________________ કલ્યાણમંદિર સ્તોત્ર 147 દેશનાની આગાહી રૂપે દેવે જે દેવદુંદુભિ વગાડે છે તેનું ચિત્ર ખડું થાય છે. અને તેઓ પોતે જાણે પ્રત્યક્ષપણે દેવદુંદુભિ સાંભળતાં હોય એવું અનુભવ કરતા જણાય છે. આ દુંદુભિએ આખા જગતને કે સંદેશો આપે છે તે જણાવતાં આચાર્યજી આ કડીમાં કહે છે કે, “હે દેવ ! હું એમ માનું છું કે દેવતાઓ, સમવસરણ વખતે જે દેવદુંદુભિ વગાડે છે તે આકાશને વિશે ગર્જના કરતા શબ્દો વડે આ સમગ્ર ગ્રંકને એમ જણાવે છે કે “હે ત્રિલેકના પ્રાણીઓ! તમે પ્રમાદ છોડીને, મોક્ષપુરીને વિશે જતા આ પાર્શ્વનાથ વ્યાપારીને ભજે.” - જ્યારે જ્યારે શ્રી તીર્થકર પ્રભુની દેશના છૂટવાની હોય છે ત્યારે ત્યારે દેવલેકના દેવેને તેની જાણ અગાઉથી અવધિજ્ઞાન વડે થતી હોય છે. પ્રભુજીને ઉત્તમ બોધ જગતના ભવ્ય વેને પ્રાપ્ત થવાનો છે, એ જ્ઞાનથી દેવે ખૂબ ઉલ્લાસમાં આવી જાય છે. વળી જગતના વધુમાં વધુ છે પ્રભુની દેશનાનો લાભ લે તેવા ભાવ તેને જાગે છે. પિતાના એ ઉલ્લાસ તથા ભાવને વ્યક્ત કરવા દેવે પિતાનાં વાજીંત્ર-દેવદુંદુભિ વગાડે છે. આમ તેઓ પ્રસન્નતાની અભિવ્યક્તિ સાથે જગતના જીવને મળનાર દેશનાને શુભ સંદેશો આપે છે. ' આમ દેવે દેવદુંદુભિ વગાડીને જગતના જી પર ઉપકાર કરે છે, એટલું જ નહિ પણ તીર્થંકર પ્રભુનું બહુમાન પણ કરે છે. આ નાદ એ પ્રભુને અતિશય કહેવાય છે કારણ કે અન્ય કઈ જીવ માટે આવું બહુમાન દેવે કરતા નથી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust