સંબોધનમાં જણાવ્યું છે. “જન–નયન-કુમુદચંદ્ર-સ્વામી” એટલે કે મનુષ્યનેત્રરૂપી કુમુદીના ચંદ્રરૂપ સ્વામી. કુમુદ અને ચંદ્રને સંબંધ તે બહુ જાણીતા છે. તળાવમાં રહેલું કુમુદનું ફૂલ, આકાશમાં ખીલેલા ચંદ્રમાને નિહાળી અત્યંત પ્રફુલ્લિત થાય છે અને વિકસે છે. વળી દિવસે ચંદ્રની ગેરહાજરીમાં તે કરમાઈને બીડાઈ જાય છે અને નમી જાય છે. ફરીથી રાત્રિએ ચંદ્રના દર્શન પામતાં તે વિકસે છે. હજાર માઈલ દૂર વસતા ચંદ્રને પ્રભાવ પૃથ્વી પર રહેલા કુમુદ પર કેવો અદ્ભુત પડે છે? આ જ અદ્દભુત પ્રભાવ પ્રભુનો ભક્ત પર પડે છે. પ્રભુ ચંદ્ર કરતાં પણ ઘણે ઉંચે એવી સિદ્ધશીલા પર વસે છે, અને ભક્ત કુમુદની માફક પૃથ્વી પર, પ્રભુથી અગણિત માઈલે દર વસે છે. આ ભક્ત જ્યારે પ્રભુનાં દર્શન પામે છે ત્યારે તેનાં દર્શન માત્રથી ભક્તનાં રેમેરમ પ્રકુલ્લિત થઈ જાય છે. આ અસર આપણે પૂર્વની કેટલીક કડીઓમાં અનુભવી છે, તેથી તેના સંદર્ભમાં પ્રભુ માટેનું આ સંબંધન યેગ્ય જણાયા વિના રહેશે નહિ. બીજી રીતે જોઈએ તે આચાર્યજીએ પિતાનું પૂર્વનામ કુમુદચંદ્ર” ખૂબીપૂર્વક અહીં ગૂંથી લીધેલું જોઈ શકાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #275
--------------------------------------------------------------------------
________________ 258 કલ્યાણમંદિર સ્તોત્ર દેવસંબંધી અનેક સુખ ભેગવી મુક્તિ પામવારૂપ ફલઅતિ બતાવી આચાર્યજી આ સ્તોત્ર પૂર્ણ કરે છે. આ સ્તોત્રને સમગ્રપણે વિચાર કરીએ છીએ ત્યારે તેની ઉત્તમતા સ્પષ્ટ થયા વિના રહેતી નથી. આ સ્તોત્રના આરંભમાં મંગલચરણ રચનાને હેતુ, તેનું મહાભ્ય, પ્રભુનાં ગુણ અને અતિશયેની મહત્તા વર્ણવી, અત્યાર સુધી પ્રભુને ભજ્યા નહિ તેને ખેદ આચાર્યજી ઊંડા દુઃખ સાથે વ્યક્ત કરે છે. પણ જાગ્યા ત્યાંથી પ્રભાત ગણી, થયેલી ભૂલને પશ્ચાત્તાપ કરી, થયેલી ભૂલ પુનરાવર્તન ન પામે તે માટે પ્રભુને વિનંતિ કરી આગળ વધે છે. સદાકાળને માટે પ્રભુનું શરણું ઈચ્છી, સાચી ભક્તિનું મેક્ષફળ બતાવી સ્તોત્ર સમાપ્ત કરે છે. અને એમ કરવામાં અનેક ગૂઢ રહસ્ય, મોક્ષમાર્ગની સ્પષ્ટતા તથા પરમાર્થમાર્ગના કેટલાય સિદ્ધાંત તેમણે ખુલ્લા કર્યા છે તે આપણે જોયું. અને એ પરથી સહુ કોઈ સમજી શકે છે કે જે કઈ આ સ્તોત્ર હૃદયપૂર્વક કરે તેનું અવશ્ય કલ્યાણ થાય, કારણ કે પરમાર્થનાં ઊત્તમ રહસ્ય જીવનમાં ઉતરી જીવને સાચે રસ્તે સતત વધારતાં રહે છે. આ સમજ્યા પછી આ સ્તુત્રનું નામ “કલ્યાણ મંદિર રાખ્યું છે તે સાર્થક જણાશે. પ્રભુ સહુને આવું કલ્યાણ કરવાની ભાવના તથા શક્તિ આપે. 3 શાંતિઃ શાંતિઃ શાંતિઃ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust