Book Title: Jinvani
Author(s): Harisatya Bhattacharya, Sushil
Publisher: Unjha Ayurvedic Faramacy
Catalog link: https://jainqq.org/explore/005294/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ VAS M તુલનાત્મક દર્શન વિચાર Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રીનગીનદાસ ગ્રન્થમાળા પુસ્તક ૧લું. જિનાની, જિનવાણી તુલનાત્મક દર્શન વિચાર] મૂળ લેખક : શ્રી હરિસત્ય ભટ્ટાચાર્ય જી એમ., એ., બી. એલ., કલકત્તા અનુવાદક: સુશીલઃ ભાવનગર પ્રકાશક : વૈદ્યરાજ નગીનદાસ છગનલાલ શાહ ઊંઝા આયુર્વેદિક ફાર્મસી અમદાવાદ Page #3 -------------------------------------------------------------------------- ________________ ૧૨-૦ આવૃત્તિ બીજી : સ. ૧૯૯૩ મુદ્રક : ભગવાનદાસ હરખચંદ પંડિત શ્રીશારદા મુદ્રણાલય જૈન સેાસાયટી ન. ૧૫. અમદાવાદ. Page #4 -------------------------------------------------------------------------- ________________ आयनिआ खणद्धं पि पइ थिरं ते करति अणुराय । परसमया तहवि मणं तुह समयन्नूणं न हरंति ।। ઋષભ પંચાશિકા અન્યનાં આગ અડધી ક્ષણ સાંભળવા છતાં પણ તારા વિષેને અનુરાગ (હે જિનદેવ !) સ્થિર કરે છે. અને તેથી તારા સિદ્ધાન્તના જાણકારોનું ચિત્ત તે કરી શકતા નથી. Page #5 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા ભારતીય દર્શનોમાં જૈનદર્શનનું સ્થાન. . . ૧ જૈન દષ્ટિએ ઈશ્વર . . . . . . ૨૫ જૈનદષ્ટિમાં કર્મવાદ . . . . . ૫૬ જૈન વિજ્ઞાન . . . . . , ૭૪ જીવ . . . . . . . ૧૨૮ ભગવાન પાર્શ્વનાથ . . . . . . ઉપર મહામેવવાહને મહારાજા ખારવેલ . . • ૧૮૧ ,, ભાવાનુવાદ . . . . • ૨૦૪ જૈનેને કર્મવાદ. . . . . . ૨૧૦ જૈનદર્શનમાં ધર્મ અને અધર્મ તત્ત્વ . . ૨૪૨ Page #6 -------------------------------------------------------------------------- ________________ ટું કા માં --“જિનવાણી” નામના બંગાળી માસિકમાંથી અનુવાદેલા આ લેખે, અવકાશે અનુક્રમે ગુજરાતી માસિકમાં પ્રકટ થઈ રહ્યા હતા. —બે ત્રણ લેખો પ્રકટ્યા પછી, ઊંઝાવાળા વિદ્યરાજ નગીનદાસ ભાઈનું લક્ષ ખેંચાયું. કહેણ આવ્યું: “આ લેખો પુસ્તક રૂપે પ્રકટ થાય તો વિદ્વાનોના હાથમાં સંગ્રહરૂપે મૂકી શકાય.” –ટુંકામાં, આ પુરતકની એ જન્મકથા છે. –આ લેખના મૂળ લેખક શ્રીયુત હરિસત્ય ભટ્ટાચાર્યજી છે. તેઓ જૈન શાસ્ત્ર-સાહિત્યના પારંગત હોવાનો દાવો નથી ધરાવતા. જૈન શાસ્ત્ર-સિદ્ધાંતના એક અભ્યાસી તરિકે જ એમણે આ લેખ લખ્યા છે. એક જૈનેતર યથાશક્ય સાવધાની રાખે તો પણ કવચિત ગેરસમજ થઈ જાય. આ લેખમાં એવું કંઈ થવા પામ્યું છે કે નહિ તે હું નથી જાણતો. –બાકી તો શ્રી ભટ્ટાચાર્યજીનું વાંચન જ જૂદું હોય તો પાઠફેર થવા પામે અને વર્ષો ઉપર આ લેખો લખાયા હોય તે છેક છેલ્લી ઐતિહાસિક માહીતી ન આપી શકે એ સંભવિત છે. –જૈન દર્શન પરત્વેની એમની શ્રદ્ધા, બહુમાન વૃત્તિ તો આ લેખમાળાની પ્રત્યેક પંક્તિ ઉચ્ચારી રહી છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ -એમનો તુલનાત્મક અભ્યાસ અને પ્રવાહવાળી લેખનશૈલી જોતાં કોઈ પણ જૈન કે જૈનેતરને સન્માન પુર્યા વિના નહીં રહે. – જિનવાણી” માસિક, લાંબુ આયુષ્ય ભોગવવા ભાગ્યશાળી ન થયું તેથી શ્રી ભટ્ટાચાર્યજીના લેખે પણ અધૂરા જ રહી જવા પામ્યા, એ એક ખેદની વાત છે. જૈનેતર જીજ્ઞાસુઓ જૈન દર્શન પ્રત્યે કેવી શ્રદ્ધાની નજરે જુએ છે તે આ લેખો ઉપરથી જણાશે. -બનારસ-હિંદુ-યુનીવર્સીટીના જૈન ચેરના પ્રમુખ પંડિત શ્રી સુખલાલજીને કેટલાક લે, સંશોધનની દ્રષ્ટિએ વંચાવી જોયા છે. પૂરતો અવકાશ ન હોવા છતાં એમણે આ લેખો વાંચ્યા અને નિદર્શન પણ લખી મે કહ્યું. –પંડિત સુખલાલજીએ, પૂજ્ય મુનિરાજ દર્શનવિજયજીએ, પંડિત શ્રી ભગવાનદાસભાઈએ તેમજ શ્રી હીરાચંદભાઈએ સલાહ, સૂચના તથા ટિપ્પણ આદિ લખી આપવામાં અને પ્રફના સંશાધન વિગેરેમાં જે સહકાર આપે છે તે બદલ અંતઃકરણપૂર્વક એમનો અહીં ઉપકાર માનું છું. –ઉંઝાવાળા વૈદ્યરાજ નગીનદાસભાઈએ, પુરતક–પ્રકાશનની બધી ગોઠવણ કરી આપી, મને ઉત્તેજીત કર્યો તે માટે તેમનો પણ ઋણી છું. આ પુસ્તકમાં રહી જવા પામેલા દોષે, જે કંઈ બતાવશે તો હું એમને આભાર માનીશ અને બીજી આવૃત્તિ કાઢવાનું સદભાગ્ય સાંપડશે તો એ દેની પુનરાવૃત્તિ નહીં થવા દઉં. સુશીલ Page #8 -------------------------------------------------------------------------- ________________ નિદર્શન લેખક : પંડિત સુખલાલજી Page #9 -------------------------------------------------------------------------- ________________ Page #10 -------------------------------------------------------------------------- ________________ નિદર્શન વડિલેએ રાખેલ ભીમ એ નામ ગૌણ કરી આપમેળે પિતાનું સુશીલ નામ ધારણ કરનાર અને તે નામને ગુણનિષ્પન્ન સિદ્ધ કરનાર ભાઈ સુશીલ વાચક અને વિચારક જૈન જનતાથી ભાગ્યેજ અજાણ્યા છે. ઘણાં વર્ષ અગાઉ કાશીમાં અમે બંને સાથે પણ રહેલા. ત્યારપછી પણ અમારે પરિચય રહ્યો છે. ભાઈ સુશીલે પ્રસ્તુત લેખો વાંચી તે ઉપર કાંઈ લખવા જ્યારે મને સૂચવ્યું ત્યારે એક રીતે મને બહુજ આંતરિક સતેજ થયે; તે એમ માનીને કે ભાઈ સુશીલના હૃદયમાં મારું સાદર સ્થાન હોવું જોઈએ અને એગ્ય લેખકના સમુચિત લેખ વાંચી જઈ તે ઉપર કાંઈક લખવાની તક મળે છે. આ સંતેષથી Page #11 -------------------------------------------------------------------------- ________________ પ્રેરાઈ મેં કઈક લખવા કબુલ્યું અને તે બધા લેખે સમગ્ર ભાવે ધ્યાનપૂર્વક સાંભળી જઈ અત્રે મારા ઉપર તે વિષે પડેલી છાપ સંક્ષેપમાં વ્યક્ત કરું છું. પ્રસ્તુત લેખ વિષે કાંઈક લખું તે પહેલાં અનુવાદક અને મૂળ લેખક વિષે પણ થોડા ઈશારે કરી દેવો ગ્ય ધારું છું. ભાઈ સુશીલ, મૂળ બંગાળી લેખના અનુવાદક છે. તેમનું બંગાળી ભાષા વિષયનું સચોટ જ્ઞાન કેવું છે. તે જેઓ બીજી રીતે ન જાણતા હોય તેઓ માત્ર આ લેખના વાચનથી પણ બરાબર સમજી શકશે. આ ગુજરાતી અનુવાદો વાંચનારને ભાગ્યેજ એવી કલ્પના આવે છે આ અનુવાદ છે. માત્ર બંગાળી. ભાષાનું પર્યાપ્ત જ્ઞાન જ આ સફળતાનું કારણ નથી. ભાઈ સુશીલની ગુજરાતી ભાષા અને લેખનશૈલી એ જેમ સાધારણ નથી તેમ અપકવ પણ નથી, એ વસ્તુ, કેવળ અલેખ ખાતર પણ જૈન પત્ર વાંચનાર જગતને કહેવાની જરૂર રહેતી જ નથી. બંગાળી અને ગુજરાતી ભાષાને ઠીક ઠીક પરિચઝ ધરાવનાર તથા લેખનશક્તિસંપન્ન અનેક ભાઈઓ અને ઠીક બહેને સુદ્ધાં આજે ગુજરાતમાં છે છતાં એમાંના કેઈએ પ્રસ્તુત લેખેના અનુવાદનું કામ કર્યું હોત તે તે આટલું સફળ થાય એ વિષે મને ભારે શંકા છે. કારણ, એવા લેખકો પૈકી કોઈને જૈન શાસ્ત્રીય જ્ઞાનને Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ભાઈ સુશીલ જેટલે સ્પષ્ટ અને પકવ પરિચય હોય એમ હું નથી જાણતે. આ બધાં કારણોને લઈ, ભાઈ સુશીલ પિતાના અનુવાદ કાર્યમાં ખૂબ સફળ થયા છે. એમની અનુવાદ્ય લેખેની પસંદગી પણ જૈન દર્શનના વિશિષ્ટ અભ્યાસીઓની દષ્ટિએ યોગ્ય છે. કારણ કે પુષ્કળ વાંચન અને ચિંતન પછી પરિશ્રમ પૂર્વક નવી શૈલીએ એક જૈનેતર બંગાળી ગૃહસ્થને હાથે લખાએલા આ લેખે જેમ નવજીજ્ઞાસુ ગુજરાતી જગતમાં પ્રેરણું આપે તેવા છે; જેમ એ લેખ ગુજરાતી અનુવાદ સાહિત્યમાં એક વિશિષ્ટ ફાળે આપે તેવા અને દાર્શનિક ચિંતનક્ષેત્રમાં યેય ઉમેરો કરનાર થઈ પડે તેવા છે; તેમ એ લેખે માત્ર ઉપાશ્રયસંતુષ્ટ છતાં સગવડનિમન જૈન ત્યાગી વર્ગને વિશાળ દષ્ટિ પુરી પાડે તેવા તેમજ તેમના પિતાના જ વિસ્મૃત કર્તવ્યની યાદી આપે તેવા પણ છે. પ્રસ્તુત લેખના મૂળ લેખક શ્રીયુત હરિસત્ય ભટ્ટાચાર્યે ઘણું વર્ષ અગાઉ ઓરીએન્ટલ કૅન્ફરન્સના પ્રથમ અધિવેશન પ્રસંગે પૂનામાં મળેલા. તે વખતે જ તેમના પરિચયથી મારા ઉપર એટલી છાપ પડેલી કે એક બંગાળી અને તે પણ જૈનેતર હોવા છતાં જૈન સાહિત્ય વિષે જે અનન્ય રસ ધરાવે છે તે નવયુગની જિજ્ઞાસાનું જીવતું પ્રમાણ છે. તેમણે “રત્નાકરાવતા. Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૨ રિકોને અંગ્રેજી અનુવાદ કરેલ તેને તપાસી અને છપાવી દે એવી એમની ઈચ્છા હતી. હું તે વખતે અંગ્રેજી અનુવાદ જાતે તપાસી કાંઈ પણ કહી શકું એવી યોગ્યતા ધરાવતે નહિ; તેથી મેં એ તપાસવાનું કામ તે વખતના મારા સાથી એક ગ્રેજ્યુએટ જૈન મિત્ર જે હમણાં જેલમાં છે તેમને આપ્યું. એ અંગ્રેજી અનુવાદ અમે છપાવી તો ન શક્યા. પણ અમારી એટલી ખાત્રી થઈ કે ભટ્ટાચાર્યજીએ આ અનુવાદમાં ખૂબ મહેનત કરી છે. અને તે દ્વારા તેમને જૈનશાસ્ત્રના હદયને સ્પર્શ કરવાની એક સરસ તક મળી છે. ત્યારબાદ આટલે વર્ષ જ્યારે તેમના બંગાળી લેખના અનુવાદે મેં વાંચ્યા ત્યારે તે વખતે ભટ્ટાચાર્યજી વિષે મેં જે ધારણા બાંધેલી તે વધારે પાકી થઈ અને સાચી પણ સિદ્ધ થઈ. શ્રીયુત ભટ્ટાચાર્યજીએ જૈન શાસ્ત્રનું વાંચન અને પરિશીલન લાંબા વખત લગી ચલાવેલું. એના પરિપાક રૂપે જ તેમના આ લેખે છે એમ કહેવું જોઈએ, જન્મ અને વાતાવરણથી જૈનેતર હોવા છતાં તેમના લેખમાં જે અનેકવિધ જૈન વિગતેની યથાર્થ માહિતી છે અને જૈન વિચાર સરણીને જે વાસ્તવિક સ્પર્શ છે તે તેમના અભ્યાસી અને ચોકસાઈપ્રધાન માનસની સાબીતી પૂરી પાડે છે. પૂર્વીય તેમજ પશ્ચિમીય તત્ત્વચિંતનનું વિશાળ વાંચન એમની એમ. એ. ડીગ્રીને ભાવે તેવું છે Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૩ અને એમનું દલિલપૂર્વક નિરૂપણ એમની વકીલી બુદ્ધિની સાક્ષી આપે છે. ભટ્ટાચાર્યજીની આ સેવા માત્ર જૈન જનતામાં જ નહિ પરંતુ જૈન દર્શનના જિજ્ઞાસુ જૈન-જૈનેતર સામાન્ય જગતમાં ચિરસ્મરણીય બની રહેશે. મારું આ કથન વાંચનાર ધ્યાનમાં રાખે કે હું આ લેખે વિષે મારે વિચાર સંક્ષેપમાં અને પ્રતિપાદક સરણીએ જ દર્શાવી રહ્યો છું. એના દરેક મુદ્દા પરત્વે વિસ્તારપૂર્વક અને સમાચક દષ્ટિએ પણ લખવાને સ્થાન છે, છતાં અત્યારે એ દષ્ટિએ નથી. પ્રથમ એ જેવું ઘટે કે આ લેખે કયા પ્રકારના જિજ્ઞાસુઓને ઉદ્દેશી લખાએલા છે? “જિનવાણ પત્ર બંગાળીમાં નીકળતું. એ પત્રમાં પ્રગટ થએલ આ લેખે મુખ્ય ભાગે બંગાળી વાચકોને ઉદ્દેશી લખાએલા છે. બંગાળી વાચક એટલે જન્મથી ગુરૂવચનને “તહત્તિ” “તહત્તિ કરનાર એક શ્રદ્ધાળુ જૈન નહિ, તેમજ બંગાળી વાચકવર્ગ એટલે નાના કે મોટા એક એક મુદ્દા પરત્વે વિવેચક અને સમાલેચક દૃષ્ટિએ ઊંડામાં ઊંડી સત્યની શોધ ચલાવનાર કઈ છેક જ આધ્યાત્મિક વર્ગ એમ પણ નહિ, પરંતુ એ વાચકવર્ગ એટલે દશન સામાન્યમાં રસ ધરાવનાર, દરેક દર્શન વિષે ઓછીવત્તી માહિતી ધરાવનાર, તર્કસરણ અને તુલનાત્મક પદ્ધતિનું મૂલ્ય આંકનાર તેમજ પંથ કે Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૪ વાડાની દિવાલ વિનાના વિશાળ જ્ઞાન-આકાશમાં પેાતાના મનને મુક્તપણે ઉડવા દેવા ઇચ્છનાર એવે વાચક વર્ગ સમજવા. આ પ્રકારના અંગાળી વાચક વર્ગમાં જૈન કરતાં જૈનેતર જનતાના જ ભાગ મુખ્ય અને મેટા આવે છે એ સ્મરણમાં રાખવુ ઘટે. એવા જૈનેતર વર્ગીમાં પણ મેાટે ભાગે કાલેજના વિદ્યાથી એ અને પડિત પ્રોફેસરા વગેરેના જ સમાવેશ થાય છે. જ્યારે જન્મથી જૈનેતર અને બુદ્ધિપ્રધાન વને ઉદ્દેશી જૈન દર્શનનાં સર્વસામાન્ય અને વિશિષ્ટ તત્વ વિષે કોઇ સફળતાપૂર્વક લખવા ઈચ્છે ત્યારે એ સ્વાભાવિક છે કે તેણે એ તત્વનું નિરૂપણ અને તેટલું રોચક અને બુદ્ધિપ્રાહ્ય કરવું ઘટે. નિરૂપ ણુની રચતા એની શૈલી ઉપર અવલખિત છે અને તત્ત્વાની બુદ્ધિપ્રાચતા અન્ય દર્શનનાં તત્ત્વોની તેમ પશ્ચિમીય વિચારપ્રવાહા સાથેની સરખામણી કે તુલના ઉપર અવલંબિત છે. જૈનેતર વર્ગમાં પણ જૈન દર્શનની વિશિષ્ટ જીજ્ઞાસા જગાડવા લખાએલ આ લેખાની નિરૂપણ શૈલીમાં આપણે રોચકતા અને બુદ્ધિગ્રાહ્યતા અને જોઇએ છીએ. કારણ કે આ લેખેાની શૈલી એવી પ્રતિપાદનાત્મક અને યુક્તિબદ્ધ છે કે તેમાં જૈન દર્શનની વિશિષ્ટ સ્થાપનાના ઉદ્દેશ હાવા છતાં તેમાં નથી ઉગ્રતા, કટુકતા કે નથી કાઈનું આક્ષેપવાળુ ખંડન. આ લેખામાં જે જે મુદ્દાની ચર્ચા કરી છે તે Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૫ મુદ્દીપરત્વે ભારતીય ખીજાં દર્શનાની અને જૈન દનની તાર્કિક સરખામણી કરવામાં આવી છે. એટલુ જ નહિ પણ ઘણે સ્થળે તે તે તે મુદ્દા પરત્વે પશ્ચિમીય વિચારકામાં પણ કેવા કેવા પક્ષ પ્રતિપક્ષ છે તે સુદ્ધાં દર્શાવ્યુ છે. તેથી આ લેખા વાંચનાર મધ્યમ વર્ગને જૈન તત્ત્વ બુદ્ધિબાહ્ય બનાવવામાં બહુ જ સરળતા પડે તેમ છે. ( અભ્યાસ તેમજ સમજશક્તિની દૃષ્ટિએ અને રૂચિપુષ્ટિની દૃષ્ટિએ મારી માન્યતા પ્રમાણે પ્રસ્તુત લેખામાં પ્રથમ સ્થાન • ભારતીય દશનામાં જેન દર્શનનું સ્થાન ” એ લેખનુ આવે છે. બીજી સ્થાન * જૈન દૃષ્ટિએ ઈશ્વર ' એ લેખનું, ત્રીજું સ્થાન * જૈન વિજ્ઞાન ’એ લેખનુ અને ચેાથુ` સ્થાન જીવ’ એ લેખનુ આવે છે. ભારતીય દર્શનનું શુ' સ્થાન છે એ ખાખત જૈન દર્શનના અભ્યાસીએ પ્રથમ જાણવી ઘટે. ઈશ્વરના પ્રશ્ન જેમ વ્યાપક છે તેમ રોચક પણ છે. જૈન દનનુ સ્થાન જાણી લીધા પછી એ પ્રશ્ન પરત્વે જૈન માન્યતા જાણવી આવશ્યક છે. ત્યારબાદ સમસ્ત જૈન તત્ત્વાના પ્રશ્ન આવે છે જેના ઉકેલ * આન્ત લેખા તત્કાળ તૈયાર નહીં' થવાથી, માત્ર ચાર લેખા જ પડિતજીને મેાકલ્યા હતા. કમવાદ, ભ. પાર્શ્વનાથ તથા મહામેઘવાહન ખારવેલઃ એ લેખેા પાછળથી ઉમેર્યાં છે. —અનુવાદક Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૬ · જૈન વિજ્ઞાન ’લેખમાં થઇ જાય છે. · જીવ’વિષેની જૈન માન્યતા જાણવાનું મન કદાચ પહેલાં પણ થાય છતાં અહીં એ માન્યતા એટલી સૂક્ષ્મ રીતે અને ન્યાયની પરિભાષામાં ચચી છે કે તે વિષયના લેખને અંતમાં રાખવાથી સાધારણ વાચકેાની રૂચિ અને સમજશક્તિના, પ્રથમ ત્રણ લેખના વાચન થએલ વિકાસ, ચેાથા લેખના વાચનને પૂર્ણ કરવામાં મદદ આપશે, અને દલીલની સૂક્ષ્મતા તથા ન્યાયની પરિભાષા સાધારણ શ્રાવકના ઉત્સાહને મેળેા નહિ પાડે. દરમ્યાન અત્રે લેખા તા ફક્ત ચારજ છે, અને તે મધા પુઅે જ છે એમ પણ નથી છતાં સામાન્ય રીતે એમ કહી શકાય કે જૈન દર્શનને લગતા તાત્ત્વિક અધા મુખ્ય મુદ્દાઓ આમાં આવી જાય છે; આ લેખા જાણે વાચક ઉમાસ્વાતિના તત્ત્વા અને તેની ટીકાઓનુ તુલનાત્મક સમર્થન જ ન હાય! એમ લાગે છે. તેથી તત્ત્વાગત અધી મુખ્ય ખાખતાનું આધુનિક શૈલીએ આ લેખાદ્વારા સ્પષ્ટીકરણ થઇ જાય છે. આ લેખા વાંચ્યા પછી કેઇ જૈનેતર પણ તત્ત્વા વાંચે તા તેને એ સમજવામાં બહુજ મદદ મળે. પ્રાચીન ગ્રીક તત્ત્વચિ ંતકાથી માંડી મધ્યમ યુગના અને છેક અર્વાચીન યુગના યુરોપીય તત્ત્વચિંતકેાના જૈનદર્શનના મુદ્દા સાથે અનુકૂળ કે પ્રતિકૂળ હોય એવા વિચારા પ્રસ્તુત લેખામાં આવે છે, Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૭ તેથી પશ્ચિમીય તત્વજ્ઞાનથી પરિચિત હોય એવા જિજ્ઞાસુ વાચકને જૈન દર્શન વાંચવાનું વિશેષ મન થઈ આવે અને એની સવિશેષ સમજુતી પડે એવી જના આ લેખની છે. તેમજ જેઓ માત્ર જૈન દશનના તત્ત્વથી પરિચિત હોય અને એ વિષે પશ્ચિમય વિચારની દૃષ્ટિ ન જાણતા હોય તેઓને પણ જૈન તત્ત્વની વ્યાપક સમજ પૂરી પાડવાની ચેજના અને સગવડ આ લેખમાં છે. જૈન સાહિત્યના આગમિક અને તાકિ બંને પ્રકારના મહત્વપૂર્ણ ગ્રંથોનું તાત્વિક નિરૂપણ આ લેખોમાં આવી જાય છે. પછી ભલે એ નિરૂપણ દિગંબરીય ગ્રંથોને આધારે, શ્વેતામ્બરીય ગ્રથને આધારે કે ઉભય પક્ષના ગ્રંથને આધારે થયું હોય. આમ હોવા છતાં આ લેખે ઉપરથી એમ લાગે છે કે તેના લેખકને મુખ્ય અભ્યાસ જૈન તાર્કિક ગ્રંથ (જેવા કે “રત્નાકરાવતારિકા,” “પ્રમેયકમલ માર્તડ” સ્યાદ્વાદ મંજરી” આદિ) ને હવે જોઈએ. તેથી અત્યારે જે જૈન જૈનેતર વિદ્યાર્થીઓ જૈન તકશાસ્ત્રને અભ્યાસ કરતા હોય અથવા જેઓએ જૈન તર્કશાસ્ત્રની પરીક્ષા આપી હોય તે બધાને આ લેખોનું વાચન ઘણું દષ્ટિએ કામનું છે. સંસ્કૃત ભાષામાં તર્ક પદ્ધતિએ ચર્ચાએલ મુદ્દાઓ અને તેને લગતી વિગતે સરલતાથી લેક ભાષામાં કેવી રીતે મૂકી શકાય અને Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૮ જટિલ મનાતા શાસ્ત્રીય જ્ઞાનને કાંઈક સરલ કેમ કરી શકાય એને પદાર્થપાઠ શુષ્ક પંડિતને આ લેખ આપી શકશે. આ ચારે લેખ વાંચતી વખતે કેટલાક મુદ્દા પરત્વે, કેટલીક વ્યાખ્યાઓ પરત્વે અને કેટલીક તુલના પરત્વે મને મારાં જૂનાં હિંદી લખાણે અને ગુજરાતી લખાણેનું સ્મરણ થઈ આવ્યું. કર્મની એ પ્રસ્તાવનાઓ, પુરાતત્ત્વ અને જૈન સાહિત્ય સાધકના એ લેખે, તત્ત્વાર્થનું એ વિવેચન વગેરે બધું મારા મનમાં તાજું થવા લાગ્યું અને એમ ભાસવા લાગ્યું કે પ્રસ્તુત લેખાના વાચકો જે એ લખાણે ધ્યાનથી સમજપૂર્વક વાંચશે તે તેમની સમજશક્તિ અને માહિતીમાં વધારો થવા ઉપરાંત ચક્કસ પ્રકારની સંગીનતા પણ આવશે. એજ રીતે મને એમ પણ લાગ્યું કે એ લખાણોને વાંચ્યાં હોય એવા વાચકે જે આ લેખ વાંચશે તે તેમની એ લખાણે વિષેની પ્રતીતિ વધારે દઢ અને સ્પષ્ટ થશે. પ્રથમ ક્ટા છુટા છપાએલ અને નહિ છપાએલ આ અનુવાદને એક પુસ્તકમાં સંગ્રહ થયે છે, તે અનેક દષ્ટિએ વિશેષ ઉપગી છે. કોલેજમાં ભણનાર વિદ્યાર્થી વર્ગ તેમજ તેમના જેવી અને જેટલી ગ્યતા તથા જિજ્ઞાસા ધરાવનાર અન્ય વાચક વર્ગ–પછી તે Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૯ જૈન હોય કે જૈનેતર હાય-એ બધાને વાસ્તે આ સગ્રહ બહુ કામનો છે. એજ રીતે સ્કુલમાં ભણનાર માટી ઉમરના અને ઘેાડી પાકટ બુદ્ધિના વિદ્યાથી વર્ગ માટે, તેમજ ખાસ કરીને સ્કુલના વિદ્યાર્થી એને દાર્શનિક અને ધાર્મિક શિક્ષણ આપનાર ધર્મશિક્ષકા માટે પણ આ સંગ્રહ બહુ કીંમતી છે. તે ઉપરાંત માત્રાની અને એકદેશીય ઢબે ચાલતી જૈન પાઠશાળાઓમાં ભણનાર અધિકારી ભાઈ બહેના માટે અને તેમાંય ખાસ કરીને તેવી પાઠશાળાએમાં શિક્ષકનું કામ કરનાર અને છતાંયે જૈન શાસ્ત્રના વિશાળ પરિચય અને જૈન ષ્ટિની વ્યાપક સમજ વિનાના શિક્ષક વર્ગને વાસ્તે આ સગ્રહ આશીર્વાદ રૂપ નીવડે તેવા છે. જૈન કે જેનેતર છાત્રાલયેમાં અગર શિક્ષણ સ્થાનામાં જેએ જૈન દર્શનના સક્ષેપમાં છતાં વિશિષ્ટ પરિચય પુરા પાડવા ઇન્તેજાર હશે તેઓને પણ આ અનુવાદ સંગ્રહ બહુ મદદગાર થશે. Page #21 -------------------------------------------------------------------------- ________________ Page #22 -------------------------------------------------------------------------- ________________ ભારતીય દશનામાં જૈન દર્શનનું સ્થાન ભૂતકાળના દુર્ભેદ્ય અંધારામાં ઘણી ઘણી વસ્તુએ ઢકાઈ ગઈ છે. સશાધકો અથવા ઇતિહાસપ્રેમીએ ખત અને ઉત્સાહપૂર્વીક એને બહાર પ્રકાશમાં લાવવા જે મહેનત કરી રહ્યા છે તે ખરેખર પ્રશંસાને પાત્ર છે, પરંતુ તે સમસ્ત ઘટનાએતે, સામાજિક પ્રસંગાને જ્યારે વિક્રમ પૂર્વની કે પછીની કોઈ એક સદીમાં મૂકવાને આગ્રહ પકડી બેસે છે ત્યારે તે પાટા ઉપરથી ઉતરી પડે છે. વૈદિક ક્રિયાકાંડના સમય નિીત કરવા જતાં વિદ્વાને એ જ પ્રમાણે અંદરઅંદરના વાદ-વિવાદમાં ગુંચવાઈ ગયા—ચાક્કસ સમય નક્કી કરી શક્યા નહીં. વૈદિક ક્રિયાકાંડ અને બહુદેવવાદની પડખાડખ અધ્યાભવાદ અને તત્ત્વવિચાર ઉગી નીકળતા દેખાય છે, પરંતુ Page #23 -------------------------------------------------------------------------- ________________ એક ગા કેટલાક પિતા માને છે કે અધ્યાત્મ અને તત્ત્વવિદ્યા તે પાછળનાં છે, તત્ત્વવિચાર અને ક્રિયાકાંડ એક સાથે રહી શકે જ નહીં. પહેલાં ક્રિયાકાંડ હશે અને પછી કાઈ ચોક્કસ સમયને વિષે—કાઈ શુભ મુર્ત્ત તત્ત્વવિચારના છુટી નીકળ્યા હશે. આ યુક્તિવાદ બરાબર નથી. જૈન ધ અને બૌદ્ધ ધર્મમાં પહેલું કણ ? એ વિષે ઘણા વાદ-વિવાદ થઈ ચૂકયા છે. કાઇએ જૈન ધર્મને બૌદ્ધ ધર્મની શાખા માની લીધી તા કાઈ એ જૈનમતને બૌદ્ધમત કરતાં પણ પ્રાચીન માન્યા. જરૂર, આ બધા વાદાનુવાદમાં એક પ્રકારની જીજ્ઞાસાવૃત્તિ-સત્ય ઉકેલવાની સ્પૃહા સમાએલી છે અને તે સન્માનને યાગ્ય છે. પરંતુ હું પોતે માનું છું કે એ પ્રકારના ઉહાપાડ કાનને રૂચિકર લાગે તેા પણ એની બહુ કીંમત નથી; એને મૂળ પાસેા જ જોઈ એ તેટલેા મજબૂત નથી હોતા. આપણે જો મનુષ્યપ્રકૃતિને વિચાર કરીએ તે ચિંતન, મનન એ મનુષ્યમાત્રની પ્રકૃતિનું એક ખાસ લક્ષણ છે એમ સ્વીકારવું પડે. એટલે કે ધૃણા લાંબા કાળથી મનુષ્યસમાજની અંદર અધ્યામચિંતા તેમ જ તત્ત્વવિચારની ઝરણીએ વહેતી રહી છે. જે સમયે સમાજ અહીન ક્રિયાકાંડના મેજા નીચે છેક દબાઈ ગયેલા હાવાનું આપણે માનીએ છીએ તે સમયે પણ–પ્રારંભિક અવસ્થામાંયે, કઈક ને કઈક આધ્યાત્મિક્તા તે જરૂર હશે. વાસ્તવિક રીતે સામાજિક બાલ્યાવસ્થામાં જે છૂપી મૂઢતા હોય છે તેનાં ક્રિયાકાંડ આધ્યાત્મિક્તાની પ્રસ્તાવનાની કંઈક ગરજ સારે છે. એ આધ્યાત્મિક્તા જોઈ એ તેટલી પરિટ નથી હોતી; છતાં સમાજની પ્રત્યેક અવસ્થામાં Page #24 -------------------------------------------------------------------------- ________________ ર કંઈક વિચારવિકાસ, પ્રચલિત નીતિપ્રકૃતિમાં પલટા આણુ વાની મનાભાવના અને એ રીતે આદર્શને ક્રમે ક્રમે ઉચ્ચ સ્થાને સ્થાપવાની આકાંક્ષા અહેનિશ જાગૃત રહે છે જ. એટલા માટે કાઈ પણ દર્શનની જન્મતિથિ નક્કી કરવી અશક્ય અને છે. જેએ જુદા જુદા દર્શનના અધિષ્ઠાતા તરીકે ઓળખાય છે તેમની પહેલાં એમણે પ્રવર્તાવેલા દ - નનાં સૂક્ષ્મ બીજ હોય છે. બૌદ્ધમતને પ્રચાર ખુદેવે કર્યો અને જૈનમતના પ્રથમ પ્રચાર શ્રી વમાન-મહાવીરે કોં એ એક ખોટી ધારણા છે. એટલું નિશ્ચિત છે કે એ એ મહાપુરુષા પહેલાં લાંબા સમય પૂર્વે બૌદ્ધ અને જૈનશાસનમાં મૂલ તત્ત્વા સૂત્રરૂપે પ્રચલિત હતા, એ તત્ત્વાને ખૂબ સ્પષ્ટરૂપે પ્રચાર કરવા, એમાંનાં માધુય તથા ગાંભીય જનસમૂહને સમજાવવાં અને વૃદ્વથી માંડી બાળક સુધીના તમામ સ્ત્રી-પુરૂષો એને સમાદર કરે એવી પરિસ્થિતિ ઉપજાવવી એને એ મહાપુરૂષોએ પેાતાના જીવનનું ગૌરવમય વ્રત માન્યું હતું. મૂળ તત્ત્વના હીસાબે, બુદ્ધ અને મહાવીરના જન્મ પહેલાં ઘણા સમયથી બૌદ્ધ અને જૈનમત હતા. અને મત પ્રાચીન છે, ઉપનિષા જેટલા જ પ્રાચીન છે એમ કહી શકાય. બૌદ્ધ અને જૈતમતને ઉપનિષદના સમકાલીન માનવાનું કંઇ ખાસ પ્રમાણ નથી અને તે બન્ને મતને ઉપનિષદ્ જેટલા પ્રાચીન માની શકાય નહીં, એવા જો કાઈ વાંધે ઉડ્ડાવે તો તે ઠીક નથી. ઉપિનષદો ખુલ્લી રીતે વેદના વિરાધ નહાતા કરતા તેથી તેના શિષ્યાની સંખ્યા બીજા કરતાં ઘણી વધારે હતી. અવૈદિક મતવાળા પ્રથમ અવરથામાં કંઇક શકા Page #25 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્ત હતા અને તેથી તેમને ખુલ્લી રીતે બહાર પડતાં ઘણો સમય વીતાવવો પડ્યો હશે. તે અપ્રકટ હતા તેથી અધ્યાભવાદસ્વરૂપે, ઉપનિષદ્ગા યુગમાં હૈયાત નહીં હોય એમ ન કહી શકાય; કારણ કે જે સમયે ચિંતકે, સાધકે અથવા તપસ્વીઓ તત્ત્વની ચિંતામાં તલ્લીન હતા તે વખતે તેમણે ઉપનિષહ્માં વર્ણવેલા માર્ગની જ શોધ કરી હોય એ અસંખ્ય ભવિત છે. એ સમયે વિચાર અને ચિંતનની કોઈને સંપૂર્ણ સ્વતંત્રતા હતી અને પૂરેપૂરા વિચા–સ્વાતંત્ર્યના પ્રતાપે અવૈદિક ઘણા માર્ગો અસ્તિત્વમાં આવ્યા હતા. બીજા મતવાદ કરતાં ઉપનિષદમાં એવી કોઈ વિશેષતા નથી કે જેથી ઉપનિષદુને આપણે પહેલો નંબર આપી દઈએ. હવે જે વૈદિક અને અદિક મતવાદ એક જ સમયને વિષે ઉભવ્યા હોય, ઉત્તરોત્તર ઉત્કર્ષ પામ્યા હોય તો એ બધામાં ઘણી ઘણી વાતોની સમાનતા હોવી જોઈએ. એ વિષય ઘણું મહત્ત્વનું છે અને એટલા જ માટે ભારતવર્ષના કોઈ એક ખાસ દર્શનને અભ્યાસ કરવો હોય તે અન્યાન્ય ભારતવષય પ્રસિદ્ધ દર્શનની સાથે તુલના કરવી જોઈએ, એ બહુ યુકિસિંગત ગણાય છે. સામાન્યતઃ ભારતવર્ષના દાર્શનિક મતવાદમાં જૈન દર્શન સારું માનવંતુ સ્થાન ભેગવે છે અને ખાસ કરીને જૈન દર્શન એક સંપૂર્ણ દર્શન છે. તત્ત્વવિદ્યાના બધા અંગ એમાં મળે છે. વેદાન્તમાં તર્કવિદ્યાનો ઉપદેશ નથી, વૈશેષિક કર્માકર્મ અને ધમધર્મ વિષે કંઈ ફેડ પાડતું નથી. જૈન દર્શનમાં તે ન્યાયવિદ્યા છે, તત્ત્વવિચાર છે, ધર્મનીતિ છે, પરમાત્મ તત્ત્વ છે અને બીજું પણ ઘણું છે. પ્રાચીન યુગના Page #26 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વચિંતનનુ' ખરેખર જ જે કોઇ એક અમૂલ્ય કુળ હોય તેા તે જૈન દર્શન છે. જૈન દર્શનને બાદ કરીને જે તમે ભારતીય દનની આલેાચના કરેા તે તે અપૂર્ણ જ રહી જવાની. હું જે પતિએ જૈન દર્શનની આલેાચના કરવા માગું તે પરત્વે ઉપર ઇસારા કરી ગયે। છું. મારી આલેાચના સંકલનાત્મક અથવા તુલનાત્મક છે. આવી આલાચના કરવી એ જરા અઘરી વાત છે; કારણ કે એવી આલેાચના કરનારને ભારતવર્ષીય સમસ્ત દÀાનું સાર્ જ્ઞાન હોવું ોઇએ. પર ંતુ અહીં હું બહુ ઊંડી વિગતમાં ઉતરવા નથી માગતા. માત્ર મૂળ તત્ત્વાને અગેજ એક-એ વાર્તા કહીશ. જૈન દર્શન સબંધે વિવેચન કરતાં પહેલાં એક વાત ધ્યાનમાં રાખવાની છે. જૈમિનીય દર્શન સિવાય, ભારતવર્ષના પ્રાયઃ પ્રત્યેક દર્શને, સીધી અથવા આડકતરી રીતે, વેદોક્ત ક્રિયાકલાપમાં અધશ્રદ્ધા રાખવા સામે સખત વિરાધ દાખવ્યા છે. ખરી રીતે તે અંધશ્રદ્દાની સામે યુક્તિવાદનું જે અવિરામ યુદ્ધ ચાલે છે તેનું જ નામ દર્શન. પ્રસ્તુત લેખમાં, ભારતવર્ષના દનાનું એ દષ્ટિએ નિરીક્ષણ કરવાના અને એમના પેાતાના મુખ્ય મુખ્ય તત્ત્વ વિષે આલેાચના કરવાના ઉદ્દેશ રાખ્યા છે. ભારતીય દયાને જે ક્રમવિકાસ અહીં હુ બતાવવા માગું છું તે કાળની દૃષ્ટિએ નહીં, પણ યુક્તિની દૃષ્ટિએ જ હશે એટલું યાદ રાખવું. (ક્રેનાલાજીકલ નહીં પણ લાકલ. ) અર્થહીન વૈદિક ક્રિયાકાંડ સામેને સંપૂર્ણ પ્રતિવાદ ચાૉક-સૂત્રામાં મળે છે. સમાજમાં આવા વિરાર્ધા સ્વત ત્ર Page #27 -------------------------------------------------------------------------- ________________ સંપ્રદાય હોય છે જ. પ્રાચીન વૈદિક સમાજમાં પણ એવા સંપ્રદાય હતા. વૈદિક ક્રિયાકલાપની સખત ભાષામાં ઝાટકણી. કાઢવી એ સહજ વાત છે. વિચારશીલ અને તત્ત્વજ્ઞાસુ વર્ગ લાંબા સમય સુધી એ પ્રકારના કર્મકાંથી સંતુષ્ટ રહી જ શકે નહીં. એટલે અર્થશન્ય ક્રિયાકાંડ, જેવાં કે યજ્ઞ સંબંધી વિધિવિધાન પર બળ વિરોધ જન્મે એમાં કઈ આશ્ચર્યની વાત નથી. ચાર્વાક દર્શનનો અર્થ વૈદિક ક્રિયાકાંડનો સતત વિરોધ. ચાર્વાક દર્શન એટલે એક વિરોધી દર્શન. ગ્રીસના સોશીટોની જેમ ચાવોએ પણ કોઈ દિવસ વિરાટ વિશ્વ વિષે કંઈ અભિપ્રાય ઉચ્ચારવાની તકલીફ નથી લીધી. ઘડવા કરતાં ભાંગીને દાટી દેવા તરફ જ તેની અધિક પ્રવૃત્તિ હતી. વેદ પરભવમાં માને છે; ચાવક એ વાતને ઉડાવી દે છે. કઠોપનિષદની બીજી વલીમાં ઇટ્ટા લોકમાં આવા નારિતકવાદનો પરિચય મળે છે; ___“न साम्परायः प्रतिभाति बालं प्रमाधन्तं वित्तमोहेन मूढम् । अयं लोको नास्ति पर इति मानी पुनः पुनर्वशमा पद्यते मे ॥" ઉકત કમાં પરલોકમાં જેઓ નથી માનતા તેમને વિષે ઉલ્લેખ છે. એજ ઉપનિષક્ની છઠ્ઠી વલ્લીના બારમા શ્લોકમાં નાસ્તિકતાને વખોડી કાઢી છે. अस्तीति ब्रुवतोऽन्यत्र कथं तदुपलभ्यते ॥ પ્રથમ વધીના વશમા શ્લોકમાં આવા અવિશ્વાસુઓનું વર્ણન આપ્યું છેઃ येयं प्रेते विचिकित्सा मनुष्येऽस्तीत्येके नायमस्तीति चैके ॥ વેદ, યજ્ઞ અને કર્મકાંડનો ઉપદેશ દેતા. નાસ્તિક એ યજ્ઞ અને ક્રિયાકાંડ વિષે શંકા ધરાવતા એટલું જ નહીં પણ Page #28 -------------------------------------------------------------------------- ________________ એ વિધિવિધાનમાં કેટલી વિચિત્રતા સમાએલી છે તે લોકોને કહેતા. ઉપનિષને વેદના અંશરૂપ માનવામાં આવે છે, છતાં ઘણે સ્થળે એ જ ઉપનિષદમાં વૈદિક ક્રિયાકાંડના દોષ બતાવવામાં આવ્યા છે. હું અહીં એક જ ઉદાહરણ ટાંકું છું. प्रवाह्येते अदृढा यज्ञरूपा अष्टादशोकमवरं येषु कर्म एतत् श्रेयो येऽभिनन्दंति मूढा जरामृत्युं ते पुनरेवापि यान्ति । મુંડકોપનિષદ ૧ ૨ : ૭ “યો અને તેના અઢાર અંગે તેમજ કમેં બધાં અદઢ અને વિનાશશીલ છે. જે મૂઢ એ સર્વને શ્રેયઃ માને છે તેઓ ફરી ફરીને જરા અને મૃત્યુના ફેરામાં પડે છે.” પણ ઉપનિષદુ અને ચાર્વાક વચ્ચે એક ભેદ છે. ઉપનિષ એક ઉચ્ચતર અને મહત્તર સત્યનો માર્ગ બતાવવા વૈદિક ક્રિયાકાંડની ખબર લે છે ત્યારે ચાર્વાકને માત્ર દે દેખાડવા સિવાય બીજું કંઈ કરવા જેવું જ નથી લાગતું. ચાર્વાકદર્શન એક નિષેધવાદ છે. એને પિતાને વિધિ જેવું કંઈ નથી. વૈદિક વિધિવિધાનને ઉથલાવી પાડવા એ તેને મુખ્ય ઉદ્દેશ છે. છતાં અહીં એટલું સ્વીકારવું જોઈએ કે સૌ પહેલાં યુક્તિવાદને આશ્રય જે કોઈએ લીધો હોય તો આ ચાર્વાક દર્શને. ભારતવર્ષના બીજા દર્શનેમાં પછી એજ યુક્તિવાદ ફાલ્યો ફુલ્યો લાગે છે. નાસ્તિક ચાવકની જેમ જૈન દર્શનમાં વૈદિક ક્રિયાકાંડની નિરર્થકતા બતાવવામાં આવી છે. જૈન દર્શને વેદના શાસનને ખુલી રીતે વિરોધ કર્યો હતો અને બીજા નાસ્તિક મતની જેમ યજ્ઞાદિ ક્રિયાને મુક્તકંઠે પ્રતિવાદ કર્યો હતો એ વાત સૌ સારી પેઠે જાણે છે. ચાર્વાક અને જૈન દર્શન વચ્ચે જે કંઈ સાદશ્ય હોય તે એટલાજ પૂરતું. બાકી Page #29 -------------------------------------------------------------------------- ________________ બરાબર તપાસીએ તે જૈન દર્શન, ચાર્વાકની જેમ માત્ર નિષેધાત્મક નથી. એક સંપૂર્ણ દાર્શનિક મત ઉપજાવવાને જૈન દર્શનનો ઉદ્દેશ દેખાઈ આવે છે. સૌ પહેલાં તો જન દર્શને ઈન્દ્રિય સુખ-વિલાસને અવજ્ઞાપૂર્વક પરિહાર કર્યો. અર્થહીન વૈદિક ક્રિયાકલાપને વિરોધ કરવામાં ચાર્વાક ભલે વ્યાજબી હોય, પણ એ પછી કોઈ ગંભીર વિષય પરત્વે વિચાર કરવાનું એને ન સૂઝયું. મનુષ્યપ્રકૃતિમાં જે એક પાશવતાને અંશ રહેલ છે તેને જ વળગીને ચાર્વાક દર્શન પડી રહ્યું. વૈદિક ક્રિયાકાંડ ગમે તેવાં હોય, પણ એનાથી લોકોની લાલસા કંઈક કાબુમાં રહી શકતી, સ્વછંદ ઇન્દ્રિયવિલાસનો માર્ગ હેજ કંટકમય બનત. ચાર્વાક દર્શનને એ ન પાલવ્યું, તેથી વેદશાસન અમાન્ય કર્યું. હવે જે ખરેખર જ નિરર્થક-ભારભૂત કર્મ કાંડ સામે સફળ બળ જગાવવો હોય તો બળવાખોરોએ કંઈક વધૂ કરી બતાવવું જોઈએ. આંધળી શ્રદ્ધા અને આંધળા ક્રિયાનુરાગથી મનુષ્યની બુદ્ધિ અને વિવેકશક્તિનું પણ હડહડતું અપમાન થાય છે, એ દષ્ટિએ કર્મકાંડને વિરોધ કરવામાં આવે એ બરાબર છે, પરંતુ નરી ઇન્દ્રિય સુખત્તિ એટલે દૂર દૃષ્ટિ નાખી શકતી નથી. જૈન દર્શનને એ વાત સૂઝી, તેથી જ બૌદ્ધોની જેમ અધ્યાત્મવાદી-જૈનદર્શને આવક મતને પરિહાર કર્યો. ચાર્વાકની પછી સુપ્રસિદ્ધ બૌદ્ધ દર્શનની સાથે જૈન દર્શનની સરખામણી કરીએ. બૌદ્ધોએ પણ બીજા નાસ્તિક મતની જેમ વૈદિક ક્રિયાકલાપનો વિરોધ કર્યો છે, પરંતુ એમણે વધુ સારી યુક્તિથી કામ લીધું. વૈદિક કર્મકાંડ વિષેને તેમને દેષાપ યુક્તિવાદ ઉપર પ્રતિષ્ઠા પામ્યો. બૌદ્ધમત પ્રમાણે Page #30 -------------------------------------------------------------------------- ________________ જીવનાં સુખ-દુ:ખ કર્માધીન છે. જે કઇ કરીએ છીએ અને જે કં કર્યું છે તેને લીધે જ સુખ-દુઃખ પમાય છે. અસાર અને માયાવી ભાવિલાસ પામર જીવાને મુંઝવી મારે છે, સંસારી સુખની પાછળ દોડનાર જીવ જન્મ-જન્માંતરની ઘટમાળમાં સપડાય છે. આ અવિરામ દુઃખ-કલેશમાંથી છુટવું હાય તા કનાં ધન તૂટવાં જોઇએ, કર્મની સત્તામાંથી છુટવા પહેલાં કુકર્મની જગ્યાએ સુકમ સ્થાપવાં નેએ; અર્થાત્ ભાગલાલસાના સ્થાને વૈરાગ્ય, સયમ, તપ, જપ અને હિંસાને બન્ને અહિંસા વિગેરે આચરવાં જોઇએ. વૈદિક કર્મોના અનુષ્ઠાનથી ઘણા નિરપરાધ પ્રાણીઓની હત્યા થાય છે એટલુ જ નહીં પણ એ કર્મના અનુદાન કરનાર જીવ, કૃતકના બળે સ્વર્ગાદિ ભાગમય ભૂમિમાં જાય છે. એ પ્રમાણે વૈદિક ક્રિયાકલાપ પ્રત્યક્ષ કે પરાક્ષભાવે જીવનાં દુ:ખમય ભવભ્રમણમાં એક નિમિત્તરૂપ બને છે. બૌદ્ધ્મત એટલા સારુ વૈદિક કર્માંકાંડનો ત્યાગ કરવાનુ કહે છે. બૌદ્ધોની આ મુખ્ય માન્યતા છે કે વૈદિક ક્રિયાકાંડ હિંસાના પાપથી ખરડાયેલાં છે તેમ તે નિર્વાણના માર્ગમાં સીધી કે આડકતરી રીતે અંતરાયભૂત છે; માટે વૈદિક વિધિવિધાન નકામાં છે. અહીં એટલું જણાઇ આવશે કે ચાર્વાક દર્શનની જેમ ઔદ્દર્શન વેદશાસનના વિધિ કરે છે, પણ બૌદ્ધદર્શન, ચાર્વાકાના ભાગવિલાસ સામે મજબૂત હુમલેા લઇ જાય છે. વૈદિક ક્રિયાકાંડા ત્યાગ કરવા જતાં, લાલસાના ઉંડા-અધારા કુવામાં ગબડી ન જવાય એ વિષે બૌદ્દન ખરાબર સાવચેત રહે છે. કંઠન સંયમ અને ત્યાગવડે કર્મની લેાહશૃંખલા ભાંગવા તે ઉપદેશે છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૦ કર્મ બંધનને કારણે સંસારમાં જે સુખ-દુઃખ ભગવે છે એ વાત બૌદ્ધ દર્શનની જેમ જૈન દર્શન પણ સ્વીકારે છે. બૌદ્ધ મતની જેમ જૈન દર્શન વેદ-શાસન અમાન્ય કરે છે અને ચાર્વાકના ઇન્દ્રિય ભોગવિલાસને તુચ્છકારી કાઢે છે. અહિંસા અને વૈરાગ્ય જ આદરવા યોગ્ય છે એમ જૈન અને બૌદ્ધ સાથે મળીને સમસ્વરે ઉચ્ચારે છે. ખાસ કરીને જનમતમાં અહિંસા અને વૈરાગ્ય ઉપર તો ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે. આમ બહારથી એક સરખા દેખાતા જૈન દર્શન અને બૌદ્ધ દર્શન વચ્ચે ઘણો પ્રભેદ છે. બૌદ્ધ દર્શનના પાયામાં જે નબળાઈ છે તે જૈન દર્શનમાં નથી. પરીક્ષા કરવાથી સ્પષ્ટ દેખાઈ આવશે કે બૌદમતની સુંદર અટ્ટાલિકાનો નીતિન પાયે સાવ કાચો છે. વેદ-શાસનને અમાન્ય કરવાનો ઉપદેશ તો બરાબર છે, અહિંસા અને ત્યાગનો આગ્રહ પણ સમજી શકાય છે, કર્મબંધન છેદવાની વાત પણ અર્થવાળી છે, પરંતુ આપણે બૌદ્ધ દર્શનને જ્યારે એમ પૂછીએ કે; “ આપણે કોણ? તમે જેને પરમપદ તરીકે ઓળખાવે છે અને જેને સાધ્ય માનો છો તે શું છે ?” ત્યારે તે જે જવાબ આપે છે એ સાંભળીને તો આપણે થીજી જ જઈએ છીએ. તે કહે છે કેઃ “આપણે એટલે શુન્ય–અર્થાત કંઈ નહીં.” ત્યારે શું આપણે સદાકાળ અંધકારમાંજ અથડાવાનું ? અને આખરે પણ શું અસાર એવા મહાશ માં જ સૌએ મળી જવાનું ? એ ભયંકર મહાનિર્વાણ અથવા અનન્તકાળવ્યાપી મહા નિસ્તબ્ધતા માટે મનુષ્ય-પ્રાણુએ કઠોર સંયમાદિ શા સારૂ રવીકારવા ? મહાશન્યને અર્થે જીવનનાં સામાન્ય સુખ શા સારૂ જતાં કરવાં? Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧૧ આ જીવન ભલે નિઃસાર હોય પણ તેની પછી જે મળાવનું છે તે એના કરતાં પણ વધુ નિઃસાર હોય તે! તે મુદ્દલ ઈચ્છવા યેાગ્ય નથી એમ જ કહેવું પડે. મતલબ કે ઔદુ દર્શનનેા આ અનાત્મવાદ સામાન્ય મનુષ્યને સ ́ાષ આપી શકતા નથી. બૌદ્ધધમે એક વાર પેાતાની સત્તા સંપૂર્ણપણે સ્થાપી હતી અને જનતા ઉપર તેને પ્રભાવ પાડયા હતા તે આ અનાત્મવાદને આભારી હશે એમ તે ભૂલેચૂકે પણ કાઈ નહીં માને. બૌદ્ધોમાં એક મધ્યમ માર્ગ” છે અને ખુદેવે બતાવેલા આ માર્ગોમાં કઠોરતારહિત તપશ્ચર્યાંનુ જે એક પ્રકારનુ આકર્ષણ હતુ. તેને લીધે જૈતા પણ બૌદ્ધ દનતરફ ખેંચાયા હતા. હું છું. એ અનુભવ તે સૌને હોય છે. “સાચેસાચ હું છું હું માત્ર છાયા નથી ” એમ સૌ આંતરી માને છે. "" આત્મા અનાદિ અનન્ત છે એ વાત ઉપનિષદ્ની પ્રત્યેક પંક્તિમાં ઉજ્જવળ અક્ષરે આલેખાઇ છે, અને વેદાન્ત દર્શોન પણ એજ વાતના પ્રચાર કરે છે. આત્મા છે, આત્મા સત્ય છે, એકાએ સરાવેલે પદાર્થ નથી, એ અનંત છે, આત્મા જન્મ-જન્માંતર પામે છે, સુખ-દુ:ખ ભાગવે છે એમ લાગે; પરન્તુ વસ્તુતઃ તે એક અસીમ સત્તા છે, જ્ઞાન ને આનદ સબંધે અસીમ અને અનન્ત છે. વેદાન્ત દનના એ મૂળ પ્રતિપાદ્ય વિષય છે અને આત્માનું અસીમત્વ તેમજ અનતત્વ સ્વીકારી, જૈન દર્શને વેદાન્ત દર્શનના અવિરાધી દન તરીકે ખ્યાતિ મેળવી. બૌદ્ધ દનના અનાત્મવાદની ઝાટકણી કાઢવામાં અને આત્માની અનંત સત્તાની ઉદ્વેષણા કરવામાં જૈત અને Page #33 -------------------------------------------------------------------------- ________________ વેદાનત એક થઈ જાય છે, પણ એ બને અભેદ નથી–બમાં પાર્થક્ય છે. વેદાનિક જીવાત્માની સત્તા સ્વીકારી, એટલેથી જ અટકતું નથી. દર્શન-જગતમાં તે એક ડગલું આગળ વધે છે અને ખુલ્લી રીતે કહે છે કે જીવાત્મા અને પરમાત્મા વચ્ચે કંઈ ભેદ નથી. વેદાન્ત મત પ્રમાણે આ ચિદચિન્મય વિશ્વ, એક-અદ્વિતીય સત્તાનો વિકાસ માત્ર છે, “હું તે છું; ” વિશ્વનું ઉપાદાન તે જ છે. હું કંઈ તેનાથી ભિન્ન અથવા સ્વતંત્ર સત્તા નથી. આ બહારનું અંતહીન જગત-જે મારાથી સ્વતંત્ર દેખાય છે તે પણ તેનાથી જૂ ૬ અથવા સ્વતંત્ર નથી. એક અદ્વિતીય સત્તાનો જ આ બધો વિલાસ છે–તમે અને હું --ચિત અચિત્ એવી કઈ વસ્તુ નથી કે “સત્યય સચ”થી જૂદી પડે. વેદાન્તને આ “વવાદ્વિતીયમ્” વાદ ઘણે ગંભીર અને જમ્બર છે. પણ સાધારણ માણસ એટલી ઉંચાઈએ પહોંચી શકે કે કેમ તે એક સવાલ છે. સામાન્ય માનવી, જીવાત્મા નામે એક સત્તા છે એટલે અનુભવ કરી શકે, પણ માણસ માણસની વચ્ચે કંઈ ભેદ જ નથી. મન એક જડ પદાર્થ છે અને બીજા નજરે જણાતા પદાર્થોમાં કોઈ પ્રકારનો ભેદ નથી; આવી વાતો વિચારતાં તો તેની બુદ્ધિ પણ બુકી બની જાય, અને ધારે કે કોઈ બુદ્ધિમાન એવો સિદ્ધાન્ત કરી બેસે કે હું બીજા બધા કરતાં જ દો છું–સ્વતંત્ર છું, મારે બીજે જડ– ચેતન સાથે કંઈ સીધે સંબંધ નથી અને ચરાચર વિશ્વમાં અસંખ્ય સ્વતંત્ર પદાર્થો ભર્યા છે–તો તેને એ સિદ્ધાન્ત છેક યુતિરહિત છે એમ આપણે કઈ રીતે કહી શકીએ? સાચું પૂછો તો એ સિદ્ધાન્ત સાવ કાઢી નાખવા જેવો નથી. Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧૩ દુનીયાને મોટો ભાગ તે એ જ અનુભવ મેળવે છે અને એ જ સિદ્ધાત માને છે. એ કારણે જ વેદાન્તમત સૌના સ્વીકારને યોગ્ય નથી રહ્યો. કપિલ-પ્રણીત સુવિખ્યાત સાંખ્યદર્શનને મતવાદ પણ અહીં વિચારવા જેવો છે. વેદાન્તની જેમ સાંખ્ય પણ આત્માનું અનાદિપણું, અને અનંતપણું સ્વીકારે છે. પરંતુ સાંખ્ય, આત્માનું બહુત્વ સ્વીકારવાની ના પાડતું નથી. વેદાન્તમતની સાથે સાંખ્યને બીજો પણ એક મતભેદ છે. સાંખ્યમત પ્રમાણે પુરૂષ અથવા આત્માની સાથે અચેતન છતાં ક્રિયાશીલ પ્રકૃતિ નામની વિશ્વ-રચના-કુશળ એક શક્તિ મળી ગઈ છે અને એ બને મળીને બધી ઘડભાંજ કર્યા કરે છે. એ રીતે સાંખ્ય દર્શન આત્માનું અનાદિપણું, અનંતપણું અને અસીમપણું સ્વીકારે છે. એ મતમાં આત્માની બહુ સંખ્યા માનવામાં આવી છે. કપિલમત કહે છે કે જે કે પુરૂષથી જૂદી-સ્વતંત્ર એક અચેતન પ્રકૃતિ છે પણ કઈવાર પુરૂષ સાથે મળી ગએલી લાગે છે. આ વિજાતીય પ્રકૃતિના અધિકારથી આત્માને અલગ પાડવો–અલગ અનુભવો એનું નામ જ મોક્ષ. આપણે જોઈ ગયા કે જૈન દર્શન પણ આત્માનું અનંતત્વ અને અનાદિત્ય માને છે. કપિલ દર્શનની જેમ જૈન દર્શન પણ કુદરતી રીતે જ સ્વાધન આત્માની સાથે વળગેલા એક વિજાતીય પદાર્થનું અસ્તિત્વ કબૂલ રાખે છે. સાંખ્યની જેમ જૈન પણ આત્માનું બહુત્વ માને છે. સાંખ્ય અને જૈન દર્શન અને વિજાતીય પદાર્થના વળગાડથી આત્માને છૂટે પાડે તેને મોક્ષ કહે છે. Page #35 -------------------------------------------------------------------------- ________________ એક બીજી વાત અહીં આપણું લક્ષ ખેંચે છે. પ્રત્યેક માણસ, પિતે પણ ન સમજે એવી રીતે પિતાનાથી ઉચ્ચતર, મહત્તર અને પૂર્ણતર એક આદર્શ કપે છે. ભકતો માને છે કે એક એવો પુરૂષ, એક એવો ઈશ્વર, પ્રભુ યા પરમાત્મા છે કે જે દરેક વાતે પરિપૂર્ણ છે. સુમહાન, પવિત્ર, આદર્શ, પૂર્ણજ્ઞાન–વીય–આનંદને આધાર એવાં એક પુરૂષ પ્રધાનમાં મનુષ્યમાત્રને, કુદરતી રીતે જ શ્રદ્ધા જન્મે છે. અભુત દૈવી શકિતમાં વિશ્વાસ મૂકવો એ ધર્મ હોય તો મનુષ્યોને માટે એ બહુ સહજ છે. જ્ઞાન, વીર્ય, પવિત્રતા વિગેરે વિષયમાં આપણે બહુ પામર છીએ, પરિમિત છીએ, પરાધીન છીએ. એટલે જે વિષયમાં આપણે આગળ વધવા માગીએ છીએ-અધિકાર મેળવવા વાંછીએ છીએ તે જેનામાં ઉજજવળ અને પરિપૂર્ણપણે હોય એવા શુક, નિષ્પાપ પ્રભુ અથવા પરમાત્મામાં આપણે શ્રદ્ધા ધરાવીએ એમાં કંઈ આશ્ચર્યની વાત નથી. ટીકાકારોની વાત એક બાજુ રહેવા દઈએ. સાંખ્ય દર્શનમાં એવા કેઈ શુદ્ધ પરિપૂર્ણ પરમાત્માને સ્થાન નથી. પવિત્ર પરમાત્માના અસ્તિત્વ વિષે શ્રદ્ધા ધરાવવાની મનુષ્યપ્રાણુને કુદરતી પ્રેરણા જન્મે છે તેને સંતોષવાનો યોગદર્શને પ્રયત્ન કર્યો છે. • સાં ની જેમ ગદર્શન આત્માની સત્તા અને સંખ્યા સ્વીકારે છે, પણ તે એક પગલું આગળ વધે છે. જીવમાત્રનો અધીશ્વર, અનન્ત, આદર્શરૂપી એક પરમાત્મા હોવાનું તે ઉપદેશે છે. અહીં ગદર્શન અને જેના દર્શન વચ્ચે સમાનતા દેખાય છે. ગદર્શનની જેમ જેને પણ પ્રભુ, પરમાત્મા અથવા અરિહંતને માને છે. જેનોના ઈશ્વર જગતના સ્રષ્ટા નથી છતાં તે આદર્શરૂપ, પરિપૂર્ણ શુદ્ધ અને નિર્દોષ તે છે Page #36 -------------------------------------------------------------------------- ________________ જ. સંસારી છે એકાગ્ર મને તેનું ધ્યાન–પૂજ વિગેરે કરી શકે. પરમાત્માની ભક્તિ, પૂજા અને ધ્યાન-ધારણાથી છાનું કલ્યાણ થાય, ઉપાસકને નિર્મલ જ્ઞાનની પ્રાપ્તિ થાય અને અનેકવિધ બંધનથી બંધાયેલા પ્રાણીને નવો પ્રકાશ તથા નવું બળ મળે એમ તે કહે છે. જેન અને પાતંજલ એ બને દર્શનો ઉપરોક્ત સિદ્ધાંત સ્વીકારે છે. હવે આપણે કણદપ્રણીત વૈશેષિક દર્શન તરફ વળીએ. ટુંકામાં, વૈશેષિક દર્શનના સંબંધમાં આટલું કહી શકાય – આત્મા અથવા પુરૂષથી જે કંઈ સ્વતંત્ર તે બધું પ્રકૃતિમાં સમાઈ જાય એમ સાંખ્ય અને ચોગદર્શન કહે છે. એનો તાત્પર્ય એ છે કે સત પદાર્થ માત્ર વિશ્વપ્રધાનને વિષે બીજરૂપે વર્તમાન હોય છે. એટલા સારૂ કપિલ અને પતંજલિ, આકારા, કાળ અને પરમાણુઓ વિષે તાવિક નિર્ણય કરવામાં ખાસ લક્ષ નથી આપતા. તેઓ તો આ બધું પ્રકૃતિની વિકૃતિ છે એમ માની છૂટી જાય છે; પણ એ વાત એટલી બધી સહજ નથી. સાધારણ માનવીની દ્રષ્ટિએ તે આ દિશા, કાળ અને પરમાણુ પણ અનાદિ અને સ્વતંત્ર–સત્પદાર્થ છે. જર્મન દાર્શનિક કાન્ટ કહે છે કે દિશા અને કાળ તે મનુષ્યના મનમાં સંસ્કારમાત્ર છે; પણ એ સિદ્ધાંત ઠેઠ લગી પાળી શકાય નથી. ઘણીખરી જગ્યાએ કાન્ટને પોતાને જ કહેવું પડયું છે કે દિશા અને કાળને પણ પિતાની સ્વત ત્ર સત્તા છે. તે ઉપરાંત ડેમોક્રિટસથી માંડી આજસુધીના લગભગ બધા જ વૈજ્ઞાનિકોએ પરમાણુની અનાદિતા-અનંતતા માની છે. માત્ર કપિલ અને પતંજલિ જ દિશા, કાળ અને પરમાણુની અનાદિ-અનંતતા માની શકયા નથી. પ્રકૃતિ અને લક્ષણ પણ ભિન્ન ભિન્ન Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૬ હોવા છતાં દિશા. કાળ અને પરમાણુ વિગેરે એ એક-અદ્વિતીય વિશ્વપ્રધાનના વિકાર શી રીતે સંભવે એ નથી સમજાતું; આટલું છતાં સાંખ્ય અને યોગ દર્શને એ મત અંગીકાર વૈશેષિક દર્શને પરમાણુ, દિશા અને કાળનું અનાદિઅનંતપણું માન્યું છે. પ્રત્યક્ષવાદી ચાર્વાકને તે દિશા, કાળ વિગેરે બાબત વિચાર કરવા જેવું જ નથી લાગ્યું. શુન્યવાદી બૌદ્ધ પણ દિશા ને કાળ ભલે આપણી નજરે સત્ય લાગે તો પણ એને અવસ્તુ તરીકે ઓળખાવે છે. વેદાન્ત પણ એને મળતી જ વાત કહે છે. સાંખ્ય અને ગમત પ્રમાણે દિશા ને કાળ અય પ્રકૃતિની અંદર બોજરૂપે છુપાયેલાં રહે છે. એક માત્ર કણદમત દિશા, કાળ અને પરમાણુની સ્વતંત્રતા સ્વીકારે છે, વૈશેષિક દર્શનની જેમ જેન દર્શન એ બધાનું અનાદિ અનંતપણું કબૂલ રાખે છે. ભારતીય દર્શનના સુયુક્તિવાદરૂપ વૃક્ષનાં આ બધાં સુંદર ફળ-ફુલ છે. ન્યાય દર્શનમાં યુકિતપ્રયોગ સારૂં જેવું સ્થાન રોકે છે. તર્કવિદ્યાની જટિલ નિયમાવલિ આ ન્યાય દર્શનના એક અંગભૂત છે ગૌતમ દર્શનમાં હેતુન્નાનાદિનું ખૂબ સરસ રીતે સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે, પણ જૈન દર્શન જગતના દાર્શનિક તકનો એક સમૃદ્ધ ભંડાર છે એમ કહું તો ચાલે. આ જૈન દર્શનમાં તકદિ તત્તની છટાદાર આલોચના મળે છે. એ સંબંધે ન્યાય દર્શન અને જૈન રર્શન વચ્ચે ઘણું મળતાપણું છે, પરંતુ એટલા ઉપરથી જે કોઈ એમ માને કે ન્યાયદર્શનને અભ્યાસ કર્યા પછી જૈનદર્શનનો અભ્યાસ કરવાની કંઈ જરૂર નથી તે તે છેતરાશે. Page #38 -------------------------------------------------------------------------- ________________ ૧૭ કારણ કે જૈનદર્શન અને ન્યાયદર્શન વચ્ચે સમાનતા હાવા છતાં બન્ને વચ્ચે કેટલેાક ભેદ છે. સ્યાદ્વાદ અથવા સમભંગી નય નામે જૈનદર્શનમાં જે સુવિખ્યાત યુક્તિવાદની અવતારા જોવામાં આવે છે તે ગૌતમ દર્શીનમાં પણ નથી. એ યુક્તિ વાદ જૈનાને પાતાના જ અને એમના ગૈારવને દીપાવે એવા છે. ભારતીય દશનેામાં જૈન દર્શનને કેટલું ઉચ્ચ સ્થાન છે તે એટલા પરથી સમજાશે. કેટલાકાએ જૈનદર્શનને ઔદુદર્શીન જેવુંજ માની લીધું હતું. લાસેન અને વેબરે એવી ભૂલ કરી હતી. ઇ. સ. ના સાતમા સૈકામાં હ્યુએનસંગે પણ એમજ માની લીધેલું. જેકેાખી અને ખુલરે એ ભૂલ ભાંગી. એમણે જૈનધર્મને સ્વતંત્ર જાહેર કર્યાં એટલું જ નહીં પણુ બુદ્ધની પૂર્વે પણ એ હતા એમ પૂરવાર કર્યું. હું અહીં પુરાતત્ત્વ સંબંધી વિષયની ચર્ચા કરવા નથી માગતા. મે ઉપરજ કહી દીધું છે કે બૌદ્ધ અને જૈનધર્મીના જેમને પ્રવ`કા માનવામાં આવે છે તેમની પૂર્વે ઘણા વખત પહેલાં, આદ્દ અને જૈન હૈયાત હતા. બૈામતને ખુદ્દે ઉપજાવ્યેા નથી તેમ જૈનધર્મને મહાવીરે કંઈ પહેલવહેલા પ્રવર્તાવ્યેા નથી. જે વિરેશ ધમાંથી ઉપનિષદ્ ઉપજ્યાં તે જ વિરાધમાંથી–વેદશાસન અને ક કાંડની વિરૂદ્ધ જૈન અને જૈદ્દ બહાર આવ્યા, હ્યુએનસંગે શા સારૂ જૈનધર્મીને બૌદ્ધધર્મીની અંદરના ગણ્યા તે એટલાજ ઉપરથી સમજાશે. તે જ્યારે ભારતવર્ષમાં આવ્યા ત્યારે બૌદ્ધધના પ્રબલ પ્રતાપ હતા. જૈનદર્શનની જેમ બૌદ્દો પણ અહિંસા અને ત્યામને ઉપદેશ આપતા. વૈદિક ક્રિયાકલાપની સામે બૌદ્ધોએ જે મળવા જગાડયો હતેા તેમાં અહિંસા અને ત્યાગ એ બે શસ્ત્રો બચાવ તેમજ આક્રમણ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૯ કરવામાં પણ છૂટથી વપરાતાં, અવૈદિક સ`પ્રદાયા પણ અહિંસા ને ત્યાગના પક્ષપાત ધરાવતા. વૈદિક યજ્ઞા હિંસાથી ખરડાયેલા અને આ લેાક તથા પરલેાકના ક્ષણિક સુખના અર્થ જ યાજાયાં હતાં. જૈન–સંપ્રદાયે વેદશાસનની ધુંસરી ફગાવી દીધી અને અહિંસા તથા વૈરાગ્ય ઉપર ખૂબ ભાર મૂકયા. એથી સામાન્ય જોનારને ઔદ્દ તથા જૈન એક સરખા લાગ્યા. અન્ને વેદવિધિ અગ્રાહ્ય માનતા અને અહિંસા તથા ત્યાગ તરક્ ખુલ્લું વલણ બતાવતા. એક વિદેશી મુસાર, ઉપર કહ્યું તેવું બહારનું સ્વરૂપ નીહાળી જૈન તથા બૌદ્ધને એક માને એમાં કંઈ આશ્ચર્યની વાત નથી. એ સિવાય અન્ને સંપ્રદાયામાં આચાર-વિચારનું પણ કંઈક મળતાપણું હતું છતાં તાત્ત્વિક દૃષ્ટિએ સંપૂર્ણ અલગ હતા એ વાત હવે ઘણા સમજવા લાગ્યા છે. દાખલા તરીકે એમ કહી શકાય કે સંસારનાં ક્ષણિક સુખાને ત્યાગ કરી, ખૂબ સખત સમ પાળવા-જીવનને ક્રમે ક્રમે વિશુદ્ધ બનાવવું અને મેાક્ષ મેળવવે એ ભારતવર્ષના પ્રત્યેક દર્શનના ઉદ્દેશ હેાય છે. પણ એથી કરીને બધાં દેશના તત્ત્વતઃ એક જ છે એમ ન કહેવાય. ઉત્તર અને દક્ષિણ દિશા જેમ એકબીજાથી અલગ અને સ્વતંત્ર છે તેમ દના અને સિદ્ધાંતા પણ અહારથી સમાન દેખાવા છતાં ભિન્ન અને સ્વતંત્ર હોઇ શકે છે. એક સમય એવા હતા કે જે વખતે બૌદ્ધ અને જૈના સંપૂર્ણ ત્યાગને પેાતાના આદર્શરૂપ માનતા એટલે આચારામાં સામાન્ય સાદૃશ્ય દેખાતું; પણ વસ્તુતઃ તેએ એક બીજાની પાસેથી અમુક નીતિ ઉછીની લીધી ભિન્ન પણ હતા. છે એન Page #40 -------------------------------------------------------------------------- ________________ ૧૯ કહેવું એ પણ ખરાબર નથી. એટલું કહી શકાય કે વૈદિક સંપ્રદાયના નિષ્ઠુર ક્રિયાકાંડને અંગે જે વિરાધ અને વિપ્લવ થયા તેને લીધે ઉભય પક્ષેાને એક સરખા સામના કરવે પડયો–એક સરખી કિલ્લેબંધી કરવી પડી હોય. જરા ઊંડા ઉતરીને જોઈશું તેા જણાશે કે તત્ત્વ દૃષ્ટિએ જૈન અને બૌદ્ધ પરસ્પરથી ભિન્ન અને સ્વતંત્ર છે. બૌદ્ધ મત શૂન્યને જ વળગી રહે છે, જેના ઘણા પદાથ માને છે. બૌદ્ધમતમાં આત્માનું અસ્તિત્વ નથી, પરમાણુનું અસ્તિત્વ નથી, દિશા, કાળ અને ધમ (ગતિ સહાયક) પણ નથી, ઈશ્વર પણ નથી. જૈન મતમાં એ બધાની સત્તા સ્વીકારવામાં આવી છે. બૌદ્ધમત પ્રમાણે નિર્વાણ મેળવવું એટલે શૂન્યમાં ભળી જવું; પણ જંમતમાં મુક્ત જીવાને અનંત જ્ઞાન—દનચારિત્રમય અને આનંદમય માનવામાં આવ્યા છે અને એ જ સાચુ જીવન છે, બૌધ્ નના ક અને જૈન દર્શનના કમ પણ જૂદા જૂદા અર્થમાં વપરાયા છે. જૈન ધર્મ બૌધ્ ધર્મની શાખા નથી એટલું તેા સહેજે સિદ્ધ થાય છે. બૌદ્ધ દન કરતાં સાંખ્ય દર્શનની સાથે જૈન દર્શનનુ મળતાપણું અધિક પ્રમાણમાં હાય એમ લાગે છે. સાંખ્યુ અને જૈન એ બન્ને વેદાન્તને અદ્વૈતવાદ નથી માનતા અને આત્માની વિવિધતા સ્વીકારે છે. વળી એ અને જીવથી જૂદું અજીવતત્ત્વ માને છે, પણ એ ઉપરથી એકે ખીજાની પાસેથી ઉછીનું લીધું છે અથવા તે એક મૂળ છે અને બીજાં શાખારૂપ છે એમ ન કહી શકાય. કારણ કે ખારીકીથી જોઇએ તા સાંખ્યુ અને જૈનનું બહારનું સ્વરૂપ સામાન્ય હોવા છતાં ભીતરમાં ણ ભેદ છે. દાખલા તરીકે Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૦ સાંખ્ય દર્શને અવતત્ત્વ એટલે કે પ્રકૃતિ એક જ માની છે, પરંતુ જૈન દર્શનમાં અવના પાંચ ભેદ છે અને એ પાંચમાં પુદ્ગલ તે। અનંતાનંત પરમાણુમય છે. સાંખ્ય એ જ તત્ત્વ માને છે ત્યારે જૈન દર્શનમાં ઘણાં તત્ત્વા છે. એક ખીજો મુખ્ય ભેદ એ છે કે કપિલ દન ઘણે અંશે ચૈતન્યવાદી દેખાય છે ત્યારે જૈન દર્શન જાણે કે જડવાદની નજીકમાં જતું હાય એમ લાગે છે. (પરંતુ અહીં કોઇ એવી ભૂલ ન કરે કે સાંખ્ય દર્શન પૂર્ણરૂપે ચૈતન્યવાદી છે અને જૈન દર્શન જડવાદી છે. લેખકના એમ કહેવાના મુદ્દલ આશય નથી. ) સાંખ્ય દર્શનના અભ્યાસીને સૌ પહેલાં એવા પ્રશ્ન ઉદ્ભવે કે “પ્રકૃતિનું સ્વરૂપ શું ?” એ જડસ્વરૂપ છે કે ચેતન્ય સ્વરૂપ ? હવે પ્રકૃતિ સંપૂર્ણ જડ છે એમ તેા માની શકાય જ નહીં. સાધારણ રીતે આપણે જેને જડ કહીએ છીએ તે તેા પ્રકૃતિની વિકૃતિક્રિયાનું છેલ્લું પરિણામ હોય છે, તેા પછો પ્રકૃતિ એટલે શું સમજવું? જૂદા જૂદા ભાવવાળા ગુણીની સામ્યાવસ્થા એ જ પ્રકૃતિનું સ્વરૂપ એવી મતલબનું એ સાંખ્ય દને અસ્પષ્ટરૂપે લક્ષણ આપ્યું છે; પણ ઇન્દ્રિયગ્રાહ્ય ઉપરાક્ત જડ પદાર્થી, વિભિન્નભાવી ગુણત્રયની સામ્યાવસ્થારૂપ તે નથી જ એ દેખીતી વાત છે. ‘બહુ' ની અંદર જે ‘એક' છે, વિવિધ સંધ પરાયણ ગુણુપર્યાયેાની અંદર પણ જે પોતાનું એકત્વ અથવા અદિતીય જાળવી શકે છે તેને તેા જડ પદાર્થ કહેવા કરતાં અન્ધ્યાત્મ-પદાર્થ કહેવા એ વધારે ઉચિત છે, ભૂયાદન તેમ જ તત્ત્વવિચારણા પણ એ જ સિદ્ધાંતનું સમર્થાંન કરે છે. ભિન્નભિન્ન ભાવવાળા ત્રણ ગુણવડે વિશિષ્ટ પ્રકૃતિ જો જગવિવરૂપી ક્રિયા સતત કરી રહી હોય તે Page #42 -------------------------------------------------------------------------- ________________ એને અધ્યાત્મ–પદાર્થ માનવા સિવાય ચલાવી શકાય નહીં. એને એમ અર્થ એ થયો કે વિભિન્ન ગુણત્રય, પ્રકૃતિના આત્મવિકાસમાં પ્રકારત્રય ગણાય. પ્રકૃતિને સ્વભાવતઃ એકાન્તવિભિન્ન ગુણત્રયનું અચેતન સંઘર્ષક્ષેત્ર જ માનવામાં આવે તો પ્રકૃતિમાંથી કોઈ પદાર્થ ન ઉદ્ભવે. પ્રકૃતિને અધ્યાત્મ પદાર્થ માનીએ તે જગતવિકાસને ખુલાસે મળી રહે. પ્રકૃતિએ જન્માવેલા તોમાં પહેલું તત્વ મહત્તત્વ અથવા બુદ્ધિતત્ત્વ છે. એ કંઈ પત્થર જેવું જ પરમાણુ નથી; એ અધ્યાત્મપદાર્થ છે. તે પછી ઈન્દ્રિય, પંચતન્માત્રા અને ધીમેધીમે મહાભૂતને ઉભવ મનાય છે. પ્રકૃતિને સંપૂરૂપે જડ માનીએ તો પ્રકૃતિમાંથી વિશ્વનો જન્મ એક અર્થહીન વ્યાપાર બની જાય. મહત્તવ અથવા અહંકાર અધ્યાત્મપદાર્થ છે. અને કપિલને પિતાનો મત એવો જ છે કે કાર્ય અને કારણ એક જ સ્વભાવના પદાર્થ હોય છે. એટલે પ્રકૃતિમાતાએ જમાવેલ તરાની જેમ માતા અને સંતાને પણ અધ્યાત્મ પદાર્થો જ છે એમ માનવું યુક્તિસંગત લેખાશે. પ્રકૃતિ જે સંપૂર્ણપણે જડ સ્વભાવવાળી હોય તે જડ સ્વભાવી પંચતમાત્રાના જન્મ પહેલાં પેલા બે અધ્યાત્મપદાર્થ કેવી રીતે જમ્યા તે નથી સમજાતું. મતલબ કે પ્રકૃતિને અધ્યાત્મપદાર્થ માન્યા વગર છૂટકે જ નથી. પ્રકૃતિ બીજરૂપી ચિતપદાર્થ છે. એને પૂર્ણરૂપે વિકસવા માટે સૌ પહેલાં લક્ષ્ય જ્ઞાન તથા આત્મજ્ઞાનની જરૂર પડે છે અને એમાંથી બુદ્ધિ તથા અહંકાર જન્મે છે. પછી પ્રકૃતિ પોતાની અંદરથી આમવિકાસના કરણસ્વરૂપ જરૂર પ્રમાણે ક્રમે ક્રમે ઈન્દ્રિય, તન્માત્રા, મહાભૂતાદિ જેવા જડ તો સરજે છે. એ રીતે Page #43 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિને અધ્યાત્મપદાર્થ અને તેની સંતતિને પ્રકૃતિને આ વિકાસના સાધનરૂપ માનવાથી સાંબે કહેલી જગત–વિવર્તા ક્રિયા બરાબર સમજાય છે. પ્રકૃતિતત્ત્વને અધ્યાત્મપદાર્થપે માન્યા સિવાય બીજે ઈલાજ નથી. અને પ્રાચીન કાળમાં કોઈને એવી કલ્પના નહીં આવી હોય એમ પણ ન કહી શકાય. કઠપનિષની ત્રીજી વલ્લીના નીચેના ૧–૧૧ મા શ્લોકમાં પ્રકૃતિને અધ્યાત્મસ્વભાવરવરૂપે ઓળખાવી છે અને સાંખ્યદર્શનને વેદાન્ત દર્શન નમાં પરિણમાવવાનો એ ખુલ્લે પ્રયત્ન હેય એમ પણ લાગશે. इन्द्रियेभ्यः पराह्यर्थाः अर्थेभ्यश्च परं मनः । मनसश्च परा बुद्धिबुद्धरात्मा मह्मन् परः ।। महतः परमव्यक्तमव्यक्तात् पुरुषः परः । पुरुषान्न परं किंचित् सा काष्टा सा परा गतिः ।। “ઇન્દ્રિો કરતાં અર્થો શ્રેષ્ઠ છે, અર્થ કરતાં મને શ્રેષ્ઠ છે, મન કસ્તાં બુદ્ધિ, બુદ્ધિ કરતાં મહાત્મા, મહત કરતા અવ્યક્ત, અવ્યક્ત કરતાં પુરૂષ શ્રેષ્ઠ છે. પુરૂષ કરતાં બીજે કઈ શ્રેષ્ઠ નથી. પુ જ સીમા અને શ્રેષ્ઠ ગતિ છે.” જૈન દર્શનની માનીનતા એથી સાવ જૂદી છે. જૈન દર્શન અજીવ તત્વ માને છે. સંખ્યામાં તે એક કરતા વધુ છે એટલું જ નહીં પણ અજીવને અનાત્મસ્વભાવ માન્યો છે. ઉપર બતાવ્યું, તેમ સાંખ્યના અવતત્વને કિંવા પ્રકૃતિને અધ્યાત્મપદાર્થસ્પે પરિણાવી શકાય, પરંતુ જૈન દર્શનમાં અજીજ તને તો કઈ રીતે છવ સ્વભાવની કોટિમાં મૂકી શકાય જ નહીં. આ અજીવ પાંચ છે–પુગલ નામના જડ પરમાણ, ધર્મ નામનું સ્થિતિતત્ત્વ (ધર્માસ્તિકાય ) અધમ નામનું સ્થિતિ Page #44 -------------------------------------------------------------------------- ________________ ૨૩ ( અધર્માસ્તિકાય ), કાળ અને આકાશ. આ બધા જડ પદાર્થોં છે અથવા તેા એમના સહકારી છે. એ સિવાય જૈન મતમાં આત્માને અસ્તિકાય–અર્થાત્ પરિમાણુવિશિષ્ટ રૂપે એળખાવવામાં આવે છે. આત્માને કનિત લેયા અથવા વર્ણભેદ હાવાનું પણ મનાય છે. જૈન દર્શનમાં આત્માને અતિશય લઘુ પદાર્થ અને ઊર્ધ્વગતિશીલ માન્યા છે. આ બધી હકીકત સાંખ્યથી જૂદી પડે છે. એટલા માટે જ મેં જે ઉપર કહ્યું છે કે સાંખ્યદર્શન ઘણુંખરે અંશે ચૈતન્યવાદની પાસે પહેાંચે છે અને જૈન દર્શન કેટલીકવાર જડવાદની નજીક જતું દેખાય છે તેની મતલબ આથી કઇફ સમજાશે. સાંખ્ય દર્શનથી જૈન દર્શન સ્વતંત્ર છે. સાંખ્યમાંથી જૈન દન ઉદ્ભવ્યું છે એમ કહેવું મિથ્યા છે. જેમ એ એ વચ્ચે ઘણા ઘણા વિષયેામાં મળતાપણુ છે તેમ જુદાઈ પણ ઘણી છે. એકજ વાત લઈએ. સાંખ્યમતમાં આત્માને નિવિકાર તથા નિષ્ક્રિય માન્યા છે. જૈન દર્શન કહે છે કે તેને સ્વભાવ જ એવા છે કે એ પરિપૂર્ણતા પામવા મધે, એટલું જ નહીં પણ એ અનંત ક્રિયાશક્તિના આધાર છે. ટુકામાં આ દર્શન યુક્તિમૂલક દર્શન છે; યુક્તિ અને ન્યાય ઉપર જ એની પ્રતિષ્ટા છે. વૈદિક ક્રિયાકાંડના વિષે એને જબરજસ્ત શક્તિમાન બનાવ્યું. નાસ્તિક જેવા ચાર્વાક એની પાસે મુદ્દલ ટકી શકે નહીં. ભારતવર્ષના ખીજા દનાની જેમ જૈન દર્શોનને પણ પોતાનાં મૂળ સૂત્રા, તત્ત્વવિચાર અને મતામત વિગેરે છે. જૈન અને વૈશેષિક દશનમાં પણ એટલું મળતાપણું છે કે સામાન્ય અભ્યાસીને એ બે વચ્ચે ખાસ ભેદ જેવું ન લાગે. પર Page #45 -------------------------------------------------------------------------- ________________ માણુ, દિશા, કાળ, ગતિ અને આત્મા વગેરે વિચારમાં એ બને દર્શન લગભગ એકરૂપ છે, પણ જૂદાઈ જોવા જઈએ તો પણ ઘણી મળી આવે. વૈશેષિક દર્શન વિવિધતાવાદી હોવાને દાવો કરે છે, છતાં ઈશ્વરને સ્વીકાર કરી તે પણ એકત્વવાદ તરફ ગતિ કરે છે, પરંતુ જૈન દર્શન એના વિવિધ તો ઉપર અડગપણે ઉભું રહી શકે છે. ઉપસંહારમાં એટલું કહી દઉં કે જૈન દર્શન ખાસ ખાસ બાબતેમાં બૌદ્ધ, ચાવક, વેદાન્ત, સાંખ્ય, પાતંજલ, ન્યાય અને વૈશેષિકને મળતું હોય એમ દેખાય છે; પરંતુ એ એક સ્વતંત્ર દર્શન છે. એ પિતાની ઉન્નતિ કે ઉત્કર્ષ માટે ઈનું પણ દેવાદાર નથી. એના બહુવિધ તના વિષયમાં એ સંપૂર્ણ સ્વતંત્ર અને વ્યક્તિત્વવાળું છે. Page #46 -------------------------------------------------------------------------- ________________ જૈન દષ્ટિએ ઈશ્વર ઈશ્વર એટલે શું? 66 ગ્રહેા અને નક્ષત્રાથી ભરપૂર એવા આ અનંત વિશ્વના કાઇ એક સરજનહાર હાવા જોઇએ. એ સરજનહારની જ આજ્ઞાથી નિયમિત રીતે સૂર્ય ચંદ્ર ઉગે છે, એના જ શાસનને માની પવન ઘડીભર આરામ ભાગવ્યા વિના સતત વહે છે, વરસાદ પડે છે, સંતાપ માત્ર શમે છે, પશુ-પક્ષીતરૂ-લતા-જીવજન્તુ સર્વ નવજીવન પામે છે. સરજનહાર ન હોય તે। આ સુખ દુઃખમય જગત, આવું નિત્યનૂતન, વિચિત્ર અને નિયમબદ્ધ રહી જ ન શકે.” આમ સામાન્ય માણસા માને છે અને જોઈ શકાતા નથી છતાં એક સ્ત્રષ્ટા હાવા જોઇએ અને તે જ ઈશ્વર છે એમ કહે છે. હિન્દુ જ નહીં પરંતુ ખ્રીસ્તીઓ, મુસલમાને અને યાહુદીએ પણ એવા સરજનહારને જ ઈશ્વરને નામે ઓળખે છે. Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨૩ પાશ્ચાત્ય દનમાં " સાવાદ ’ “ થિ-ઝિમ (Theism) નામે ઓળખાય છે. સ્રષ્ટાવાદના પ્રતિપાદનમાં તેઓ કંઈક આવી મતલબનું કહે છેઃ—“એક ઘડીયાળ લ્યે. એના કાંટા તથા સ્પ્રીંગ વગેરે જીએ; એ બધાં કેવી નિયમિત રીતે તપેાતાનાં કામ કરે છે એ તપાસા, તમારી ખાત્રી થશે કે આ યંત્ર કોઈ એક બુદ્ધિમાન સિવાય અની શકે નહીં. ઘડીયાળ ઉપરથી એ ઘડીયાળના એક મેકર’છે એમ જરૂર તમને લાગશે. હવે તમે અસીમ-અનંત આકાશ તરફ નજર કરે!, કેટકેટલા ગ્રહે!-નક્ષત્રેા પાતપાતાની મર્યાદામાં વ્યવસ્થિત રીતે વિચરે છે તે તપાસેા. તમને ક્યાંઈ ગરબડ–ગોટા જેવું નહીં દેખાય. આકાશ જ શા સારૂં? પૃથ્વીના પેટાળમાં ઉંડા ઉતરીને જુએ. એક ઉપર ખીજું, ખીજા ઉપર ત્રીજું એમ કેટકેટલા થર પથરાયલા રહ્યા છે? આ પૃથ્વી એક વાર વરાળના પિંડ જેવી હતી. એની ઉપર કાણુ જાણે કેટલીયે જાતના સૌંસ્કારે। થયા અને આખરે આપણા જેવા મનુષ્યા તથા બીજા અસંખ્ય પ્રાણીઓને રહેવા લાયક બનાવી ઝાડ -પાન-કૂળ વગેરેને વિકાસ જીએ ! ક્રમવિકાસની અવિચ્છિન્ન ધારામાં શું તમને કાઇ પરમ બુદ્ધિશાળીના હાથ નથી જણાતા ? ખીજું બધું જવા દ્યો. એકલા શરીરને જ વિચાર કરે. પશુ-પક્ષીના અંગ-પ્રત્યંગ ગેાઠવવામાં કેટલી ખૂખી અને કેવી ઝીણવટથી કામ લીધું છે? માણસના અગા પાંગની ગાઠવણ કેટલી અદ્ભુત છે ? ’” પાશ્ચાત્ય સ્રષ્ટાવાદીએ આમ કહી ખૂબ ખૂબ પ્રમાણેા આપી કહે છે કે એક બુદ્ધિમાન સરજનહાર જરૂર હાવા જોઈએ. એ જ ઈશ્વર. એની અનંત કરૂણા જગત-સ્રષ્ટિરૂપે જ પ્રકાશ પામી રહી છે. આ 99 Page #48 -------------------------------------------------------------------------- ________________ ૨૦ પ્રાચીન કાળમાં ભારતવર્ષમાં પણ લગભગ એવી જ યુક્તિએ કોંવાદના પક્ષમાં અપાતી. નૈયાયિા આ વાદના મેટા રિપોષક ગણાય છે. શકરમિશ્ર કહે છે: एवं कर्मापि कार्यमपीश्वरे लिङ्गं तथाहि । क्षित्यादिकं सकर्तृकं कार्यत्वात् घटवदिति ॥ અર્થાત્ ધડા એક કાર્ય-પદાર્થ છે. કુંભકાર એના કૌં છે. એ જ પ્રમાણે ધરતી વિગેરે કાય પદાર્થો છે. એના પ એક કર્તા-શ્વિર છે. . ન્યાય-મતની વ્યાખ્યા કરતાં એક આચાય કહે છે; " विवादपदभूतम् भूभूधरादि बुद्धिमद्विधेयम्, यतो निमित्ताधीनात्मलाभम्, यद् निमित्ताधीनात्मलाभम् तद् बुद्धिमद्विधेयम् यथा मंदिरम्, तथा पुनरेतत् तेन तथा 2 અર્થાત-પૃથ્વી, પર્વત વિગેરે કાર્ય-પદાર્થોં છે. નિમિત્તવશ એ ઉત્પન્ન થાય છે. નિમિત્તને લીધે ઉત્પન્ન થાય એટલે એને કાઇ એક કર્તા હાવા જોઇએ. દાખલા તરીકે દિર. મંદિરના નિર્માતા કાએક બુદ્ધિમાન હશે એમ કબૂલ કર્યાં વિના છુટકા નથી. એ જ પ્રમાણે પૃથ્વી, પર્વત વગેરેને એક બુદ્ધિમાન સકિોં છે એ માનવું પડે છે. ,, ન્યાયાચાર્યની માન્યતા પ્રમાણે પર્યંત વગેરે કાર્ય - પદાર્થ છે, કારણ કે તે સાવયવ છે. એટલે કે ન્હાના ન્હાના પરમાણુઓની રચના છે, પરમાણુ પોતે તે અચેતન છે. એના સયેાજક ચેતનાવિશિષ્ટ બુદ્ધિમાન કર્તો હાવા જ જોઇએ. આ બુદ્ધિમાન કર્તા એ જ ઈશ્વર. કરૂણાવશ ર આ સૃષ્ટિ રચે છે. ન્યાયાચાર્યોની એ સંક્ષિપ્ત માન્યતા છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ ૨ ‘ થી−ઇઝમ ’ અથવા પાશ્ચાત્ય સ્રષ્ટાવાદની વિદ્ધમાં અનેક પ્રમાણા આપી શકાય. જગતની ઉત્પત્તિના સંબંધમાં મુદ્ધિમત્તા જેવી કાઇ વસ્તુ નથી એમ ધણા દાનિા કહું છે. ગ્રહ-નક્ષત્રાદિમાં જે એક પ્રકારની વ્યવસ્થા જોવામાં આવે છે તે તેા જડ પદાર્થોં સંબધી નિયમનું જ ફૂલ છે; એ કંઇ બુદ્ધિશાલી ઈશ્વરની પાતાની વ્યવસ્થા નથી. પૃથ્વીના પડમાં પણ કઈ કાઈ કારીગરની કરામત નથી. જડ પદાર્થોસબંધી નિયમા જ એમાં મુખ્ય ભાગ ભજવી રહ્યા છે. જીવ-જંતુની ઉત્પત્તિમાં પણ એ જડ–પ્રકૃતિની જ લીલા સમાયેલી છે, બુદ્ધિ કે કળા જેવું કંઈ જ નથી. પ્રાણીઓની શરીર રચનામાં ક્રમેાતિ શિવાય બીજું કંઈ નથી. આજે પણ જ્વાને કેટલાક અંગ પ્રત્યંગ નકામા વેઢારવા પડે છે એટલું જ નહીં પણ એ જ એનાં જીવલેણુ અને છે. સંસારની વિચિત્રતા ધારીને જોશે। તા રાજ કાણુ જાણે કેટલાય જીવ નકામાં મરી જાય છે-કેટલાયને અકાળે પેાતાની જીવનલીલા સકેલી લેવી પડે છે. આ બધું જોયા પછી કેટલાક દાશનિકાએ સ્રષ્ટાવાદને તિલાંજલિ દઈ દીધી છે. તેઓ કહે છે કે ઇશ્વરને સૃષ્ટિ રચવાની જરૂર જણાઈ એમ કહેવાથી આપણે એને અસીમને બદલે સસીમ–મર્યાદિત અને ન્હાના બનાવીએ છીએ, ઈશ્વરમાં કરૂણા ભરી છે એમ જો કાઇ કહેતું હાયતા એ વાત માનવા જેવી નથી. જગત આખું શેાધી વળા, કાંઈ કરૂણાના અંશ નહીં જાય. જગતમાં કેટકેટલાં રોગચાળા ચાલે છે, કેટલી અનાથ વિધવાએ ઉન્હાં નિઃશ્વાસ નાંખે છે, કેટલા માબાપ પોતાના વ્હાલા . પિરવારના મૃત્યુ ઉપર અશ્રુ ઢાળે છે, કેટકેટલા ધરતીક'પ થાય છે, કેટકેટલા જીલ્મા અને Page #50 -------------------------------------------------------------------------- ________________ ૨૯ અન્યાયેાની ઝડી વરસે છે? આ બધું શ્વેતાં કાઇ પણ સૂક્ષ્મ દૃષ્ટિવાળાને ઇશ્વરની કરૂણાને અણુ સરખા પણ ન દેખાય. ન્યાય દર્શને પ્રરૂપેલા ઇશ્વરવાદની વિરૂદ્ધમાં જૈનાચાર્યોએ વાંધા ઉઠાવ્યા. એમણે પ્રશ્ન કર્યાંઃ પૃથ્વી વિગેરેને સાવયવ શા સારૂ કહેવાં ? દ્રવ્યથી એ અનાદિ છે એમ તે તમેનૈયાયિકા પણ કબૂલા છે. પર્યાંયથી એ જરૂર અનિત્ય અથવા ઉત્પાદ-વિનાશવાળાં છે, પણ એટલા જ ઉપરથી અને સરજનહાર ઈશ્વર છે એમ કઇ રીતે સિદ્ધ કરી શકાય ? આત્માના પણ વિવિધ પર્યાય છે અને એ અવસ્થાંતર પણ પામે છે; છતાં તૈયાયિકા આત્માને કા–પદાર્થ નથી માનતા. હવે તે એમ કહેવામાં આવે કે ઇશ્વર પહેંચભૂતના પૂતળાથી જૂઠ્ઠી જ જાતના છે, Transcendent Being છે તે પછી એને અને પરમાણુના સબધ સભવે જ શી રીતે ? વૃક્ષને શાખા પુટે છે અને પત્ર-પુષ્પ પ્રગટે છે એમાં બુદ્ધિમત્તા જેવું શું છે? પાશ્ચાત્ય પંડિતાની જેમ જૈના પણ કહે છે કે શ્ર્વિરને સ્રષ્ટિકતાં માનવાથી એ આપણા જેવા જ અમુકત–સસીમ પુરૂષ Anthropomorphic બની જાય છે. જૈનાચાય પ્રભાદ્રે કહ્યું છે કેઃ “ज्ञानचिकीर्षाप्रयत्नाधारता हि कर्तृता न सशरीरेतरता इत्यप्यसंगतम् शरीराभावे तदाधारत्वस्याप्यसंभवात् मुक्तात्मवत् — ઇશ્વરને જો જગકર્તા માનીએ તેા તેને શરીરવાળા માનવા પડે, કારણ કે શરીર વિના જગત જેવા એક મેટા સાચવ પદાર્થ બની જ શકે નહીં. નૈયાયિકા કહે છે કે શરીરની એવી કઈ ખાસ જરૂર નથી, કારણ કે જગત રચનાસબંધી ઇશ્વરનાં જ્ઞાન, ચિકીર્ષા અને પ્રયત્ન ખસ છે. જૈના Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩. પાસે એના પણ જવાબ છે. તેઓ કહે છે કે-શરીર જ ન હાય તેા જ્ઞાન, ચિકીર્ષા અને પ્રયત્ન ક્યાં રહે ? મુક્તાત્માની જેમ ઈશ્વર અશરીરી હેાય તે તેનામાં પ્રયત્ન જેવું સંભવતું નથી; એવાથી સંસાર ન રચાય. મતલખ કે શ્વરને જગતસ્રષ્ટા માન્યા પછી એને શરીરવાળા માન્યા સિવાય છુટકા થતા નથી અને શરીરવાળા થયા એટલે એ પણ આપણા જેવા જ મર્યાદિત અને ન્હાતા બની જવાને. કરૂણાથી પ્રેરાઈ ઇશ્વરે આ સૃષ્ટિ રચી એ કથનના સંબંધમાં પાશ્ચાત્ય નિરીશ્વરવાદીની જેમ પ્રમેયકમલમાãડકાર કહે છે કેઃ 66 नहि करुणावतां यातनाशरीरोत्पादकत्वेन प्राणिनां દુ:લોવાટ્યું યુક્તમ્¬” શ્વર કાળુ હેાય તે જીવને આટ આટલી યાતનાએ ભાગવવી પડે એવું શરીર શા સારૂ કયું ? માણસને સંસારમાં ઘણાં ઘણાં દુ:ખ ભોગવવાં પડે છે. એને માટે સૃષ્ટિકર્તા ઈશ્વર પાતે જવાબદાર છે. આ આક્ષેપમાંથી ઈશ્વરને બચાવવા પાશ્ચાત્ય થિ-ઈસ્ટા કહે છે કે માસ પેાતાનાં વાવેલાં ખીજ ક્ષણે છે. માણસ પાતે જ પેાતાનાં દુઃખ માટે જવાબદાર છે. શ્વર તેા માણસાનાં સુખ માટે નિરંતર-સતત પ્રયત્ન કર્યા કરે છે. એની વ્યવસ્થામાંથી પ્રાણીને સુખ જ મળે એવી ગાઠવણ કરી રાખી છે. ભાણુસ પોતાના લાલ અને કુડ કપટને લીધે દુ:ખ, રાગ, શાક બ્હારી લે એમાં કઈ શું કરે? ઈશ્વરને વચમાં સડાવવાની કશી જરૂર નથી. આ બચાવ બરાબર છે એમ કહી શકાય નહીં, કારણ કે ઘણીવાર સજ્જન માણસને પણ આપણે દુ:ખ શાક સતાપના ડુંગર નીચે માતે જોઇ શકીએ છીએ, Page #52 -------------------------------------------------------------------------- ________________ ૩૧ પ્રાચીન યાહૂદીએ કહેતા કે “ ઈશ્વરે તે માસાને સારૂ સામાન્યતઃ સુખની જ વ્યવસ્થા કરી હતી, પરંતુ માણસ સીધે માર્ગે ન ચાલ્યા, અવળે માર્ગે ઉતર્યાં-એટલે જ ઇન ઉદ્યાનમાંથી એને રા મળી. એ અતિ જુના કાળના પાપની સજા માણસ જાત આજે ભાગવી રહી છે. એ પાપના પરિણામે માનવજાત વશપરંપરાથી રોગ, શાક, મૃત્યુ વિગેરે યંત્રણાઓ વેઠે છે.” કેટલી વિચિત્ર વાત છે ? આદમ અને ધ્રુવના પાપનો સજા, કાળની આઢિથી માંડી આજ ઘડી સુધી એના વંશવારસને ભાગવવી પડે એમાં કરૂણામયની કરૂણા ક્યાં રહી ? ભારતવર્ષ માનવજાતિનાં દુઃખ, કષ્ટ, જન્મ જરા, મૃત્યુ વિષે જે ખુલાસા આપે છે તે કંઈક યુક્તિસોંગત છે. નૈયાયિકા વિગેરે ભારતીય દાર્શનિકો માને છે કે જીવનાં સુખ-દુ:ખ એ એનાં પેાતાનાં પરિણામ છે. કળ અથવા અદૃષ્ટને લીધે જન્મજન્માંતરમાં જીવ ભાગાયતન દેહાદિ મેળવી, કર્માનુસારે સુખ-દુઃખાદિ અનુભવે છે. ઇશ્વર કાળુ છે, છતાં જીવને પેાતાના અદૃષ્ટને લીધે દુ:ખા ભાગવવાં પડે છે. નૈયાયિકા આ સંબંધમાં જે દલીલ આપે છે તે સમજવા જેવી છે. તે કહે છે કે ઃ મહાભૂતાદિમાંથી દેહ નિર્માય છે, પણ કેવા પ્રકારના ભાગને ઉપયાગી દેહ કરવા એના આધાર અદૃષ્ટ ઉપર છે. મહાભૂત અને અદૃષ્ટ અને અચેતન છે. એથી કરીને મહાભૂત અને અને સહાય કરવા, જીવને એના કર્મોના અદલે આપવા એક સચેતન સરજનહારની જરૂર છે.’ ન્યાયાચાર્યાંના મતાનુસાર આ સરજનહાર એ જ ઈશ્વર, " Page #53 -------------------------------------------------------------------------- ________________ - નિયાયિની આ દલીલને જૈને જવાબ આપે છે ઈશ્વરમાં કરૂણ ભરી હેય છતાં જે એ જીવનાં દુઃખ દૂર કરી શકે નહીં, ભોગાયતન દેહાદિનો આધાર અદષ્ટ ઉપર જ હોય તે પછી ઇશ્વર માનવાની જરૂર જ ક્યાં રહે છે? જીવ પોતાના કરેલા કર્મને લીધે, અનાદિ કાળથી આ સંસારમાં રઝળે છે. વિવિધ દેહ ધરી કર્મનાં ફળ ભોગવે છે, એટલું કહેવાથી બધી વાત પતી જાય છે. જે એમ કહેતા હો કે અચેતન પરમાણુમાંથી, સચેતન ઈશ્વરની સહાય વિના કઈ રીતે દેહ ધારણ કરી શકાય તો જૈનો એના જવાબમાં કહે છે કે કર્મ પુદ્ગલ છે અર્થાત પરમાણુઓને એ સ્વભાવ છે જીવના રાગ-દ્વેષ અનુસાર કર્મ-પુગલો પિતે જ જીવમાં આશ્રય પામે છે અને એ વડેજ ગાયતન દેહાદિ પરિણમે છે. મતલબ કે જૈન સિદ્ધાંત પ્રમાણે જગતભ્રષ્ટા નથી, ઈશ્વર સરજનહાર હોઈ શકે નહીં તે પછી ઇશ્વર એટલે શું સમજવું? પાશ્ચાત્ય વિદ્વાનેમાં થોડા એવા દાર્શનિક છે કે જે સરજનહાર તથા જીવ એ બેને જુદા પાડી નાખવાથી સરજનહાર પોતે બહુ નહાન બની જાય એમ માને છે, એટલે તેઓ ઇશ્વર સિવાય બીજી કોઈ સત્તા કે સને અસ્વીકાર કરે છે. આ દાર્શનિકે “પાન થિ-ઇસ્ટ” ના નામે ઓળખાય છે. પ્રાચીન ગ્રીક દાર્શનિક પામેનેડિસ તથા ઇલિયાટીક સંપ્રદાયના દર્શનમાં “પાન-થિ-ઈઝમ” ને આભાસ મળે છે. પ્લેટોના સિદ્ધાંતને એરિસ્ટોટલે જે નવું રૂપ આપ્યું તેમાં પણ આ પાનથિ-ઇઝમ અથવા “વિશ્વદેવવાદ ભર્યો છે. મધ્યયુગમાં આભારેઈસ બહુ વિખ્યાત “વિશ્વદેવવાદી” હતિ તત્ત્વદશી–ચૂડામણિ Page #54 -------------------------------------------------------------------------- ________________ ૩૩ સ્પિનાઝા વમાન યુરાપને વિશ્વદેવવાદના માટે પ્રવક ગણાય છે. સુપ્રસિદ્ધ હીગેલ, શાપનહાર વિગેરે જમન દાનિકા “ પાન—થિ-ઈસ્ટ ” મનાય છે. વિશ્વદેવવાદનું મૂળ સૂત્ર એ છે કે- જીવ કે અજીવજગતના બધા પદાર્થો એકાન્ત સત્ છે અને સમાત્ર ઇશ્વરના વિકાસ તથા પરિણતિરૂપ છે, ઇશ્વર સિવાય ખીજું કંઇ જ નથી. જૂજવા જીવા તમને ભલે દેખાય પણ મૂળમાં તે એક છે, ઇશ્વરની સત્તાને લીધે જ સૌ સત્તાવાન છે, ઇશ્વરના પ્રાણે જ બધા પ્રાણવાન છે. બસ, એક ઇશ્વર છે; બાકી બીજું કંઇ જ. નથી. જગત જુદું છે, એક પૃથક્ સત્તા છે એ ભ્રમણા છે.” ભારતવર્ષમાં પણ ત્રણા જુના કાળથી અદ્વૈતવાદીએ એ જ પ્રમાણે જગતના પદાસમૂહની સત્તા તથા વિવિધતાની અવગણના કરી શ્ન સત્ય જ્ઞમિશ્રા ના મંત્ર સુણાવી રહ્યા છે. માયાવાદ એ બ્રહ્માદ્વૈતવાદનું રૂપાંતર માત્ર છે. એ મત પ્રમાણે “બ્રહ્મ જ અખંડ, અતિીય સત્ છે; સત્તામાત્ર છે.” જીવ, અજીવ એ બધુ અસત્ છે; એકમાત્ર બ્રહ્મ જ સત્ છે. જો કોઇ એમ કહેતું હોય કે “હું છું, તે છે, તમે છે” તેા એ બધા અવિદ્યાના જ વિલાસ છે એમ સમજવું. ખરૂં જોતાં “હું” જેવું કંઇ નથી, “તમે” પણ નથી અને “તે” જેવી પણ કાઇ વસ્તુ નથી. જે ક હાય તે તે ‘મેટ્વિયમ્ ’બ્રહ્મ જ છે. આ નિત્ય નિર ંજન બ્રહ્મ, માયાના પ્રતાપે બ્રહ્માંડના ‘ઈશ્વર' રૂપે પ્રતીત થાય છે. यो लोकत्रयमाविश्य बिभत्र्त्यव्य ईश्वरः । અને એ જ નિત્ય-નિર ંજન, અદ્વિતીય બ્રહ્મ, અ અવિદ્યાને લીધે વિવિધ નામ તથા રૂપવાળુ બની બહુ જીવરૂપે પ્રતીત Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૪ થાય. ખરૂં શ્વેતાં તે કેવળ બ્રહ્મ જ છે. માયાના પડળમાંથી એને જોઇએ છીએ ત્યારે તે ઇશ્વર લાગે છે અને અવિદ્યાના અધારામાં એને જોઇએ છીએ ત્યારે એ ‘મેવાદ્વિતીયક્’ અનંત સંખ્યા અને અનતવિધ વરૂપે જાય છે. વ પેાતે જ ઇશ્વર છે; જીવ પેાતે જ બ્રહ્મ છે. ઃ પાન—થિ-ઇઝમ' ના યુક્તિવાદમાં રહેલા દેષા ધા દાર્શનિકાએ વીણી કાઢયા છે. જગતની વસ્તુએ અને ભાવનાઓનું સ્વરૂપ નક્કી કરવુ એ તત્ત્વવિદ્યાને ઉદ્દેશ છે. એવા પ્રયત્નામાંથી ન જન્મે છે. વિશ્વદેવાદ જગતની પ્રકૃતિ નક્કી કરવાને બદલે ઉલટો જગતને જ મૂળમાંથી ઉડાવી દે છે. સંસારની એની વ્યાખ્યા કેટલી વિચિત્ર છે? જગતની વસ્તુ અને ભાવનામાની સત્યતા પણ સ્વીકારવાની એ ના પાડે છે. આ વાત કોને ગળે ઉતરે ? જગતના આટલા બધા પદાર્થીમાં કોઇ પ્રકારના રૂપભેદ નથી, બધા જ કોઇ એક મહાસત્તા (Pure Boing ) ના વિકાસમાત્ર છે —બધા એક છે, આ સિદ્ધાંત પ્રત્યક્ષવિરૂદ્ધ જેવા નથી લાગત જીવામાં કંઇ ભેદ ન હેાય, વસ્તુતઃ સધળા છવા એક મહા સામાન્યને વિકાસમાત્ર હોય તે પછી સ્વાધીન (Freedom of will) જેવું શું રહ્યું ? પછી તો જીવ જે સારાં નરસાં કર્મો કરે તેને માટે કેઇ જવાબદાર જ નથી રહેતું, અને પાપ-પુણ્ય ન હેાય તે મુક્તિની વાત જ શી કરવી ? "" ઇચ્છા પ્રાચીન કાળમાં, ભારતવર્ષને વિષે જૈનાચાર્યોએ બ્રહ્માદ્વૈતવાદને કઇંક એવા જ સસણુતા જવાબ આપ્યા છે. તેઓ કહેતા કે “જો જયંતને એકાન્ત અસત્ અથવા Page #56 -------------------------------------------------------------------------- ________________ ૩૫ કાલ્પનિક સત્તા જેવું માનતા હો તે પછી તમારી પેાતાની સત્તા જેવું કંઈ નથી રહેતું. જગત એક સત્ પદાર્થ જેવુ માત્ર દેખાય જ છે વસ્તુતઃ નથી, એમ જે તમે કહેા છે. તેનાં પૂરતાં કારણેા તમે આપી શકતા નથી. એટલે તમારૂ કહેવું માની શકાય એવું નથી. જગત્ સત્ છે. પ્રત્યક્ષજ્ઞાનથી પણ એ વાત સિદ્ધ થાય છે. જગતની અનેકાનેક વસ્તુએ અને એની વિવિધતાઓ તમે નજરેશનજર નિહાળી શંકા છે. નજરે દેખાય છતાં ન માનવું એમ તમે શા આધારે કહે છે ? બ્રહ્મરૂપ આત્મા જો સત પદાર્થો હોય તા બ્રહ્મની જેમ સરૂપે પ્રતીયમાન ભાવસમૂહ અસત્ કેમ માનવા ?” પાશ્ચાત્ય દાર્શનિકાની જેમ જૈનાચાર્યોં પશુ કહેતા કે જીવની વિવિધતાને અસ્વીકાર કરવામાં આવે તેા મુક્તિના પ્રશ્ન ઉકેલવા અશક્ય બને. કારણ કે બધા જીવા વસ્તુતઃ એકાન્ત-અભિન્ન હાય તા પછી એક જીવા સુખી થવા જોઇએ અને તેજ દુ:ખે બધા વા એટલા જ પણ એમ બનતું જોવામાં કે અનુભવવામાં નથી આવતું. જો એમજ બનતું હાય તા એક જીવ માસે જતાં બધા જીવા મેક્ષે પહોંચી જાત અથવા તે। જ્યાં સુધી એક પણ જીવ અધનમાં પડ્યો છે ત્યાં સુધી ખીજાની મુક્તિ અસ ભત્રિત બનત. જતા કહે છે કે બ્રહ્માદ્વૈત મત સ્વીકારીએ તે બધ, મેાક્ષ, ધર્માંધ વગેરે અવગરનાં વાક બની જાય, જીવ પોતે બ્રહ્મ હોય તેા પછી બધ, મેાક્ષ કે ધર્માંધ જેવુ કઇ રહેતું નથી, જીવના સુખે બંધા પ્રમાણે એક દુઃખી બનવા નેએ; વના બંધ, મેાક્ષ અને ધર્માંધ વિષે અદ્વૈતવાદી કહેવા . Page #57 -------------------------------------------------------------------------- ________________ 33 માગે છે કે વેાની અંદર પરસ્પર પરમાર્થિક પ્રભેદ ભલે ન હાય, પણ વ્યવહારતઃ એક જીવ ખીજા જીવથી વિભિન્ન છે. એટલે એક જીવ મેાક્ષે જાય તા પણ બીજા જીવે પાતાતાની બંધનદશા જ ભાગવે. પારમાર્થિક દૃષ્ટિએ શુદ્ધ, મુક્ત, બ્રહ્મની સાથે જીવતા અભેદ રહે, પણ વ્યવહાર દૃષ્ટિએ જીવ બ્રહ્મથી ભિન્ન અને બધાયેલા જ છે શાસ્ત્રોમાં જે વિધિ નિયમ બતાવ્યા હાય તે પાળવાથી બંધાયેલે જીવ બ્રહ્મની સાંનિધ્યમાં જઇ શકે એ જ અમારી કહેવાની મુખ્ય મતલબ છે. આ પ્રમાણે અદ્વૈતાચાર્યો વ્યવહારની અપેક્ષાએ બધ અને મેાક્ષની તાત્ત્વિકતા પ્રતિપાદન કરે છે, એટલું જ નહીં પણ શાસ્ત્રકથિત આચાર, નિયમ, વિધિ વગેરેની આવશ્યકતા પણ સ્વીકારે છે, આ દલીલના જવાબમાં જૈનાચાર્યો કહે છે કે વેન્દાતીએ વ્યવહાર દૃષ્ટિએ જે વાત કરે છે તે ઉપરથી જ આટલું તો સ્હેજે સિદ્ધ થાય છે કે વસ્તુતઃ જીવે અસબ્ય અને પરસ્પરભિન્ન છે; તેમજ જીવ અનાદિ કાળથી અધાયેલા છે અને સમ્યગ્દર્શન, સમ્યગજ્ઞાન તથા સભ્યશ્ચારિત્ર પામ્યા વિના જીવના છૂટકારાની આશા નથી. એક રીતે જીવની વિવિધતા, અનાદિબદ્ધતા અને મુકિતસબંધી શક્યતા આ અદ્વૈતવાદીઓને પણ કબૂલવી પડે છે; પરન્તુ વ્યવહાર દિષ્ટએ જ એ સંભવિત છે એમ ગૃહી છૂટી જાય છે, જૈન પડિતા કહે છે “વા ઘણા છે, અનાદિબહુ છે અને માક્ષ મેળવવાની એમનામાં યેાગ્યતા છે એટલું કબૂલ કર્યો પછી વધુ કંઈ કહેવાપણું જ નથી રહેતું. બ્રહ્મ એક છે, અદ્વિતીય છે એ બધા વાગાડંબર છે. કારણ કે એના સમનમાં તમે કઇ સારી યુક્તિ આપી શકતા નથી.” Page #58 -------------------------------------------------------------------------- ________________ ૩૭ મતલબ કે જૈન દષ્ટિએ એક અદ્વિતીય સત્ય સ્વરૂપ બ્રહ્મ જેવું કઈ જ નથી અને ઈશ્વર પણ બ્રહ્મ નથી. તે પછી ઈશ્વર એટલે શું સમજવું ? મધ્યયુગમાં, યુરોપમાં, ખ્રીસ્તીઓ ઈશ્વરને મોટે ભાગે “પૂર્ણસત્ત્વ” (Perfect being) અથવા જગતપિતારૂપે ઓળખાવતા. આ “ પૂર્ણસત્વ” વાદીઓનો યુક્તિવાદ Ontological Argument ના નામથી પ્રસિદ્ધ છે. સેંટ ગસ્ટિન કહે છે “માણસ-બંધનદશા ભગવતે માણસ, અલ્પજ્ઞ, હવશ માણસ સંપૂર્ણ સત્યની ધારણ કરી શકે એ કઈ રીતે સંભવિત છે ? જગતની પાછળ સત્યના પરિપૂર્ણ આદર્શરૂપે, આધારરૂપે “પૂર્ણસત્ત્વ” છે એટલે જ પામર મનુષ્ય સત્યને સાક્ષાત્કાર કરી શકે છે. આ પૂર્ણસત્ત્વ એ જ ઈશ્વર.” એજ એક બીજો દર્શનકાર આ સેલ્સ કહે છેઃ સત્ પદાર્થ-સમૂહની અંદર એક ક્રમ દેખાય છે. વ્યક્તિમાંથી જાતિ અને જાતિમાં પણ ઉચ્ચ-ઉચ્ચતર–ઉચ્ચતમ એવી તરતમતાં દેખાય છે એ ઉપરથી કોઈ એક એનું પરિપૂર્ણતમ સર્વ છે અને એ સત્ત્વ બધી જ જાતિઓ ઉપર અધિકાર ભોગવે છે એમ સિદ્ધ થાય છે. એ યુક્તિના આધારે આ દર્શનકાર “ જાતિ–શિરેમણિ, પરિપૂર્ણતમ સત્ત્વને ઈશ્વરરૂપે ઓળખાવે છે. એ અસત હોય તો પૂર્ણતમ સર્વ જેવું કંઈ ન સંભવે, કારણ કે સતપણું ન હોય તો પછી પૂર્ણતા સંભવે શી રીતે ? - વર્તમાનયુગના આરંભમાં દાર્શનિક ડેકાર્ટ પણ થોડે ઘણે અંશે પૂર્ણસત્ત્વવાદનો જ પ્રચાર કર્યો હતો. એ કહે છે Page #59 -------------------------------------------------------------------------- ________________ . ૐ મનુષ્યની વિચા ધારામાં પૂર્ણ સત્ત્વસબંધી ધારણાને સ્થાન છે. એ ધારણા ક્યાંથી આવી? મનુષ્ય પતે તે અપૂર્ણ એટલે એ પોતે પૂર્ણસત્ત્વ-ધારણાના ઉત્પાદક ન જ હોઈ શકે. મતલબ કે એક પરપૂર્ણ સત્ત્વ છે, જેને લીધે મનુષ્યના મનમાં એવી ધારણા સદા જડાયેલી જ રહે છે. આ પરિપૂર્ણ સત્ત્વ એ જ ઈશ્વર. છે બીજા કેટલાક દાંનિકાએ એક યા ીજી રીતે એ જ વિચારના પડધા પાડયા છે. સૌ એમજ કહે છે કે મનુષ્ય અપૂર્ણ છે, પામર છે, સીમાબહૂ છે, અજ્ઞાનની અંદર આથ છે. આ બધાથી પર એક મહાન મહિમાવત ઈશ્વર છે જે સર્વ પ્રકારે પૂર્ણ, મહાન, અસીમ અને નાનરૂપ છે. ઘણા જૂનાકાળમાં, ભારતવર્ષમાં “પૂર્ણસત્ત્વ’વાદના પ્રચાર હેય એમ લાગે છે. પુણ્યભૂમિ ભારતવર્ષ અનેક સ્વતંત્ર વિચારકોની માતૃભૂમિ છે. અતિ પ્રાચીન કાળમાં, પૂર્ણ સત્ત્વવાદ' જેવા મતમતાંતરે। આ ભૂમિમાં જન્મ્યાં અને પાષાયાં હોય તે તે સર્વથા અનવા દ્વેગ છે. યાગદર્શનકાર સ્પષ્ટ જ છે. तत्र "क्लेशकर्म विपाकाशयैरपरामृष्टः पुरुषविशेष ईश्वरः ॥ निरतिशयं सर्वज्ञत्वबीजम् ॥ स पूर्वेषामपि गुरुः कालेनानवच्छेदात् ॥” સમાધિવાદ ૨૪–૨૬ “એવા એક મહાપુરૂષ છે કે જે કલેશ, ક, કર્માંક્ળ અને પ્રવૃત્તિ આદિથી સંપૂર્ણ અસ્પૃષ્ટ છે, એ જ ઈશ્વર છે. સંપૂર્ણ સત્તત્વીજ એનામાં વર્તમાન છે. કાળથી પણ એ અનવચ્છિન્ન છે અને પૂર્વાચાર્યને પણ ગુરૂ છે.” ભારતીય પૂર્ણ સત્ત્વવાદનું એ સ્વરૂપ છે. Page #60 -------------------------------------------------------------------------- ________________ ૩ શ્રેષ્ઠમાં ય શ્રેષ્ઠ, મહાન અને પ્રાનમાં ય પ્રાન એવા જે પુરૂષપ્રધાન એ જ ઈશ્વર એવા પતંજલિને મત છે. વૃત્તિકાર ભોજરાજ કહે છે: दृष्टा ह्यल्पत्वमहत्त्वादीनां धर्माणां सातिशयानां काष्टाप्राप्तिः । परमाणावरूपत्वस्य आकाशे महत्त्वस्य । एवं ज्ञानादयोऽपि चित्तधर्मास्तारतम्येन परिदृश्यमानाः केचिन्निरतिशयतामापादयन्ति । यत्र चैते निरतिशयाः स ईश्वरः । यथा અશ્પત્વ, મહત્ત્વ વિગેરે ધર્માંમાં તારતમ્ય દેખાય છે. પરમાણુ ન્હાનામાં ન્હાને અને આકાશ મહાનમાં મહાન્ છે. એ જ પ્રમાણે જ્ઞાનાદિ ચિત્તધર્મોંમાં પણ તારતમ્ય દેખાય છે. એટલે કાઈ એક એવું સત્વ છે કે જ્યાં ઉત્કર્ષની છેલ્લી સીમા આવે છે. જે મહાપુરૂષને વિષે સર્વ જ્ઞાનાદિ ગુણા ઉત્કર્ષતાની પરાકાષ્ટા પામે તે જ ઈશ્વર.” પાશ્ચાત્ય દાર્શનિક—મહાબુદ્ધિશાળી કાન્ટ, પૂર્ણ સત્ત્વવાદના દોષા બતાવે છે—તમારા મનમાં પૂર્ણ સત્ત્વસબંધી ધારણા જન્મે એ ઠીક છે, અથવા અનુમાન વિગેરેની સહાયતાથી તમે પૂર્ણસત્ત્વના સિદ્ધાંત સ્વીકારા એ પણ સમજી શકાય; પરંતુ વાસ્તવિક જગતમાં સાચેસાચ એક જણ પૂર્ણ-સત્ત્વવાળે છેપુરૂષપ્રધાન છે એમ શી રીતે કહેવાય? તમારા મનની ધારણા કલ્પનામાત્ર નથી એમ કઈ રીતે કહી શકે! ? પ્રમાણ કે યુક્તિ જેવું તમારી પાસે શું છે ?” પ્રાચીન ભારતમાં ઘણું કરીને ચોગદર્શને ઉચ્ચારેલા ઈશ્વરવાદ સામે એવેાજ વિરાધ યેા હતેા. લેાજવૃત્તિમાં એને આભાસ મળે છે. Page #61 -------------------------------------------------------------------------- ________________ यद्यपि सामान्यमात्रेऽनुमानस्य पर्यवसितत्वात् न विशेषावगतिः संभवति, तथापि शास्त्रादस्य सर्वज्ञत्वादयो विशेषा अवगन्तव्याः ।। “જ્ઞાનાદિના તારતમ્ય ઉપરથી, નિરતિશયજ્ઞાનના આધાર એવા ઈશ્વરનું જે અનુમાન કરવામાં આવે છે તે એક નિવિશેષ સામાન્યની ઉપલબ્ધિ સિવાય બીજું કંઈ જ નથી. ઈશ્વરના કેઈ વિશેષ ગુણને પરિચય નથી મળતા.' પાશ્ચાત્ય દાર્શનિક કાર પણ એજ વાત કહે છે. ભોજરાજ માને છે કે શાસ્ત્રોની સહાયથી ઈશ્વર સંબંધી વિશેષ જ્ઞાન મેળવી શકાય. કાર પણ એટલું તે સ્વીકારે છે જ, ચોગદર્શનની સાથે સાંખ્યને મૌલિક ભેદ નથી. છતાં કપિલ, પતંજલિના ઈશ્વરવાળો અસ્વીકાર કરે છે. એ સ્પષ્ટ શબ્દોમાં કહે છે – “ફુરસિદ્ધ ” વિષયાધ્યાય ૧૦ / પ્રમાણ વડે ઈશ્વરની સિદ્ધિ થઈ શકતી નથી. પતંજલિની જેમ જૈનાચાર્યો પણ એક અદિતીય ઈરને ઈન્કાર કરે છે. તે પછી ઈશ્વર એટલે શું સમજવું ? કાન્ટની આપત્તિનો ઉત્તર વાળતાં હીગલ આદિ દાર્શ. નિકો કહે છે કે–વિજ્ઞાનની સાથે યથાર્થ–પ્રકૃત સત્તાનો વિરોધ છે એ વાત બરાબર નથી. Real is rational અને Rational is real: જે વિજ્ઞાન દષ્ટિએ પરિક્રુટ-સમજાય એવું છે તે વસ્તુતઃ સત્ય છે. હવે જે પૂર્ણસત્ત્વ, સર્વ વિજ્ઞાન દષ્ટિએ સમજતા હોય તે સર્વજ્ઞ પુરૂષ વસ્તુતઃ સંભવે છે એમ માનવું જ પડે. ઑસ્ટિન પણ કહે છે કે–અસત્ય. એ સત્યને વિકારમાત્ર છે. અસત્ય જ સત્યસ્વરૂ૫ ઈશ્વરનું Page #62 -------------------------------------------------------------------------- ________________ અસ્તિત્વ સિદ્ધ કરે છે. માણસનું જ્ઞાન મર્યાદિત છે, પણ મર્યાદા જ સર્વજ્ઞત્વ પૂરવાર કરે છે જૈન ઇશ્વરના સંબંધમાં એવી જ મતલબનું કહે છે. અનાદિ કાળના કર્મનાં બંધનને યોગે જીવ અ૯પ૪ છે, જ્ઞાનાવરણીય કર્મોને લીધે એનું જ્ઞાન ઢંકાએલું રહે છે. આ આવરણ દૂર થતાં જ જીવ અનંતજ્ઞાનનો અધિકારી બને છે-સર્વજ્ઞ બને છે, અને જે જે મહાપુરૂષ આ કર્મબંધન કાપીને, મોક્ષે ગયા છે તે બધા પણ સર્વજ્ઞ હતા–છે. કમ એ જીવના મૂળ સ્વભાવની આડે આવે છે. કર્મબંધનને લીધેજ જીવ અલ્પજ્ઞ રહે છે. એ બંધન દૂર થતાં જીવ પોતાની સ્વાભાવિક જ્ઞાનદશા પ્રાપ્ત કરે છે. મતલબ કે જીવોનાં બંધન નું મર્યાદિત જ્ઞાન એટલું પૂરવાર કરે છે કે જીવની મુક્તિ અને સર્વજ્ઞતા સંભવિત છે. જીવોની સંખ્યા પાર વિનાની છે. પ્રત્યેક જીવ કર્મબદ્ધ અને અલ્પજ્ઞ છે; જે ઘડીએ બંધનદશા અને અલ્પજ્ઞતામાંથી છૂટે તેજ પળે એ મુક્ત અને સર્વજ્ઞ બને, એ વાત જે બુદ્ધિમાં ઉતરતી હોય તે આટલું નક્કી સમજી લેવું કે એક ઈશ્વર સર્વતો મુક્ત-સર્વજ્ઞ છે એમ નહીં પણ પ્રત્યેક મુકત જીવ સર્વજ્ઞત્વને અધિકારી છે. એ સિદ્ધાન્ત જ યુક્તિયુક્ત છે. | મુક્તિપદને પામેલે જીવ સર્વજ્ઞ છે. સર્વજ્ઞ એજ ઈશ્વર જૈનાચાર્યો એ જ વાત કહે છે. મીમાંસકે એ સર્વજ્ઞત્વાદને ઈન્કાર કરે છે. તેઓ કહે છે કે સર્વજ્ઞતા અસંભવિત વસ્તુ છેઃ सर्वज्ञो दृश्यते तावन्नेदानीमस्मदादिभिः । . दृष्टो न चैकदेशोऽस्ति लिङ्गं वा योऽनुमापयेत् ॥ Page #63 -------------------------------------------------------------------------- ________________ ૪ર न चागमविधिः कश्चिन्नित्यः सर्वज्ञबोधकः । न च मंत्रार्थवादानां तात्पर्यमवकल्पते ॥ न चान्यार्थ प्रधानस्तैस्तदस्तित्वं विधीयते । न चानुवादितुं शक्यः पूर्वमन्यैरबोधितः ॥ अनादेरागमस्यार्थो न च सर्वज्ञ आदिमान् । कृत्रिमेण स्वसत्येन स कथं प्रतिपाद्यते ? ॥ अथ तद्वचनेनैव सर्वज्ञोऽन्यैः प्रतीयते । प्रकल्पयत् कथं सिद्धिरन्योन्याश्रययोस्तयोः ॥ सर्वज्ञोक्ततया वाक्यं सत्यं तेन तदस्तिता । कथं तदुभयं सिद्धयेत् सिद्धमूलान्तरादृते ॥ सर्वज्ञप्रणीतात्तु वचनान्मूलवर्जितात् । सर्वज्ञमवगच्छन्तः स्ववाक्यात् किन्न जानते | सर्वज्ञसदृशं कश्चियदि पश्येम संप्रति । उपमानेन सर्वज्ञं जानीयाम ततो वयम् ॥ उपदेशो हि युद्धादेर्धर्मोऽधर्मादिगोचरः । अन्यथा नोपपद्येत सार्वज्ञम् यदि नाभवत् ॥ बुद्धादयो वेदज्ञास्तेषां वेदादसम्भवः । उपदेशः कृतोऽतस्तैर्व्यामोहादेव केवलात् ॥ ये तु मन्वादयः सिद्धाः प्राधान्येन त्रयीविदाम् । त्रयीविदाश्रितग्रन्थास्ते वेदप्रभवोक्तयः ॥ तात्पर्य - प्रत्यक्ष, अनुभान, આગમ; ઉપમાન અને અર્થાત્ત વગેરે પ્રમાણ પચક્રથી સત્તુનું અસ્તિત્વ સિદ્ધ નથી થતું. પ્રત્યક્ષ । માત્ર નિકટની વસ્તુ જ ઓળખાવે छे. मनाहि, अनंत, अतीत, अनागत, वर्तमान, सूक्ष्माहि સ્વભાવવિશિષ્ટ નિખિલ પદાર્થો કઈ રીતે પ્રત્યક્ષ થઈ શકે ? · Page #64 -------------------------------------------------------------------------- ________________ હવે જે પ્રત્યક્ષપણે નિખિલ પદાજોનું જ્ઞાન સંભવતું ન હોય તે પછી સર્વજ્ઞતારૂપ જ્ઞાન અને સર્વ પુરૂષ પણ પ્રત્યક્ષનો વિષય ન બની શકે. એટલે કે સાત-સહારા સર્વજ્ઞતાનો બધા થઈ શકતો નથી, તેમ સર્વજ્ઞની ઉપલબ્ધિ અસંભવિત છે. અનુમાન વડે પણ સર્વજ્ઞની સિદ્ધિ થઈ શકતી નથી. કારણ કે અનુમાન પ્રમાણુ, હેતુ તથા સાધ્યના અવિનાભાવ સંબંધ ઉપર આધાર રાખે છે. અહીં સર્વજ્ઞ સાધ્ય છે. એ સાધ્યની સાથે કોઈ પણ હેતુનો એ સંબંધ નથી દેખાતો કે જે વડે સર્વાનું અનુમાન કરી શકીએ, તેથી અનુમાનથી પણ સર્વજ્ઞની સિદ્ધિ થઈ શકતી નથી. સર્વજ્ઞને સિદ્ધ કરવા કઈ પણ આગમનું પ્રમાણ કામમાં ન આવે, કારણ કે પહેલા જ પશ્ન એ ઉદભવે કે સર્વા--પ્રતિપાદક આગમને તમે નિત્ય માનશે કે અનિત્ય ? નિત્ય આગમપ્રમાણ એક પણ નથી અને જો હોય તો એ અપ્રમાણ છે. કારણ કે “મન્નિષ્ક્રમેન ત” વિગેરે વિધિરૂપ વચનો જ પ્રમાણ રૂ૫ છે. હવે જે એમ કહેવામાં આવે કે સર્વ પ્રતિપાદક આગમ અનિત્ય છે તે બીજો પ્રશ્ન એ ઉદ્દભવે છે કે એ અનિત્ય આગમને પ્રણેતા કોણ? સર્વજ્ઞ જ એ આગમોનો પ્રણેતા હોય તે અ ન્યાશ્રય દેવને લીધે એ પ્રમાણ દૂષિત બને છે. સર્વ આગમ ચ્યા અને એ જ આગમને સર્વજ્ઞના પ્રમાણરૂપ ગણવા એ અન્યાશ્રય દોષ છે. એથી ઉલટું જો એમ કહે કે અસર્વજ્ઞ એવા કેઈ એક પુરૂષે આગમ જ્યા છે તે પછી એની કંઈ કીંમત જ નથી. સારાંશ કે સર્વજ્ઞ એ આગમથી સિદ્ધ નથી, ઉપમાનથી પણ સર્વજ્ઞતાની સિદ્ધિ થતી નથી, કારણ કે સાદસ્થાનમાંથી Page #65 -------------------------------------------------------------------------- ________________ * જ ઉપમાનની ઉત્પત્તિ 1- સર્વજ્ઞ જેવી બીજી કોઈ વસ્તુ દેખાતી નર્થી, એટલે ઊપમાં વડે સર્વસિદ્ધિ અસ'ભિવત છે. અર્થોંપત્તિદ્વારા પણ નેતા સિદ્ધ નથી થતી, કારણુ કે સર્વજ્ઞના અસ્વીકાર વાથી કાઈ નાતપદાના અસ્વીકાર કરવા પડતા નથી. સર્વજ્ઞતા ન હોય તા પછી ખુદ્દ અને મનુ જેવા ધોપદેશ શી રીતે પાર્ક? એવા તર્ક કરવાની પણ જરૂર નથી. મીમાંસકે એના જવાબમાં કહે છે કે વેદ જ બધા ધર્મોનુ મૂળ છે. ભલે મુદ્દે ધાંધના ઉપદેશ આપ્યા હાય, પણ તે અવેદન હાવાથી એ ઉપદેશમાં વ્યામેાહ સિવાય બીજી કંઈ જ નથી અને એ ઉપદેશકપણાથી સર્વજ્ઞતા સિદ્ધ થતી નથી. મનુએ જે કે ધર્માંધમ સબંધે ઉપદેશ આપ્યા છે, પણ એ કંઈ સર્વજ્ઞ ન હતા. ખુદ્દ કે મનુના ધર્મોપદેશમાં સનતા જેવુ કઈ નથી દેખાતું. કાઈ એમ કહેવા માગે વર્તમાનકાળે સજ્ઞતાનુ પ્રતિપાદન અાબર ન થઇ શકે, તેથી શું થઈ ગયું ? ભૂતકાળમાં કે ભવિષ્યકાળમાં કાઈ એક સમયે સનતા જરૂર સભવે છે; તે મીમાંસકેા પાસે એને પણ જવાબ છે. તે કહે છે; ભૂતકાળમાં કે ભવિષ્યકાળમાં સર્વજ્ઞતા મેળવનારા હશે તેા આપણા જેવા જ જ્ઞાન અને ઇન્દ્રિયાદિના અધિકારી ને? જે વસ્તુ આજે આપણા માટે અસંભવિત છે તે ભૂતકાળમાં કે ભવિષ્યકાળમાં પણ બીજાને શી રીતે સંભવિત અને મીમાંસા વધુમાં એમ કહે છે કે સર્વન એટલે પદાર્થ માત્રના જાણકાર એ વાત પણ માનવા જેવી નથી. પ્રત્યક્ષપણે એ સર્વ પદાર્થો જાણી લે છે એમ કહેવામાં Page #66 -------------------------------------------------------------------------- ________________ આવે તે ધર્માદિ સૂક્ષ્મ વિષયો એની જાણબહાર રહી જવાના. અનુમાનથી એ સકળ પદાર્થ જાણે છે એમ કહે તે આપણામાં અને સર્વજ્ઞમાં કઈ ભેદ જ કયાં રહે છે ? બીજી એક વાત પણ યાદ રાખવી જોઈએ. અનુમાન અથવા આગમથી જે જ્ઞાન થાય છે તે અસ્પષ્ટ હોય છે. સર્વને એવું અસ્પષ્ટ જ્ઞાન ન હોય. એવા અસ્પષ્ટ જ્ઞાનવાળાને સર્વ કહી શકાય નહીં. | સર્વજ્ઞત્વ એટલે શું ? પદાર્થમાત્રનું જ્ઞાન એ જ સર્વજ્ઞતા, એમ જે કહો તો બીજો સવાલ એ છે કે એ પ્રકારનું પદાર્થ માત્રનું જ્ઞાન કઈ રીતે સંભવિત છે ? ક્રમે ક્રમે સર્વ પદાર્થોનું જ્ઞાન થાય એ યુક્તિ પણ ટકી શકે એવી નથી. કારણ કે ભૂતકાળમાં, ભવિષ્યકાળમાં અને વર્તમાનકાળમાં પણ જે પદાર્થોની ઉત્પત્તિ થઈ છે–થઈ રહી છે–થવાની છે એની સંખ્યાને પાર પામી શકાય નહીં. ક્રમે ક્રમે જાણવાનો પ્રયત્ન કરીએ તો એ અપૂર્ણ જ રહી જાય. વળી જે એમ કહો કે યુગપણે સમસ્ત પદાર્થોનું જ્ઞાન સર્વજ્ઞમાં હોય છે તો પણ એ વાત ઠીક નથી, કારણ કે શીત-ઉણાદિ પદાર્થો તો પરસ્પરના વિરોધી છે અને એવા પરસ્પર વિધી પદાર્થોનું એક જ ક્ષણે જ્ઞાન શી રીતે સંભવે ? મુખ્ય મુખ્ય પદાર્થોનું જ્ઞાન થાય એટલે એમાં બધું આવી ગયું એમ કોઈ કહે તો પણ એ ઠીક નથી, કારણ કે બીજા પદાર્થોના જ્ઞાન વિના એને સર્વજ્ઞ કહી શકાય જ નહીં. સર્વજ્ઞતા અસંભવિત છે એ જ મીમાંસકોનો કહેવાનો મુખ્ય આશય છે. Page #67 -------------------------------------------------------------------------- ________________ ૪૩ જૈનાચાર્યો હવે એને યુક્તિ અને પ્રમાણપુર:સર જવાબ વાળે છે. તેઓ કહે છેઃ ચક્ષુમાં જોવાની શક્તિ છે, પણ અંધારામાં એ શક્તિ કઈ કામ કરી શકતી નથી. એ અવ્યક્ત રહી જાય છે. પ્રાતઃકાળે પૂર્વ દિશામાં જ્યારે સૂર્યનાં કિરણૢ પ્રકટે છે, રાત્રિના અધકાર ઓગળે છે ત્યારે રૂપને ગ્રહણ કરનારી લાચનશક્તિ કામ કરે છે, આસપાસના પદાર્થ જોઈ શકાય છે. આત્માના વ્યાપાર પણ એવા જ પ્રકારના છે. જગતના સઘળા જ પદાર્થો જોવાની-જાણવાની એનામાં શક્તિ છે, સત્તતા અને સ્વભાવ છે; પણ અનાદિ જ્ઞાનાવરણીયાદિ કર્મોના સયેાગથી એ એમની એમ પડી રહે છેઃ એના સનત્વ-સ્વભાવ અપરિસ્ફુટ રહે છે. સમ્યક્ તપરચાવડે જ્યારે જીવના કમળ બળી જાય ત્યારે જ આત્મા પોતાના શુદ્ધ સ્વભાવને સજ્ઞતાને પામે. આ વાત સમજવામાં પણ એટલી જ સરલ છે. પદાર્થ માત્રને ગ્રહણ કરવાની શક્તિ તથા સ્વભાવ આત્મામાં છે કે નહીં ? એ વિષે વિવાદને સ્થાન નથી. વ્યાપ્તિજ્ઞાનવડે ભૂત, ભવિષ્ય, વર્તમાન, દૂર, અનામત વિગેરે સધળા જ વિષયાને અંગે પ્રતીતિ જેવું જન્મે છે. એમ તા મીમાંસા પાતે કબૂ લ કરે છે. વળી તેએ એટલુ પણ સ્વીકારે છે કે આગમ-પ્રમાણના આધારે ભૂત, ભવિષ્ય અને દૂર-દૂરના પદાર્થોની ઉપલબ્ધિ થઈ શકે. એને અથ એટલે જ કે સમસ્ત પદાર્થ જાણવાની જીવમાં શક્તિ છે. મીમાંસકોએ માનેલુ આગમ–પ્રમાણ પોતે જ પર્યાપ્ત છે. જેના કહે છે કે પ્રત્યક્ષપણે સર્વ પદાર્થોનું જ્ઞાન થઇ શકે નહીં, એમ ન માનશેા, આપણી પ્રત્યક્ષ ઈન્દ્રિય અનિ Page #68 -------------------------------------------------------------------------- ________________ ૪૭ ન્દ્રિય છેઃ અર્થાત એને મનની અપેક્ષા રહે છે. એમ છે એટલે જ એ બહુ થેાડા અને સ્થૂળ પદાર્થાને જ ગ્રહણ કરી શકે છે. યાગીઓની પ્રત્યક્ષ ઈન્દ્રિયને મનની અપેક્ષા નથી રહેતી, તેથી તે ધણાઅતીન્દ્રિય સૂક્ષ્મ પદાર્થોનુ અવલાકન કરી શકે છે. અને જેનાં કર્મ-આવરણ ટળી ગયાં હોય એવા મહાપુરૂષના પ્રત્યક્ષ જ્ઞાનમાં, વિશ્વના સધળા વિયેા ઝળકે એમાં શંકા લઈ જવા જેવું પણ શું છે ? રામાયણાદિમાં લખ્યુ છે કે વૈનતેય, સેકડા યાજન ઉપર રહેલી વસ્તુઓને પ્રત્યક્ષપણે જોઈ શકતા. સમળી જેવા પક્ષીઓ બહુ દૂરની વસ્તુઓ પાસે પડી હોય એ રીતે સ્હેજે નીહાળી શકે છે. આપણું પ્રત્યક્ષ ભલે અત્યારે મર્યાદિત હોય, પણ એનામાં ઘણી રાક્તિ ભરી છે એ વાતની કાઈથી ના પાડી શકાય એમ નથી. મુખ્ય વાત એટલી કરનાર--પ્રતિ:ધ કરનારાં કર્મો દૂર થવાં જોઈ થતાં જ પ્રત્યક્ષ જ્ઞાન રૂપી સૂર્ય ઝળહળવાના. જૈનાચાર્યો માને છે કે આગમ પણ સર્વજ્ઞતા સિદ્ધ કરે છે, એમાં અન્યેાન્યાશ્રય કે અનવસ્થા દોષ જેવું કંઈ જ નથો. સર્વજ્ઞ આગમ પ્રરૂપે છે અને આગમના આશ્રય લઈ ને બીજાસજ્ઞ સંભવે છે. એમ બીજ અને અંકુરના ન્યાયે આગમ અને સત્તની પરંપરા પ્રવર્તે છે. સનપ્રણીત આગમ પ્રમાણ છે અને આગમે એળખાવેલુ સનત્વ પણ સત્ય અને સિદ્ધ રે છે. આપણે આગમ અથવા અનુમાનથી જે જ્ઞાન મેળવીએ છીએ તે અસ્પષ્ટ રહે છે. એનું કારણ આપણા પોતાના કમળ છે. એ બધા મળ જ્યારે ધાવાઈ જાય, સંપૂર્ણ પણે ધાવાઈ જાય ત્યારે સત્વ સ્વતઃ પ્રગટ થયા વગર ન રહે. આવરણુ ક્ષય જ કે આવરણ એ. કર્યાં અળગાં Page #69 -------------------------------------------------------------------------- ________________ છે. થતાં જ સર્વપ્ન અત્ યુગપત્ સમસ્ત પદાર્થ ક્રમે ક્રમે” એમને જાણવાનુ નથી હાતુ. એક પરસ્પરવિરોધી પદાર્થો એમના જ્ઞાનને વિષય બની સનમાં સ ક્ષણે સર્વ પદાર્થોનુ જ્ઞાન સભવે અત્ પ્રક્ષીણમેાહ છે—એમને કોઈ પણ વસ્તુને વિષે મેહ નથી. એ સંપૂણૅ વીતરાગ છે. વસ્તુસ્વરૂપ જાણવામાં એમને રાગ દ્વેષ કોઇ પણ પ્રકારની હરકત કરી શકતા નથી. જૈનાચાર્યો એમ કહેવા માગે છે કે આજે આપણે અસન-છદ્મસ્થ છીએ એ જ તાવે છે કે એવાં કોઈ આવરણ છે કે જે સર્વજ્ઞતાને રોકી રહ્યાં છે. આવરણ દૂર થતાં જ સજ્ઞતારૂપ સૂક્ષ્મ પ્રકટાવાના. સર્વજ્ઞતાને અસ્વીકાર કરીએ તે અસજ્ઞતાને પણ અસ્વીકાર કરવા પડે. મીમાંસકો કહે છે કે આગમ અપૌષય છે, પુરૂષા આગમ યોજી શકે જ નહીં; કારણ કે વાણીને અસભવ છે. આના જવાબમાં જૈનાચાર્યો કે વાણી અને સર્વજ્ઞતા એ પરસ્પરવરોધી નથી, વકતા અને આગમપ્રરૂપક હોઇ શકે છે. આગમ અપૌષય નથી. એ સર્વજ્ઞના અભાવે આગમ પણ અપ્રમાણ રે. સર્વજ્ઞ મહાપુરૂષની વાણી આગમમાં ન હોય તેા આગમ પણ ગુણુરહિત જ ગણાય. જૈતા, મીમાંસકોએ માનેલા આગમનુ પ્રામાણ્ય નથી સ્વીકારતા, છતાં તે વેદવાક્ય ટાંકીને વેદ પણ સર્વજ્ઞની સત્તા સ્વીકારતા હોવાનુ સિદ્ધ કરે છે "विश्वतश्चक्षुरुत विश्वतो मुखो विश्वतो बाहुरुत विश्वतःपात् स वेत्ति विश्वं न हि तस्य वेत्ता तमाहुरप्रयम् पुरुषं महान्तम् । हिर.. ण्यगर्भ प्रकृत्य सर्वज्ञ -” સર્વજ્ઞ જાણી શકે, જ ક્ષણે શકે છે. સર્વજ્ઞ અભિલાષ સર્વજ્ઞ સર્વજ્ઞમાં કહે છે. Page #70 -------------------------------------------------------------------------- ________________ આ રીતે સૌને સર્વાની સત્તા સ્વીકારવી જ પડે છે. જૈનો સર્વાને ઈશ્વર તરીકે ઓળખે છે. મુક્ત જીવ એ જ ઈશ્વર એમ જૈન દર્શન કહે છે. - જૈન દર્શનમાં એક જ ઈશ્વર નથી. અનાદિકાળથી લઈને આજ સુધીમાં કેટલાય પુરૂષો મુક્તિને વર્યા છે અને જૈન દર્શન અનુસાર એ સર્વ સર્વજ્ઞ તથા ઈશ્વર છે. મુક્ત જીવ માત્ર, સર્વજ્ઞત્વાદિ કેટલાક ગુણ–સામાન્યના અધિકારી હોય છે. આ ગુણ-સામાન્યની દષ્ટિએ કેટલેક અંશે જૈનો એકેશ્વરવાદી હોય એમ પણ લાગે. કર્મબંધ બે પ્રકારનું છે(૧) ઘાતી અને (૨) અઘાતી ઘાતકર્મ આત્માના સ્વાભાવિક ગુણને ઘાત કરે છે. આ કર્મ ચાર ભાગમાં વહેંચાયેલ છે (૧) જ્ઞાનાવરણીય (૨) દર્શનાવરણીય (૩) મોહનીય અને (૪) અંતરાય. જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી આત્માનું વિશુદ્ધ જ્ઞાન અવરાય, દર્શનાવરણીય કર્મના ઉદયથી આત્માની દર્શનશક્તિ રૂંધાયેલી રહે, મોહનીય કર્મના પ્રતાપે વિશુદ્ધ શ્રદ્ધા-સમ્યક્ત્વ, ચારિત્ર-ગુણ વિકાસ ન પામે અને અંતરાય કર્મ, આત્માના સ્વાભાવિક વીર્યાદિને Úરવા ન દે. અઘાતિ કર્મના ચાર ભેદ છે. (૧) આયુઃ (૨) નામ (૩) ગેત્ર અને (૪) વેદનીય. આયુઃકર્મ પ્રાણના આયુષ નિર્ભ છે, નામકર્મના ચોગે પ્રાણી વિવિધ શરીર વગેરે પામે છે, ગોત્રકર્મના યોગે મનુષ્ય ઉચ્ચ યા નીંચ ગેત્ર પામે છે અને વેદનીય કર્મના પ્રતાપે જીવ સુખ-દુઃખાદિ સામગ્રીવડે આકુલતા પામી આત્માના અવ્યાબાધ ગુણથી Page #71 -------------------------------------------------------------------------- ________________ ૫૦ જૈનાચાર્યો કહે છે વિમુખ રહી જાય છે. જ્યારે જીવ મુક્તિસાધનાના માર્ગે વળે છે, કાર તપશ્ચર્યા આદરે છે ત્યારે પરિણામે ચાર ધાતિકના નાશ કરી સર્વનતા પ્રાપ્ત કરે છે. સર્વનતાનું બીજું નામ કેવળજ્ઞાન. કેવળીયા કેવળજ્ઞાનીને જીવન્મુક્ત પણ કહી શકાય, જીવન્મુક્ત સર્વજ્ઞના એ પ્રકાર છેઃ સામાન્ય કેવળી અને તીર્થંકર. જીવન્મુક્ત પુરૂષ શરીરધારી હોવા છતાં સર્વજ્ઞ અથવા કેવળી હેાય છે. સામાન્ય કેવળા મહાપુરૂષો પોતાની મુક્તિ સાધે છે, જ્યારે તીર્થંકરનામી પુરૂષસંહા પોતાની મુક્તિ સાધવા ઉપરાંત સંસારી વેને પણ મુક્તિના, અશેષ દુ:ખકલેશાદિમાંથી છૂટવાના મા બતાવે છે. એમના ઉપદેશથી સંસારના વે તરી જાય છે, તેથી તે તીસ્વરૂપ ગણાય છે. જૈન ધર્મના ગ્રંથા તીર્થંકર ભગવાનની સ્તુતિ-સ્તત્રતાથી ભર્યાં છે. તી કર સહના ઉપદેશ કરે છે. એ જગત્ પૂજ્ય છે, અર્હત્ છે. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપી ચતુર્વિધ સંઘની સ્થાપના પણ એ જ કરે છે. चदुघाइकम्मो, दंसण सुहणाणवीरियमईओ । સુદ્દઢ્યો ગપ્પા, મુદ્દો રદ્દો વિવિન્તિનો ॥ દ્રવ્યસંગ્રહ ૫૦. એ અરિહંત, જેમના ચારે પ્રકારના ઘાતિક નાશ પામ્યા છે, જે અનંતદર્શીન, અનંતસુખ, અનંતજ્ઞાન અને અનંતવી ના અધિકારી છે, તે શુભદેહધારી છે અને તે જ શુદ્ધ છે. તેમનુ ચિંતવન (ધ્યાન) કરવુ. અત દેહધારી હાય છતાં એમને કોઈ પ્રકારની આસક્તિ ન હોય એટલે એમને અશરીરી પણ કહી શકાય, Page #72 -------------------------------------------------------------------------- ________________ ૫૧ અહતના દેહની ઉજવળતા પાસે હજાર સૂર્યને પ્રકાશ પણ પરાભવ પામે, બ્રહ્મદેવ કહે છે. “निश्चयेनाशरीरोऽपि व्यवहारेण सप्तधातुरहित दिवाकर सहल भासुरपरमोदारिकशरीरित्वात् शुभदेहस्थः " નિશ્ચયનય અનુસરે અર્હત્ અશરીરીછે: વ્યવહારનય અનુસારે એમને દેહ અતિ પવિત્ર, સપ્તધાતુરહિત અને સહસ્ત્રસૂની કાંતિ જેવા ઉજ્વલ હાય અર્થાત્ એ બહુ જ શુદ્ધ હેાય છે. એમને ભૂખ, તરસ, ભય, દ્વેષ, રાગ, મેાહ, ચિંતા, જરા, રાગ, મૃત્યુ, ખેદ, સ્વેદ, મદ, અર્હત, વિસ્મય, જન્મ, નિદ્રા અને વિષાદઃ–એ અઢાર દેષમાંના એક પણ દોષ સ્પશી શકતા નથી. અત્ વીતરાગ અતિ શુદ્ધ અને નિરજન છે. બ્રાહ્મધર્માવલ બીએ જેમ રામચંદ્રાદિને અવતાર રૂપ સમજે છે, બૌદ્ધો જેમ મુદ્દતે માને છે તેમ જૈને તીર્થંકરને માને છે. પૃથ્વીના પાપભારને ટાળવા, સહુના પવિત્ર પ્રકાશવડે અંધકારને નિવારવા, કલ્પે ક૨ે તી કરા જન્મે છે, માતાના ગર્ભમાં એ આવે છે ત્યારે તીર્થંકરની માતાઓ શુભ સ્વપ્ના જીવે છે. તીર્થંકરાના અવતાર અને જન્માભિજેક સમયે તેમજ દીક્ષા, કેવળજ્ઞાનપ્રાપ્તિ અને નિર્વાણુસમયે પણ ઇંદ્રાદિ દેવાના સમૂહેા એમને વાંદવા તથા મહાત્સવા ચેાજવા આવે છે. આ પ્રકારની પાંચ મહાકલ્યાણુરૂપ પૂજા ( અહીં ) પ્રાપ્ત થવાથી તી કર “અહુ” નામથી પણ ઓળખાય છે. તીર્થંકર, અનંતદર્શન, જ્ઞાન, સુખ, વીરૂપ અથવા અષાયાપગમાદિ ચાર અતિશયાના અધિકારી હોય છે. Page #73 -------------------------------------------------------------------------- ________________ પર અપાયાપગમાતિશય”-તાંકર ભગવાનને કા! પણ પ્રકારના ક્લેશ મુંઝવી શકતા નથી. જ્ઞાનાતિશય.. સંસારના સમસ્ત વ્યાપારા એમના જ્ઞાનમાં પ્રતિફલિત થાય છે. પૂજાતિશય”—ત્રણ જગતના જ્વા મનુષ્ય, તિય ચ ને દેવેશ-સઘળા વા એમને પૂજે છે. રચનાતિશય’જીવે તીર્થંકરાના ઉપદેશ સૌને રૂચે છે. સૌને સમજાય છે અને સૌનું કલ્યાણ કરનારા હોય છે. તીર્થંકર સાક્ષાત ભગવાન અથવા પ્રત્યક્ષ ઇશ્વર છે. જૈન સાહિત્યમાં તીર્થંકરાના રૂપ, ગુણ અને ઐશ્વય સંબંધી પુષ્કળ વર્ણન છે. તી કર, જન્મથી જ મતિ, શ્રુત અને અવિધ જ્ઞાનધારી હોય છે. (૧) જન્મથી જ એમનું શરીર અપૂર્વ કાંતિવાળુ હોય છે. લિનતા એમનાથી દૂર દૂર જ રહે છે. પુષ્પમાંથી પરાગ વહે એમ તીથંકર ભગવાનના દેહમાંથી સુવાસ વહે છે. ( ૨ ) તીર્થંકરના નિઃશ્વાસમાં પણ ઘણી મધુરતા તથા સૌરભતા ભરી હેાય છે. ( ૩ ) એમના દેહના રક્ત, માંસ વિશુદ્ધ તથા સફેદ હૈાય છે. ( ૪) કેવળજ્ઞાન પામ્યા પછી એમનેા ઉપદેશ સાંભળવાની પ્રાણીમાત્રને તાલાવેલી જાગે છે. આ ઉપદેશ-સભા સમવસરણના નામથી ઓળખાય છે. (૫) સમવસરણમાં દેવ, મનુષ્ય અને તિર્યંચેા પણ આવે છે. સૌ પોતપેાતાનાં સ્થાને બેસે છે અને ઉપદેશ સાંભળે છે. ( ૬ ) તીર્થંકરની ભાષા પશુ-પ્રાણી પણ સમજે છે. એમની વાણીમાં રસ, માધુરી તથા અર્થ ભર્યાં રહે છે. (૭) અત્ દિવ્ય ભામડળથી વિભૂષિત હોય છે. ( ૮ ) જ્યાં જ્યાં તે વિહરે છે ત્યાં ત્યાં રાગ ( ૯ ) વેર (૧૦) દુપિાક ( ૧૧) મહા મારી ( ૧૨) અતિવૃષ્ટિ (૧૩) અનાવૃષ્ટિ ( ૧ ) દુભિક્ષ Page #74 -------------------------------------------------------------------------- ________________ ૧૩ અને (૧૫) રાજ–અત્યાચાર વિગેરે રહી શકતાં નથી, તીર્થકર ભગવાનના આગમનની સાથે જ દેશમાં સર્વત્ર શાંતિ, ઐશ્વય અને સદ્ભાવ વિલસે છે. (૧૬) તી કરેાનો આગળ આગળ એક ધચક્ર ચાલે છે. (૧૭) એમના દૃષ્ટિપાત માત્રથી ચારે દિશામાં રહેલા પ્રાણીઓ જાણે કે ભગવાનની સામે જ બેઠા હોય એમ અનુભવે છે. ( ૧૮ ) વૃક્ષેા પણ એમને નમે છે. (૧૯) ચોતરફ્ દિવ્ય દુંદુભિના નાદ સભળાય છે. (૨૦) એમને માર્ગોમાં જતાં કઇ અંતરાય ન નડે, (૨૧) એમની આસપાસ શીતળ સુરભિ અને મૃદુ પવન વહે. ( ૨૨ ) પક્ષીએ એમની આસપાસ કલ્લેાલ કરે. (૨૩) દેવા એમની ઉપર પુષ્પવર્ષા કરે. (૨૪) સુગંધમય વર્ષોથી ધરતી પણ સુશીતળ રહે. (૨૫) ક્રશ કે નખ એમને ન ઉગે. ( ન વધે). ( ૨૬ ) દેવા હમેશાં એમની આજ્ઞામાં હાજર રહે. (૨૭) ઋતુઓ પણ હમેશાં અનુકૂળ રહે. ( ૨૮ ) સમવસરણમાં અનુક્રમે ત્રણ. ગઢ. રહે. ( ૨૯ ) એમના પગના સ્પર્શે સુવણૅ કમલ વિકાસ પામે. ( ૩૦ ) ચામર ( ૩૧ ) રત્નાસન (૩૨) ત્રણ આતપત્ર ( ૩૩) મણિમ ંડિત પતાકા અને (૩૪) દિવ્ય અોકવૃક્ષ એમની સાથે જ રહે. તીર્થંકરરૂપી સાક્ષાત્ ઈશ્વરને લક્ષીને જ જૈના પંચ-પર મેષ્ઠી નમસ્કારમાં અરિહંતને પહેલુ સ્થાન આપે છે: “નમો અરિહંતાણં’~અહુ તને નમસ્કાર. સામાન્ય હાય, ધાતિકર્મના ક્ષયથી મનુષ્ય જીવન્મુક્ત થાય. કેવળી અને તીર્થંકર એ બન્ને જીવન્મુકત અને સન્ છતાં દેહના સંબંધ રહે. જીવન્મુકત દેહની પરવા ન ઉપર કહ્યુ* તેમ એ દેહ હજારા સૂર્યનાં કિરણની જેમ ઉજ્વળ રાખે. Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫૪ અને પવિત્ર હોય. એ પછી જે દિવસે અઘાતિકને ક્ષય થાય તે દિવસે પાર્થિવ દેહ પણ ખરી પડે. એ અનિર્વચનીય અવસ્થાને જીવન પરા મુક્તિ કહી શકાય. જીવનની સાંસારિક આયુમર્યાદા તે દિવસે પૂરી થાય છે. દેહની નિત્ય પરિવર્તનશીલ ઉપાધિ ટળી જાય છે. ઉચ્ચનીચ ગેત્રની બેડી પણ એ દિવસે તૂટી જાય છે. અઘાતિકને ક્ષય થતાં જ આભા સંપૂર્ણ સ્વાધીનતા પ્રાપ્ત કરે છે. આ મુકિત જ પ્રાણીમાત્રને સ્વભાવ અને પ્રાણી માત્રની છેલ્લી પરિણતિ અથવા ઉન્નતિ છે. અઘતિકર્મના ક્ષય પછી સામાન્ય કેવળી અને તીર્થંકર એક જ પ્રકારનું મુક્તિપદ પામે છે. સમાજમાં સામાન્ય કેવળી કરતાં તીર્થકર ભગવાન અધિક પૂજનીય મનાય છે, પણ મુકિત પદ પામ્યા પછી સામાન્ય કેવળી અને તીર્થકર વચ્ચે કઈ પ્રકારનો ભેદ રહેતો નથી. મુક્તિપુરીમાં એ બને સમાન છે. બન્ને મુકત છે. આ રીતે મુક્તિપદને પામેલા સર્વને જૈને સિદ્ધના નામે ઓળખે છે. नवकम्मदेहो, लोयालोयस्स जाणओ दट्टा । રિસાયારો અપા, સિદ્ધો શgટ્ટ સર ! દ્રવ્યસંગ્રહ ૫૧ આઠ પ્રકારના કર્મને આભારી એવું શરીર સિદ્ધપુરૂષને નથી હોતું. સિદ્ધ લોકાલોકના દૃષ્ટા તથા જ્ઞાતા હોય છે. નિશ્ચયનય પ્રમાણે સિદ્ધો સંપૂર્ણ વિદેહ છતાં વ્યવહારવશતક તેઓ પુરૂષાકાર, આત્મપ્રદેશ માત્ર હોય છે. પુરૂષાકાર, એ આત્મપ્રદેશ, એમના છેલ્લા પાર્થિવ શરીરની અપેક્ષાઓ કિંચિત જૂન ૨/૩ હોય છે. કાકાશના શિખરે સિદ્ધપુરૂષે Page #76 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધને સંસારમાં પાછું આવવાપણું નથી. જ્ઞાન, દર્શન વીર્ય અને સુખ એ અનંત ચતુષ્ટયમાં જ સિદ્ધ રમણ કરે છે, કારણ-કાર્યની પરંપરા સાથેનો એમને સંબંધ છેક છૂટી જાય છે. દુઃખથી ભરેલા સંસારથી એ અતિ દૂર નીકળી જાય છે. કાકાશની ઊંચામાં ઊંચી સીમા ઉપર, શાંતિમય સિદ્ધશલા” ઉપર સિદ્ધો સ્વભાવ અવસ્થામાં રહે છે. ભવયંત્રણા એમને સ્પર્શી શકતી નથી. કર્મ-કારાગાર–લોકાકાશ, સિદ્ધોથી બહુ-બહુ દૂર રહી જાય છે. કાકા ની ઉપર, કાકાશની સામે જ ચિરનિસ્તબ્ધ, અનિર્દેશ્ય, ચિર સ્થિર અનંત અલેક છે. સિદ્ધો (૧) સમ્યફવના અધિકારી છે. (૨) અનંત જ્ઞાનના અધિકારી છે. લોક કે અલોકને વિષે એવી કોઈ વસ્તુ નથી કે જે એમના જ્ઞાનને વિષય ન બને. (૩) અનંત દર્શનના અધિકારી છે. (૪) “અનંતવીર્ય એટલે કે અનંત પદાર્થો અને દ્રવ્ય પર્યાય, જ્ઞાન અને દર્શનમાં ધારણ કરવા છતાં સિદ્ધોને કંઈ શ્રમ નથી લાગતું. (૫) તેઓ નિરતિશય સૂક્ષ્મ હોય છે. ઈન્દ્રિયથી અગોચર છે. (૬) એક દીપશિખામાં બજી શિખા જેમ સહેજે મળી જાય છે તેમ એક સિદ્ધના સ્થાનમાં બીજા સિદ્ધો પણ સમાઇ શકે છે. એને અવગાહના કહેવામાં આવે છે. સિદ્ધો પરસ્પરને બાધ કરતા નથી. (૭) એ અગુરુલઘુ હોય છે. સિદ્ધશીલા ઉપર સ્વભાવે રહે છે. (૮) સિદ્ધનો આઠમો ગુણ અવ્યાબાધ છે. પાર્થિવ ક્ષણભંગુર સુખદુઃખનું નામનીશાન પણ નથી રહેતું. મતલબ કે સિદ્ધો અનંત, અનવચ્છિન્ન, અપરિવર્તિત, અસીમ આનંદની વચ્ચે વસે છે. Page #77 -------------------------------------------------------------------------- ________________ સાધવાના વૈદપથી તત્ત્વદર્શી પુરૂષો ધનધાન્યાદિ ઐહિક સુખની કામનાી બ્રહ્મચિંતા નથી કરતા. બૌદ્ધો પણ સાંસારિક કામનાની પરિતૃપ્તિ અર્થે યુદ્ધની ઉપાસના નથી કરતા. તે જ પ્રમાણે જૈના પણ પાર્થિવ બેગની આશાએ · અતપૂજન, ઉપાસના નથી કરતા. વેદપથીએમાં કેટલાકા ઐહિક લાભની લાલચે જૂદા જૂદા દેવાની ભક્તિ કરે છે. બૌદ્દોમાં પણ કેટલાક એવા દેવે છે અને જૈને એ પણ દેવ દેવી સ્વીકાર્યાં છે. પણ વસ્તુતઃ આત્માન્નતિ અર્થે જેમ વેદપથીએ બ્રહ્મપૂજા કરે છે. તે જ પ્રમાણે જૈને આત્મા હેતુથી જ અરિહંત, સિદ્ધ આદિનું ધ્યાન ધરે છે, એ જ આશયથી જૂળ અના ઉપાસના કરે છે. તીર્થંકરા કઇ ઐહિક સુખ નથી આપતા. તેઓ તે સિદ્ધશિલા ઉપર રહે છે. સાંસારિક વિષયેાની સાથે એમને કાઇપણ પ્રકારના લગીરે સબંધ નથી હાતા. એટલે તે ચમત્કાર કરી બતાવે એવી આશા તે કાઇ ન જ રાખે. તકરા તથા સિદ્ધિને વરેલા મહાપુરૂષોના ગુણ ગાવાથી, એ ગુણાની પાસે જવાય, એ ગુણે તાનામાં પ્રવેશે અને એ રીતે આત્માનું કલ્યાણ થાય એમ જૈતા માને છે. સિદ્દો એક ઉજ્જવલ આદર્શરૂપ છે. એ આદનું ધ્યાન ધરવાથી બંધદશા ભાગવતા જીવ પણ મુક્તિને મા પામે. જૈન-ઉપાસ નાનું આ ખુલ્લું રહસ્ય છે. એટલે જ જૈતા ભકતભાવપૂર્વક નવકાર મંત્ર ઉચ્ચારતા કહે છે કે “ નમો સિદ્ધાળÇ ” સિદ્ ભગવાનને ગંમસ્કાર. ઇશ્વરસબંધી જૈન સિદ્ધાંત સમજવામાં ઉપરાકત વિવેચન કઈક સહાય કરશે, જૈતાના આ સિદ્ધાંતમાં શા Page #78 -------------------------------------------------------------------------- ________________ કે અશ્રદ્ધાને મુદ્દલ સ્થાન નથી. એમાં ગંભીર ગવેષણ અને તત્ત્વવિચાર સમાયેલાં છે, એ વાતને કોઈ અસ્વીકાર નહીં કરે. જેને નિરીશ્વરવાદી કહેવામાં આવે છે તે ખોટું છે. મીમાંસકોની જેમ જૈને ખુલ્લી રીતે ઈશ્વરને અરવીકાર નથી કરતા. બીજા દર્શનની સાથે જૈનદર્શન પણ કેટલીક સમાનતાઓ ધરાવે છે. દાખલા તરીકે સાંખ્યો પણ પુસ્મઃ કલા પાસના સિદ્ધચ વા” એમ કહે છે. શ્રુતિમાં પણ જે ઠેણે હે સર્વવિદ્ગુ સત્ત એમ કહેવામાં આવ્યું છે તે પણ મુક્તાત્માને લક્ષીને જ છે, એ વાત સમજાય એવી છે. સાંખ્ય સાથેની જૈન દર્શનની આ એક સમાનતા છે. યોગાચાર્ય પણ કહે છે કે ઈશ્વર સર્વજ્ઞ છે. એનું ધ્યાન કરવાથી આત્મોન્નતિ થાય. એ ધર્મોપદેખા પણ છે. વેદાન્ત પણ કહે છે કે મુક્ત છવ એ જ ઈશ્વર. એ જ બ્રહ્મપદવાર્ય છે. નૈયાયિકાને કહેવું પડે છે કે ઈશ્વર સર્વજ્ઞ છે. જે કઈ જૈનદર્શનને ઈશ્વર સંબંધી સિદ્ધાંત શાંત -તટસ્થભાવે વિચારશે તેને જૈનદર્શન ભારતવર્ષનું એક સુપ્રાચીન દર્શન છે એમ લાગ્યા વિના નહીં રહે. બૌદ્ધદર્શન પછીનું જૈનદર્શન છે એમ તે ન જ કહેવાય, પણ બુધનું સમકાલીન છે એમ કેઈ કહે તે પણ બરાબર નથી.. ભૂતકાળના કેઈ એક અજાણ્યા યુગમાં, ભારતવર્ષને વિષે ઈશ્વરસંબંધી જે વિવિધ સિદ્ધાંત પ્રચાર પામ્યા હતા તે વખતે–એટલે કે ધુમસ અને અંધકારથી ઉભરાતા પ્રાચીન કાળના વાતાવરણ વચ્ચે જૈનદર્શને ઈશ્વરસંબંધી એક નવો જ સિદ્ધાંત-નવજ પ્રકાશ વિશ્વને આપ્યો હતો. એ Page #79 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનમાં કર્મવાદ કર્મવાદ એટલે શું ? કર્મની સાથે એક્કસ ફળને ' અચ્છેદ્ય સંબંધ એનું નામ કર્મવાદ, પૃથ્વીના બધા ભાગોમાં બધા દર્શનકારોએ પોતાની પ્રરૂપણામાં કર્મવાદ સ્વીકાર્યો છે. પરંતુ ભારતીય દર્શનમાં એણે એક ખાસ સ્થાન રહ્યું છે. ભારતીય દર્શને ભલે પરસ્પથી જુદા પડતાં હોય, પણ પ્રત્યેક દર્શન કર્મનું અમેઘત્વ કબૂલ કરે છે. પૂર્વ મીમાંસા પરબ્રહ્મને વિચાર નથી કરતું એટલે ઉત્તર મીમાંસાથી એ જૂદું પડી જાય છે. આત્માની વિવિધતાને સ્વીકાર કરી સાંખ્ય તથા ચોગદર્શન વેઢાંતનો વિરોધ કરે છે. આત્માને વિષે ગુણદિને આરોપ કરી ન્યાય તથા વૈશેષિક દર્શન, સાંખ્ય તથા યોગ મતની સામે થાય છે. આત્માના ગુણ આત્માની સાથે જ સંકળાએલા છે અને જૂદા જૂદા ગુણપર્યાને વિષે આત્મા પોતે જ પ્રકાશ પામે છે એમ કહી જૈન દર્શન, ન્યાય અને વૈશેષિક મતના દોષ દાખવે છે. બૌદ્ધ Page #80 -------------------------------------------------------------------------- ________________ દર્શન નિત્ય સત્ય એવા આત્માનું અસ્તિત્વ જ સ્વીકારતું નથી. આવી અનેકવિધ ભિન્નતા અને વિરૂદ્ધતા હોવા છતાં કર્મવાદ વિષે બધા પ્રાયઃ એકમત છે–અર્થાત મનુષ્ય જે કંઈ વાવે એનાં જ ફળ મેળવે એ સંબંધે ભારતીય દર્શન પિકી કેાઈને વિરોધ નથી. મુસલમાન અને ખ્રિસ્તીઓમાં જે કરૂણુવાદ (Doctrine of grace ) તથા બીજાએ આચરી શકાય એવું પ્રાયશ્ચિત્તવાદ (Doctrine of vicarious Atonement) પ્રચલિત છે તે પ્રાચીન ભારતમાં અજાર્યો હતો એમ કદાચ કહી શકાય. સમ્યફ જ્ઞાન, દર્શન અને ચારિત્રના પ્રભાવથી જુનાં-પ્રાર્તન કર્મોનાં ફળ રોકી શકાય અને નવાં કર્મ તથા તેની સાથે સંબંધ ધરાવતાં દુઃખમય જન્મ -મરણાદિનું પણ નિવારણ થઈ શકે એ આપણી ભારતીય માન્યતા છે. પ્રાપ્ત કર્મમાં એક અલંધ્ય શકિત છે, એ વાતને કેઈએ અરવીકાર નથી કર્યો. કર્મનું ફળ એવું તો દુરતિક્રમણીય છે કે કેવળી ભગવાનને પણ પિતાનાં પૂર્વનાં કર્મો ભોગવવા સારૂ દેહ રૂપી કારાગારમાં કેટલોક વખત પૂરાઈ રહેવું પડે છે. શાસ્ત્રોમાં એવી મતલબના કેટલાય ઉલ્લેખ છે. એક વેદપંથી કવિ શિવલન મિશ્ર કહે છે કે आकाशमुत्पततु गच्छतु वा दिगन्त___ मंभोनिधि विशतु तिष्ठतु वा यथेष्टम् ॥ जन्मान्तरार्जितशुभाशुभकृनराणाम् । છાવ ન ચન્નતિ મનુવન્કિ I શાંતિશતકમ. ૮૨. આકાશમાં ઉડીને જાઓ, દિશાઓની પેલી પાર જાઓ, દરીયાના તળીયે જઈને બેસો, મરછમાં આવે ત્યાં જાઓ, પણ જન્માંતરને વિષે જે શુભાશુભ કર્મ કર્યા હોય છે તેનાં Page #81 -------------------------------------------------------------------------- ________________ ફળ તે છાયાની જેમ તમારી પાછળ પાછળ જ આવવાનાં. એ તમારો ત્યાગ નહીં કરે. મહાત્મા બુદ્ધે પણ પિકારી પોકારીને કહ્યું છેઃ न अन्तलिक्खे न समुहमज्झे न पव्वतानं विवरं पबिस्स । ..न विज्जती सो जगति प्पदेसो. ચચરિતો પુરા પાપગ્યા છે ધમ્મપદ ૯-૧૨. અંતરિક્ષમાં જાઓ, સમુદ્રની અંદર સમાઓ, પર્વતની ગુફામાં ભરાઓ, પણ જગતની અંદર એવો કોઈ પ્રદેશ નથી કે જ્યાં આગળ પાપકર્મનું ફળ તમારે ભોગવવું ન પડે જૈનાચાર્ય શ્રી અમિતમતિ કહે છેઃ स्वयंकृतं कर्म यदास्मना पुरः फलं तदीयं लभते शुभाशुभम् ॥ परेण दत्तं यदि लभ्यते स्फुटं વર્ગ વૃત્તિ કર્મ નિરર્થદં તા સામાયિક પાઠ. ૩૦ પૂર્વે જે કર્મો પિત કર્યા હોય તેનાં શુભ-અશુભ ફળ જીવને ભોગવવાં જ પડે. જે બીજાનાં કરેલાં કર્મોનાં ફળ આપણને ભોગવવાં પડતાં હોય તે પછી આપણે પોતે કરેલાં કર્મોને કંઈ અર્થ જ નથી રહેતો. કર્મની સત્તા ઘણું પ્રબળ છે, કોઈનું ત્યાં ચાલી શકતું નથી. આ કર્મ શું છે અને કર્મની સાથે કર્મફળને શું સંબંધ છે તે ટુંકામાં અહીં બતાવવાને ઉદ્દેશ છે. - પૂર્વ મીમાંસા દર્શનમાં કર્મકાંડ સંબંધે પુષ્કળ વિવેચન છે, પણ વેદવિહિત કર્મનાં કુલ રૂપે સ્વર્ગાદિ મેળવી શકાય એ સિવાય મીમાંસા-દર્શનને બીજું કંઈ ખાસ કહેવા Page #82 -------------------------------------------------------------------------- ________________ ૧૧ પણું હાય એમ નથી લાગતું. કના સ્વભાવ તથા પ્રકૃતિ વિષે મીસાંસાદને સ્પષ્ટીકરણ કરવાની તકલીફ્ નથી લીધી. એટલે અહીં મીમાંસાદનના ગુ ંચવણભર્યાં વિસ્તારમાં માથુ મારવાનું આપણે કંઈ ખાસ પ્રયાજન નથી. મેદ્વિતીયન —બ્રહ્મ પદાર્થના સ્વરૂપના નિર્ણય પાછળ વેદાન્ત દર્શન એવું તેા ધેલું બન્યું છે કે વિચારવમળમાંથી હાર નીકળી શકતું નથી, કના સ્વભાવને નિર્ણય કરવાના વેદાન્ત દ્રનને જરાય અવકાશ નથી. સાંખ્ય તથા યોગદર્શનના સંબંધમાં પણ એમ જ કહી શકાય. વૈશેષિક દર્શન પણ કમની તાત્ત્વિક આલેાચના નથી કરતું. કની સાથે કર્મનાં ફળાને અચ્છેદ્ય સબંધ છે અને પ્રાકતન કર્મના પ્રતાપે જ જીવ વમાન અવસ્થા ભાગવે છે, એ વાત બધા મંજુર રાખે છે, પણ રીતસર વિચાર કાઇએ દર્શને એને કર્યા નથી. ન્યાયદર્શીને કર્મના સ્વરૂપને નિય કરવા કંઈક પ્રયત્ન કર્યાં છે. ઔદુ ધર્મના મૂળમાં કર્મતત્ત્વ જ મુખ્ય છે એમ કહીએ તેા ચાલે. જૈનદર્શનમાં કની પ્રકૃતિ અને ભાંગાના સંબંધમાં ખૂબ વિસ્તારથી વિવેચન કરવામાં આવ્યું છે. આપણે અહીં ન્યાય, બૌદ્ધ તથા જૈન એ ત્રણ દર્શીતાની તુલનાત્મક ચર્ચા કરવાના પ્રયત્ન કરીએ. કની સાથે કર્મફળના સબંધ શી રીતે જોડાયા એ પ્રશ્ન ન્યાયદર્શનકારને જરૂર ઉદ્ભવ્યા હતા. ક પુરૂષકૃત છે એ વાતની એમને જાણ હતી. કર્મનું ફળ હેવુ જ જોઈએ એની ગૌતમે ના નથી પાડી. પણ ઘણીવાર પુરૂષકૃત કર્મ નિષ્ફળ જતાં હાય, એમ પણ એમને લાગેલું. અહીં એક મુઝવણ ઉભી થઈ. પુરૂષષ્કૃત ક` પોતે કર્મનું ફળ શી Page #83 -------------------------------------------------------------------------- ________________ કર રીતે આપી શકે એવા ગૌતમના મનમાં સ્વાભાવિક રીતે જ એક પ્રશ્ન ઉદ્ભવ્યા. કર્મોની સાથે કર્મ-કુળના ઘણીવાર સબંધ નથી દેખાતા તેનુ સમાધાન કરવા જતાં એમણે ક અને કકુળની વચ્ચે, કર્માંથી જાદુ' જ એક કારણ ઉમેર્યું. એમને કહેવુ પડયું કેઃ इश्वरः कारणं पुरुषकर्माफलस्य दर्शनात् ॥ न पुरुषकर्माभावे फलानिष्पत्तेः . તારિતત્વા હેતુ: ન્યાયસૂત્ર, ૪, ૧, ૧૯, ૨૧. કર્મના ફળમાં ઈશ્વર જ કારણ છે. પુરૂષષ્કૃત ક ઘણીવાર નિષ્ફળ જતાં જણાય છે. પુરૂષકૃતકના અભાવે કર્મના ફળની ઉત્પતિ સંભવતી નથી, એટલે ક જ ફૂલના કારણરૂપ છે, એમ જે કાઈ કહે તેા એ બરાબર નથી. કમ્મૂફળના ઉદય ઇશ્વરને આભારી છે. એટલા સારૂ ફળનું એક માત્ર કારણુ કર્મ જ છે, એમ કહી શકાય નહીં” ગૌતમસમ્મત કવાદ સંબધે આટલું સમજી શકાય છે કે કર્મફળ એ પુરૂષકૃત કર્મને આધીન છે એ વાત તે સ્વીકારે છે. પણ કર્મ જ કકળતુ એક માત્ર અને અદ્વિતીય કારણ છે એ વાત એમને મંજુર નથી. એમની કહેવાની મતલબ એ છે કે જો કળ એક માત્ર કમને જ આધીન હાય તે પછી પ્રત્યેક કર્મ ફળવાળું દેખાવુ ોઇએ. કકળ કર્મને આધીન છે એ વાત બરાબર છે. પરન્તુ કર્મના ફળને અભ્યુદય કને એકલાને આભારી નથી, પુરૂષકૃત કર્મો ધણીવાર નિષ્ફળ નીવડતું દેખાય છે. આ પરથી એટલુ સિદ્ધ થાય છે કર્મ ફળના વિષયમાં કુમ સિવાય એક કમળ નિયતા ઈશ્વર પણ છે. નૈયાયિકા અહીં વૃક્ષ અને ખીજને .. Page #84 -------------------------------------------------------------------------- ________________ દાખલો રજુ કરે છે. વૃક્ષ બીજને આધીન છે એ વાત કબુલ રાખીએ, અને એ જ નિયમે કર્મફળ કર્મને આભારી છે એ વાત સ્વીકારીએ, પરંતુ વૃક્ષની ઉત્પત્તિ એકલા બીજની અપેક્ષા નથી રાખતી, હવા-પાણી–પ્રકાશ વિગેરેની જરૂર રહે છે. કર્મફળની બાબતમાં પણ એ જ પ્રમાણે ઈશ્વરની જરૂર રહે છે. ન્યાયદર્શનને મૂળ અભિપ્રાય એ છે કે ઈશ્વર કર્મથી જૂદો છે, પણ કર્મની સાથે ફળની યોજના કરી દે છે. પરતુ ઈશ્વર આવી બાબતમાં માથું મારે એ વાત ઘણું દાર્શનિકોને પસંદ નથી. તેઓ તેને અસ્વીકાર કરે છે. પ્રાચીન ન્યાયમાં, કર્મ અને કર્મફળવાદની યુક્તિ ઉપર જ ઈશ્વરનું અસ્તિત્વ આધાર રાખી રહ્યું છે. નવા તૈયાયિકે એ યુક્તિ વિષે બહુ આસ્થા નથી રાખતા. કર્મની સાથે ફળને જોડવા સારૂ ઈશ્વરનો સ્વીકાર કરે તેને બદલે ફળને સંપૂર્ણ કર્યાધીને માનવું, અર્થાત કર્મ પિતે જ પોતાનાં ફળ ઉપજાવે છે એ નિર્ણય માન વધારે ઠીક લાગે છે. બૌદ્ધ દાર્શનિકે એ જ અભિમત ઉચ્ચારે છે; કર્મને લીધે જ આ સંસાર પ્રવાહ વહે છે; બીજા દર્શનકારેની જેમ બૌદ્ધ દર્શન પણ એ વાત માન્ય રાખે છે, પરંતુ ગૌતમના અને બુદ્ધિના કર્મ વચ્ચે થોડે ફેર છે. બૌદ્ધો કમ કેને કહે છે તે સમજવા સારૂ સંસારનું સ્વરૂપ પહેલાં સમજી લેવું જોઈએ. બૌદ્ધ માન્યતા પ્રમાણે સંસાર એટલે એક અનાદિ, અનન્ત, નિઃસ્વભાવ ધારાપ્રવાહ બુદ્ધદેવ એક સ્થળે કહે છેઃ Page #85 -------------------------------------------------------------------------- ________________ ૪ “ અજ્ઞાનમાંથી સંસ્કાર જન્મે; સંસ્કારમાંથી વિજ્ઞાન; વિજ્ઞાનમાંથી નામ અથવા ભૌતિક દેહ; નામ અથવા ભૌતિક દેહમાંથી પક્ષેત્ર; ષક્ષેત્રમાંથી ઇન્દ્રિયા અથવા વિષયા અને વિષયે અથવા ન્દ્રિય સંસ્પર્શી માંથી વેદના ઉપજે. વેદનામાંથી તૃષ્ણા, તૃષ્ણામાંથી ઉપાદાન, ઉપાદાનમાંથી ભવ, ભવમાંથી જન્મ, જન્મમાંથી વાય, મરણ, દુ:ખ, અનુñાચના, યાતના ઉદ્વેગ અને નૈરાશ્ય વગેરે જન્મે. દુઃખ તથા યંત્રણાની ઘટમાળ એ જ રીતે કરતી રહે.” b ઔહમત પ્રમાણે સંસાર એક પ્રવાહ છે. અજ્ઞાનમાંથી સંસ્કાર, સંસ્કારમાંથી વિજ્ઞાન, વિજ્ઞાનમાંથી નામ અથવા ભૌતિક દેહ, પછી ક્ષેત્ર, વિષયા, વેદના, તૃષ્ણા, ઉપાદાન, ભવ, જન્મ, મૃત્યુ,, વગેરે ક્રમબદ્ જન્મે છે. પારિભાષિક શબ્દો કરીને જોઈ એ તાલુકામાં બૌદ્ધ મત અનુસાર સ ંસાર એક નિર ંતર, એકધારા વહેતા વિજ્ઞાન પ્રવાહ છે. જરા, બાદ એ ઉપરથી, બૌદ્દો જ્યારે સસારને કમૂલક કહે છે ત્યારે એમને શું આશય હોય છે, એટલે કે ક કેને કહે છે તે બરાબર સમજાશે. કર્મ એટલે પુરૂષષ્કૃત કર્મ માત્ર એમ કહેવાતા એમના ઉદ્દેશ નથી. નિયમના અમાંકના ઉપયાગ તેઓ કરે છે. બૌદ્ધ માન્યતા પમાણે કર્યું એટલે જગદ્રવ્યાપી Law. એને ખીજું નામ આપવું હાય તા ‘“કાર્ય કારણભાવ” પણ કહી શકાય. એ નિયમની પાસે જગતના બધા ભાવેા, પદાર્થો, અને વ્યાપારે। માથું નમાવે છે. એના વડે જ સંસાર ચાલે છે, સસાર એ નિયમની ઉપરજ પ્રતિષ્ઠિત છે, Page #86 -------------------------------------------------------------------------- ________________ કપ ક્ષેત્પત્તિના વિષયમાં બૌદ્ધોનુ` મન્તવ્ય બેઈ લઇએ. તેઓ કહે છે કે કમ સ્વાધીન છે, ઈશ્વરની કે બીજા ક્રાઇતી વચમાં જરૂર નથી. કપાતે જ મૂળ ઉપજાવી શકે છે. એક માણસ ચેરી કરે એટલે ચારીના પ્રતાપે, ચારીના ફળરૂપે એ પેાતે ચેર બની જાય. ન્યાય મત પ્રમાણે ચારી ( ચૌરકમ )ની સાથે ઇશ્વર ચૌર ભાવ ( ચારપણાને ) એટલે કે ફળને સંબંધ યેાજે છે. બૌદ્ધ દશન કહે છે કે ચૌર કર્મ જ ચૌરભાવ ઉપજાવે છે. ચારી એક વિજ્ઞાન છે, ઉત્પત્તિની શ્રીજી જ પળે એ વિજ્ઞાન, સતત એકધારા વહેતા વિજ્ઞાન પ્રવાહમાં મળી ગયું; ચૌર ક રૂપી સંસ્કાર બાકી રહી ગા એ સંસ્કારમાંથી બીજી જ પળે વિજ્ઞાન જન્મ્યું. એ ચૌર ભાવ આ બીજી પળનું વિજ્ઞાન. મતલબ કે પૂર્વક્ષણનું વિજ્ઞાન ચૌર કર્મો, પરક્ષણના વિજ્ઞાન ચૌર ભાવનું ઉત્પાદક બન્યું. સંક્ષેપમાં ઔદ્ધ દનના સિદ્ધાંત આટલેા જ છે કે ક એટલે કેવળ પુરૂષકૃત કર્મ જ નહીં; કમને લીધે સંસારના પ્રવાહ ધપે છે. બીજાં ફળના સબંધમાં ક સંપૂર્ણ સ્વાધીન છે. ઇશ્વરની કે બીજા કાછની ૬ખલગીરીની જરૂર નથી. કર્મની પ્રકૃતિ અને વ્યાપારના વિષયમાં બૌદ્ દન અને જૈન દર્શન વચ્ચે દેખીતી રીતે બહુ પ્રભેદ નથી લાગતે. જૈન મત પ્રમાણે કમ એટલે પુરૂષકૃત પ્રયત્ન માત્રજ નથી. કુ એક વિરાર-વિશ્વવ્યાપી વ્યાપાર છે. એને લીધે જ સંસાર પ્રવાહ ચાલે છે. ફળની બાબતમાં જૈતા કહે છે કે કર્મ સંપૂર્ણ સ્વાધીન છે. વચમાં ઇશ્વરની કંઈ જરૂર નથી, પુરૂષકૃત કર્મો કેાઈવાર અફળ જતું જાય તે પણ Page #87 -------------------------------------------------------------------------- ________________ વચ્ચે ઈશ્વરને સંડોવવાની જરૂર નથી. કારણ કે કર્મનું ફળ તો અવશ્ય મળવાનું જ છે. ફળમાં કદાચ થોડી વધારે વાર પણ લાગે. પરંતુ કર્મનું ફળ ન મળે એવું તો કદાપિ ન બને. વખતે પાપી માણસ પણ સુખી દેખાય, અને સારા માણસ અસુખી જણાય. પરંતુ એટલા ઉપરથી કર્મનાં ફળ મળતાં જ નથી એમ સિદ્ધ નથી થતું. એક જૈનાચાર્યે કહ્યું છેઃ “या हिंसावतोपि समृद्भिः, अर्हत्पूजावतोपि दारिद्रयाप्तिः सा क्रमेण प्रागुपात्तस्य पापानुबन्धिनः पुण्यस्य, पुण्यानुबन्धिनः पापस्य च फलम् । तद् क्रियोपात्तं तु कर्म जन्मान्तरे फलिष्यति इति नात्र नियतकार्यकारणभावव्यभिचारः ॥ - હિંસક મનુષ્યની સમૃદ્ધિ અને અર્ધપૂજાપરાયણ પુરૂષની દરિદ્રતા જે તમને દેખાય છે તે અનુક્રમે પૂર્વે કરેલા પાપાનુબંધી પુણ્યકર્મ અને પુણ્યાનુબંધી પાપકર્મને આભારી છે. હિંસા અને અહંતપૂજા એ કર્મ કોઈ કાળે નિષ્ફળ નહીં નીવડે. જન્માંતરે પણ એ કર્મનાં ફળ ભોગવવાનાં જ રહે છે. એટલે કે કર્મ અને કર્મ ફળની વચ્ચે કાર્ય કારણ ભાવને કોઈ પ્રકારને વ્યભિચાર નથી. જૈન દષ્ટિએ કર્મનાં ફળ પ્રાણી માત્રને ભોગવવાં જ પડે છે. ફળ ઉપજાવવા માટે વચમાં કર્મફળનિવંતા ઈશ્વર ને કંઈ સ્થાન નથી. ઉપર કહ્યું તેમ દેખીતી રીતે કર્મના સ્વરૂપ તથા વ્યાપારના સંબંધમાં બૌદ્ધ દર્શન તેમજ જૈન દર્શન વચ્ચે બહુ પ્રભેદ નથી લાગતું પરંતુ ખરી રીતે તો એ ઉભય વચ્ચે મૌલિક પ્રભેદ જરૂર છે. વાક્યોમાં જેટલી સમાનતા છે તેટલી એના અર્થમાં નથી. Page #88 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધ મત પ્રમાણે કર્મ એ નિસ્વભાવ નિયમ છે. જૈન મત પ્રમાણે કર્મ સંસારી જીવના બંધનું કારણ છે. જીવથી એ કર્મ જુદું છે અને તે એક પ્રકારનું દ્રવ્ય છે. આ કર્મ-દ્રવ્યના આસ્રવને લીધે, અનાદિકાલીન અશુદ્ધતાવશ જીવ બંધાએલે રહે છે. જૈન દર્શન કર્મને કેવળ પુરૂષકૃત પ્રયત્ન નથી માનતું. બૌદ્ધો માને છે તેમ જૈને એને નિઃસ્વભાવ નિયમ માત્ર પણ નથી માનતા. કમ એ વસ્તુતઃ જડ પદાર્થ છે, આત્માની જેમ જ સ્વાધીન અને જીવવિરોધી દ્રવ્ય છે. અંગ્રેજીમાં જેને Matter કહેવામાં આવે છે, લગભગ તેવાજ અર્થમાં જૈન દર્શન કર્મને એક દ્રવ્ય માને છે. જીવન અને કર્મનો સ્વભાવ એક નથી, વિભિન્ન સ્વભાવ છે. જીવની સાથે મળી જઈને, જીવના બંધનું સંસારી અવસ્થાનું કારણ બને છે, કર્મ ટળી જતાં સંસારી જીવ મુક્ત થાય છે. પંચાસ્તિકાયમાં કહ્યું છે “áવા gવાથી અwiાઢાડવદ્ધા ! काले विजुज्जमाणा सुहदुक्ख दिति भुजंति ” ॥ “ જીવ અને કર્મ પુદ્ગલ પરસ્પરમાં ગાઢપણે મળી જાય છે. વખત આવ્યે તે છૂટા પણ પડે છે. જ્યાં સુધી જીવ અને કર્મ પુદ્ગલ સાથે ભળી ગએલા હોય છે ત્યાં સુધી કમ સુખ દુઃખ આપે અને જીવને એ ભોગવવાં પડે.” કર્મના વિષયમાં જૈન દર્શનમાં ખૂબ વિસ્તારથી ચર્ચા કરવામાં આવી છે. કર્મ પુદ્ગલ-સ્વભાવ Material છે, અને કર્મ રૂપી અજીવ દ્રવ્યની સાથે ચૈતન્ય સ્વરૂપ જીવ પદાર્થ શી રીતે મળી જાય છે એ બધી વસ્તુઓ જૈન દાર્શનિકેએ ખૂબીથી વર્ણવી છે. તેઓ કહે છે કે આ વિશ્વ, સૂક્ષ્માતિસૂક્ષમ Page #89 -------------------------------------------------------------------------- ________________ “કર્મવર્ગણા” નામના કર્મ દ્રવ્ય અને ચેતન સ્વભાવ જીવ પદાર્થ વડે ભરપૂર ભર્યું છે. સ્વભાવતઃ શુદ્ધ, મુક્ત, બુદ્ધ સ્વભાવ હોવા છતાં જીવ રાગ, દ્વેષમાં પડે છે, એટલે પછી કર્મવર્ગણામાં પણ એક એ અનુરૂપ ભાવાન્તર ઉપસ્થિત થાય છે કે જેને લીધે સમસ્ત કર્મવર્ગણા રાગ દ્વેષથી અભિભૂત બનેલા જીવ પદાર્થમાં આશ્રવ પામે અને આશ્રવના પરિણામે જીવ બંધાઈ રહે. જૈનો શુદ્ધ જીવને શુદ્ધ સલિલની અને કર્મને માટીની ઉપમા આપી કહે છે કે સંસારી અથવા તે બંધાએલા જીવોને ડહોળા પાણી જેવા સમજવા. ડહોળા પાણીમાંથી માટી કાઢી નાખીએ તો પાણી શુદ્ધ અવસ્થાને પામે. તે જ પ્રમાણે સંસારી જીવમાંથી કર્મરૂપી મેલ દૂર થઈ જાય તો એ જીવ પણ સ્વાભાવિક, શુદ્ધ મુક્ત બુદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરે. જેને કર્મયુગલને આઠ ભાગમાં વહેચે છે – (૧) જ્ઞાનાવરણય કર્મ. આ કર્મ જ્ઞાનને ઢાંકી દે છે. (૨) દર્શનાવરણીય કર્મ. આ જીવને ગુણદર્શનને આચ્છન્ન કરી રાખે. (૩) મોહનીય કર્મ. આ આમાના સમ્યકત્વ અથવા ચારિત્રગુણને દબાવી રાખે. (૪) અંતરાય ક. આ જીવની સ્વાધીન શક્તિની આડે આવે. (૫) વેદનીય કર્મ. આને લીધે જીવ સુખ દુઃખ વેદ. (૬) નામ કર્મ. આ કર્મ જીવની દેવ, મનુષ્ય, તિર્યંચ આદિ ગતિ જાતિ શરીરાદિ રચે. Page #90 -------------------------------------------------------------------------- ________________ (૭) ગેાત્ર કર્યું. આ ગેાત્રમાં જન્મે. ( ૮ ) આયુષ કર્યાં. આ F કુને લીધે જીવ ઉચ્ચ નીચ કર્મે જીવનું આયુષ નિમેં. જ્ઞાનાવરણીયના પાંચ પ્રકાર છે. દનાવરણીયના નવ પ્રકાર છે. મેાહનીયના અઠ્ઠાવીશ પ્રકાર છે. અંતરાય કર્મના પાંચ પ્રકાર છે. વેદનીયના બે પ્રકાર છે, નામ કર્મના ત્રાણું પ્રકાર છે, ગાત્ર કર્મના બે પ્રકાર અને આયુષકર્મના ચાર પ્રકાર છે, આ રીતે આઠ પ્રકારના કર્મ-પુગળ ૧૪૮ પ્રકારે વહેંચાઈ જાય છે. જૈન મત પ્રમાણે જીવન પ્રત્યેક ભાવ અથવા પ્રકૃતિ, કર્મ પુદ્ગળજનિત હાય છે. જીવ-શરીરનાં અસ્થિ પણ અસ્થિકમ દ્વારા નક્કી થાય છે. જૈન શાસ્ત્રોમાં ઉપરાત ૧૪૮ પ્રકારના કર્મનું વિસ્તૃત વન છે. જ્ઞાનાવરણીયાદિ અવિધ કર્મના, જૈન દાર્શનિકા “ધાતીય” અને “ અવાતીય” એવા એ ભદ્દા પાડે છે. એમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેાહનીય અને અંતરાય ક ધાતી ક; અને વેદનીય, નામ, અધાતી કુ. આયુષ તથા ગાત્ર એ કમ-શ્રવને લીધે જીવ અધાય છે. એટલે કે ક અંધ કને અનુસરે છે. બધની પ્રકૃતિ, ઉપર આઠ પ્રકારની ક્રમ પ્રકૃતિ વર્ણવી એને અનુરૂપ છે, ખધની સ્થિતિ કની સ્થિતિ ઉપર આધાર રાખે છે. ક્યા કર્મના કેટલે સ્થિતિકાળ હાય છે તે પણ્ જૈન દાર્શનિકાએ બતાવ્યું છે. કની તીવ્ર કે મદ ફળ આપવાની શક્તિ ઉપર બંધના ‘અનુભવ' કે ‘અનુભાગ' તે આધાર રહે છે. Page #91 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનમાં કર્મને જીવવિધી-પુગલ સ્વભાવી અછત્ર દિવ્ય માનવામાં આવ્યું છે. જીવની સાથે એ શી રીતે મળે છે તેનું સંક્ષિપ્ત વર્ણન ઉપર આવી ગયું. પરંતુ અહીં એટલું યાદ રાખવું જોઈએ કે જીવ સાક્ષાત સંબંધે કર્મ વિકારના કારણરૂપ નથી; તેમ કર્મ પણ જીવવિકારના કારણરૂપ નથી. કુન્દકુન્દ્રાચાર્ય કહે છે: कुन्वं सगं सहावं अत्ता कुत्ता सगस्स भावस्स। न हि पोग्गलकम्माणं इदि जिनवयणं मुणेयव्वं ॥ कम्मं पि संग कुव्वदि सेण सहावेण सम्ममप्पाणं । આત્મા પોતાના સ્વભાવને અનુરૂપ કર્મ કરતે થકે પિતાના ભાનો કર્તા રહે છે. નિશ્ચય દષ્ટિએ આત્મા યુગલ કર્મ સમૂહને કર્તા નથી. એ જિન વચન છે. શ્રી નેમિચંદ્રજી આ વિષયમાં વધુ સ્પષ્ટ વાત કહે છે. पुग्गलकम्मादीणं कत्ता ववहारदो दु निच्छयदो। ચેનારા યુદ્ધના યુદ્ધમાવા II દ્રવ્યસંગ્રહ, ૮. વ્યવહાર દષ્ટિએ આત્મા પુદ્ગલ–કમ સહન કર્યા છે. અશુદ્ધ નિશ્ચય નય પ્રમાણે આત્મા રાગ દેવાદિ ચેતન કર્મ સમૂહને કર્તા છે. શુદ્ધ નિશ્ચય નય પ્રમાણે એ સ્વકીય શુદ્ધ ભાવસમૂહનો કર્તા છે. અનંત જ્ઞાન, અનંત આનંદ વિગેરે આત્માના સ્વાભાવિક ગુણે છે. શુદ્ધ નય અનુસાર આત્મા માત્ર એ બધા ગુણને કર્તા અથવા અધિકારી છે. મતલબ કે શુદ્ધ નિશ્ચય નય પ્રમાણે આત્મા સાથે કર્મ પુદ્ગલને કઈ પ્રકારને સંબંધ નથી. છતાં અશુદ્ધ અવસ્થામાં આત્માને વિષે રાગલેષાદિને આવિર્ભાવ થાય છે. Page #92 -------------------------------------------------------------------------- ________________ ૧ માનિમિત્તો ચળ્યો.. માયો વિરાટ્રોસમોનુવો । ( ૫'ચાસ્તિકાય ) અન્ધમાં ભાવ નિમિત્ત છે અને રતિ, રાગ, દ્વેષ મેહ યુક્ત ભાવેશ અન્ધનાં કારણ છે. રાગ દ્વેષાદિ ભાવપ્રત્યયમાંથી, મિથ્યાદર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય અને ચેાગ ઉદ્ભવે છે. અશુદ્ધ નિશ્ચય નય પ્રમાણે આત્મા ભાવપ્રત્યય અથવા મિથ્યાદર્શનાદિ પંચવિધ ભાવ કર્મના કર્યાં છે. એ રીતે અશુદ્ધ નિશ્ચય નય પ્રમાણે પણ જીવ કર્મો પુદ્ગલના કર્તા નથી, શુદ્ધ નિશ્ચય નય અને અશુદ્ધ નિશ્ચય નય અનુસારે આત્મા કર્મ પુદ્ગલના કર્તા ન હોવા છતાં વ્યવહાર નયને અનુસરી જીવ દ્રવ્યઞધ અથવા દ્રવ્ય કર્મના કર્તા છે. મિથ્યાત્વાદિ ભાવકના ઉદયને લીધે આત્મા એવી સ્થિતિમાં મૂકાય છે કે જેને લીધે આત્મામાં દ્રવ્ય કર્મ યા તા કર્મ પુદ્ગલને આશ્રવ થાય અને તેથી જીવ બંધ બાંધે; અને બંધના કારણે આત્મા પુદ્ગલ કર્મનાં મૂળ સ્વરૂપ સુખ દુઃખાદિ ભોગવે. ઉપર જે વિગત આપી છે તે પરથી ખાત્રી થશે શુદ્ધ નિશ્ચયનયની વાત એક કારે રાખીએ તેા પણ અશુદ્ધ નિશ્ચયનયની નજરે આત્મા પુદ્ગલ કર્મોના કર્તા નથી. એ ચૈતન્યસ્વરૂપ છે, એટલે એ કર્મીનું ઉત્પાદન કારણ પણ હાઇ શકે નહીં, અને નથી. ભાવકને લીધે આત્મામાં કર્મવણાને આશ્રવ થાય છે તેથી આત્માને સીધી રીતે–સાક્ષાત સંબંધે આશ્રવના નિમિત્ત કારણરૂપે પણ માની શકાય નહીં. આત્મા માત્ર પોતાના ભાવાના કર્યાં છે. નિશ્ચયનયને એ જ સિદ્ધાન્ત છે. એટલું છતાં ભાવ પ્રત્યય અથવા ભાવકના ઉદયથી આત્મા એવી અવસ્થા પામે છે કે જેથી ક`પુદ્ગલ Page #93 -------------------------------------------------------------------------- ________________ પિતે જ અનુપમ અવસ્થા પામી સહેજે આત્માને વિષે પ્રવેશ પામે. આત્મા સાક્ષાત સંબંધે ઉપાદાન કારણ કે નિમિત્ત કારણ નહીં હોવા છતાં પરોક્ષ ભાવે કત છે, અને એટલા જ સારૂ વ્યવહાર દષ્ટિએ પુદગલ કર્મને કર્તા હોવાનું મનાય છે. ટુંકામાં, કમ સંબંધી જૈન સિદ્ધાંત અહીં નિરૂપ્યો છે. ન્યાદર્શનના મતાનુસાર કર્મ એટલે પુરૂષકૃત પ્રયત્ન માત્ર છે એ આપણે ઉપર જોઈ ગયા. એ પ્રકારના પ્રયત્નનું ફળ અનુભવવામાં ન આવ્યું ત્યારે ગૌતમને કર્મળનિયંતા ઈશ્વરનું અસ્તિત્વ સ્વીકારવાની ફરજ પડી. કર્મની સાથે ફળને સંગ ઈશ્વરાધીન છે એ સિદ્ધાંત એણે સ્થાપે. બૌદ્ધ મતાનુસાર કર્મ એ કેવળ પુરૂષપ્રયત્ન જ નથી, એ એક મહાન વિશ્વવ્યાપાર છે-સંસાર નિયમ છે-સંસારના પાયા જ એની ઉપર પડ્યા છે. કર્મ જ સંસ્કારની મારફત કર્મફળ ઉપજાવે છે. બૌદ્ધો કર્મફળ નિયતા ઈશ્વરને નથી માનતા. જૈન મત પ્રમાણે કર્મ એક જાગતિક વ્યાપાર છે. ઈશ્વર નિરપેક્ષ કર્મ પોતેજ ફળ ઉપજાવવાને શક્તિમાન છે. કોઈ કોઈ વાર વિવિધ કારણવશ કર્મનું ફળ ભલે જોવામાં કે અનુભવવામાં ન આવે છતાં કર્મનું ફળ અનિવાર્ય છે એ જૈન સિદ્ધાંતને સાર છે. જૈન સિદ્ધાંત પ્રમાણે કર્મ એ માત્ર પુરૂષ પ્રયત્ન જ નથી તેમ એ નિઃસ્વભાવ નિયમ માત્ર પણ નથી. કર્મ પુદગલસ્વભાવ છે અર્થાત Material. છે. કર્મના આશ્રવથી નિશ્ચયતઃ શુદ્ધ અને વ્યવહાર દષ્ટિએ અનાદિબદ્ધ છવ પુનઃ બંધાય છે. નિશ્ચય નયની નજરે જીવ રાગદ્વેષાદિ ભાવોનો પિતે કર્તા છે. જીવ કર્મ પુદગલનું ઉપાદાન કારણ એ Page #94 -------------------------------------------------------------------------- ________________ ૧૩ વ્યવહાર નિમિત્ત કારણ નથી, છતાં રાગ દ્વેષાદિ ભાવાના આવિર્ભાવ થી આત્મામાં કર્મના આશ્રવ સંભવે છે. તેથી દૃષ્ટિએ આત્માને ક`પુદ્ગલના કર્તા કહેવામાં આવે છે. કમાં પણ ધાતીય અને અઘાતીય એવા બે પ્રકાર છે. એ વાત ઉપર કહેવાઈ ગઈ છે, તે સિવાય જ્ઞાનાવરણીય, દનાવરણીય, આદિ ભેદો આઠ પ્રકારના અને શ્રુતાવરણીય, ચારિત્ર મેાહનીય આદિ ભેદે ૧૪૮ પ્રકારના ક્રમ છે એ પણ કહેવાયુ છે. આ બધાં કર્મોનાં મૂળ છેદાઈ જાય ત્યારે આત્મા પોતાના સ્વભાવમાં રમે-અર્થાત્ એ મુક્તિ મેળવે. Page #95 -------------------------------------------------------------------------- ________________ જૈન વિજ્ઞાન જૈનસંપ્રદાય, વિશાલ ભારતીય જાતિને એક અંશ છે. ભારવની જે પ્રાચીન સંસ્કૃતિ, પુરાતત્ત્વશાસ્ત્રીઓને આજે ચકિત બનાવી રહી છે તે સંસ્કૃતિના સંપૂર્ણ અને સાચે ઇતિહાસ જાણવા હોય તેા. જૈનસંપ્રદાયના મુદ્દલ ચલાવી શકાય નહીં. જૈન સંપ્રદાયના વિવરણ વિના એ અપૂણ રહી જાય. અભ્યાસ વિના કેટલાકા ભૂલથી એમ માની લે છે કે મહાવીરસ્વામીએ જૈન ધમ પહેલવહેલા પ્રવર્તાવ્યે, અર્થાત્ ઇ. સ. પૂર્વે છઠ્ઠા યા સાતમા સૈકામાં જૈન ધર્મ જન્મ્યા. જેકોબી જેવા સમ પંડિતાએ એ ભ્રમ ટાળવા ખૂબ પ્રયત્ના કર્યાં છે અને ઘણે અશે એ સફળ પણ નિવડયા છે. જૈન ધર્મી આ સૌંસારને પ્રાચીનમાં પ્રાચીન ધમ છે. જે ઋષભદેવને ભાગવતકારો વિષ્ણુના મુખ્ય-આદિ અવતાર રૂપ માને છે તે જ જૈન સપ્રદાયના આદીશ્વર, વર્તમાનચાવીશીમાં પ્રથમ તીર્થંકર છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ ૭૫ પુણક્ષેત્ર ભારતવર્ષ જે પુરૂષના નામથી આજે પણ અંકાયેલું છે, જે ભારતવર્ષના નામે પ્રત્યેક ભારતવાસી અભિમાન અનુભવે છે તે ચક્રવર્તિ–સમ્રા ભરતને બ્રાહ્મણ સંપ્રદાય અને જૈન સંપ્રદાય પણ પોતાના ભક્તિભા ભર્યા વંદન ધરે છે. જે રઘુપતિના ચરિત્રવર્ણનથી બ્રાહ્મણ સાહિત્ય ગુંજી રહ્યું છે તે રામચંદ્રને પણ જેનેએ પિતાના સમાજની અંદર સ્વીકાર્યો છે. દ્વારકાધિપતિ શ્રીકૃષ્ણ અને એમના વડીલ બધુને પણ જેનોએ પોતાના સાહિત્યમાં સારું જેવું સ્થાન આપ્યું છે. એમના એક આમીય–શ્રી નેમિનાથ તો જૈન ધર્મના બાવીસમા તીર્થંકર હેવાનું સૌભાગ્ય ધરાવે છે. ગૌતમ બુદ્ધના જન્મ પહેલાં, અઢીસો વર્ષ ઉપર જૈન ધર્મના વીસમા તીર્થંકર પાર્શ્વનાથ ભગવાનનું શાસન પ્રવર્તતું હતું. એ બધાનું અતિહાસિક મૂલ્ય ગમે તેવું અંકાય, પણ આટલું તો સ્વતસિદ્ધ છે કે મહાવીર સ્વામીના આવિર્ભાવ પહેલાં ભારતવર્ષમાં જૈન ધર્મને પ્રભાવ વર્તાતે હતા. બૌદ્ધ ધર્મના પ્રાચીનમાં પ્રાચીન ગ્રંથોમાં જે “નાયપુર” તેમ “નિગ્રંથ” ને નામોલ્લેખ મળે છે તે બુદ્ધની પહેલાના હતા એ વિષે જરાય શંકાને સ્થાન નથી. જેનધર્મ બુદ્ધ ધમની શાખા તો નથી જ, બુદ્ધ ધર્મ કરતાં પણ ઘણે પ્રાચીન છે. એટલે જ અમે અહીં ફરીથી કહેવા માગીએ છીએ કે ભારતીય દર્શન, ભારતીય-સભ્યતા–ભારતીય સંસ્કૃતિના સંપૂર્ણ ઈતિહાસમાં જૈનધર્મને પણ અગત્યનું સ્થાન છે. અતિ પુરાણા સમયની અધું સ્પષ્ટ કે અસ્પષ્ટ વાતને જવા દઈએ. ઇતિહાસનું સવાર ઉઘડે છે તે વખતથી જૈન Page #97 -------------------------------------------------------------------------- ________________ T પુરૂષાનુ ગૌરવ જાણે કે કિરણમાળાની જેમ પૃથ્વી ઉપર વરસતું હાય એમ જણાય છે. ભારતવર્ષના ચક્રવતી સમ્રાટ્ મૌય કુલચૂડામણિ ચંદ્રગુપ્ત જૈન ધર્મના અનુરાગી હતા એવા પ્રમાણેા મળે છે. જીનામાં જીના વૈયાકરણ શાકટાયન અથવા જૈનેત્રનુ નામ આજે કયા વ્યાકરણના વિદ્યાર્થીથી અજાણ્યું રહ્યું છે ? વિક્રમાદિત્યની રાજસભામાં જે નવ રત્ને હતાં તેમાં એક રત્ન જિન–મતાવલી હતુ એવું અનુમાન થઈ શકે છે. અભિધાન–પ્રણેતાઓમાં શ્રી હેમચંદ્રાચાર્યનુ સ્થાન ઘણું ઊંચે આસને છે. દનશાસ્ત્રમાં, ગણિતશાસ્ત્રમાં, જ્યાતિષમાં, વૈદ્યકમાં, કાવ્યમાં, નીતિમાં, જૈન પ`ડિતાએ જે હિસ્સા પૂર્યાં છે-નવાં નવાં સત્યે આપી જે પૂતિ કરી છે તેની ગણતરી કાઢવી એ સહેલી વાત નથી. યુરોપના મધ્યયુગના લેાકસાહિત્યનું મૂળ ભારતવર્ષ છે અને ભારતવર્ષમાં પહેલવહેલુ લેાકસાહિત્ય જૈન પડિતાએ જ સરજાવ્યું છે. જૈન ત્યાગી પુરૂષ મહાન લેાકશિક્ષકા હતા. શિલ્પ અને સ્થાપત્યમાં પણ જૈને માખરે હતા. કાઈ પણ તીથ એની સાક્ષી આપી શકશે. ઇલેારા જેવા સ્થાનેામાં જૈન કલા–ઉપાસનાના અવશેષો આજે પણ જોઈ શકાય છે. આખુ અને શત્રુજયનાં મદિરાએ કયા કલાપ્રેમીને મંત્રમુગ્ધ નથી કર્યાં? દક્ષિણમાં આજે પણ ગામટેશ્વરની મૂત્તિ કાળની ભયંકરતા સામે જાણે હસતી ઉભી હોય એમ લાગે છે. ઇમ્પીરીયલ ગેઝીટીયર આફ ઇન્ડીયામાં એ સબંધે એક ઉલ્લેખ છે: These colossal monolithic nude Jain statues...are among the wonders of the world......'' જગતનું એ એક આશ્ચય છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ એ સિવાય વિધર્મીઓના જુગ-જુગવ્યાપી અત્યાચાર, પરિવર્તને, અગ્નિ અને ભૂકંપના તોફાનો વિગેરેમાંથી બચી ગયેલા જે નમુનાઓ આજે જોવામાં આવે છે તે એમ પુરવાર કરે છે કે ઉચ્ચ સભ્યતાના લગભગ બધા જ ક્ષેત્રોમાં જૈનેએ સારે ઉત્કર્ષ સાથે હતો. જૈન સમાજના ધારાવાહિક ઈતિહાસ આલેખવાની મારામાં શક્તિ નથી જૈન વિચારપ્રવાહના બધા તરંગોનું વિવરણ રજુ કરવું એ પણ પ્રાયઃ અસંભવિત છે. માત્ર અહીં જૈન દર્શન અને વિજ્ઞાનનું એક ટુંકુ વિવરણ રજુ કરવા માગું છું. જૈન સિદ્ધાંત પ્રમાણે જગતમાં મુખ્ય બે તત્ત્વો છે : જીવ અને અજીવ. જીવ એટલે આત્મા. જીવથી ભિન્ન તે અજીવ. વિજ્ઞાન–જડવિજ્ઞાન અજીવ પદાર્થને આશ્રયીને જ જડવિજ્ઞાનનું અસ્તિત્વ છે. વેદાન્ત જેને માયા કહે છે તે જ આ અજીવ પદાર્થ હશે એમ એ કઈ માની લે. માયાને સ્વતંત્ર સત્તા જેવું કઈ નથી, બ્રહ્મ વિના એ નકામી છે; પરંતુ આ અછવ તત્વ તે જીવતત્ત્વ જેટલું જ સ્વાધીન, સ્વતંત્ર, અનાદિ, અનંત છે. અજીવ એટલે સાંખે કહેલી પ્રકૃતિ પણ રખે કઈ સમજે. પ્રકૃતિ છે કે સ્વાધીન, સ્વતંત્ર, અનાદિ અનંત છે તે પણ તે એક છે, અજીવ તત્વ એક કરતાં વધુ છે. ન્યાય તથા વૈશેષિક દર્શને સ્વીકારેલા અણુ તથા પરમાણુ પણ જૈન દર્શને સ્વીકારેલા અજીવ તત્વથી જુદા પડે છે; કારણ કે અણુ-પરમાણુ સિવાય અજીવ તત્વના ઘણા પ્રકારના Page #99 -------------------------------------------------------------------------- ________________ ભેદ છે. બૌદ્ધોનું “શૂન્ય” પણ આ અજીવ તત્ત્વમાં ન સમાય. જૈનમત અનુસાર અજીવના પાંચ ભેદ છે; પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ. પગલ, અંગ્રેજીમાં જેને Matter-મેટર કહેવામાં આવે છે તેને જૈન દર્શન પુદ્ગલ કહે છે એમ કહીએ તે ચાલે પુદ્ગલને સ્વરૂપ છે. રૂપ, રસ, સ્પર્શ તથા ગંધ એ પુદ્ગલના ચાર ગુણ છે. પુદ્ગલની સંખ્યા અનંત છે. શબ્દ, બંધ, (મિલન), સૂક્ષમતા, સ્થૂલતા, આકાર, ભેદ, અંધકાર, છાયા, આલોક તથા તાપ પુગલના પર્યાય છે અર્થાત પુદ્ગલમાંથી એ ઉપજે છે. શબ્દ, આલેક (પ્રકાશ ) તથા તાપને પૌગલિક માનવામાં જેનોએ કેટલાક અંશે વર્તમાન વૈજ્ઞાનિક શોધને આભાસ આપ્યો છે. અંધકાર તથા છાયા પદ્ગલિક છે એમ ન્યાયદર્શન નથી માનતું. એ તો એને અભાવ માત્ર જ માને છે. ધર્મ એટલે પુણ્યકર્મ એમ આપણે સમજીએ છીએ. જૈન દર્શન અને અહીં જૂ અર્થ કરે છે. Principle of motion જેવો જ આ ધર્મને અર્થ છે. પાણી જેમ ભાછલાને ગતિમાં સહાય કરે છે તેમ જે અજીવતત્ત્વ પુગલ તથા જીવને ગતિમાં સહાયતા કરે તે ધર્મ એમ જૈન વિજ્ઞાન કહે છે. ધર્મ અમૂર્ત છે, નિષ્ક્રિય છે અને નિત્ય છે. એ જીવ તથા પુગલને ચલાવતું નથી–માત્ર એમની ગતિમાં મદદ કરે છે. અધર્મ અધર્મ એટલે પાપકર્મ એમ કોઈ ન સમજે. Principle of rest-જે આ અધર્મને અર્થ અહીં જૈન દર્શન Page #100 -------------------------------------------------------------------------- ________________ ૭ કરે છે. માગ ભૂલેલા મુરાર ગાઢ અંધકાર વ્યાપેક્ષે જેઇ રાત્રે એક સ્થળે આરામ કરે તેમ આ અધ-અજીવતત્ત્વ પુદ્ગલ અને જીવને સ્થિતિ વિષયમાં સહાય કરે છે. ધર્મની જેમ અધ પણ અમૂત્ત, નિષ્ક્રિય અને નિત્ય છે. એ જીવ તથા પુદ્ગલને અટકાવતું નથી—માત્ર · સ્થિતિ ' માં સહાયતા કરે છે. આકાશ જે અજીવતત્ત્વ વાદિ પદાર્થને પાતાને વિષે અવકાશ આપે–અર્થાત જે અજીવ તત્ત્વની અંદર જીવાદિ પદા રહી શકે તેનું નામ આકાશ, પાશ્ચાત્ય વૈજ્ઞાનિકો એને Space ના નામથી ઓળખે છે. આકાશ નિત્ય છે, વ્યાપક છે અને જીવ, પુદ્ગલ, ધ, અધમ તથા કાળના આશ્રયરૂપ છે. જૈના આ આકાશને બે ભાગમાં વહેંચે છે. (૧) લેાકાકાશ અને (૨ ) અલાકાકાશ. લેાકાકાશને વિષેજ વાદિ પદા આશ્રય પામે છે, લેાકાકાશની હાર અન’ત-શૂન્યમય અલાક છે. કાળ કાળ એટલે Time. પદાર્થના પરિવર્તનમાં જે અવ તત્ત્વ સહાયતા કરે તેનું નામ કાળ, એ નિત્ય છે, અમૂ છે, એ અસંખ્ય દ્રવ્યવડે લેાકાકાશ પરિપૂર્ણ છે. પુદ્ગલાદિ પંચતત્ત્વની આટલી આલેાચના ઉપરથી જ કાઈ પણ જોઈ શકશે કે આજના જડ વિજ્ઞાનનાં મૂલ તત્ત્વા જૈન દનમાં ઢંકાયેલાં પડયાં છે. પ્રાચીન ગ્રીસના Democritus થી માંડી વર્તમાનયુગના Boscovitch સુધીના બધા જ વૈજ્ઞાનિકાએ Atom અથવા પુદ્ગલના અસ્તિત્વને સ્વીકાર કર્યાં છે. આ Atom અનત છે, એમ પણ એમણે સૌએ Page #101 -------------------------------------------------------------------------- ________________ ૯. સ્વીકાર્યું છે અને એમના-સયેાગ-વિયેાગને લીધે જ જડ જગતના સ્થૂલ પદાર્થો ઉપજે છે તથા વિલય પામે છે. એ વિષે પણ તે એકમત છે. પ્રથમ Parmenides, Zeno વગેરે દાનિકા ધર્મ અથવા Principle of Motion ના સ્વીકાર નહાતા કરતા, પણ એ પછી ન્યુટન જેવા વિદ્વાનોએ ગતિતત્ત્વને સિધ્ધાંત સ્થાપિત કર્યાં. ગ્રીસના Heraclitus જેવા દાર્શનિક અધર્મ-તત્ત્વ માનવાની ના પાડતા, Principle of rest એમને મજુર નહાતા; પણ એ પછી Perfect equilibrium માં અધમ તત્વને નામાંતરે પણ સ્વીકાર થયા. ઈંટ અને હુગલ આકાશતત્ત્વને એક માનસિક વ્યાપાર રૂપે ઓળખાવી સાવ ઉડાડી દેવા માગતા હતા. પણ એ પછી રસેલ જેવા આધુનિક દાનિ કાએ Space ની તાત્ત્વિકતા માની. આકાશ એક સત્ તેમજ સત્ય પદાર્થ છે એ વાત ઘણું કરીને Einstein પણ માને છે. આકાશની જેમ કાળને પણ કેટલાકાએ મનેાવ્યાપાર કહી ઉડાડી નાખવાની પેરવી કરી હતી, પરંતુ ફ્રાન્સના એક સુપ્રસિદ્ધ દાનિક Bergson તે એટલે સુધી કહે છે કે કાળ ખરેખર એક Dynamic Reality છે. કાળનું પ્રમળ અસ્તિત્વ સ્વીકાર્યાં વિના છૂટકો જ નથી. ઉપરાક્ત પાંચ પ્રકારના અજીવ પદાર્થની સાથે જે તત્ત્વ કવશ જકડાયેલુ છે તેનું નામ જીવ. જીવ જૈન દર્શીનનુ જીવતત્ત્વ. વેદાંતના બ્રહ્મથી જૂદું છે. બ્રહ્મ એક અને અદ્વિતીય છે. જીવની સખ્યા અનત છે. સાંખ્યના પુરૂષથી પણ જૂ દુ છે, કારણ કે જીવ નિત્યશુદ્ધ, નિત્યમુક્ત નથી. Page #102 -------------------------------------------------------------------------- ________________ પરંતુ બંધનગ્રસ્ત છે. ન્યાય અને વૈશેષિક દર્શનના આત્માથી પણ જીવ તત્ત્વ ભિન્ન છે, કારણ કે જીવ જડ નથી, સાક્ષાત કર્તા છે બૌદ્ધો વિજ્ઞાનપ્રવાહ કહે છે તે પણ જીવતત્વ નથી, કારણકે જીવ સત, સત્ય અને નિત્ય પદાર્થ છે. જનદર્શન જીવનાં અસ્તિત્વ, ચેતના, ઉપગ, પ્રભુત્વ, કર્તૃત્વ, ભેસ્તૃત્વ દેહપરિમાણુત્વ અને અમૃતત્વ ઇત્યાદિ ગુણે વર્ણવે છે. પ્રાણવિદ્યા Biology વિષેની આધુનિક શોનો પૂર્વાભાસ, પ્રાચીન જનોએ ઉપદેશેલા જીવવિચારમાં બરાબર મળી આવે છે. જૈને પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુની અંદર સૂક્ષ્મ-એકૅક્રિય જીવોનું અસ્તિત્વ માને છે. આ સૂક્ષ્મ એકેંકિય જીવપુજને આજે વૈજ્ઞાનિક પ્રાણતત્વવેત્તાઓMicrospic organisms ના નામે ઓળખે છે. વનસ્પતિકાયને જૈનો એકેન્દ્રિય જીવ માને છે. વનસ્પતિમાં પણ પ્રાણ છે, સ્પર્શ અનુભવવાની શક્તિ છે એમ પણ કહે છે, આજના નવા જમાનામાં આચાર્ય જગદીશચંદ્ર બસુએ વનસ્પતિ શાસ્ત્ર સંબંધી નવી શોધ કરી જે આશ્ચર્ય ફેલાવ્યું છે તેનાં મૂળ વસ્તુતઃ આ એકેદ્રિય જીવવાદમાં જ છુપાયેલાં રહ્યાં હતાં. આત્મવિદ્યા જીવતત્વની જેમ જૈનોએ પ્રરૂપેલી આત્મવિદ્યાPsychology માં ઘણું આધુનિક શોધોના આભાસ મળે છે. જીવના ગુણ ગણાવતી વખતે આપણે “ચેતના” તથા ઉપયોગ ” નો ઉલ્લેખ કરી ગયા છીએ. એ મુખ્ય ગુણે વિષે વધુ વિચાર કરીએ. Page #103 -------------------------------------------------------------------------- ________________ ૮૨ ચેતના ચેતના ત્રણ પ્રકારે છે. કર્મફળાનુભૂતિ. કાર્યાનુભૂતિ અને જ્ઞાનાનુભૂતિ. સ્થાવરજીવો-પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ,વનસ્પતિના જીવો કર્મફળ માત્ર વેદે છે. ત્રસજીવો-બે, ત્રણ, ચાર અને પાંચ ઈદિયવાળા છો–પિતાના કાર્યને અનુભવ કરે છે. ઉચ્ચ પ્રકારના જીવો જ્ઞાનના અધિકારી હોય છે. ચેતનાના આ ત્રણ પ્રકાર અથવા પર્યાયને, પૂર્ણ ચૈતન્યના કમવિકાસના ત્રણ થર કહીએ તો ચાલે. મનુષ્યથી જુદા છે માત્ર અચેતન યંત્ર જેવા છે એમ જેઓ કહે છે તેનું ખંડન હજારે વરસ પહેલાં જેનોએ કર્યું છે. વર્તમાન યુગમાં ક્રમવિકાસaim Hollaint-Evolutionary Psychology oly મૂળ સૂત્રો સ્વીકારવામાં આવ્યા છે તે પહેલેથીજ જૈનદર્શનમાં હતા. એ બે સૂત્રે આ રહ્યાઃ (૧) મનુષ્યથી જુદા-નીચી કોટીના પ્રાણીઓમાં એક પ્રકારનું-છેક છેલ્લા પ્રકારનું ચિતન્ય, Sub-human Consciousness હોય છે. માનવ-ચૈતન્ય, એજ ચૈતન્યમાંથી ક્રમે ક્રમે પ્રકટે છે. (૨) પ્રાણ તથા ચૈતન્યLife and consciousness બરાબર સહગામી હોય છે. co-extensive છે. ઉપયોગ જીવને બીજું વિશિષ્ટ લક્ષણ ઉપયોગ છે. દર્શન તથા જ્ઞાનના ભેદે ઉપયોગના બે પ્રકાર છે. દર્શન રૂપાદિ વિશેષ જ્ઞાન–વર્જિત સામાન્યની અનુભૂતિ તે દર્શન. દર્શનના ચાર પ્રકાર છે: (૧) ચક્ષુદર્શન (૨) અચસુદર્શન (૩) અવધિદર્શન (૪) કેવલદર્શન. ચક્ષુ સંબંધી Page #104 -------------------------------------------------------------------------- ________________ અનુભૂતિ માત્ર ચક્ષુદર્શન. તેજ પ્રમાણે શબ્દ, રસ, સ્પ અને ગંધ સંબંધી અનુભૂતિ તે અચક્ષુન. અવધ તથા કૈવલ અસાધારણ દર્શન છે. સ્થૂલ ઇંદ્રિયથી અગમ્ય વિષયની મર્યાદાવાળી અનુભૂતિ તે અવધિદર્શન. Theosophist સંપ્રદાય જેને Clairvoyance કહે છે તેના જેવુ કેટલેક અશે. આ અવિદન છે. વિશ્વની સમસ્ત વસ્તુએના અપરાક્ષ અનુભવ તે કેવલદન, 23 જ્ઞાન દર્શનની પછી જ્ઞાનના ઉદયને ઉપયોગને બીજો પ્રકારભેદ કહીએ તે ચાલે. જ્ઞાન પ્રથમતઃ એ પ્રકારનું છે; પ્રત્યક્ષ અને પરાક્ષ. મતિ, શ્રુતાબ્દિ અવિધ જ્ઞાન આ એ પ્રકારના જ્ઞાનમાં સમાઈ જાય છે. તેમાં પણ “ કુમતિ ”મતિજ્ઞાનને "" 66 કુશ્રુત શ્રુતજ્ઞાનના અને વિભગ ’ અધિજ્ઞાનને આભાસ, અર્થાત્ Fallacious forms માત્ર હોય છે. 66 તિ દર્શન પછી જે ઇંદ્રિયજ્ઞાનની અપેક્ષાએ ઉપજે છે તે મતિજ્ઞાન. મતિજ્ઞાનના ત્રણ પ્રકાર છે; ઉપલબ્ધિ, ભાવના અને ઉપયાગ. આ ત્રણ પ્રકારના મતિજ્ઞાનને જૈન દાર્શનિકા ઘણીવાર પાંચ ભેદમાં વહેંચે છેઃ મતિ, સ્મૃતિ, સંજ્ઞા, ચિંતા અને આભિનિષેધ. ( શુદ્ધ ) તિ દર્શનની પછી તરતજ જે વૃત્તિ જન્મે છે તેને ઉપલધિ અથવા શુદ્ધ મતિજ્ઞાન કહેવામાં આવે છે. પાશ્ચાત્ય મનાવિજ્ઞાન એને Sence instuition અથવા Perception કહે છે. જૈન દાર્શનિકા મતિજ્ઞાનના બે ભેદ પાડે છે, જે Page #105 -------------------------------------------------------------------------- ________________ ૯૪ મતિજ્ઞાન ખાદ્ય ઈંદ્રિય ઉપર આધાર રાખે છે તે ઇંદ્રિયનિમિત્ત મતિજ્ઞાન અને જે મતિજ્ઞાન કેવળ અનિન્દ્રિય અર્થાત્ મનની અપેક્ષા રાખે છે તે અનિન્દ્રયનિમિત્ત, દાર્શનિક Locke, Idea of sensation du Idea of reflection, એમ જે એ પ્રકારની ચિત્તવૃત્તિનું નિરૂપણ કરે છે, તેમજ આજના દાર્શનિક જેને Extraspection (બહિરનુશીલન) અને Introspection (અંતરનુશીલન) વડે મેળવેલું જ્ઞાન કહે છે તેને જ જૈન દાનિકા અનુક્રમે ઈં દ્રિયનિમિત્ત મતિજ્ઞાન અને અનિંદ્રિયનિમિત્ત મતિજ્ઞાન કહે છે એમ કહી શકાય. કર્ણાદિ પાંચ ઈંદ્રિયના ભેદે ઈંદ્રિયનિમિત્ત મતિજ્ઞાન પણ પાંચ પ્રકારનું છે. વર્તમાન યુગના વૈજ્ઞાનિકોએ જેમ Perception માં વિભિન્ન પ્રકારની ચિત્તવૃત્તિઓને પત્તો મેળવ્યા છે તેમ અતિ પ્રાચીન કાળમાં જૈન પડિતાએ મતિજ્ઞાનની અંદર ચાર પ્રકારની વૃત્તિએના પત્તો મેળવ્યા હતા. એમણે એને આ પ્રકારે ક્રમ ગાવ્યા છે. અવગ્રહ, હા, અવાય અને ધારણા. અવગ્રહ અવગ્રહ, બાહ્ય વસ્તુને સામાન્ય આકાર ઓળખાવે છે. એ બાહ્ય વસ્તુના સ્વરૂપસબધે અવગ્રહ કંઈ સુનિશ્ચિત વિશેષ જ્ઞાન નથી આપતું. એsensation અથવા તા કેટલેક અંશે Primum cognitam છે. કહા અવગ્રહ–ગૃહિત વિષયમાં હિાની ક્રિયા ચાલે છે. અવગૃહિત વિષય સંબંધે વધુ-ખાસ જાણવાની સ્પૃહા એનું નામ Page #106 -------------------------------------------------------------------------- ________________ ઈહિ. એટલે અવગૃહીત વિષયનું પ્રણિધાન-Perceptual Attention (વિચારણા) અવાય પરિપૂર્ણ ઈન્દ્રિયજ્ઞાનની આ ત્રીજી ભૂમિકા છે. ઈહિત વિષયસંબંધે સવિશેષ જ્ઞાન એ અવાય. અવાય એટલે Perceptual determination (નિરધાર). ધારણા ધારણ ઈન્દ્રિય જ્ઞાનના વિષયને સ્થિતિશીલ કરે છે, એને Perceptual retention કહી શકાય. ધારણાની ભૂમિકાએ ઈન્દ્રિયજ્ઞાનની પરિપૂર્ણતા મનાય. અવગ્રહાદિના બીજા ઘણા સૂક્ષ્મ ભેદો છે પણ બહુ વિસ્તાર થઈ જાય, કિલષ્ટતા આવી જાય એવા ભયથી જતા કર્યા છે. વિદ્વાનેને આ વાત આટલેથી જ સમજાઈ જશે કે આધુનિક યુપીય વિદ્વાનોએ Perception ને જે ક્રમવિકાસ બતાવ્યો છે તેનું જ શુદ્ધ મતિજ્ઞાનના વિષયમાં જૈનોએ પહેલેથી વિવરણ આપ્યું છે. બીજા પ્રકારના મતિજ્ઞાનનું નામ સ્મૃતિ. એનાથી ઈન્દ્રિય જ્ઞાનના વિષયનું સ્મરણ થાય છે. સમૃતિને પાશ્ચાત્ય વૈજ્ઞાનિક Recollection અથવા Recognition કહે છે. Hobbes ના મત પ્રમાણે તે સ્મરણને વિષય અથવા Idea એ માત્ર ભરવા પડેલું ઇન્દ્રિયજ્ઞાન છે–Nothing but decaying sense. Hume પણ એમજ માને છે. દાર્શનિક Reid એ સિદ્ધાંતનું સરસ રીતે ખંડન કરે છે. એ Page #107 -------------------------------------------------------------------------- ________________ ૮૪ કહે છે કે સ્મરણનો વિષય જરૂર ઈન્દ્રિય-જ્ઞાન-વિષયની અપેક્ષા રાખે છે અને એમાં સદશતા પણ છે, છતાં કેટલેક અંશે એ નો વિષય છે. જૈન પંડિતોએ હજારો વર્ષ ઉપર, સ્કૃતિ વિષે જે નિર્ણય આપ્યો હતો તેને જ આ વૈજ્ઞાનિક અનુવાદ કરતા હોય એમ લાગે છે અને એ કંઈ થોડા આશ્ચર્યની વાત નથી. - સંજ્ઞાનું બીજું નામ પ્રત્યભિજ્ઞાન છે. પાશ્ચાત્ય અને વિજ્ઞાનમાં Assimilation, Comparison chor Conception ના નામે ઉલ્લેખાય છે. અનુભૂતિ અથવા રકૃતિની સહાયથી વિષયની તુલના અથવા સંકલના વડે જ્ઞાન સંઘરવું એ પ્રત્યભિજ્ઞાન. આ પ્રત્યભિજ્ઞાનની મદદથી ચાર પ્રકારનું જ્ઞાન મેળવી શકાય. (૧) ગવય (રેઝ) નામથી ઓળખાતું પ્રાણુ ગાય જેવું છે. અંગ્રેજીમાં એ જ્ઞાનને Association by similarity કહેવામાં આવે છે. (૨) ભેંસના નામથી ઓળખાતું પ્રાણું ગાયથી જુદું છે અર્થાત Association by contrast (૩) ગેપિંડ અર્થાત ગાય-વિશેષને જોવાથી ગોત્વ અર્થાત ગે-સામાન્ય વિષયનું જ્ઞાન થાય છે. આ સામાન્ય જ્ઞાન અંગ્રેજીમાં conceptionના નામે ઓળખાય છે. ભિન્નભિન્ન વિષયનું જે સામાન્ય તેને જૈન દર્શનમાં તિર્યફ સામાન્ય કહ્યું છે. આ તિર્ય-સામાન્યનું પાશ્ચાત્ય નામ Species Idea. (૪) એકજ પદાર્થની જૂદી જૂદી પરિણતિની અંદર પણ એ જ એક તેમજ અદિતીય પદાર્થની ઉપલબ્ધિ થાય છે. વીંટી કે કંડલના જૂદા જૂદા આકારમાં, જૂદા જૂદા અલંકાર રૂપે પરિણમવા છતાં, પ્રત્યભિજ્ઞાનના પ્રતાપે એની અંદર આપણે Page #108 -------------------------------------------------------------------------- ________________ મૂળ તો સુવર્ણ નામના દ્રવ્યને જ જોઈ શકીએ છીએ. જૂદી જૂદી પરિણતિઓની અંદર જે વ્યગત , સામાન્ય છે, તેને જૈન દર્શનમાં ઊર્ધ્વતા સામાન્ય કહેવામાં આવે છે. ઊર્ધ્વતા સામાન્યનું પાશ્ચાત્ય નામ Substratum અથવા Esse. ચિંતા સાધારણ રીતે ચિતા તર્ક અથવા ઊહના નામે ઓળખાય છે. પ્રત્યભિજ્ઞાનથી મેળવેલા બન્નેને વિષયની અંદર અચ્છેદ્ય-સંબંધ શોધ એ તર્કનું કામ. પાશ્ચાત્ય મનોવિજ્ઞાનમાં એ Induction નામથી પરિચિત છે. યુરોપીય પંડિતે કહે છે કે Induction એ Observation-ભૂદર્શનનું ફળ છે. જૈન તૈયાવિકા પણ ઉપલંભ અને અનુપલંભારા તર્કની પ્રતિષ્ઠા માને છે. બન્નેની કહેવાની મતલબ એક જ છે. પાશ્ચાત્ય તાર્કિક Inductive Truth ને એક Invariable અથવા Unconditional relationship કહે છે. જૈનાચાર્યો બહુ બહુ શતાબ્દીઓ પૂર્વે એજ વાત કહી ગયા છે. એમના મત પ્રમાણે તર્કલબ્ધ સંબંધનું નામ અવિનાભાવ અથવા અન્યથાનુપપત્તિ છે. અભિનિબંધ તર્કલબ્ધ વિષયની મદદથી બીજા વિષયનું જ્ઞાન તે અભિનિબંધ. અભિનિબધ સાધારણતઃ અનુમાન મનાય છે. 4124164 -41431841H1 241414 Deduction, Retiocination અથવા Syllogism ના નામે પરિચિત છે. પર્વતો વહિમાન ” કારણ કે એમાં ધૂમાડે દેખાય છે. એ પ્રકારના બોધનું નામ અનુમાન. એમાં “પર્વત ધર્મ, કિવા Page #109 -------------------------------------------------------------------------- ________________ પક્ષ, “વહિં ” સાધ્ય અને “ધૂમ” હેતુ, લિંગ, અથવા વ્યપદેશ. પાશ્ચાત્ય ન્યાયગ્રંથમાં Syllogism ની અંદર એ ત્રણ જ વિષયની વિદ્યમાનતા દેખાય છે. એનાં નામ Minor Term, Major term 240 middle term. અનુમાન વ્યાપ્તિજ્ઞાન ઉપર, અર્થાત્ ધૂમાડે અને અગ્નિને વિષે જે એક અવિનાભાવ સંબંધ છે તેની ઉપર પ્રતિષ્ઠિત છે. આ વ્યાપ્તિતવ પાશ્ચાત્ય–ન્યાયના Distribution of the middle term ની અંદર સમાયેલ છે. જૈન દૃષ્ટિએ અનુમાનના બે પ્રકાર છેઃ (૧) સ્વાર્થનુમાન (૨) પરાર્થીનુમાન. જે અનુમાન દ્વારા અનુમાપક સ્વયં કઈ તથ્ય શોધી કાઢે તેનું નામ સ્વાર્થનુમાન અને જે વચન-વિન્યાસદારા ઉક્ત અનુમાપક બીજા કોઈને એ તથ્ય સમજાવે તે પરાથનું ભાન. ગ્રીક દાર્શનિક Aristotle અનુમાનના ત્રણ અવયવ ગણાવે છે. (૧) જે જે ધૂમવાની છે તે તે વહિમાન છે. (૨) આ પર્વત ધૂમવાન છે. (૩) માટે આ પર્વત વલિમાન છે. બોદ્ધો અનુમાનના આ પ્રમાણે ત્રણ અવયવ ગણાવે છે (૧) જે જે ધૂમવાન તે તે વહિમાન. (૨) જેમકે મહાનસ (૩) આ પર્વત ધૂમવાન છે. મીમાંસકો પણ અનુમાનના ત્રણ અવયવ માને છે. એમના મત પ્રમાણે અનુમાનના આ પ્રમાણે બે પ્રકારના આકાર હોઈ શકે. પ્રથમ આકાર (૧) આ પર્વત વહિમાન છે. (૨) કારણ કે આ પર્વત ધૂમવાન છે. (૩) જે જે ધૂમવાન તે તે વદ્ધિમાન, જેમકે મહાનસ. દ્વિતીય આકારઃ (૧) જે જે ધૂમવાન તે તે વહિમાન, જેમકે મહાનસ. (૨) આ પર્વત વદ્વિમાન છે. નૈયાયિક અનુમાનને પંચાવયવ માને છે તેમના મતાનુસાર અનુમાનને આકાર Page #110 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણે. (૧) આ પર્વત વહિંમાન છે. (૨) કારણ કે આ પર્વત ધૂમવાન છે. (૩) જે જે ધૂમવાન તે તે વદ્ધિમાન; જેમકે મહાનસ. (૪) આ પર્વત ધૂમવાન છે. (૫) માટે આ પર્વત વદ્ધિમાન છે. ” અનુમાનના આ પાંચ અવયવ અનુક્રમે પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનય અને નિગમનના નામે ઓળખાય છે. જૈન દર્શનના નૈયાયિકે કહે છે કે ઉદાહરણ, ઉપનય અને નિગમન નિરર્થક છે. જેને અનુમાન બે અવયવવાળું છે – (૧) આ પર્વત વહિંમાન છે, (૨) કારણ કે આ પર્વત ધૂમવાન છે. કહે છે કે કોઈપણ બુદ્ધિમાન પ્રાણી આ બે જ અવયવ ઉપરથી અનુમાનનો વિષય સમજી શકે છે, માટે અનુમાનના બીજા અવયવો નકામા છે. પરંતુ શ્રોતા જે અલ્પબુદ્ધિ હોય તે તો જૈને નૈયાયિકવાળા પાંચ અવય તે સ્વીકારે છે જ એટલું જ નહીં પણ વધારામાં પ્રતિજ્ઞાશુદ્ધિ, હેતુશુદ્ધિ જેવા બીજા પાંચ અવયવ ઉમેરી અનુમાનને દશાવયવ પણ બનાવે છે. મૃતાને અનુમાન સુધી મતિજ્ઞાનને એટલે કે ઇકિયસંશ્લિષ્ટજ્ઞાનને અધિકાર છે. શ્રુતજ્ઞાન નિત્ય-સત્યના ભંડારરૂપ છે એનું બીજું નામ આગમ. જૈને ઋગ્યેદ આદિ ચાર વેદને આગમ યા પ્રમાણ રૂપે સ્વીકાર કરતા નથી. તેઓ કહે છે કે જેમણે પિતાની સાધના–તપશ્ચર્યાના બળે લોકોત્તરપણું પ્રાપ્ત કર્યું હોય તે જ સિદ્ધ, સર્વજ્ઞ, તીર્થકર ભગવાનનાં વચન સર્વોત્કૃષ્ટ આગમ ગણાય. જૈને પિતાના આગમને કવચિત વેદરૂપે ઓળખાવે છે અને તેને ચાર ભાગમાં વહેચે છે. મતિજ્ઞાનના અવગ્રહાદિ ભેદે કરીને જેમ ચાર ભેદ અથવા Page #111 -------------------------------------------------------------------------- ________________ પર્યાય છે તેમ શ્રુતજ્ઞાન વિષે પણ તેઓ લબ્ધિ, ભાવના, ઉપયાગ અને નય એવા ચાર ભેદ કહે છે. ઉપયાગાદિ, શ્રુતજ્ઞાનના ચાર ભેદ વસ્તુતઃ વ્યાખ્યાન ભેદ માત્ર છે. આ વ્યાખ્યાન–પ્રણાલી કેટલેક અંશે પાશ્ચાત્યાના તર્કવિદ્યા સંબધી Explanation સાથે સરખાવી શકાય. લબ્ધિ કોઈ પણ વસ્તુને, તેની સાથે સબંધ ધરાવતા કોઇપણ વિષયની સહાયથી એળખાવવી એનુ નામ લબ્ધિ. ભાવના કોઈ પણ વિષયને, પૂર્વ અવધારેલા કાઈ વિષયના સ્વરૂપ, પ્રકૃતિ અથવા ક્રિયાની સહાયથી એળખાવવાને પ્રયત્ન કરવા તેનું નામ ભાવના, ભાવના વિષય-વ્યાખ્યાનની એક ઘણી ઉંચી પ્રણાલી છે. એ પદા અને તત્સંબધી બીજી પુષ્કળ વસ્તુઓના વિચાર કરી નિર્ણયયેાગ્ય પદાર્થનું નિરૂપણુ કરવા આગળ વધે છે. ઉપયાગ ભાવના-પ્રયાગદ્વારા પદાર્થના સ્પરૂપનિર્દેશ તે ઉપયાગ. નય (( ભારતીય દનામાં નય—વિચાર એ જૈન દર્શનની એક વિશિષ્ટતા છે, પદાર્થની સંપૂર્ણતા તરફ પૂરતું લક્ષ આપ્યા વિના, ક્રાઇ એક વિશિષ્ટ દૃષ્ટિએ વિષયની પ્રકૃતિનું નિરૂપણુ કરવુ એનુ નામ નય. ” દ્રવ્યાર્થિ ક અને પર્યાયાથિક ભેદે નય પ્રથમતઃ બે પ્રકારના છે. દ્રવ્ય, દ્રવ્યાર્થિ ક નયના અને પર્યાય, પર્યાંયાર્થિ ક નયને વિષય છે. દ્રવ્યાર્થિ ક નય નૈગમ, સંગ્રહ અને વ્યવહાર ભેદે ત્રણ પ્રકારનેા છે અને ઋનુસૂત્ર, Page #112 -------------------------------------------------------------------------- ________________ શબ્દ, સમભિરૂઢ તથા એભૂત ભેદે કરીને પર્યાયાર્થિક નયના ચાર પ્રકાર છે. નૈગમ વસ્તુના સ્વરૂપનો વિચાર નહીં કરતાં કેઇ એક બાહ્યસ્વરૂપ સંબંધનો વિચાર કરવો એ નૈગમ. એક માણસ બળતણ, પાણી તથા બીજી સામગ્રી લઈને જતો હોય તેને પૂછવામાં આવે કે “તું આ શું કરે છે?” તો તે જવાબ આપશે કે “મારે રાંધવું છે. ” આ ઉત્તર નૈગમ નયની દૃષ્ટિએ છે. આમાં બળતણ, પાણી તથા બીજી સામગ્રીના સ્વરૂપ સંબંધી કંઇ ખુલાસો નથી. માત્ર એને શું ઉદ્દેશ છે તેનું જ વર્ણન આપે છે. સંગ્રહ વસ્તુના વિશેષ ભાવ તરફ લક્ષ ન આપતાં, જે ભાવ સંબધે તે વસ્તુ, તેની જાતિની બીજી વસ્તુની સાથે સદશતા કે સમાનતા ધરાવતી હોય તે તરફ દ્રષ્ટિ રાખવી તેનું નામ સંગ્રહનય. સંગ્રહનયની સાથે પાશ્ચાત્ય-દર્શનના Classification ની સરખામણ થઈ શકે. વ્યવહાર * ઉપરોક્ત નયથી આ એક જુદો પડે છે. વસ્તુતઃ સામાન્ય ભાવની ઉપેક્ષા કરી, વૈશિષ્ટય પ્રતિ દષ્ટિ જોડવી તેનું નામ વ્યવહાર-નય. પાશ્ચાત્ય વિજ્ઞાનની અંદર એને specification 24941 Individuation $2441 2412 3. વસ્તુની પરિધિને જરા વધુ સાંકડી બનાવીને, તેની વર્તમાન અવસ્થાદ્વારા નિરૂપણ કરવું એનું નામ ઋજુસૂત્ર. Page #113 -------------------------------------------------------------------------- ________________ આ તથા આની પછીના બે નય શબ્દના અર્થને વિચાર કરે છે. કોઈ પણ શબ્દનો સાચો અર્થ શું ? એ પ્રશ્નનો જવાબ ત્રણ નય પિતતાની પદ્ધતિએ આપે છે. પ્રત્યેક પરવર્તી નય, પૂર્વવત નયની અપેક્ષાએ શબ્દના અર્થને અધિક સંકીર્ણ બનાવે છે. શબ્દ-નય શબ્દને વિષે વધારેમાં વધારે અર્થનું આજે પણ કરે છે. એકાÁવાચક શબ્દો, લિંગ-વચનાદિ ક્રમે પરસ્પર ભિન્ન હોવા છતાં એક જ અર્થ સૂચવે એ આ શબ્દ–નયને આશય છે. સમભિરૂઢ સમભિરૂઢ પ્રત્યેક શબ્દના મૂળ-ધાતુના તરફ લઈ જાય છે. એકાÁવાચક શબ્દ પણ વસ્તુતઃ ભિન્ન ભિન્ન અર્થવાચક છે એમ તે બતાવે છે. શુક્ર તથા પુરદર શબ્દ, શબ્દનય પ્રમાણે એકાÁવાચક છે. પરંતુ સમભિરૂઢ ય અ વયે તે શક્તિશાળી પુરૂષ જ શક્ર અને પુરવિદારકારી જ પુરંદર છે. મતલબ કે શક્ર અને પુરંદર ભિન્ન ભિન્ન અર્થવાચક છે. એવભત જ્યાં સુધી કોઈ પણ પદાર્થ, નિર્દિષ્ટરૂપે ક્રિયાશીલ હોય ત્યાં સુધી જ તે પદાર્થને તત સંબંધી ક્રિયાવાચક શબ્દથી ઓળખાવી શકાય; બીજી ક્ષણે તે શબ્દનો વ્યવહાર બંધ પડે. જ્યાં સુધી પુરૂષ શક્તિવાળી છે ત્યાં સુધી તે શક્ર છે. શક્તિહીન થયા એટલે એ વ્યવહાર બંધ પડે–એને શક ન કહી શકાય. આ એવંભૂત નય થયો. નય, પદાર્થનો એક દેશ દર્શાવે છે. પદાર્થના યથાર્થ અને પરિપૂર્ણ સ્વરૂપ જેવા હોય તો જૈનાગમે સ્વીકારેલા Page #114 -------------------------------------------------------------------------- ________________ ?? સ્યાદાદના આધાર થવા જોઈએ. આ સ્યાદ્વાદ અથવા સપ્તભંગી જૈન દશ્યનની એક મ્હોટામાં મ્હોટી વિશિષ્ટતા છે. સ્યાદ્વાદ વિષે પદાર્થ અગણિત ગુણના આશ્રયરૂપ છે. પદાને એ સમસ્ત ભિન્ન ગુણાના ક્રમે ક્રમે આરેાપ કરવા એ સ્યાદ્વાદ નથી, એક તેમ જ અદ્વિતીય ગુણનું પદાર્થ માં આરાપણુ કરવાર્થી એ પદાર્થનું સાત પ્રકારે નિરૂપણ થઈ શકે, સાત પ્રકારે એ વર્ણવી શકાય. એ સાત પ્રકારની વર્ણના એનું નામ સ્યાદ્વાદ અથવા સપ્તભંગી ન્યાય. દાખલા તરીકે ઘટ નામના પદાર્થીમાં અસ્તિત્વ નામના ગુણનું આરોપણ કરીએ. હવે એનું સાત પ્રકારે શી રીતે નિરૂપણ થઈ શકે તે આપણે જોઇએ; (૧) સ્વાતિ ઘટ: અર્થાત્ કોઈ એક અપેક્ષાએ છે એમ કહેવાય. પણ ઘટ છે એને અ શું ? ઘટ નિત્ય, સત્ય, અનત, અનાદિ અપરિવર્તનીય પદાર્થ રૂપે વિદ્યમાન છે એવા એના અર્થ નથી. ઘટ છે એમ કહેવાતા અથ એટલેા જ કે સ્વ-રૂપ હિસાબે અર્થાત્ ટરૂપે, સ્વ-દ્રવ્ય હિંસામે અર્થાત્ એ માટીને બનેલે છે એ હિસાબે, સ્વ-ક્ષેત્ર અર્થાત અમુક એક શહેરને વિષે (પાટલીપુત્રને વિષે) અને સ્વ-કાળ અર્થાત્ અમુક એક ઋતુને ( વસ ંતઋતુને ) વિષે વમાન છે. (ર) સાન્નત્તિ ઘટ: અર્થાત્ કાઈ એક અપેક્ષાએ ઘટ નથી. પર–રૂપ અર્થાત પારૂપે, પરદ્રવ્ય હિસાબે અથૉત સુવર્ણમય અલંકારની અપેક્ષાએ, પર–ક્ષેત્ર અર્થાત્ ખીજા કોઈ શહેરની ( ગાંધારની ) અપેક્ષાએ અને પર-કાળ અર્થાત્ ખીજી કાઇ એક ઋતુની ( શીતઋતુની ) અપેક્ષાએ આ ઘટ નથી; એમ પણ કહી શકાય. ઘટ એક Page #115 -------------------------------------------------------------------------- ________________ ૯૪ ( ૩ ) સ્થાપ્તિ નાશ્તિ ૨ ઘટઃ અર્થાત્ એક અપેક્ષાએ ઘટ છે અને બીજી અપેક્ષાએ ધટ નથી. સ્વ–દ્રશ્ય, સ્વક્ષેત્રની અપેક્ષાએ એ ઘટ છે અને પર–દ્રવ્ય, પર-ક્ષેત્રની અપેક્ષાએ એ ધઢ નથી. આ વાત ઉપર કહેવાઈ ગઈ છે. (૪) ચાવવાવ્ય: વટ: અર્થાત્ એક અપેક્ષાએ ઘટ અવક્તવ્ય છે. એક જ સમયે આપણને એમ લાગે કે ઘટ છે અને ઘટ નથી, એને અથ એ થયેા કે ઘટ અવક્તવ્ય બની ગયેા, કારણ કે ભાષાની અંદર એવું કાઈ શબ્દ નથી કે જે એકી સાથે અસ્તિત્વ તેમ જ નાસ્તિત્વ દર્શાવી શકે. ત્રીજા ભાગમાં આપણે જે ઘટતુ અસ્તિત્વ જોઈ ગયા તેનેા આશય એવે નથી કે જે ક્ષણે ઘટતુ અસ્તિત્વ લાગે છે તે જ ક્ષણે એનું નાસ્તિવ લાગે છે (૫) સ્વાતિ ૨ અવન્ય: વટ:-અર્થાત્ એક અપેક્ષાએ ઘટ છે અને તે પણ અવકતવ્ય છે. પહેલા અને ચોથા ભાંગાને સાથે લેવાથી આ ભાંગે! સમાશે. ( ૬ ) યાત્રાન્તિ न्च अवक्तव्यः ઘટ:-અર્થાત્ એક અપેક્ષાએ ઘટ નથી અને તે પણ અવક્તવ્ય છે. બીજા અને ચેાથા ભાંગાના સકલન ઉપર આ નયના આધાર છે. ( ७ ) स्यादस्ति च नास्ति च अवक्तव्यः ઘટઃ અર્થાત્ એક અપેક્ષાએ ઘટ છે, ઘટ નથી, અને તે પણ અવક્તવ્ય છે. આ સાતમા ભાંગે ત્રીજા અને ચેાથા ભાંગાના મેળ ઉપર ચેાજાયા છે. જૈન દાર્શનિકા કહે છે કે યથાર્થ વસ્તુવિચાર માટે આ સપ્તભંગી અથવા સ્યાદ્વાદ અનિવાય છે. સ્યાદ્વાદના આશ્રય વિના વસ્તુનું સ્વરૂપ ન સમજાય. ધટ છે” એમ કહેવા Page #116 -------------------------------------------------------------------------- ________________ માત્રથી એનું સંપૂર્ણ વિવરણ આવી ગયું એમ ન કહેવાય. ઘટ નથી” એમ કહેવામાં પણ ઘણું અપૂર્ણતા રહી જાય છે. “ઘટ છે અને ઘટ નથી પણ” એમ કહી નાખવું એ પણ બરાબર નથી. “ઘટ અવક્તવ્ય છે” એ વિવરણ પણ સંપૂર્ણ નથી. સપ્તભંગીના એક બે ભાંગાની સહાયથી વસ્તુ–સ્વભાવનું પૂરેપૂરું નિરૂપણ ન થઈ શકે એમ જૈને ભાર મૂકીને કહે છે. અને જૈનેની એ માન્યતા છેક ઉડાવી નાખવા જેવી નથી. એકે એક ભાંગામાં કંઈ ને કંઈ સત્ય તો જરૂર છે. પૂર્વોક્ત સાત નયની દૃષ્ટિએ જોઈએ તે જ સંપૂર્ણ સત્ય તથા તથ્ય મેળવી શકાય, અસ્તિત્વ વિષે જે સપ્તભંગીની અવતારણ આપણે જોઈ ગયા તે જ પ્રમાણે નિત્યાદિ ગુણ પરત્વે પણ એજ સપ્તભંગી ઘટાવી શકાય. એટલે કે પદાર્થ નિત્ય છે કે અનિત્ય ? એ પ્રશ્નના જવાબમાં જૈનો પૂર્વોક્ત સપ્તભંગીની સહાય લે છે. જૈન સિદ્ધાંત તો કહે છે કે પદાર્થતત્ત્વના નિરૂપણ અર્થે સ્વાદાદ જ એક માત્ર ઉપાય છે. દ્રવ્યની ઉત્પત્તિ છે તેમને નાશ પણ છે એમ આપણે સૌ માનીએ છીએ. ભારતવર્ષમાં બૌદ્ધો અને ગ્રીસમાં Heralitus ના શિવે દ્રવ્યને અનિત્ય ગણતા; પણ ખરું કહીએ તો દેખીતી ઉત્પત્તિ અને દેખાતા વિનાશમાં–એટલે કે પરિ. વર્તન માત્રના મૂળમાં એક એવું તત્ત્વ હોય છે કે જે હમેશાં અવિકૃત જ રહે છે. દાખલા તરીકે અલંકારના પરિવર્તનમાં સોનું તો એનું એજ હોય છે માત્ર ઘાટ અથવા આકાર ફરતા રહે છે. ભારતવર્ષમાં વેદાન્તીઓએ અને ગ્રીસમાં Page #117 -------------------------------------------------------------------------- ________________ ૯૬ Parmenides ના અનુયાયીઓએ પરવત્ત નવાદ જેવી વસ્તુજ ઉડાવી દીધી દ્રવ્યની નિત્ય સત્તા અને અવિકૃતિ ઉપર ભાર મૂક્યા. સ્યાદ્વાદવાદી જૂને એ બન્ને વાતે! અમુક અપેક્ષાએ સ્વીકારે છે અને અમુક અપેક્ષાએ પરિહરે છે. એમનું કહેવુ એમ છે કે સત્તા પણ છે તેમ પરવર્તન પણ છે. એટલે જ દ્રવ્યનું વર્ણન કરતી વેળા એને “ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત” કહે છે. મતલબ કે (૧) દ્રવ્યની ઉત્પત્તિ છે, (૨) દ્રવ્યને વિનાશ છે અને (૩) દ્રવ્યની અંદર એક એવું તત્ત્વ છે કે જે ઉત્પત્તિ વિનાશરૂપ પરિવતનમાં પણ અવિકૃત-અપરિવર્તિત અને અતૂટ રહી જાય છે. તે દ્રવ્ય, ગુણ, પર્યાંય. દ્રવ્યના વિચાર કરતાં એના ગુણ અને પર્યાય પણ વિચારવા જોઇએ. જતા દ્રવ્યને કેટલાક અંશે Cartesian ના Substance જેવું માને છે. દ્રવ્યની સાથે જે ચિરકાળ અવિચ્છિન્નપણે રહે, અથવા તે જેના વિના દ્રવ્ય, દ્રવ્ય જ ન ગણાય અને તેએ ‘ગુણ’ કહે છે. દ્રવ્ય સ્વભાવતઃ અવિકૃત રહીને અનંત પરિવનાની અંદર જે દેખાય તે પર્યાય. જેને જેને પર્યાય કહે છે તેને Cartesian mode કહે છે. જૈન દૃષ્ટિએ પુદ્ગલ, ધ, અધર્મ, આકાશ અને કાળ એ પાંચ અજીવ દ્રવ્ય છે. જીવ એ પણ દ્રવ્ય છે. બધા મળીને છ દ્રવ્ય છે. અવધિજ્ઞાન મતિ-શ્રુતાદિ પોંચવિધ જ્ઞાનમાં આપણે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન વિષે વિચાર કર્યાં. હવે અવિધજ્ઞાન આદિ લઈએ. સ્થૂલ ઇન્દ્રિય-ગૌચરતાની બહાર જે બધા રૂપવિશિષ્ટ દ્રવ્ય છે Page #118 -------------------------------------------------------------------------- ________________ તેની અસાધારણ અનુભૂતિ, અવધિજ્ઞાનના નામે ઓળખાય છે. આજે કેટલાકે જેને Clairvoyance કહે છે તેની સાથે કાઈક અપેક્ષાએ આને સરખાવી શકાય. અવધિજ્ઞાનના ત્રણ ભેદ છે. દેશાવધિ, પરમાવધિ અને સવધિ. દેશાવધિ દિશા અને કાળથી સીમાબદ્ધ છે, પરમાવધિ અસીમ છે, સર્વાવધિ વડે વિશ્વના સમસ્ત રૂપી દ્રવ્યોને અનુભવ થઈ શકે. મન પર્યાવ બીજાની ચિત્તવૃત્તિના વિક્સનો અનુભવ તે મન:પર્યવજ્ઞાન. પાશ્ચાત્ય વિજ્ઞાનમાં એને ટેલીપથી કિવા Mind-reading એવી સંજ્ઞા આપવામાં આવી છે. મનઃપર્યાવજ્ઞાનના જુમતિ અને વિપુલમતિ એવા બે ભેદ છે. ઋજુમતિ સંકીર્ણતર છે. વિપુલમતિની સહાયથી વિશ્વના સમસ્ત ચિત્તસંબંધી વિષયેનું સૂક્ષ્મ અવલોકન થઈ શકે. . કેવળજ્ઞાન ચિતન્યવાળા જીવોના જ્ઞાનની એ છેક છેલ્લી મર્યાદા છે. વિશ્વના બધા વિષયે કેવળજ્ઞાનમાં સમાઈ જાય છે. કેવળજ્ઞાન એટલે સર્વત્તતા એમ કહીએ તો પણ ચાલે. કેવળજ્ઞાન આત્મામાંથી જ ઉદભવે છે. અને ઇન્દ્રિયની કે બીજી કોઈ વસ્તુની - મદદની જરૂર નથી. - કેવળજ્ઞાની મુક્તિને વરેલા અથવા મુક્તપુરૂષ હોય છે. કેવળજ્ઞાનની સાથે જ અહીં આપણને, જૈન દશને કહેલા સાત તનું સ્મરણ થાય છે. જૈન દર્શને નિરપેલા એ સાત તત્તના નામ આ પ્રકારે છે–જીવ, અજીર્ણ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મેક્ષ, Page #119 -------------------------------------------------------------------------- ________________ જીવ, અજીવ જૈન દર્શન પ્રમાણે જીવ ચેતનાદિ ગુણવિશિષ્ટ છે. સ્વભાવે શુદ્ધ એ જીવ અનાદિ કાળથી અજીવ તત્ત્વ વડે લેપાએલો છે. એ અજીવ તત્ત્વથી છૂટવું એનું નામ મુક્તિ. આશ્રવ સ્વભાવે શુદ્ધ એવો જીવ જ્યારે રાગ-દ્વેષ કરે છે ત્યારે જીવને વિષે કર્મ–પુદગલ આશ્રવ પામે છે–પ્રવેશ કરે છે. આશ્રવના બે પ્રકાર છે. શુભ અને અશુભ. શુભ આશ્રવને અંગે જીવ સ્વર્ગાદિના સુખનો અધિકારી બને, અને અશુભ આશ્રવને પરિણામે એને નરકાદિની યાતનાઓ સહેવી પડે. આશ્રવાકાળે જે કર્મ–પગલે જીવમાં પ્રવેશ કરે છે તેની પ્રકૃતિ આઠ પ્રકારની છે. જ્ઞાનાવરણીય કર્મ, દર્શનાવરણીય કર્મ, મેહનીય કર્મ, વેદનીય કર્મ, આયુકર્મ, નામકર્મ, ગોત્રકર્મ અને અંતરાય કર્મ જે કર્મ જ્ઞાનને ઢાંકી રાખે તે જ્ઞાનાવરણીય. જે કર્મને લીધે જીવને સ્વાભાવિક દર્શન–ગુણ ઢંકાયેલો રહે તેનું નામ દર્શનાવરણીય. જે કર્મ જીવના સમ્યક્ત્વ તેમજ ચારિત્રગુણને ઘાત કરે, જીવને અશ્રદ્ધા અને લોભાદિમાં મુંઝવી મારે, તેનું નામ મેહનીય કર્મ. વેદનીય કર્મના પરિણામે જીવને સુખ– દુઃખરૂપ સામગ્રી મળે. આયુકર્મના પ્રતાપે જીવ મનુષ્યાદિનું આયુષ પ્રાપ્ત કરે. જીવની ગતિ, જાતિ શરીર વિગેરેની સાથે નામકર્મને સંબંધ રહે છે. ઉચ્ચ-નીચ ગોત્ર પામવાને આધાર ગેત્રકમ ઉપર છે. અંતરાય કર્મને લીધે દાનાદિ સત્કાર્યને વિષે પણ વિઘ આવે. આ આઠ કર્મના બીજા ઘણું ભેદ છે. બહુ વિસ્તાર થઈ જાય માટે અહીં આપ્યા નથી. Page #120 -------------------------------------------------------------------------- ________________ ee મધ સ્વભાવે મુક્ત એવા જીવ, ઉપર કહ્યું તેમ કમ–પુઙ્ગજીવ ક`પુદ્ગલની સાથે લના આશ્રવથી બધાએલા રહે છે. જીવતું મળી જવું એનું નામ અંધ, સવર સંસારના મેાહમાં ખૂંચી ગએલા જીવમાં, કત આશ્રવ જે વડે શકાય તેનું નામ સંવર સવર, બધાએલા જીવતે મુક્તિના માર્ગે લઈ જાય છે. જૈન શાસ્ત્રમાં વર્ણવેલી ત્રણ ગુપ્તિ, પાંચ સમિતિ, દવિધ સ્ક્રૂ, બાર અનુપ્રેક્ષા, બાવીશ પ્રકારના પરીસહને જય, પાંચ પ્રકારના ચારિત્ર અને ખાર પ્રકારના તપવડે સંવર સાધી શકાય છે. એ બધાનાં લક્ષણા વર્ણવાનું આ સ્થાન નથી. નિજા કર્મના એકદેશા ક્ષયનું નામ નિરા, સવિાક અને અવિપાક એવા નિર્જરાના બે ભેદ છે. નિર્દિષ્ટ ફળભાગ પછી કુને જે સ્વાભાવિક ક્ષય થાય તે વિપાક નિર્જરા, અને ફળભાગ પહેલાં ધ્યાનાદિ સાધના વડે જે કર્મ ક્ષય પામે તે અવિપાક નિર્જરા. માક્ષ જીવતા બધા કર્મ ખપી જાય એટલે તે મેાક્ષગતિને પામે—સ્વાભાવિક અવસ્થાને પ્રાપ્ત કરે. જૈન શાસ્ત્રમાં મેાક્ષમાની ચૌદ પગથીએ વણ્વી છે. એને ચૌદ ગુણસ્થાનક કહેવામાં આવે છે. અહીં તે માત્ર એનાં નામ આપીને જ સંતોષ માનું છું. (૧) મિથ્યાત્વ (ર) સાસાદન (૩) મિત્ર (૪) અવિરત સમ્યક્ત્વ (૫) દેશવિરત Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ અપ્રમત્તવિરત (૮) અપૂર્વકર (૬) પ્રમત્તવિરત (૭) (૯) અનિવૃત્તિકરણ (૧૦) સમાસ'પરાય (૧૧) ઉપશાંતમા (૧૨) ક્ષીણમેાહ (૧૩) સયેાગકેવલી (૧૪) અયાગકેવલી, આ બધાનાં લક્ષણ જવા દઉં છું. માક્ષમા જૈનાચાર્યા, સમ્યગ્દન, સમ્યગજ્ઞાન અને સમ્યક્ચારિત્રને; એકીસાથે ત્રણેને, મોક્ષમાર્ગના પ્રાપક-મોક્ષમાર્ગે લઇ જનારા કહે છે. એને ત્રિરત્ન અથવા રત્નત્રયરૂપે પણ ઓળખવામાં આવે છે. સમ્યક્દર્શન જીવ વગેરે પૂર્વક્તિ તત્ત્વનું જે વિવરણ કર્યુ જીવ તેને વિષે અચલ શ્રદ્દા એનું નામ સમ્યગ્દર્શન. સભ્યજ્ઞાન સંશય, વિષય અને અનધ્યવસાય નામના ત્રણ પ્રકારના સમારાપ અથવા એ ત્રણ પ્રકારની ભ્રાંતિ રાપવર્જિત-ભ્રાંતિવગરનું જ્ઞાન એ સમ્યાન. છે. એ સમા સારિત્ર રાગ-દ્વેષરહિતપણે પવિત્ર આચરાનું અનુષ્ઠાન એનુ નામ સભ્યચારિત્ર. ઉપસંહાર જૈન વિજ્ઞાનની વાત કહેતાં, અહીં બીજી ઘણી વાતાનું અવતરણ કરવું જોઇએ; પણ ત્રાતાઓને કે વાચકોને કટાળે ન આવે એટલા સારૂ મેં બની શકે એટલું ટુંકામાં જ પતાવ્યું છે. માકી તો જૈન કાવ્ય, જૈન કથા, જૈન સાહિત્ય, જૈન નીતિગ્રંથ, જૈન જ્યાતિષ, જૈન ચિકિત્સાશાસ્ત્ર વિગેરેની અંદર Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ એટલી વિગતો, એટલા સિદ્ધાંતો અને એટલાં ઐતિહાસિક ઉપકરણે છે કે યોગ્ય વિવેચન વગર સામાન્ય લોકસમૂહ તે સમજી શકે નહીં. મેં અહીં જે જૈન વિજ્ઞાનની રૂપરેખા આંકી છે તે તે અતિ સામાન્ય છે, જૈન દર્શનનું ખાલી હાડપિંજર છે એમ કહું તે ચાલે. પ્રમાણભાસ એ શું છે? વાદવિચાર કે હોય ? ફલપરીક્ષાની પદ્ધતિ કેવી હોય ? એવું એવું ઘણું જૈન દર્શનમાં છે. મેં અહીં એનો સ્પર્શ સરખે પણ નથી કર્યો, છતાં મને ખાત્રી છે કે આટલા ટુંકા વિવેચન ઉપરથી સુજ્ઞપુરૂષો એટલું તો જરૂર જોઈ શકશે કે વર્તમાન યુગના વિજ્ઞાન સંબંધી ઘણાંખરાં મૂળ સૂત્રે જૈન વિજ્ઞાનમાં છે. જૈન વિદ્યા ભારતવર્ષની વિદ્યા છે. એ વિદ્યાનો પુનરૂદ્ધાર કરવાની જવાબદારી ભારતવર્ષ ઉપર છે. ભારતવર્ષની લેપ પામેલી વિદ્યા અને સભ્યતાનો પુનરૂદ્ધાર કરવામાં બંગાળે હંમેશાં આગળ પડતો ભાગ ભજવ્યો છે. બંગાળામાં આજ સુધીમાં ઘણુ પુરાણી જૈન પ્રતિમાઓ મળી આવી છે. બંગાળામાં જ “સરાક” નામની એક અહિંસાપ્રિય જાતિ વસતી હોવાનું બહાર આવ્યું છે. આજે તો જે કે એ જાતિ હિંદુસમાજની અંદર સમાઈ ગઈ છે તો પણ એ પ્રાચીન જૈન સમાજની-શ્રાવક સમાજની વારસદાર છે એ વિષે જરાય શંકા નથી. એમના આચાર, એમની લેકકથા અને સંસ્કાર ઉપરથી એ સિદ્ધાંત વધુ મજબૂત બને છે એવું પણ એક અનુમાન નીકળે છે કે બંગાળામાં જેને આજે બર્દવાન–વર્ધમાન નગર કહેવામાં આવે છે તે જૈન સંપ્રદાયના છેલ્લા વીસમા તીર્થંકર, શ્રીવર્ધમાનસ્વામીના Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૨ નામ સાથે સંકળાએલું હોય. મહાવીરસ્વામીના નામને પ્રતાપ બંગાળાની ભૂમિમાં વીરભૂમિ (વીરભૂમ જીલ્લો) નામ અંકાયું હોય એ પણ સ્વાભાવિક છે. બંગાળામાં જૈન પ્રતિમાઓ. ઉપરાંત કેઈ કોઈ સ્થળે પ્રાચીન જૈન મંદિર પણ મળી આવે છે. બંગાળની પાસે મધમાં જૈન સંપ્રદાયના ઘણું ઘણું મહાપુરૂએ પોતાની વીરહાક ગજાવી છે. આ બધું જોતાં, સભ્યાભિમાની બંગાળીઓ, જૈન વિદ્યાના પુનરૂદ્ધારમાં પૂરો રસ ન લે તો એમને સારૂ એ એક આક્ષેપનો વિષય ગણાય. બીજી પણ એક વાત અહીં કહી દઉં. અહિંસાધર્મના પ્રતાપે ભારતવર્ષને રાજનૈતિક ઉદ્ધાર થવો જોઈએ એમ મહાત્મા ગાંધીજી તરફથી આપણને કહેવામાં આવે છે. સૌ પ્રથમ બંગાળે જ, એ રાજનૈતિક અહિંસા આચરી બતાવી હતી. એ અહિંસા મૂળ ક્યાંથી આવી? વેદસિત ધર્મમાં અહિંસાની પ્રશંસા છે એ વાતની હું ના નથી પાડતે. બૌદ્ધો પણ અહિંસાને પોતાના ધર્મના આધારરૂપ માને છે, પરંતુ ભારતવર્ષને જૈન સમાજ. બીજાની જેમ અહિંસાધર્મના ગીત ગાઇને જ બેસી રહેતો નથી. મન, વચન, કાયાથી એ ધર્મ પાળે છે. બીજી રીતે જૈન સમાજ ભલે પાછળ રહી ગયો હોય તે પણ તેની અહિંસાની આરાધના–ભક્તિા પ્રશંસનીય છે. જૈન વિદ્યાના પુનરૂદ્ધારમાં બંગાળના વિદ્વાન. ભાઈએ યથાશક્તિ સહાય આપવા તૈયાર રહે તો ભારતવર્ષની સભ્યતા દીપ નીકળે એ વાત ફરીથી કહીં આ નિબંધ સમાપ્ત કરૂં છું. ૧. બંગાલી સાહિત્ય—પરિષદમાં (રાધાનગર મુકામે) આ નિબંધ વંચાયા હતા. Page #124 -------------------------------------------------------------------------- ________________ વે · તથા જડથી જુદા પદાર્થને જૈન દાર્શનિકા જીવ” કહે છે. યોગ અને સાંખ્યદર્શનમાં જે ‘પુરૂષ' છે; ન્યાય, વૈશેષિક, અને વેદાંતમાં જે ‘આત્મા' છે. તે જૈન દર્શનની દૃષ્ટિએ જીવ છે. એટલુ છતાં એમની વચ્ચે જેવા તેવા ભેદ નથી. સાંખ્ય તથા યોગે પ્રતિષાદેલા પુરૂષની સાથે જિનદર્શને સ્વીકારેલા જીવને પ્રભેદ છે. ન્યાય અને વૈશેષિક આત્મા જિનદનના જીવ વચ્ચે પણ ભેદ છે. વેદાંત આત્મા અને જૈન દનના જીવ એ બેઉ એક નથી. ચાર્વાકે પ્રચારેલા નિરાત્મવાદ પણુ જૈના કબૂલ રાખતા નથી. બૌદ્ધોના વિજ્ઞાનપ્રવાહવાદનુ પણ જૈન દાનિકોએ ખડન કર્યું છેઃ તે પછી જૈનદર્શન-સમ્મત જીવનું લક્ષણુ શું? દ્રબ્યસંગ્રહ અને પાઁચાસ્તિકાયમાં તેની આ પ્રમાણે વ્યાખ્યા આપી છે. जीवो उवओगमओ अमुत्तो कत्ता सदेहपरिमाणो । મોત્તા સંસારથો સિદ્દો તો વિલોટાયેં॥RI(દ્રવ્યસ’ગ્રહ) Page #125 -------------------------------------------------------------------------- ________________ છવ ઉપગવાળે, અમૂર્ત, કર્તા, પોતાના દેહ જેટલાજ પરિણામવાળો, ભકતા, સંસારસ્થ, સિદ્ધ અને સ્વભાવે ઊર્વજતિવાળા છે. जीवोत्ति हवदि वेदा उवओगविसेसिदो पहू कत्ता । મોત્તા તેમ જ થ્રિ મૂત્તો મહંતુ (૫. સ. સ.) જીવ અસ્તિત્વવાળ, ચેતન, ઉપગવિશિષ્ટ, પ્રભુ, કર્તા, કતા, દેહમાત્ર, અમૂર્ત અને કર્મસંયુક્ત છે. શ્રી વાદિદેવ સૂરિ પણ પ્રમાણનયતત્ત્વાલકાકારમાં (૭-૫૬) કહે છે કે “વૈતન્ય પરિણામો, વાર્તા, સાક્ષાત્भोक्ता, स्वदेहरिमाणः प्रतिक्षेत्रे विभिन्नः पौद्गलिकादृष्टवांश्चायम् ।। ઉપરનાં વચનનો વિચાર કરતાં એટલું દેખાઈ આવે છે કે જૈન દર્શન પ્રમાણે જડથી જૂદો એ જે જીવ તે ત્ય પદાર્થ છે. તે ચેતન, અમૃત, સંસારી દશામાં કર્મવીશ, કર્તા, ભોકતા, દેહપ્રમાણ અને પ્રભુ ઇત્યાદિ લક્ષણવાળો છે, ચાર્વાકો જડથી જુદા પદાર્થનું અસ્તિત્વ જ નથી સ્વીકારતા. તેઓ પૃથ્વી, પાણી; વાયુને તેજ એ ચાર પદાર્થને જ માને છે એ ઉપરાંત બીજો એકે એકાન્ત સત પદાર્થ નથી એમ કહે છે. જગતના બધા પદાર્થો એ ચાર મહાભૂતના સંમિશ્રણાદિથી ઉત્પન્ન થાય છે. મનુષ્યાદિ છે ચેતન છે એ વાતની તેમનાથી ના પાડી શકાતી નથી. પણ ચૈતન્ય છે માટે આમા જેવું કંઈક હોવું જોઈએ, આભા સ્વીકાર જોઇએ એ વાત એમના ગળે નથી ઉતરતી. જેમ ધાન્ય અને ગેળ જેવી વસ્તુઓ સડતી સડતી દારૂના રૂપમાં પરિણમે છે તેમ ચૈતન્ય પણ ઉપર કહ્યા તે ચાર મહાભૂતમાંથી જ પરિણમે છેઃ ચાર્વાકનો એ સિદ્ધાંત છે. Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ : વર્તમાન યુગના કેટલાક જડવાદીઓ કેટલેક અંશે એ જ સિદ્ધાંતને પડધે પાડી રહ્યા છે. તેઓ કહે છે કે યકૃતમાંથી જેમ એક પ્રકારને રસ નીકળે છે તેમ મસ્તકમાંથી ચૈતન્ય ઉત્પન્ન થાય છે. માટે જડ પદાર્થથી જાદે આત્મા નામનો પદાર્થ છે-સ્વતંત્ર પદાર્થ છે એમ માનવાની કંઈ જરૂર નથી. એ બધાની સામે જવાબ આપવા માગીએ તો એમ કહી શકીએ કે ધાન્ય. ગોળ વિગેરેમાંથી જે પરિણમે છે તે વસ્તુતઃ જડ જ છે. યકૃતમાંથી જે રસ નીકળે છે તે પણ જડ છે. એવો નિયમ છે કે જડમાંથી જડ જ ઉત્પન્ન થાય. મસ્તકમાં પણ એવો જ જડ પદાર્થ નીપજે એ સંભવે. જડમાંથી જડ કરતાં સાવ જૂદી વસ્તુ શી રીતે સંભવે? ચૈતન્ય એ જડનું પરિણામ કેમ હોઈ શકે ? આ યુક્તિને વિચાર કરતાં, વર્તમાન યુગના કેટલાક અધ્યાત્મવાદી દાર્શ નિકે જડવાદનો પરિહાર કરી ચૈતન્યની એક જુદી જ સત્તા સ્વીકારવા લલચાયા છે. બૌદ્ધો ચિતન્યને જડમાંથી ઉપજેલું નથી માનતા. એમણે વિજ્ઞાનની ક્ષણિક સત્તાને સ્વીકાર કરી જડવાદને પાછો ધકેલ્યો છે. જૈનોએ જીવમાં ચેતન્યગુણ સ્વીકારી, અધ્યાત્મવાદને પાયો ખૂબ મજબૂત કર્યો છે. ચાવકોને અને બૌદ્ધોને જૈનોએ સજજડ જવાબ આપ્યા છે. - ચાર્વાક મતનું ખંડન કરતાં, જૈને કહે છે કે ચૈતન્ય જે જડ શરીરમાંથી જ પરિણમતું હોય તો પ્રાણી ભરી ગયા પછી એ ચૈતન્ય કેમ કળાતું નથી ? મૃત્યુ પછી શરીર તો જેમનું તેમજ રહી જાય છે. એનો કોઈ અંશ એ છે નથી થઈ જતો. મૃત્યુ થતાં રોગ ચાલ્યો જાય છે. એ રોગ ગયા પછી એકલું શરીર પડી રહે છે તે તે તમારા Page #127 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાંત પ્રમાણે ઘણું નીરોગ-સ્કુર્નિવાળું રહેવું જોઈએ. પણ એવું બનતું દેખાતું નથી. તેથી જ અમે કહીએ છીએ કે જડ શરીર, કોઈ દિવસ પણ ચૈતન્યનું કારણ ન હોઈ શકે. શરીરને ચેતન્યનું સહકારિ-કારણ કહેવામાં આવે તો પણ તે ઠીક નથી, કારણ કે ચિંતન્યનું એક અશરીર–અજડ એવું ઉપાદાન તે તમારે કલ્પવું જ પડશે. પરંતુ એમ માનવા જશો તે તમારો સિદ્ધાંત પડી ભાંગશે. એટલે એ વાત તમને નહીં પાલવે. શરીર એ જ ચૈતન્યનું ઉપાદાન કારણ છે એમ કહેશે તો પણ નહીં ચાલે. કારણ કે જો તમે કહે છે તેમ હોય તો શરીરમાં જ્યારે વિકાર થાય છે ત્યારે ત્યારે ચૈિતન્યમાં પણ એવો જ વિકાર થવો જોઈએ. પણ અનુભવમાં એવું કંઈ જણાતું નથી. વળી આનંદ, શોક, મૂછ, નિદ્રા, ભય જેવા વિકારે ચિતન્યમાં થાય છે ત્યારે એને અનુરૂપ વિકારે શરીરમાં પણ દેખાવા જોઈએ. પરંતુ એવું કંઈ દેખાતું નથી. • એક બીજે વધે પણ નડશે. પ્રાણી જેમ જાડું તેમ તેની બુદ્ધિ પણ ઘણી વધારે રહેવી જોઈએ. મોટે ભાગે એનાથી ઉલટું જ જોવામાં આવે છે. શરીર જે ચૈતન્યના ઉપાદાન–કારણરૂપ હોય તે એમ કેમ બને? ન્હાનાપાતળા શરીરવાળા પ્રાણ બહુ બુદ્ધિશાલી દેખાય છે. વળી ચૈિતન્ય પ્રવાહમાં પ્રાણીને “અહ” જ્ઞાન રહે છે. એટલે કે હું છું” એવું જ્ઞાન હંમેશા રહ્યા જ કરે છે. આ જ્ઞાન શરીરમાંથી ઉત્પન્ન થતું નથી. જો એમ હોત તે “મારૂ Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ શરીર” એવો પ્રયોગ કઈ રીતે સંભવે? “હું” જેને કહીએ છીએ તે શરીરથી ભિન્ન અને પ્રત્યક્ષપણે સિદ્ધ થઈ શકે એવી વસ્તુ છે. જડ પદાર્થને વિકાર એ ચૈતન્ય નથીઃ જૈનોની સાથે બૌદ્ધ દાર્શનિકો એ વાતમાં સહમત થાય છે. પણ બૌદ્ધો આત્મા નામના એક સત્ પદાર્થનું અસ્તિત્વ નથી માનતા, તેઓ કહે છે કે પ્રત્યેક પળે વિજ્ઞાનને ઉદય અને વળી લય થયા જ કરે છે. એ વિજ્ઞાનના મૂળમાં કઈ સ્થાયી સત પદાર્થ નથી. એક પળે જે વિજ્ઞાન સંસ્કાર રૂપે હોય છે તે જ પાછું બીજી પળે વિજ્ઞાનના કારણરૂપ બને છે, પુનઃ એ કાર્યરૂપ વિજ્ઞાન તે પછીના વિજ્ઞાનનું કારણ બની જાય છે. આ પ્રમાણે પરસ્પરભિન્ન ક્ષણિક વિજ્ઞાન-સમૂહની અંદર પરંપરારૂપે કાર્ય–કારણભાવ રહે છે. બૌદ્ધો એને વિજ્ઞાનપ્રવાહ કહે છે, વિજ્ઞાનસંતાન પણ કહે છે. આ પ્રવાહ રૂપી વિજ્ઞાનસંતાન સિવાય આત્મા કે જીવ જેવી બીજી વસ્તુ નથી. Hume, Mill વિગેરે વર્તમાન યુગના Sensatidnist દાર્શનિક પણ બોદ્ધોની જેમ વિજ્ઞાનવાદી અથવા નિરાત્મવાદી છે. તેમણે એક ચત ધારી અને અવિચ્છિન્નતાની કલ્પના કરી છે. બૌદ્ધદર્શનના વિજ્ઞાન પ્રવાહ સાથે એ મેળ ખાય છે. આ નિરાત્મવાદની સામે પહેલે વધે તો એ જ છે કે ક્ષણિક વિજ્ઞાનસમૂહના મૂળમાં કોઈ પણ નિયામકસત. પદાર્થ નથી. બે વસ્તુને જોડનારું કંઈ ન હોય ત્યાં એ બન્ને Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ છૂટા પડી જાય એ સમજાય એવી વાત છે. એટલે સંતાન અથવા વિજ્ઞાનપ્રવાહ અસંભવિત અને છે. આત્મા ન હોય તે ક્ષણિક વિજ્ઞાનસમૂહને વિષે ક્રમ, વ્યવસ્થા કે શૃંખલા શી રીતે જળવાય ? અને શૃંખલા ન હોય તે। સ્મૃતિ ( પ્રથમના અનુભવને પુનઃ પ્રોધ ) અને પ્રત્યભિજ્ઞા ( આ તે જ છે ) શી રીતે સંભવે ? વેદાન્તદર્શને પણ આ વિજ્ઞાનવાદનું ખંડન કર્યું છે. જૈનાચાÚએ પણ આ વિજ્ઞાનવાદના દાષા વીણી વીણીને બતાવ્યા છે. બૌદ્ધોના અનાત્મવાદના સબંધમાં જૈનાચાર્યો કહે છે કે જો જીવ જેવી વસ્તુ ન સ્વીકારે। તે પછી સ્મૃતિ અસંભવિત અને છે. છેક જૂદા પડી જતા વિજ્ઞાનસમૂહમાં એકના અનુભવની સ્મૃતિ બીજાને કઈ રીતે થાય? જે એમ જ બનતું હોય તો પછી એક વ્યક્તિના અનુભવના વિષય બીજાની સ્મૃતિના વિષય અનવા જોઇએ. પણ એમ બનતું જોવામાં આવતું નથી. બૌદ્દો ચૈત્યવંદનામાં માને છે. જૈનાચાર્યો કહે છે કે તમારા ધર્મમાં ચૈત્યવંદના એક પુણ્યકાય છે, અને તેનાથી સારૂં ફળ મળે છે; પણ જે ચૈત્યવંદન કરે છે તે ખીજી ક્ષણે નથી રહેતા—બદલાઈ જાય છે. તેા પછી ચૈત્યવંદનનું સુકૂળ ક્રાણુ ભાગવશે ? એટલે બનશે એવું કે કરશે એક અને ભાગવશે ખીજો. અથવા તા કરશે કાઈ અને ભાગવશે કાઈ નહીં. અકૃતાભ્યાગમ ’” અને “ કૃત પ્રણાશ દોષ છે તે વડે તમારા સિદ્ધાંત દૂષિત છે. પડે અને કરેલું કર્મ નિષ્ફળ જાય એ એ તેવા નથી. તમારે અનાત્મવાદ તે ખરૂં જોતાં કમકુળવાદના મૂળમાંજ કુહાડા મારે છે. (6 એ એ જે મેટા કર્યાં વગર ભાગવવું દાષા કઈ જેવા 'r "" Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ બૌદ્ધોની સામે યુક્તિ પૂર્વક લડવામાં જૈન દર્શન તથા વેદાન્ત દર્શન એકમત થાય છે, પણ જૈન અને વેદાન્તના મૌલિક સિદ્ધાંતમાં ભેદ છે. વેદાંત દર્શનમાં જીવાત્માઓની પારમાર્થિક સત્તા મુદ્દલ નથી. આત્મા એક અને અદ્વિતીય છે—અદ્વૈત બ્રહ્મ છે. અસ`ખ્ય જીવાત્માએ, તે એક અદ્વિતીય એક માત્ર સત્ય અદ્વૈત બ્રહ્મના પરિણામ કિવા વિવર્ત્ત માત્ર છે. આ વેદાંત મત છે. બધા વાની અંદર એજ એક પમાત્મા વિરાજમાન છે, એક આત્મા સિવાય બીજે કાઈ આત્મા, બીજો કાઇ સત્ પદા નથી; એમ બ્રહ્માદ્વૈતવાદિ કહે છે. Spinoza અને Parmenides ના મત સાથે વેદાંત દનનું થેાડુ મળતાપણું દેખાય છે. જેના વેદાન્તને એ અદ્વૈત સિદ્ધાંત નથી માનતા. જૈન દન પ્રમાણે આત્મા અથવા જીવ સંખ્યામાં અનંત છે અને પ્રત્યેક જીવ, એક બીજાથી સ્વતંત્ર છે. જીવા સ્વતંત્ર ન હોત, મૂળમાં બધા જીવા એક જ હાત તા એક જીવના સુખથી સમસ્ત જીવે સુખી બની શકત, એકના દુ:ખથી બધા દુ:ખી બનત. એકના બંધનથી બધા બંધાયેલા રહેત અને એકની મુક્તિથી બાકીના બધા મુક્ત બની જાત. વાની ભિન્ન ભિન્ન અવસ્થા જોઈ ને સાંખ્યદર્શીને આત્માના અદ્વૈતવાદને પરિહાર કર્યો અને આત્માની વિવિધતા સ્વીકારી. જૈન દર્શને “ પ્રતિક્ષેત્રે ભિન્ન છ કહીને, સાંખ્ય—સમ્મત જીવની વિવિધ તાના સ્વીકાર કર્યાં છે. અદ્વૈતવાદના વિષયમાં જૈન દાર્શનિકા કહે છે કે સત્તા, ચૈતન્ય, આનંદ વિગેરે કેટલાક ગુણા એવા છે કે જે સઘળા જ આત્મા અથવા જીવામાં હોય છે. આ ગુણુસામાન્યની દૃષ્ટિએ Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ આત્મા કે જીવ એક છે એમ કહીએ તો ચાલે, સમસ્ત જીવમાં એ પ્રકારની ગુણસામાન્યતા હોય છે જ. વેદાંતને અદ્વૈતવાદ એ રીતે કેટલેક અંશે ઠીક છે, પરંતુ પ્રત્યેક જીવને વિષે વિશિષ્ટતા છે એ વાતની ઉપેક્ષા કરી શકાય નહીં. એ વિશિષ્ટતા છે એટલે તો એક જીવ બીજા છવથી જુદો છે એમ કહેવું પડે છે. વિશિષ્ટતા ન હોય તો એક જીવ મેસે જતાં બધા જીવો મોક્ષે પહોંચી જાત. અવિશેષણભાવને અંગે જીવ કિંવા આત્માનું બહુત્વ સ્વીકારવું પડે છે. આત્માની વિવિધતાના સંબંધમાં સાંખ્ય અને જૈન દર્શન એકમત હોવા છતાં જીવનાં કર્તવ અને ભક્તવના વિષયમાં તેઓ જૂદા પડે છે. સાંખ્યમત પ્રમાણે પુરૂષ-આત્મા નિત્ય શુદ્ધ બુદ્ધ-મુક્ત છે; અસંગ, નિસ્પૃહ, અલિપ્ત અને અકર્તા છે; જગતના વ્યાપારે સાથે એને કંઈ લેવાદેવા નથી. પ્રકૃતિ જ સૃષ્ટિ રચે છે. પુરૂષ કંઈ કરી શકતો નથી, કંઈ ફળ પણ ભગવતે નથી. તે કેવળ નિષ્ક્રિય અને અભોક્તા છે. જર્મન દાર્શનિક કાન્ટ પણ આવી જ મતલબનું કહે છે. એ Nonmenal self ની સાથે વ્યવહારિક જ્ઞાન પ્રવાહનો કે પ્રકારનો સંબંધ નથી એમ કહે છે. સાંખ્ય પણ જગતના વ્યાપાર સાથે પુરૂષને કંઈ લેવા દેવા નથી એમ જાહેર કરે છે. સાંખ્ય દર્શનને આપણે પૂછીએઃ “પુરૂષમાં કર્તુત્વ જેવું નથી તો પછી બંધ અને મોક્ષ એ બધું કાને અર્થે? આત્મા સુખ-દુખ ભોગવતો ન હોય તે આ સઘળો વહેવાર કઈ રીતે ચાલે ? ” ન્યાય દર્શન એ રીતે સાંખ્ય દર્શનની ઠીક ઠીક Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ ઝાટકણી કાઢે છે. ન્યાય દર્શન આત્માને વિષે સુખ, પ્રયત્ન આદિ ગુણાનુ આરેાપણુ કરે છે. જીવના એકાંત અસ’ગત્વના વિષયમાં જૈન દર્શન માંખ્યની સામે પ્રતિવાદ કરે છે, અને ન્યાયની સાથે સમ્મત થાય છે, જૈન દૃન સાંખ્યમતની સરસ સમીક્ષા કરે છે. તે કહે છે કેઃ~~ 66 પુરૂષ એકાંતપણે અકર્તા હોય તો એને કાઈ પણ પ્રકારને અનુભવ ન થાય. પણ હું સાંભળ્યુ. ', હું સધુ” એવી પ્રતીતિ તે! આપણને સૌને થાય છે જ. એટલે આત્માનું અકત્વ આપણા અનુભવથી વિરૂદ્ધ છે. તમે કહેશો કે હું સાંભળુ છું-હું સુકું છું એ પ્રકારની પ્રતીતિ તે અહંકારમાંથી ઉપજે છે, પણુ એ વાત તમે પેાતે જ નથી માનતા. તમે-સાંખ્યવાદીઓ અનુભવને પુરૂષકાર્યો તરિકે ઓળખાવા તા છે જ; અનુભવને અહંકારપ્રત નથી માનતા. એ રીતે તમે પુરૂષનું કર્તૃત્વ કબૂલ રાખેા છે. સાંખ્ય કહે છે કે પુરૂષ સ્વભાવતઃ ભાક્તા નથી. માત્ર ભાતૃત્વનુ આરેાપણ કરવામાં આવે છે. કારણ કે જે સુખ દુઃખ છે તે બુદ્ધિારા ગ્રહણ કરાય છે અને બુદ્ધિ તા પ્રકૃતિૌ છે. માટે પુરૂષ સુખ-દુઃખના ભાક્તા છે એ કલ્પના માત્ર છે. પ્રકૃતિ-પરિણામવાળી મુદ્ધિમાં સુખ-દુ:ખ સક્રાંત થાય છે અને શુદ્ધ સ્વભાવવાળા પુરૂષમાં એ સુખ-દુ:ખનાં પ્રતિબિંબ પડે છે. જેના આના જવાબ આપે છે: પદાર્થીનુ એક પરિણામ અર્થાત્ વિકૃતિ સ્વીકારે। નહીં તે। પછી એ પ્રતિબિંબને ઉદય પણ અસંભવિત અને. સ્ફટિકમાં જે પ્રતિ Page #133 -------------------------------------------------------------------------- ________________ બિંબ પડે છે તેથી સ્ફટિકનું પરિણામ માનવું પડે છે. હવે જે સુખ–દુઃખ પુરૂષમાં પ્રતિબિંબ પામતાં હોય તે તે દ્વારા પુરૂષમાં અમુક પ્રકારનું પરિણામ થાય છે, એટલે કે કેટલેક અંશે ભાતૃત્વ છે એમ કબૂલ કરવું રહ્યું. વળી પરિણામ છે તેથી પુરૂષનું કર્તૃત્વ પણ સ્વીકાર્યા વિના ન ચાલે. આમ છે એટલેજ જેનો જીવને કર્તા તેમજ સાક્ષાત ભોક્તા માને છે. આત્માને ગુણાશ્રય રૂપે સ્વીકારવા છતાં જૈન અને ન્યાય મતમાં છેડે મતભેદ છે. નૈયાયિક આત્માને (૧) જડ સ્વભાવ (૨) ફૂટસ્થ નિત્ય અને (૩) સર્વગત માને છે. અહીં જૈન દાર્શનિકે જુદા પડે છે. નૈયાયિકના મત પ્રમાણે ઈચ્છા, દ્વેષ, પ્રયત્ન જ્ઞાન, સુખ વગેરે આમાના ગુણ છે. ગુણ ગુણની સાથે સમવાય સંબંધથી સંકળાયેલા રહે છે. અર્થાત જ્ઞાનાદિ ગુણો આત્માની સાથે સંકળાયેલા ખરા, પણ સ્વરૂપ ને સ્વભાવે આમા નિર્ગુણ છે. જ્ઞાન કે ચૈતન્ય આત્માનો સ્વભાવ નથી. કૈવલ્ય અવસ્થામાં આત્મા સ્વભાવમાં અર્થાત નિર્ગુણભાવમાં રહે છે. જ્ઞાન એ કંઈ આત્માને સ્વભાવ નથી, તેથી ન્યાય મત પ્રમાણે આમા સ્વરૂપે કરીને અજ્ઞાન, અચેતન અથવા જડ સ્વરૂપ છે. ગ્રીક દાર્શનિક વેટોએ જેમ Idea નો Phenomenon સાથે એકાંત સંયુક્તપણે સ્વીકાર કર્યા પછી પણ ઠેકઠેકાણે Idea નું સાવ સ્વાતંત્ર્ય કર્યું છે તેમ તૈયાયિકોએ આત્માને જ્ઞાનાદિ ગુણ સાથે સમવાય-સંબધ સ્વીકાર્યા પછી પણ એનું જઠત્વરૂપ સ્વતંત્રત્વ સ્વીકાર્યું છે. નૈયાયિકે બીજી એક વાત કહે છે. જેમ આત્મા જ્ઞાનાદિ ગુણોથી સ્વતંત્ર છે તેમ તે પર્યાયાદિ દ્વારા પણ અપરિવર્તિત છે. જ્ઞાનની સાથે સંબંધ Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ રહે ચા ન રહે, આત્મા હંમેશાં ફૂટસ્થ છે, અપરિણામી છે. ત્રીજી એક વાત તેઓ એવી મતલબની કહે છે કે આત્મા સર્વવ્યાપક અને સર્વગત છે. મૂળ જડ સ્વરૂપ હોવાથી સર્વવ્યાપક ન હોય તે પછી આત્માને જગતના પદાર્થો સાથે સંયોગ કે સંબંધ ન સંભવે અને આત્મા સર્વગત ન હોય તો વિવિધ દિશાઓ અને દેશમાં રહેલા પરમાણુ–સમૂહની સાથે એને યુગપત સંગ ન સંભવે. અને એ પ્રમાણેને સંગ અસંભવિત હોય તો શરીરાદિની ઉત્પત્તિ પણ અસંભવિત જ બની જાય. માટે આત્મા સર્વવ્યાપક છે. એ દલીલ બધા દર્શને સ્વીકારી શકે નહીં, સાંખ્ય અને વેદાંત આત્માને ચૈતન્ય સ્વરૂપ માને છે. આત્મા જડ પદાર્થ હોય તો તેનાથી પદાર્થ–પરિચ્છેદ અસંભવિત બને. એ અપરિણામી, ફૂટસ્થ હોય તો પણ પદાર્થનું જ્ઞાન ન થાય. અને આત્મા સર્વવ્યાપક હોય તો પછી વિવિધ પ્રકારના આત્માને બદલે વેદાંતે કહેલે ઇમેવદ્વિતીયમ નો સિદ્ધાંત સ્વીકાર કરવાથી ચાલી શકે છે. આ વિરોધને લીધે જૈનદર્શને ન્યાયમતનો પરિહાર કર્યો છે. તે પ્રરૂપે છે કે જીવ ( ૧ ) ચૈતન્ય સ્વરૂપ છે (૨) પરિણામી છે અને (૩) સ્વદેહ પરિમાણ છે. જૈનદર્શનને યુક્તિવાદ કેટલો સુંદર છે ? તેઓ કહે છે કે જે આત્મા જડસ્વરૂપ હોય તો એને પદાર્થનું જ્ઞાન થાય નહીં. દાખલા તરીકે આકાશ જડસ્વરૂપ છે. આકાશને પદાર્થનું જ્ઞાન થતું નથી તે પછી આત્માને શી રીતે થાય ? તૈયાયિક અહીં બચાવમાં કહેશે કે આત્મા ભલે જડસ્વરૂપ હોય તો પણ Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ સમવાય–સબંધે એ ચૈતન્ય-સમવેત છે; આકાશ તા તદ્દન જડસ્વરૂપ છે, આકાશને ભલે પદાનું જ્ઞાન ન થાય, પણ આત્માને તેા થાય છે જ. અહીં બીજો પ્રશ્ન એ ઉદ્ભવે છે કે આકાશ અને આત્મા બન્ને જડ છે અને તમે કહેા છે. કે એકને જ્ઞાન થતું નથી અને બીજાને થાય છે, પણ એનુ શુ સબળ કારણ છે તે તમે કળી શકતા નથી. ખરી રીતે એના અથ એટલા જ છે કે આત્મામાં સ્વભાવતઃ ચૈતન્ય છે. નૈયાયિકા કહે છે કે “પણુ આત્માનું આત્મત્વ કાં જશે? “હું છું” એ પ્રકારના જે નિશ્ચય આપણને થાય છે તે આ આત્મત્વને, અહત્વને આભારી છે. આત્મામાં આત્મત્વ–જાતિ હોવાથી એને વિષે ચૈતન્ય રહે છે. આકાશમાં આત્મત્વ નથી, તેથી ચૈતન્ય પણ નથી.” તૈયાયિકાને એના જવાબમાં એમ કહી શકાય કે આત્મત્વ–જાતિ આત્માને વિષે સમવાય–સંબધે રહે છે એમ જે તમે કહે છે તે ઠીક છે પણ એ રીતે તે! તમારી યુક્તિ “અન્યાન્ય સશ્રય” દોષથી બચી શકતી નથી. આત્માને વિષે આત્મત્વને પ્રત્યય થાય છે આકાશવને નથી થતા; તે જ પ્રમાણે આકાશને વિષે આકાશવને પ્રત્યય થાય છે, આત્મત્વના નથી થતા. મતલબ કે કયા પદાર્થને વિષે કઈ જાતિને સમવાય છે તે, તે વિષેના પ્રત્યય ઉપરથી સિદ્ધ થાય છે. અને આ પ્રત્યય-વિશેષની તપાસ કરવા લાગીએ તે। . આત્મામાં આત્મત્વ સમવેત છે તેથી આકાશવને પ્રત્યય નથી થતા અને આકાશમાં આકાશત્વ છે તેથી ત્યાં આત્મતના પ્રત્યય નથી થતા. માટે એ યુક્તિના કઈ અથ નથી. Page #136 -------------------------------------------------------------------------- ________________ LA જૈનાચાર્યો કહે છે કે આત્માને વિષે જે આત્મત્વને પ્રત્યય થાય છે તે જ તેનું ચૈતન્ય, આત્માનું સ્વરૂપ અથવા એની પ્રકૃતિ સિદ્ધ કરે છે. આત્માની સાથે ચૈતન્યનું થાડું પણ તાદાત્મ્ય ન સ્વીકારા તા ઉપર કહ્યા તેવા પ્રત્યયનુ છે પણ કારણ તમને મળી શકશે નહી. ન્યાસાચા કહે છે કે આત્માને વિષે ચૈતન્ય સમવાય સબધે રહેલું છે, એવી આપણને સૌને પ્રતીતિ થાય છે. જૈનાચાય એના જવાબમાં કહે છે કે પ્રતીતિને જ તમે પ્રમાણભૂત માનતા હો તેા પછી આત્મા પાતે ચૈતન્ય સ્વરૂપ છે એવી પ્રતીતિ થાય છે તે કેમ નથી માનતા? “ હું પોતે અચેતન છું—ચેતના યેાગે ચેતન છું” એવી પ્રતીતિ કાઈ ને નથી થતી. “હું સ્વભાવતઃ પતા છું.” એવી જ પ્રતીતિ સૌને થાય છે. ઘટ-પાદિ અચેતન છે, એને નાતા છું હું માનવાન છુ” એવી પ્રતીતિ નથી થતી. આત્મા જો અચેતન હેાત તે ઘટ-પટાદિત વિષે પણ એવી પ્રતીતિ સંભવતી હાત. જૈનાચાર્યોની યુક્તિ બરાબર સમજાય તેવી છે. આત્મા જડવભાવી હેાત તા અપરિચ્છેદ સવ થા * હું અશક્ય બનતું. નૈયાયિકા જરા આગળ વધીને ખીજી એક યુક્તિ આપે છે. તેઓ કહે છે કે “હું જ્ઞાનવાન છુ” એમ જે આપણુને લાગે છે તે એમ સિદ્ધ કરે છે કે આત્મા અને જ્ઞાન જી જૂદી છે–એ એક નથી. હું ધનવાન છું' એમ કેાઇને લાગે તેથી આપણે આત્મા અને ધનની અભિન્નતા નથી માની લેતા. જૈનાચાર્ય જવાબ આપે છે કે એ પ્રત્યયથી આત્મા અને જ્ઞાન અભિન્ન હાવાનું સિદ્ધ થાય છે, આત્મા જસ્વભાવ 66 Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ હાય તે! હું જ્ઞાનવાન છુ” એવી પ્રતીતિ કોઈ કાળે પણ ન થાય. જે એમ કહેશે કે આત્મા જડસ્વભાવ છે, છતાં જ્ઞાનવાન છે તેા તમારી માન્યતાનું તમે પેાતે જ ખંડન કરી છે. નરહનિરક્ષેત્રના વિશેષ્ય ' વૃદ્ધિ : જો જ્ઞાનરૂપ વિશેષણ ગ્રહાયું ન હોય તા આત્મારૂપ વિશેષ્યમાં હું જ્ઞાનવાન એવી બુદ્ધિ કેમ થાય ? હવે જો તમે એમ કહો કે આત્મા અને જ્ઞાન ઉભયનું ગ્રહણ થાય છે તે! બીજો પ્રશ્ન એ ઉદ્ભવે છે કે એ પ્રકારનું ગ્રહણ કઈ રીતે સંભવે ? વિશેષણભૂત જ્ઞાનારા એવું ગ્રહણ સંભવતું જ નથી કારણ કે જ્ઞાન પોતે પાતાારા ઓળખાય એ તમારા પોતાના ન્યાયમતથી વિ છે. “ નાઇટ્રીર્તાવરોષના વિશેષ્ય વૃદ્ધિ : એ તા તમે પોતે પણ 99 માતા છે. "C અચાવમાં કદાચ એમ કહા કે નાનાંતરદ્વારા એવું ગ્રહણ કરાય છે. તા ત્યાં અનવસ્થા ’દોષ આવે છે. કારણ કે એજ જ્ઞાનાંતર વળી નાનત્વ વિશેષણુના ગ્રહણ વિના સંભવતું નથી. દેખીતી રીતે જ એ સિદ્ધાંત અનવસ્થા દોષથી દૂષિત છે, જ્યાં સુધી તમે એમ ન માને કે જ્ઞાનની સાથે અત્માની અભિન્નતા છે ત્યાં સુધી “ હું જ્ઞાનવાન છું” એના પ્રત્યય તમને નહી થાય. એટલે જ જૈનદાનિકા, ન્યાયદર્શને પ્રરૂપેલા આત્માના જડત્વનો ઈન્કાર કરે છે. " ' નૈયાચિકાની બીજી માન્યતા એવી છે કે ત્મા ફૂટસ્થ, નિત્ય છે. ” એટલે કે આત્મા હમેશા અપરિવર્તિત છે. જેને 'આત્માને પરિણામી કહી એ મતને પરિહાર કરે છે. તે યુક્તિપૂર્વક પોતાના સિદ્ધાંત સ્થાપે છેઃ “ જ્ઞાનાત્પત્તિ પૂર્વ Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ આત્માની જે અવસ્થા હતી તે જ અવસ્થા જ્ઞાનેત્પત્તિ સમયે પણ રહે । પછી તેને પદાર્થનું જ્ઞાન શી રીતે થાય ? ” હ ંમેશાં અપરિવર્ત્તત રૂપે રહેવું એ સ્થિતિને તમે ફૂટસ્થભાવ કહા છે. નાનેપત્તિ પહેલાં આત્મા અપ્રમાતા છે, પણ નાનાપત્તિ સમયે એ પ્રમાતા છે. પદાથ-પરિચ્છેદક છે એ રીતે આત્મામાં એક પ્રકારનું પરિવર્ત્તન તેા થાય છે જ. પરિવર્તન સ્વીકાર તા આત્માના ફૂટસ્થભાવ ક્યાં રહ્યો ? : આત્માને ‘સ્વદેહ પરિમાણુ' કહીને જન, યાયિકાએ સ્વીકારેલા આત્માના સર્વવ્યાપકત્વને વિરોધ કરે છે, જૈને કહે છે કે આત્માને સ`ગત માન્યા પછી આત્માની વિવિધતા માનવાની જરૂર જ ક્યાં રહે છે ? વિવિધ મન સાથેના સયેાગ વિવિધ પ્રકારના આત્માનું અનુમાન કરાવે છે. પણ આત્મા જે સર્વગત વ્યાપક પદાર્થ હેાય તેા પછી જેવી રીતે એક જ સગત વ્યાષક આકાશની સાથે વિવિધ ટાસ્ક્રિન સયેાગ અને છે તે જ પ્રમાણે એક જ આત્માની સાથે વિવિધ મનને સંયેાગ સભવે છે. આત્માને સર્વવ્યાપક માનવાથી, એ પ્રમાણે યુગપત્ વિવિધ શરીર અને ઇન્દ્રિ યાદિના સયેાગ પણ એની સાથે પ્રતિપાદિત થઇ શકે છે. એ રીતે પછી વિવિધ આત્મા માનવાની કંઇ આવશ્યક્તા નથી રહેતી. બે એમ કહેા કે એક આત્માની સાથે યુગપત્ વિવિધ શરીરાદિના સંયોગ અસભવિત છે, કારણ કે આત્માને વિષે પરસ્પર વિરોધી સુખ-દુઃખાદિ સંભવતાં નથી; તે તેના જવાબમાં એમ કહી શકાય કે યુક્તિથી આકાશને વિષે એકી સાથે વિવિધ ભેરીને સમવાય અસંભવિત ગણાઇ જાય, Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૮ કારણકે સમસ્ત ભેરીના શમ્દાદિ પરસ્પર વિધી હાવાર્થી એક પણ શબ્દ ન સંભળાય, જે એમ કહો કે પ્રત્યેક શબ્દનુ કારણ ભિન્ન ભિન્ન છે, એટલા માટે પ્રત્યેક શબ્દ પરસ્પર વિરોધી હોવા છતાં પણ સંભળાય છેઃ અને તેથી જ આકા એક હાવા છતાં વિવિધ ભેરીના યુગપત્ સમવાય સંભવે છે. એના ઉત્તરમાં એમ કહી શકાય કે પ્રત્યેક સુખ–દુ:ખતું કારણુ ભિન્ન ભિન્ન હાય છે; તેથી સુખ-દુઃખાદિ પરસ્પર ભિન્ન હાવા છતાં તેના યુગપત્ અનુભવ થાય છે. એટલે કે એક જ આત્માની સાથે વિવિધ શરીરાદિના યુગપત્, સચેાગ્ય સભવે છે. જે એમ કહે કે વિદ્ધ ધર્માંના અધ્યાસને લીધે આત્માની વિવિધતા સ્વીકારવી પડે છે તે! પછી આકાશની વિવિધતા કાં નથી સ્વીકારતા ? આકાશ છે તે એક, પણ એક હેવા છતાં ચે પેાતાને વિષે ઘણા પદાર્થાને અવકાશ આપે છે એમ કહેતા હા તે એના જવાબમાં કહેવાનું કે આત્મા પણ એક જ છે અને તેને વિષે સમસ્ત શરીરાદિ પદાર્થ,પ્રદેશે પ્રદેશની સાથે સંયુક્ત રહે છે. નૈયાયિકા કહે છે કે કાઇ કરે છે, કોઈ જન્મે છે, કોઈ કામકાજ કરે છે એ સધળા વ્યાપાર જોતાં વિવિધતા સિદ્ધ થાય છે. જૈના એના ઉત્તરમાં કહે છે કે આત્માનું સર્વાંગતત્વ સ્વીકારવાથી, જન્મ મૃત્યુ વિગેરે વ્યાપારને અંગે આત્માનું એકત્વ જ સિદ્ધ થાય છે. ક્યાંઈક ટાકાશ ઉત્પન્ન થાય છે. તે એ જ સમયે બીજી ઘટાકાશ વિનષ્ટ થા છે કદાચ બીજી એક ઘટાકાશ પૂર્વવત્ રહે છે. એ બધા વ્યાપારા ઉપરથી આકાશને વિષે બહુત્વ સ્વીકારવાની જરૂર નથી રહેતી તે પછી જન્મ, મરણ આદિ વ્યાપારને લીધે Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ આત્મા એક હોવા છતાં એમાં એ બધું બની શકે છે. આત્માની વિવિધતા શા સારૂ રવીકારે છે ? વિવિધતા ન માનીએ તો બંધક્ષ અસંભવિત બને, કારણ કે એક જ વસ્તુને વિષે એકી સાથે બંધક્ષ રૂપ વિરૂદ્ધ ભાવેને સમાવેશ નથી હોત. પણ એની સામે એવી યુક્તિ આપી શકાય કે કોઈ એક ઘડામાં આકાશ બંધ થયું, એટલે ઘટમુક્ત આકાશ જેવું કંઈ ન રહે અને ઘરમુક્ત આકાશને લીધે ઘટબદ્ધ આકાશ પણ અસંભવિત બની જાય. જો તમે એમ કહો કે પ્રદેશભેદ રહેવાથી આકાશને વિષે એક સાથે બંધ તેમજ મોક્ષ પણ સંભવે છે તો પછી સર્વગત એવા એક જ આત્માને વિષે પ્રદેશભેદની કલ્પના કરી શકે છે અને બંધ તથા મોક્ષનું એકી સાથે આપણું પણ થઈ શકે. જૈનાચાર્યને મુદ્દે એટલો જ છે કે આત્માનું સર્વાગતત્વ અને સર્વવ્યાપકત્વ રવીકાય પછી એની વિવિધતા ન સ્વીકારે તે ચાલે. - ન્યાયાચા કહે છે કે આત્મા વ્યાપક પદાર્થ ન હોય તો અનંતદિદેશવત ઉપર્યુક્ત પરમાણુઓની સાથે તેને સંયોગ ન સંભવે. અને એ રીતે એમ ન સંભવે શરીરની ઉત્પત્તિ પશુ ન સંભવે. જૈનો એના જવાબમાં કહે છે કે પરમાણુ-સમૂહને અકર્ષવા સારૂ, મેળવવા સારૂ આત્માએ વ્યાપક-પદાર્થ થવું જ જોઈએ એવો નિયમ નથી. ચુંબક તરફ લેટું ખેંચાય છે તેથી ચુંબકને આપણે વ્યાપક પદાર્થ નથી માનતા. તમે એ વાંધો ઉઠાવશે કે એવા ખેંચાણથી તે ત્રણ ભુવનના પરમાણુ આત્માની આગળ આકઈ આવે તે પછી શરીરનું પ્રમાણ કઈ રીતે રચાય ? શરીર–પ્રમાણ અનિશ્ચિત જ રહ્યા કરે, તો તમારા વ્યાપકવાદમાં પણ એજ Page #141 -------------------------------------------------------------------------- ________________ વધે ઉમે રહેશે. સકળ પરમાણુને વિષે વ્યાપક એ આત્મા સકળ પરમાણુઓને ખેંચે તો સરવાળે એ જ સ્થિતિ આવે. અદષ્ટના પ્રતાપે શરીર–ઉત્પાદનને સારૂ ઉપયોગી એવા પરમાશુઓ જ ખેંચાય છે એમ કહેતા હે તે આત્માની અવ્યાપ તા માનનારા પણ એજ વાત કહેશે. ' જૈન સમ્મત શરીર પરિમાણવવાદના સંબંધમાં નૈયાયિકે એક બીજી આપત્તિ ઉભી કરે છે. તેઓ કહે છે કે શરીરના પ્રત્યેક અવયવને વિષે આત્મા પ્રવેશે છે એમ કહેવાથી તે શરીરની જેમ આત્માને પણ સાવયવ ભાન પડશે. આત્મા સાવયવ થયો એટલે એ એક કાર્ય થયું. અને આત્મા એક કાર્ય હોય તે તેનું કારણ પણ રહેવું જ જોઈએ. વિજાતીય કારણ તો સંભવતું જ નથી, કારણ કે અનાત્મામાંથી આત્માની ઉત્પત્તિ ન જ હોય. સજાતીય કારણ સ્વીકારવાં એ પણ ઠીક નથી લાગતું. કારણ કે સજાતાય કારણોમાં પણ આત્મત્વ તો માનવું જ પડે; નહિંતર એ સજાતીય કારણ જ ન બને. સરવાળે એવું બને કે આમા આત્મસમૂહમાંથી ઉત્પન્ન થાય છે. નૈયાયિકો એ વાતને અયૌક્તિક મત કહે છે. એક જ શરીરને વિષે એક કરતાં વધુ આત્માઓ કઈ રીતે કાર્ય કરી શકે? ધારે કે શરીરને વિષે એક કરતાં વધુ આત્માઓ કારણરૂપે કાર્ય કરે છે. તો એક કારણ-આત્માનું કાર્ય બીજા કારણ-આત્માના કાર્ય સાથે શી રીતે મેળ ખાશે? એ બન્ને કાર્યો સંપૂર્ણપણે શી રીતે એકત્ર બનશે? ઘટમાં જેમ અવયવ હોય છે અને અવયવો સંગ નષ્ટ થયે એટલે ઘડે જ નષ્ટ થયે એમ કહીએ છીએ તેમ આત્માન Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ પશુ અવયવ માનવા પડશે અને પછી તે આત્માને પણ વિનાશ પામવાના સ્વભાવવાળા સ્વીકારવા પડશે. જૈને એને જવાબ વાળે છેઃ અમારી જૈન દૃષ્ટિએ આત્મા કચિત્ સાવયવ અથવા કા છેઃ એ સંપૂર્ણરૂપે સાવયવ અને કાય પદાર્થ છે એમ પણ નથી. વડે! જેમ સમાન–જાતીય અવયવામાંથી ઉત્પન્ન થાય છે તેમ આત્મા તેવી જ રીતે સજાતીય કારણામાંથી નિષ્પન્ન થાય છે એમ કહી શકાય નહીં. આત્માને કા કહેતા હેા તે! ભલે. પણ કા-શબ્દને તમે શું અર્થ કરો । ? પૂર્વ આકારના પરિત્યાગ કરવા અને ખીજા આકારે પરિણમવુ એ દ્રવ્યનું કાત્વ છે. ભિન્ન ભિન્ન પર્યાય-પરિણતિ એ જ આત્માનું કાત્વ. એ દૃષ્ટિએ આત્મા કથાચિત્ અનિત્ય પણ છે. અને એક પછી એક પર્યાય પરિણત થતા હાવાથી દ્રવ્યતઃ આત્મા અરિતિ પણ છે. એટલા સારૂ જ અમે કહીએ કે જો કે આત્મા સાવયવ અને કાર્યો છે, છતાં તે અવિચ્છિન્ન અવિભાગ અને નિત્ય પણ છે. આત્મા શરીર-પરિમાણુત્વ વિષે તૈયાયિકા કહે છે કે જીવને સ્વદેહપરિમાણ માનશે તે। અને એક મૂત્ત પદા કહેવા પડશે. હવે આત્મા સૂત્ત દ્રવ્ય હાયતા શરીરમાં એને અનુપ્રવેશ અસંભવિત બનશે. એક મૂર્ત પદાર્થને વિષે બીજો મૂત્ત પદાર્થ પ્રવેશ જ કઈ રીતે કરી શકે? પછી તે તમારે શરીરને નિરાત્મક જ માનવું પડશે. બીજી વાતઃ આત્મા દેહ પરિણામ હોય તેા ખાલકશરીર પછી યુવકના શરીરરૂપે શી રીતે પરિણમશે? એમ Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨ કહા કે બાળક શરીર પરિમાણને પરિત્યાગ કરી આત્મા યુવક–શરીર-પરિમાણુ ગ્રહણ કરે છે તે શરીરની જેમ આત્મા પણ અનિત્ય બનશે. અને એમ કહેા કે બાળક -શરીર-પરિમાણુના પરિત્યાગ કર્યાં વિના આત્મા યુવકશરીર પરિમાણ બની શકે છે તેા એ એક અસંભવિત બ્યાપાર છે એમ કહેવુ પડે. કારણ કે એક પિરમાણુના ત્યાગ કર્યાં વિના બીજા પરિમાણુનું ગ્રહણ કેમ ખને? છેલ્લે છેલ્લે ન્યાયાચાર્યો કહે છે કે જીવ તનુપરિમાણુ હાય તા શરીરના એકાદો અંશ ખંડિત થયેથી આત્મા પણ અમુક અંશે ખડિત બને છે એમ કબુલવુ પડે. જૈન દાનિકા એને જવાબ આપે છે ઃ મૂત્ત એટલે શુ ? એના અથ એવા કરવામાં આવે કે આત્મા સ પદાર્થને વિષે અનુપ્રવિષ્ટ નથી-માત્ર સ્વદેહપરિમાણુ જ છે, તેા એ માન્યતા સાથે જૈન સિદ્ધાંતના વિરાધ નથી. પણ જે તમે મૂ શબ્દના અર્થ રૂપાદિમાન કરતા હૈ. તે તે સંબધમાં અમારે કહેવાનું રહે છે. આત્મા અસ`ગત— અર્થાત્ સ્વદેહપરિમાણુ હાવાથી તે રૂપી અથવા મૂત્ત હોવા જ જોઇએ એવા નિયમ નથી. મન અસંગત છે, પણ એથી કરીને એને મુત્ત પદાર્થ નથી કહેતા. આત્મા મૂ` પદાર્થ નથી. શરીરને વિષે જેમ મનનેા પ્રવેશ સભવે છે તેમ જ આત્માના સંબંધમાં પણ સમજવું. જૈનેા કહે છે કે ભસ્માદિ પદાર્થને વિષે જલ વિગેરે મૂત્ત પદાર્થને પ્રવેશ સભવતા હાય તો શરીરમાં અમૂત્ત આત્માને અનુપ્રવેશ સભવે ? આત્મા જ્યારે યુવક-શરીર-પરિમાણ ધારણ કરે ત્યારે બાળક-શરીર-પરિમાણના પમ્પિંગ કરે છે એમ ભલે કેમ ન Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ સમજો. એમાં કઈ અસંગતિ નથી. સાપ પેાતાના ન્હાનકડા દેહને ફેણ વિસ્તારીને મ્હોટા બનાવી શકે છે. તેમજ આત્મા પણ સક્રાચ–વિસ્તાર-ગુણના પ્રતાપે જૂદે જાડ઼ે સમયે જૂદા જૂદા દેહપરિમાણુ ધારણ કરી શકે છે. વિભિન્ન અવસ્થા અથવા પર્યાય જોતાં આત્માને પરિવર્ત્તન છે એમ કહીએ તા ચાલે અને તેથી જ તે! એ હિસામે આત્મા અનિત્ય પણ છે. દ્રવ્યથી એથી ઉલટી જ વાત કહી શકાય. એટલે કે દ્રવ્યથી આત્મા અપરિવર્ત્તિત અને નિત્ય છે. શરીર -ખંડનના સબંધમાં નૈયાયિકા જે વાંધા લે છે તેના જવાબમાં જૈતા કહે છે કે શરીર ખંડિત થવાથી આત્મા ખંડિત નથી થતા, ખંડિત થયેલા શરીરાંશમાં આત્માના પ્રદેશ વિસ્તાર પામે છે. ખડિત શરીરાંશમાં અમુક અંશે આત્માનું અસ્તિત્વ ન સ્વીકારાય તેા ખતિ શીરાંશમાં જે કંપન જોવામાં આવે છે તેનું બીજું કોઈ કારણ બતાવી શકાતું નથી. ખંડિત અંશમાં કાઈ પૃથક આત્મા । નથી જ. છે તે દેહને વિષે રહેલા, દેહપરિમાણવાળા આત્માના અંશ છે. શરીરના એ ભાગમાં રહેવા છતાં પણુ આત્મા તા એક જ છે. એ રીતે જૈનાચાર્યો યુક્તિવાદથી આત્માનુ સ્વદેહ પરિમાણુત્વ સારી રીતે સિદ્ધ કરે છે. જે ΟΥ ન્યાયમતનું એ પ્રમાણે ખંડન કરી, જૈન દાર્શનિકા યુક્તિપૂર્વક બતાવી આપે છેઃ આત્મા વ્યાપક નથી, પણ શરીર–પરિમાણુ જ છે. એમના અનુમાન પ્રત્યેાગ પણુ. અહીં નોંધવા ચેાગ્ય છે. તેઓ કહે છે કે આત્મા નથી, કારણ કે તે ચેતન છે. જે વ્યાપક હાય તે ચેતન ન હાઇ શકે. દાખલા તરીકે આકાશ વ્યાપક આત્મા ચેતન Page #145 -------------------------------------------------------------------------- ________________ ૨૪ છે : એટલે કે તે અવ્યાપક છે. આત્મા અવ્યાપક છે. તેના અર્થ એટલો જ કે તે શરીર-પરિમાણવાળા છે. કારણ કે શરીરને વિષે તેનું અસ્તિત્વ જોઇ શકાય છે. અદૃષ્ટવાન કહી સાથે ફળના “કૃતપ્રાશ” હકીકત વિના ખીજી પણ જૈન સિદ્ધાંત પ્રમાણે જીવ “કમ્મસ નુત્તા” અથવા પૌલિકાદષ્ટવાન” છે એ વાતને પૂર્વ ઈસારા કરી ગયા છીએ. જે નારિતક છે, જેએ કર્માંક્ળ નથી માનતા, પરલાક પણ નથી માનતા તેઓ પણ જીતે પોતાના જ મતનું ખંડન કરે છે. કની અચ્છેદ્ય સંબધ સ્વીકારવામાં ન આવે તેા અને`‘“અકૃતાભ્યાગમ” ના ધ્રુષ આવે એ ચર્ચાઈ ગઈ છે. મતલબ કે પરલે સ્વીકાર્યા ગતિ નથી, એમ કહેવામાં આવે કે પરલેાક પ્રત્યક્ષ દેખાતા નથી તેા પછી એ શા માટે માનવા ? એના પરલાક પ્રત્યક્ષ દેખાતા નથી, માટે તે ન જ એમ ન કહી શકાય. પિતામહ, પ્રપિતામહ આપણે જોઇ શકતા નથી. પરન્તુ એટલા હતા જ નહીં એમ કહી શકાય ખરૂં? કોઇએ પણ કોઇ કાળે પલાક જોયા નથી એમ જો કાઇ નાસ્તિક કહેતા હોય તો તે પણ માનવા જેવું નથી, કારણ કે એ નાસ્તિક કંઇ સર્વજ્ઞ નથી. જવાબ એ છે કે હોવા જોઇએ આદિ પૂર્વજોને ઉપરથી તે કેવળજ્ઞાની પુરૂષા પરલેાક જોઈ શકે છે. જૈતા અને આસ્તિકા પણ એ વાત માને છે. નાસ્તિક અહી મેલી ઉઠશે કે પરલાક હોય તેા તેનુ કંઈ કારણ જરૂર રહેવું જોઇએ. એ કારણ કયું ? પરલેાકનું કારણ અદૃષ્ટ કહેતા હૈા તા અનવસ્થા-દોષ લાગશે. જો એમ કહો કે રાગ-દ્વેષાદિને લીધે Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ પરલેાક સંભવિત છે તા નિષ્ક્રમ અવસ્થાનાં તમે શુ ખુલાસે કરશેા? કારણ કે સંસારી માત્ર રાગદ્વેષને આધીન છે. જે એમ કહેશે કે હિંસાદિ ક્રિયાની ખાતર પરલેૉક-વ્યવસ્થા માનવી જ જોઇએ તેા તે પણ ઠીક નથી. કારણ કે કેટલીક વાર ક્રિયા–ળના વ્યભિચાર જેવામાં આવે છે. હિંસાદિ પાપકમ કરનાર, ધન-ધાન્યના સારે। વૈભવ ભોગવતા દેખાય છે. જ્યારે સત્કમ કરનાર સજ્જન પુરૂષને અતિ દીન અવસ્થા વેઠવી પડે છે. એ રીતે કુળને વ્યભિચાર શ્વેતાં એટલુ નક્કી છે કે કફળ છે, છે તે છે જ એમ ન કહેવાય. કર્માંક્ળ નથી તે પરલાક માનવાની પણ જરૂર કયાં રહી? આ ત્રણે આપત્તિઓના જવાળ જૈન દાનિકોએ આપ્યા છે. તેએ નાસ્તિકોને કહેવા માગે છે કે તમારી વાત અમુક અંશે-અમુક અપેક્ષાએ ઠીક છે. પણ એથી કરીને પરાક કે અદૃષ્ટના સિદ્ધાંતને કંઇ આધ નથી આવતા. જીવ અનાદિકાળથી કસંયુક્ત છે એમ જૈના માને છે. એમાં અનવસ્થા દોષ છે એમ કહેતા હૈા તા તે બરાબર નથી. રાગ-દ્વેષ આદિને લીધે ભવભ્રમણ કરવું પડે છે અને તેથી નિષ્ક્રમ અવસ્થા અસંભવત અને એમ કહેતા હૈ। તા ભલે ક્ષણભરને માટે એ વાત માની લઈએ. પરંતુ પરલેાક તે તમારે સ્વીકારવા જ પડશે, સાચી વાત એ છે કે જ્યાં સુધી જીવની મુક્તિ ન થાય ત્યાં સુધી જીવ રાગ-દ્વેષથી વશીભૂત રહેવાના, કમ અને કકળતા ચક્રાવે ચડવાના. પાપી દેખાતા પુરૂષનાં અશ્વ સુખ વસ્તુતઃ એના પૂર્વજન્મના પુણ્યને આભારી છે અને પુણ્યશાળી પુરૂષનાં દુઃખ એના પૂર્વજન્મના પાપકને આભારી છે એમ તમારે સમજી લેવું જોઈ એ. . Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ દુષ્ટ પુરૂષની ભવિષ્યમાં દુર્ગતિ જ થવાની અને સજ્જનને સારી સ્થિતિ મળવાની એ પણ એટલી જ નિશ્ચિત વાત છે. ઉપલક દેખાતાં સુખ-દુઃખ ઉપરથી કક્ળ કે પરલોક જેવુ કઈ નથી એમ કહી નાખવાનું સાહસ ન કરશે. છે. પરાકની પુષ્ટિમાં જૈના આગમ-પ્રમાણને માને 66 शुभः पुण्यस्य, "" "" અક્રમ : पापस्य સારાનું ફળ પણ સારૂં અને નઠારાનું ફળ પણ નારૂં જ મળવાનું એ જિનવચન વિષે કાઇએ જરાયે શંકા લઈ જવી નહીં. અદૃષ્ટના વિષયમાં આનુમાનિક પ્રમાણ પણ જોઇએ તેટલા મળી આવે છે. એક ગુણિયલ સ્ત્રીને એકી સાથે બે પુત્રા જન્મે છે. વખત જતાં એ બન્ને ભાઈઓનાં બળ, વિદ્યા વગેરેમાં ઘણી વિલક્ષણતા જેવાય છે. અદૃષ્ટ ક ન માના તેા તે વિલક્ષણુતાને તમે શુ ખુલાસા આપશે ? એને ઉપયેાગ પણ કરે છે. "" જૈન મત પ્રમાણે અદષ્ટ પુદ્ગલતિ છે, અર્થાત્ ખીજા જન્મમાં આત્મા કેવું શરીર ધારણ કરશે તે તેના પૂજન્મા જિત-તત્ સશ્લિષ્ટ કર્યું પરમાણુ વડે નિર્દિષ્ટ થાય છે. આત્મા અદૃષ્ટાીન છે ક`પુદ્ગલ રૂપી જંજીરા એના પગમાં પડી છે. નૈયાયિકા અદૃષ્ટને આત્માના વિશેષ ગુણ કહે છે. સાંખ્યમત પ્રમાણે અદૃષ્ટ એ પ્રકૃતિના વિકાર સિવાય ખીજું કંઇ નથી. બૌદ્ધો અદૃષ્ટને વાસનાસ્વભાવ કહે છે, વેદાન્તીએ અદૃષ્ટને અવિદ્યાસ્વરૂપ એળખાવે છે, જૈના અદૃષ્ટને પૌદ્ગલિક સિદ્ધ કરી,ઉપરાક્ત તમામ મતેાના પરિહાર કરે છે. Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ જીવ અથવા આત્માના સબધમાં જૈને શું માને છે તે મે' ટુકામાં વર્ણવ્યું છે. સાંખ્યાદિ મતાની સાથે જૈન મત કેટલીક રીતે મળતા આવે છે તેા કેટલીક રીતે જૂદા પડે છે. એ ઉપરથી એટલું તે। અવશ્ય લાગે છે જ કે જૈનદર્શન ભારતવર્ષનું એક સુપ્રાચીન, સ્મરણાતીત યુગનું દર્શન છે. જૈનદર્શન, બૌદ્ઘયુગની પછી અસ્તિત્વમાં આવ્યું, અથવા તે ગૌતમબુદ્ધના સમયના એ એક વિચારપ્રવાહ છે એ વાત મુદ્લ માનવા જેવી નથી. ન્યાય-વેદાન્તાદિ દાનિક મતાની સાથે જો જૈન સિદ્ધાંતાનુ મળતાપણ જોવામાં આવતું હોય, જૈનદર્શનમાં કાઈ એક પ્રકારની વિશિષ્ટતા દેખાતી હોય તેા પછી ઇતિહાસના જે ભૂલાઈ ગયેલા યુગમાં ન્યાયાદિ મતે પ્રચારમાં આવ્યા તે જ યુગમાં જૈન સિદ્ધાન્તાના પણ પ્રચાર થયેલા હોવા જોઇએ એવું અનુમાન ખુશીથી કરી શકીએ. અને ઈતિહાસ તેમજ પુરાતત્ત્વ એ જ વાત પુરવાર કરે છે. Page #149 -------------------------------------------------------------------------- ________________ (२) દ્રવ્યસંગ્રહમાં કહ્યું છે તે પ્રમાણે જીવ ઉપયોગમય, सभूत, पत्ता, २१ परिभाष्य, lal, संसारस्थ, सि અને સ્વભાવે ઉર્ધ્વગતિ છે. તત્ત્વાર્થસાર એના અનેક પ્રકાર વર્ણવે છે – सामान्यादेकधा जीवो बद्धो मुक्तस्ततो द्विधा। स एवासिद्धनोसिद्धसिद्धत्वात् कीत्यते त्रिधा ॥ श्वभ्रतिर्यनरामर्त्य विकल्पात् स चतुर्विधः । प्रशमक्षयतद्वन्द्वपरिणामोदयो भवेत् ॥ भावपंचविधत्वात् स पंचभेदः प्ररुप्यते । षण्मार्गगमनात् षोढा सप्तधा सप्तभंगतः ॥ अष्टधाटगुणात्मत्वादष्टकर्मकृतोपि च । पदार्थनवकात्मत्वात् नवधा दशधा तु सः ॥ दशजीवभिदात्मत्वादिति चिन्त्यं यथागमम् । ३२४...२ ३७ तत्वार्थसार Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ સામાન્ય દષ્ટિએ જોઈએ તે જીવ એક જ પ્રકારના છે. તેમાં પણ બદ્ધ અને મુક્ત એવા બે ભેદ હેવાથી જીવ બે પ્રકારના છે. અસિદ્ધ, નોસિદ્ધ અને સિદ્ધ એમ જીવના ત્રણ પ્રકાર છે. ગતિભેદે દેવ, નારકી, મનુષ્ય અને તિર્યંચ એ ચાર પર્યાયમાં જીવ વહેચાયેલા છે. વળી ઉપશમ, ક્ષય, ક્ષયોપશમ, પરિણામ અને ઉદય એ ભાવભેદે કરીને જીવના પાંચ પ્રકાર છે. જ્ઞાનમાર્ગના ભેદે જીવના છ વિભાગ પાડી શકાય. સપ્તભંગીના ભંગ અનુસારે જીવ સાત પર્યાયામાં સમાઈ જાય. જીવના સ્વાભાવિક આઠ ગુણ અથવા કર્મની આઠ પ્રકૃતિ પ્રમાણે જીવને આઠ ભાગમાં વહેંચી શકાય. નવ પદાર્થની દૃષ્ટિએ જીવના નવ અને દશ પ્રકારના પ્રાણ અનુસારે જીવ દશ પ્રકારના છે એમ પણ કહી શકાય. જીવતત્વ બરાબર સમજવા સારૂ આ વિભાગો પણ વિચારવા જોઈએ. એક પ્રકારના જીવ સામાન્ય નજરે સમસ્ત છે એક જ પ્રકારના છે એમ કહીએ તો ચાલે. આ સામાન્ય “ઉપગ” ના નામે ઓળખાય છે. જીવ માત્ર ઉપગના અધિકારી છે, દર્શન અને જ્ઞાન એવા ભેદે ઉપયોગના બે ભેદ છે. વિશેષ જ્ઞાનવિરહિત સત્તા માત્રનો જે બોધ તે દશન. વસ્તુ વિષયનો જે સવિશેષ બેધ તે જ્ઞાન. જ્ઞાન બે પ્રકારે છે–પ્રમાણ અને નય. સંપૂર્ણ વસ્તુ સંબંધનું જે સમ્યગજ્ઞાન તેનું નામ પ્રમાણ અને વસ્તુના અંશનું જ્ઞાન તેનું નામ નય. પ્રત્યક્ષ અને પક્ષ એવા પ્રમાણના બે ભેદ છે. પ્રત્યક્ષ પ્રમાણની અપેક્ષાએ પક્ષ પ્રમાણ અસ્પષ્ટ છે. અવધિ, મન:પર્યાય Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ અને કેવળ એ ત્રણ પ્રકારના જ્ઞાન પ્રત્યક્ષ પ્રમાણ છે. ઈન્દ્રિય અને મનની સહાય વગર, રૂપી પદાર્થોના સંબંધમાં જે જ્ઞાન થાય તેનું નામ અવધિજ્ઞાન. ઈન્દ્રિયાદિની અપેક્ષા વિના, બીજાના ચિત્તના વિષયમાં જે જ્ઞાન થાય તે મનઃપર્યાય જ્ઞાન. વિશ્વની સઘળી વસ્તુઓ અને પર્યાયોનું જે પ્રત્યક્ષ જ્ઞાન તેનું નામ કેવળ જ્ઞાન. મતિ અને શ્રુતના ભેદે કરીને પક્ષ પ્રમાણના બે ભેદ છે. ઇન્દ્રિય અથવા અનિન્દ્રિય (મન) જે જ્ઞાનમાં સહાયક હોય તે મતિજ્ઞાન. મતિજ્ઞાનની અંદર ઈન્દ્રિયજ્ઞાન, સ્વસવેદન, સ્મરણ, પ્રત્યભિજ્ઞાન, ઉહ અને અનુમાનને સમાવેશ થાય છે. દર્શન નિરાકાર જ્ઞાન છે. મતિજ્ઞાન સાકાર જ્ઞાન છે. મતિજ્ઞાનના ચાર પ્રકારઃ અવગ્રહ, ઈહા, અવાય ને ધારણા, મતિજ્ઞાનના એ ચાર થર છે એમ કહીએ તો પણ ચાલે. અવગ્રહ મતિજ્ઞાનને નીચામાં નીચો થર છે. તેના વડે વિષયના અવાંતર–સામાન્ય (જાતિ) માત્રને બોધ થાય છે અવગૃહીત વિષયના વિશેષ સમૂહ સંબંધમાં જાણવાની જે સ્પૃહા તેનું નામ ઈહા. વિષયનું વિશેષ જ્ઞાન તે અવાય. વિષયજ્ઞાનને ધારણ કરી રાખવું તે ધારણા. ઈન્દ્રિય અને મનની મદદથી જે જ્ઞાન થાય તે ઈન્દ્રિયજ્ઞાન. ઈન્દ્રિય-નિરપેક્ષ, સુખ-દુઃખાદિની જે આંતર અનુભૂતિ તેનું નામ અનિન્દ્રિય જ્ઞાન અથવા સ્વસંવેદન. અનુભવેલા વિષયને ફરીવાર બંધ તે સ્મરણ, સદશ અથવા વિસદશ એવા વિષયોના સંબંધમાં જે સંકલનાત્મક જ્ઞાન તે પ્રત્યભિજ્ઞાન. વિશેષાકાર વિજ્ઞાનમાંથી જે ત્રિકાલવિષયક જ્ઞાન થાય તે ઉહ અથવા તર્ક તકલબ્ધ વિજ્ઞાનમાંથી, “આ Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ પુરૂષની વચનાજ્ઞાન તે નય. પણ એ ભેદ છે. પર્યાયાર્થિ ક નયને પર્વત અગ્નિવાળા છે.” એવું જે જ્ઞાન થાય તે અનુમાન. શ્રુતજ્ઞાન પરાક્ષ પ્રમાણમાં સમાય છે, આપ્ત વલી તે શ્રુતજ્ઞાન. વિષય સંબંધે એક દેશનું દ્રષ્યાર્થિક અને પર્યાયા િક ભેદે નયના દ્રવ્ય એ દ્રવ્યાયિક નયના અને પર્યાય એ વિષય છે. નૈગમ નય, સ ંગ્રહ નય, અને વ્યવહાર નય એ દ્રવ્યાર્થિક નયની અંદર આવે છે. નૈગમ નય ઉદ્દેશ્યને આળખાવે છે. સંગ્રહનય વસ્તુએસના સામાન્ય અંશનું અને વ્યવહારનય વસ્તુના વિશેષ અંશનું ગ્રહણ કરે છે. ઋસૂત્ર, શબ્દ, સમભિરૂદ્ધ અને એવભૂત એ પર્યાયાકિનયના ચાર ભેદ છે. વસ્તુના વમાનકાળવત્તી પર્યાય સાથે ઋજીસૂત્રને સંબધ છે, શબ્દનય પ્રમાણે એકા વાચક શબ્દો એક જ અર્થના મેધ કરે છે. સમભરૂઢ નય અનુસારે એકાવાચક શબ્દો લિંગ, ધાતુ-પ્રત્યયાદિના ભેદે કરીને જૂદા જૂદા અર્થ સૂચવે છે. એવ’ભૂત નય પ્રત્યેક શબ્દની ક્રિયા બતાવે છે, વસ્તુ ક્રિયાહીન મની એટલે એ શબ્દ દ્વારા ઓળખાવાના અને અધિકાર ન રહે. પ્રત્યક્ષ અને પરેાક્ષ એમ પ્રમાણના એ ભેદ છે. પ્રમાણ અને નય જ્ઞાનની અંદર સમાઈ જાય છે. જ્ઞાન અને દન, ઉપયાગના પ્રકાર ભેદ છે. એ ઉપયાગની દૃષ્ટિએ જીવ એક પ્રકારના છે. એમ કહી શકાય. એ પ્રકારના જી સસારી અને મુક્ત એ રીતે જીવના બે પ્રકાર છે. કુના પાશથી અંધાયેલા જીવ સંસારી અને કર્મ શૂન્ય જીવ તે મુક્ત. સસારી વા કર્મસંયુક્ત છે, છતાં બધા સસારી Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ જીવેા એક જ શ્રેણીના છે એમ ન કહી શકાય. સંસારી જીવમાં પણ કભેદ, પર્યાયભેદ છે. આ કૅમભેદ સમજાવવાને સારૂ જૈનાચાર્યોએ ચૌદ ગુણસ્થાન નિયેાજ્યાં છે. જે થરાની અદર થઇને, અથવા જે પરિસ્થિતિઓની વચ્ચે થઈને ભવ્ય જીવા ધીમે ધીમે મુક્તિ માર્ગમાં આગળ વધે છે તે તે ચર અથવા અવસ્થાનું નામ ગુણસ્થાન છે. સંસારી જીવ માત્ર કોઈ ને કોઇ એક ગુણસ્થાન વિષે અવસ્થિત હોય છેઃ (૧) મિથ્યાદષ્ટિ ( ૨ ) સાસાદન ( ૩ ) મિશ્ર (૪) અસ યત ( ૫ ) દેશસયત ( ૬ ) પ્રમત્ત (૭) અપ્રમત્ત ( ૮ ) અપુકરણ ( ૯ ) અનિવૃત્તિ કરણ (૧૦) સૂક્ષ્મકષાય (૧૧ ) ઉપશાંત કષાય ( ૧૨ ) સંક્ષીણુ કષાય (૧૩) સયેાગ કેવલી અને ( ૧૪ ) અયાગ કૈવલી. આ ચૌદ ગુણસ્થાનક થયા. મિથ્યા દર્શન નામના કર્મના ઉદયથી જીવ મિથ્યાતત્ત્વને વિષે શ્રદ્ધા રાખી રહે, સત્ય તત્ત્વની જીજ્ઞાસા ન રાખે તે મિથ્યાદષ્ટિ પ્રથમ ગુણસ્થાન, મિથ્યાદર્શન કર્મને ઉદય ન હોય પણ અનંતાનુબંધી કર્મના ઉદયથી જીવને સમ્યગ્દન ન થાય ( સમ્યગદર્શનથી પતિત થાય ) તે સાસાદન નામનું બીજું ગુણુસ્થાન. સમ્યમિથ્યાત્વ (મિશ્રમેાહ) નામના કર્મના ઉદયથી જીવનું દર્શોન કેટલેક અંશે મલિન અને કેટલેક અંશે શુદ્ધ હાય તે મિશ્ર નામનું ત્રીજી ગુણસ્થાન, અપ્રત્યાખ્યાનાવરણુ નામના કષાયના ઉદયને લીધે, જીવ સમ્યકત્વ સંયુક્ત હાવા છતાં અવિરતિ રહે તે અસ યત નામનું ચેાથું ગુણસ્થાન. અપ્રત્યાખ્યાન આવરણ નામના કષાયને ઉદ્દય અંધ પડે અને જીવ કેટલેક અંશે સયત અને કેટલેક અંશે અસ યત રહે તે દેશસયત નામનું પાંચમું ગુણ Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ સ્થાન. પ્રત્યાખ્યાનાવરણ કષાયને ઉદય ક્ષીણ બનવા છતાં જીવ સંપૂર્ણપણે સંયત બને, છતાં એમાં યે પ્રમાદ રહી જાય તે પ્રમત્ત સંયત નામનું છઠું ગુણસ્થાન. એ પછી સંજવલન નામક કષાય નષ્ટ થવાથી (મન્દ થવાથી ) પૂર્ણ સંયત જીવ પ્રમાદના પંજામાંથી છૂટો થઈ જાય તો તે અપ્રમત્ત નામના સાતમા ગુણસ્થાને પહોંચે. મોક્ષમાર્ગને મુસાફર ક્રમે ક્રમે અપૂર્વ શુકલ ધ્યાન પ્રાપ્ત કરી, વિશુદ્ધિ પામે તે અપૂર્વકરણ ગુણસ્થાન. એ અપૂર્વ શુકલધ્યાન ખૂબ ખૂબ વૃદ્ધિ પામતું થયું મેહકમ સમૂહના પૂલ અંશને ક્ષણ કરે ત્યારે જીવ અનિવૃત્તિ કરણ નામના નવમાં ગુણસ્થાનકે આરૂઢ થાય. એ રીતે કષાયો પાતળા પાડતો જીવ સમકષાય ગુણસ્થાને પહોંચે. સર્વ પ્રકારના મેહ ઉપશાંત થતાં જીવ જે ગુણસ્થાને આવે તેનું નામ ઉપશાંત કાય. મેહને સમૂહ સંપૂર્ણપણે ક્ષય પામે એટલે જીવ બારમું ગુણસ્થાન મેળવે. એ બારમા ગુણસ્થાનનું નામ ક્ષીણ કવાય. તે પછી ચાર પ્રકારના ઘાતિકર્મ નાશ પામતાં જીવને નિર્મલ એવું કેવળજ્ઞાન ઉપજે. એ યોગ કેવલી નામનું તેરમું ગુણસ્થાન થયું. સર્વ પ્રકારના કર્મક્ષય પહેલાંની, અત્ય·ક્ષણવ્યાપી જે અવસ્થા તે ચૌદમું ગુણસ્થાન. એનું નામ અયોગ કેવલી. કર્મનો સંબંધ ત્યાં પૂરે થાય છે. સંસારી જીવ ઉપરોકત ચૌદ ગુણસ્થાનમાં કોઈ એક સ્થાને હોય છે. ચૌદ ગુણસ્થાનથી પણ પર, જે અનંત સુખમય, અનિર્વચનીય અવસ્થા છે તે મુકતાવસ્થા. નિખિલ કર્મ સાથેના સંસ્પર્શથી અલગ થઈ, સિદ્ધો લેકાકાશના શિખરે, સિદ્ધ Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ શિલાની ઉપર વિરાજે છે. સિદ્ધો સંસાર તરી ગયા હોય છે. તેઓ મુક્ત કહેવાય છે. ત્રણ પ્રકારના જીવ સંસારી, સિદ્ધ અને નોસિદ્ધ-જીવન્મુક્ત એ ત્રણ પ્રકારે જીવના ત્રણ ભેદ પાડી શકાય. કર્મસંયુક્ત જીવ સંસારી છે. કર્મ બે પ્રકારના. ઘાતી અને અધાતી. મુકિત માર્ગને મુસાફર ક્રમે ક્રમે પિતાનાં કર્મબંધન ઢીલાં કરે છે. એ રીતે જે પવિત્ર ક્ષણે સંસારત્યાગી સાધક તેરમે ગુણસ્થાને પહોચે ત્યારે ચાર પ્રકારના ઘાતિકર્મને છેદે છે. એક રીતે એ જીવન્મુક્ત પદ પામે છે. પણ એ વખતે અઘાતી કર્મનો સંયોગ રહેવાથી તે સંયોગ કેવલી અથવા સંપૂર્ણપણે મુક્ત ન થવાથી નોસિદ્ધ નામે પણ ઓળખાય. જીવમુક્ત એક અપેક્ષાએ મુક્ત જ છે, પણ પાર્થિવ શરીર બાકી રહેલું હોવાથી આ ત્રીજે ભેદ રાખ્યો છે. ઘાતિકર્મના નાશથી જીવન્મુક્ત, કેવળજ્ઞાન મેળવે છે, સર્વજ્ઞતા પામે છે અથવા તો અનંત દર્શન અનંતસુખ, અનંતજ્ઞાન અને અનંત વીર્યના એ અધિકારી બને છે. જીવભુત સર્વજ્ઞના સામાન્ય કેવળી અને અર્વ એવા બે ભેદ છે. સામાન્ય કેવળી માત્ર પોતાની મુકિતની જ સાધના કરે છે. અહંત સંસારના સમસ્ત જીવોની મુક્તિ અર્થે ઉપદેશ આપે છે. અહંત એટલે તીર્થકર. સંસાર સમુદ્રમાં રઝળતા જીવોને સારૂ ઉપદેશમય તીર્થનું નિર્માણ તીર્થકરો જ કરે છે, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એ ચારે સંઘવિભાગને તેઓ ઉપદેશ આપે છે. તીર્થકર જ્યારે માતાના ગર્ભમાં આવે છે, અવતરે છે, દીક્ષા લે છે, સર્વજ્ઞ બને છે અને Page #156 -------------------------------------------------------------------------- ________________ નિર્વાણ પામે છે ત્યારે ઇન્દ્રાદિ દેવ મહોત્સવપૂર્વક એમની પૂજા (અહીં) કરે છે માટે એમને “અહત ” પણ કહેવામાં આવે છે. દેહ પ્રત્યે એ પુરૂષોને છાંટા જેટલું પણ મમત્વ નથી હોતું. એટલું છતાં એમના દેહ અતિ શુન્ન હજાર સૂર્ય જેટલા સમુજજવલ હોય છે. એ સંપૂર્ણ નિર્દોષ હોય છે. તીર્થકર ભગવાનને ચાર પ્રકારના અતિશય પણ હોય છે. અર્વત અથવા તીર્થકર, પ્રત્યક્ષ ઈશ્વર સ્વરૂપ છે. પછી જ્યારે સર્વજ્ઞ પુરૂષના અઘાતી કર્મ નાશ પામે છે ત્યારે તેઓ કર્મની બેડીમાંથી છૂટી, સંસાર–કેદખાનામાંથી નીકળી, લોકશિખરે રહેલી, ચિર શાંતિમય સિદ્ધશિલાને વિષે વિરાજે છે. જીવની એ છેલ્લામાં છેલ્લી સ્થિતિ છે–પરામુક્તિ છે. સિદ્ધના જીવોને કોઈ પ્રકારના કર્મમળ નથી હોતા. તેઓ આત્માના વિશુદ્ધ સ્વભાવમાં જ રહે છે. પહેલાં કહી ગયા તેમ અવ્યાબાધ આદિ આઠ પ્રકારના ગુણના તેઓ અધિકારી બને છે. ચાર પ્રકારના જીવ ગતિભેદે જીવ, દેવ, નારક, મનુષ્ય અને તિર્યંચ એ ચાર પર્યાયમાં વહેચાયેલા છે. જૈન મત પ્રમાણે દેવના ચાર પ્રકાર છે (૧) ભવનવાસી (૨) વ્યંતર (૩) જ્યોતિષ્ક અને (૪) વૈમાનિક. ભવનવાસીને દસ ભેદઃ (૧) અસુરકુમાર (૨) નાગકુમાર (૩) વિદ્યુત કુમાર (૪) સુવર્ણકુમાર (૫) અગ્નિકુમાર (૬) વાતકુમાર (૭) સ્વનિતકુમાર (૮) ઉદધિકુમાર (૯) દીપકુમાર અને (૧૦) દિફકુમાર. al Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩ વ્યંતરના આ ભેદ : (૧) કિન્નર (૨) કિંપુરૂષ (૩) મહેારગ (૪) ગંધવ (૫) યક્ષ (૬) રાક્ષસ (૭) ભૂત (૮) પિશાચ. જ્યાતિષ્કના પાંચ પ્રકાર (૧) સૂર્ય (૨) ચંદ્ર ગ્રહ (૪) નક્ષત્ર (૫) તારકા. વૈમાનિક એ પ્રકારે (૧) કપાપપત્ર (૨) કલ્પાતીત. ધર્મા નામના નરકના ત્રણ ભાગ છે પહેલા ગભાનું " નામ ખર-ભાગ, બીજાનું નામ પંક ભાગ” અને ત્રીજાનું અહુલ, ” ધર્માં નરકના પહેલા અને બીજા ભાગમાં સમસ્ત ભવનવાસી દેવાના ભવન અર્થાત વાસસ્થાન છે. વિવિધ દેશાદિમાં વસતા હેાવાથી ખીજા પ્રકારના દેવા જંતર નામથી એળખાય છે. રત્નપ્રભા નામના નરકના બીજા ભાગમાં રાક્ષસ નામના વ્યંતર રહે છે. બાકીના સાત પ્રકારના વ્યંતરા, ઉત નરકના ખરભાગ–પ્રથમ ભાગને વિષે રહે છે. એ સિવાય ઘણા પર્વત, ગુકા, સાગર, અરણ્ય, વૃક્ષકાટર, મા` વગેરેમાં વ્યંતરા રહે છે. ભૂમિતળથી માંડી મધ્ય લેાકના અંતરવી વિશાળ આકાશમાં જ્યાતિષ્ઠા વસે છે. ભૂમિના ભાગથી માંડી ૭૯૦ ચેાજનની અંદર એકે જ્યાતિષ્ક દેવ નથી. ૭૯૦ ચાજન બાદ તારાગણુ છે. ભૂતળથી ૮૦૦ યાજન દૂર સૂર્ય વિમાન છે. સૂર્યથી ઉપર ૮૦ યેાજન જેટલે ચંદ્ર છે. ચંદ્રથી ત્રણ યેાજન ઉપર નક્ષત્ર છે. નક્ષત્રથી ત્રણ યોજન બુધગ્રહ છે. બુધથી ત્રણ્ યાજન ઉચે શુક્ર, શુક્રથી • બૃહસ્પતિ, અહસ્પતિથી ચાર યોજન ચાર ચેાજન ઉચે શનિશ્ચર; એ રીતે ઉપર, ૧૧૦ યાજનની અંદર જ્યાતિષ્ચક્ર છે. સૂવિમાન તપ્ત ત્રણ ચેાજન ચે ઉચે મગળ, મગળથી ભૂપૃષ્ઠથી ૭૯૦ યેાજન (૩) "" Page #158 -------------------------------------------------------------------------- ________________ સુવર્ણ જેવું છે. એનો આકાર અર્ધ ગોળાકાર અને એને વ્યાસ ૨૮૬૧ યોજનથી પણ કિંચિત વધારે છે. સૂર્યવિમાનની પરિધિ વ્યાસથી ત્રણ ગણું કરતાં સહેજ વધુ થાય. સોળ હજાર સેવકો સૂર્યવિમાન ધરી રહ્યા છે. એ વિમાનને વિષે સૂર્યદેવ પિતાના પરિવાર સાથે રહે છે. વૈમાનિક દેવો તિષ્ક દેવો કરતાં પણ ઉપર છે. તેઓ ઊર્ધ્વ લોકને વિષે વસે છે. સુમેરૂ પર્વતના શિખરથી ઉર્વી લોકો આરંભ થાય છે. એના સોળ ક૯૫ અથવા સ્વર્ગ કરવામાં આવ્યા છે.+ (૧) સૌધર્મ કલ્પ ઉત્તર દિશામાં. (૨) ઈશાન કલ્પ, દક્ષિણ દિશામાં. આ બે સ્વર્ગની ઉપર અનુક્રમે (૩) સનત કુમાર કલ્પ અને (૪) માહેન્દ્ર ક૯૫. એની ઉપરે (૫) બ્રહ્મ કલ્પ અને (૬) બ્રહ્મોત્તર કલ્પ. એની ઉપર (૭) લાંતવ અને (૮) કાપિક. એની ઉપર (૯) શુક્ર કલ્પ અને (૧૦) મહાશુક કલ્પ. એની પછી (૧૧) શતાર અને (૧૨) સહસ્ત્રાર કલ્પ. એની ઉપર (૧૩) આનત અને (૧૪) પ્રાણત. એની પછી (૧૫) આરણ કલ્પ અને (૧૬) અચુત કલ્પ. આ સોળ કલ્પ ઉપર બાર ઈદ્રોનો અધિકાર છે. સૌધર્મેન્દ્ર, ઈશાનંદ્ર, સનતકુમારેદ્ર અને મહેન્દ્ર અનુક્રમે પહેલા, બીજા ત્રીજા અને ચોથા સ્વર્ગના અધિપતિ છે. બ્રહ્મ અને બ્રહ્નોત્તર - + શ્વેતામ્બર-દિગમ્બર સમ્મત તત્વાર્થસૂત્ર અધ્યાય ૪ સૂત્ર ૩ શાણપંચ દ્વારા વિદ્યાઃ વરૂપોન્નપર્યતા: માં ૧૨ દેવલોકનું વિધાન છે, છતાં અહીં ૧૬ દેવલોક લખ્યા છે તે તથા તેની પછીની દેવલોક સંબંધીની હકીકત દિગબર શાસ્ત્રમાં વિશિષ્ટતારૂપ વર્ણવેલી છે જેનું અવતરણ ભટ્ટાચાર્યજીએ અહિં કર્યું હોય એમ લાગે છે. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ કલ્પ બ્રહ્મન્દ્રના અધિકારમાં છે. લાંતવ ઈન્દ્ર સાતમા અને આઠમા કલ્પને સ્વામી છે. શુક્ર અને મહાશુક્ર કલ્પનું સંરક્ષણ શુક્રેન્દ્ર કરે છે. શતાર ઈન્દ્ર અગીયારમા–બારમા સ્વર્ગને સંભાળે છે. આનર્તે, પ્રાણોંક, આરણે અને અમ્યુકેંદ્ર અનુક્રમે ૧૩ મા, ૧૪, ૧૫ મા અને ૧૬ મા ક૫ના અધિસ્વામી છે. સોળમા કલ્પ અથવા સ્વર્ગ સુધીમાં જે વૈમાનિક દેવો વસે છે તેઓ કલ્પપપનના નામથી પ્રસિદ્ધ છે. સોળ સ્વર્ગની ઉપર ચૈવેયક નામના વિમાન છે, તેની ઉપર અનુદિશ અને અનુદિશ-વિમાનની ઉપર અનુત્તર નામે વિમાન આવેલ છે. કલ્પાતીત વિમાનોમાં કપાતીત નામના વૈમાનિક દેવ રહે છે. સોળ કલ્પ અને કલ્પાતાત વિમાને ૬૩ ભાગ (પટલ)માં વહેચાયેલા છે. તેમાં સૌધર્મ અને ઈશાન કલ્પના બધા મળીને ૩૧ છે. જેમ કે (૧) ઋતુ (૨) ચન્દ્ર (૩) વિમલ (૪) વલ્થ (૫) વીર (૬) અરૂણ (૭) નંદન (૮) નલિન (૯) રહિત (૧૦) કાંચન (૧૧) ચંચત (૧૨) મારૂત (૧૩) ઋદ્ધીશ (૧૪) વૈડૂર્ય (૧૫) રૂચક (૧૬ ) રૂચિર (૧૭) અંક (૧૮) સ્ફટિક (૧૯) તપનીય ( ૨૦ ) મેઘ (૨૧) હારિક (૨૨) પલ્મ (૨૩) લોહિતાક્ષ (૨૪) વજી (૨૫) નંદ્યાવર્તા (૨૬) પ્રશંકર (૨૭) પિષ્ટાક (૨૮) ગજ (૨૯) મસ્તક (૩૦) ચિત્ર (૩૧) પ્રભ. ત્રીજા અને ચોથા સ્વર્ગમાં ૭ સમૂહ છે: (૩ર) અંજન (૩૩ ) વનમાલ (૩૪) નાગ (૩૫) ગરુડ (૩૬ ) લાંગલ (૩૭) બલભદ્ર (૩૮) ચક્ર. પાંચમા અને છઠ્ઠા કલ્પમાં ૪ ભાગ છેઃ (૩૯) અરિષ્ટ (૪૦) દેવસમિતિ Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ (૪૧) બ્રહ્મ, (૪૨) બ્રહ્મોત્તર સાતમા-આઠમા સ્વર્ગના બે ભાગ : (૪૩) બ્રહ્મહદય (૪૪) લાંતવ. નવમા-દશમા કલ્પમાં (૪૫) મહાશુક્ર નામનું એક પટલ છે અગીયારમાબારમા ક૯૫માં એક જ છે, તેનું નામ (૪૬) શતાર. તેરમા, ચૌદમા, પદરમાં, સોળમા કલ્પના એકંદરે ૬ ભ ગ છેઃ (૪૭) આનત (૪૮) પ્રાણુત (૪૯) પુષ્પક (૫૦) સાતક (૫૧) આરણ (૫૨) અમ્યુ. ગ્રેવેયક-વિમાનના અભાગને વિષે ૩ ભાગ છેઃ (૫૩) સુદર્શન (૫૪) અમોઘ (૫૫) સુપ્રબુદ્ધ. શૈવેયક વિમાનના મધ્ય ભાગને વિષે ૩ પટલ છે (પ૬ ) યશોધર (પ) સુભદ્ર (૫૮) વિશાલ. રૈવેયક વિમાનના ઉપરના ભાગમાં ૩ પટલ છેઃ (૫૯) સુલ (૬૦) સૌમન (૬૧) . પ્રીતિકર. અનુદિશ વિમાનમાં (૬૨) આદિત્ય નામનું એક જ પટલ છે. અનુદિશ વિમાના ઉપરના ભાગમાં–અનુત્તર વિમાનમાં (૬૩) સર્વાર્થસિદ્ધ નામનું એક પટલ છે. ઉપરોક્ત વર્ણન ઉપરથી એટલું સમજાશે કે સોળ કલ્પમાં એકંદરે પર પટલ છે. પ્રત્યેક પટલમાં ત્રણ પ્રકારના વિમાન અથવા નિવાસ સ્થાન છે; (૧) ઈન્દ્રક વિમાન (ર) શ્રેણીબદ્ધ વિમાન અને (૩) પ્રકીર્ણક વિમાન. વચ્ચે ઇન્દ્રક વિમાન અને એની આસપાસ શ્રેણીબદ્ધ વિમાન હોય છે. પ્રત્યેક શ્રેણી બદ્ધ વિમાનમાં ૬૩ વિમાન હોય છે. પણ નીચેથી જેમ જેમ ઉપર જઇએ તેમ તેમ એક પ્રણી વિમાન ઓછું થતું જાય. એ રીતે ૬૨ મા પટલને વિષે એક ઈન્દ્રક વિમાન રહે છે. તેની ચારે કોર માત્ર ચાર શ્રેણી વિમાન હોય છે. ઇન્દ્ર વિભાનની ચોતરફ જેમ શ્રેણીબદ્ધ વિમાન હોય છે તેમ તેની વિદિશાઓમાં પણ પ્રકીર્ણક અથવા પુષ્પ પ્રકીર્ણક વિમાન હોય Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ વિષે સર્વાંસિદ્ધિ નામનું ઇન્દ્રક વિજય, વૈજયન્ત, જયન્ત અને શ્રેણીબદ્ધ વિમાન રહેલાં છે. છે. ૬૩ મા પટલમાં પ્રકીર્ણક વિમાન નથી. ત્યાં મધ્ય ભાગને વિમાન અને તેની આસપાસ અપરાજિત નામના ચાર દેવામાં ભવનવાસી, વ્યંતર, જ્યાતિષ્ક અને વૈમાનિક એવા ચાર ભાગ છે, તે આપણે જોઈ ગયા. એ ચાર ભાગ પાછા દસ ભાગમાં વહેંચાયા છેઃ (૧) ઈંદ્ર (ર) સામાનિક (૩) ત્રાયશ્રિંશ (૪) પારિષદ (૫) આત્મરક્ષ (૬) લે।કપાલ (૭) અનીક (૮) પ્રકીર્ણાંક ( ૯ ) કિલ્બિર્ષિક અને (૧૦) આભિયાગ્ય. ભવન અને વ્યંતરના દેવેશમાં ત્રાયશ્રિંશ તેમજ લેાકપાળ જેવા ભેદ નથી. જ્યેાતિષ્ક અને કલ્પેાપપન્ન વૈમાનિકાની અંદર જ ઉપર કથા તેવા દસ ભેદ છે. કલ્પાતીત દેવામાં કઈ ખાસ ભેદ નથી. કારણ કે તેઓ બધા ઇન્દ્રો હોય છે એટલે જ કલ્પાતીત વૈમાનિકા “અહમિન્દ્ર” ના નામથી ઓળખાય છે. દેવાની અંદર જે રાજા, વડીલ તે ઇંદ્ર, સામાનિક દેવાના ભાગે ભેગ ઈંદ્રના જ ભાગાપભાગ જેવા હાય છે, ફેર એટલેા કે ઇંદ્રને સૈન્ય હાય છે, આજ્ઞાંક્તિ સેવક હાય છે, અને રાજ્ય-અશ્વ હાય છે. સામાનિકને એવું નથી હેતુ. ઈંદ્રને ૩૩ મ`ત્રીઓ અથવા પુરાહિતા હોય છે. તે ત્રાયત્રિંશ દેવના નામે ઓળખાય છે, ઇન્દ્ર સભાના સભાસદો પારિષદ નામે પ્રસિદ્ધ છે. ઇન્દ્રના પણ શરીરરક્ષક દેવા હોય છે. લેાકપાળેા ઈંદ્રના રાજ્યનું રક્ષણ કરે છે. કેંદ્રના સૈનિક અનીક દેવના નામે ઓળખાય છે. સેવક-દેવે આભિચેાગ્યના નામે અને હલકી શ્રેણીના દેવા કિલ્મિકિના નામે ઓળખાય છે. Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ નીચેના સમૂહથી ઊંચે રહેતા દેવતાઓના સમૂહ ક્રમે ક્રમે તેજ, વર્ણ, (લેશ્યા,) આયુ:, ઇંદ્રિયજ્ઞાન, અવધિજ્ઞાન, સુખ અને પ્રભાવમાં વિશેષ ઉન્નત હોય છે. જેમ જેમ ઉચ્ચ દેવલેાકમાં જઇએ તેમ તેમ તેમના માનકષાય, ગતિ, દેહ પ્રમાણ અને પરિગ્રહ પણ એછાં થતા લાગે છે. દેવ ચેાનિમાં જન્મ, તે તે જીવના પુણ્ય ઉપર આધાર રાખે છે. ભવન, વ્યંતર અને જ્યાતિષ્ઠ દેવાની અંદર કૃષ્ણ, નીલ, કાપાત અને પીત એ ચાર વર્ણો હેાય છે. સૌધર્મ અને ઈશાન કલ્પમાં કેવળ પીતવર્ણ હોય છે. ત્રીજા અને ચેાથા સ્વર્ગના દેવેના વણું કંઈક પીત અને પદ્માલ હેાય છે. પાંચમાથી દિમા કલ્પના દેવાના વર્ણ પદ્માભ, નવથી બારમા દેવલાકના દેવાના પદ્માભ અને શુકલાભ, અને તેરમા ૩૫થી લઈ ઉપરના સમસ્ત કલ્પના દેવાના શુકલવર્ણ હોય છે. દેવા કંઈ મુક્ત જીવ નથી. શુભ કર્મોના યેાગે તે ઉત્તમ પ્રકારનાં સુખ ભાગવી શકે છે. એટલુંજ. બાર્કી જન્મ અને મૃત્યુની ઘટમાળ તે ત્યાં પણ છે. કાઈ કાઈ બાબતમાં તેઓ પૃથ્વી ઉપર વસતા મનુષ્યા જેવા જ હોય છે. એમને પણ સારી વસ્તુને શેખ અને અણુગમતી વસ્તુને અભાવ હાય છે. મનુષ્યની જેમ દેવેને પણ વિષયવાસના છે, છતાં કેટલીક બાબતમાં તેએ મનુષ્યથી જૂદા પડે છે. ભવનવાસી, વ્યંતર, જ્યાતિષ્ક અને સૌધમ તથા ઈશાન કલ્પના દેવાને મનુષ્ય તથા તિયચની જેમ શરીર સયોગપૂર્વકની રમણક્રિયા હાય છે. ત્રીજા અને ચોથા સ્વર્ગના દેવાને માત્ર રમણીનું આલિંગન હોય છે. પાંચમાથી આઠમા સ્વર્ગ સુધીના દેવા દેવીઓના રૂપદર્શનથી વિષય સુખ અનુભવે છે. નવમા, દશમા, અગીયારમા, બારમા સ્વર્ગના દેવે, દેવીએના શબ્દ સાંભળી Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ તૃપ્તિ અનુભવે છે તેરમાથી સેાળમા દેવલેાકના દેવા,દેવાંગનાઓના વિચાર માત્રથી સાષ પામે છે. સેાળમા કલ્પ પછી ઉપરના દેવલાકમાં કામ લાલસા નથી. મનુષ્યાદિવાના દેહ જે ઉપાદાનથી રચાય છે તે ઉપાદાન આ દેવ શરીરમાં નથી હાતાં, વેને વીય સ્ખલના નથી. દેવીઓને ગર્ભધારણ નથી. દેવેા માતાની કુખમાં નથી પાકતા. એમનું મૈથુન એક માનસિક સુખસ ભાગ માત્ર હાય છે. નરકવાસી વા નારકીના નામે ઓળખાય છે. નરક અધેાલેકને વિષે છે. એક ઉપર ખજી એમ એક-બીજાને આશ્રયીને રહે છે. ધનાંબુ-ધનાધિ, પવન અને આકાશ એમ ત્રણ પ્રકારના દ્રવ્ય પ્રત્યેક નરકને વિષે હાય છે. ધનથુ વગેરે પ્રત્યેક પદાર્થ વીસ હજાર યેાજનના વિસ્તારવાળા હાય છે. નરક સાત છે. (૧) ધર્મા (ર) વંશા (૩) મેધા (સેલા ) (૪) અંજના (૫) અરિષ્ટા (૬) મધવી ( મા ) અને (૭) માધવી ( માધવતી ). વર્લ્ડ તેમજ સ્વરૂપના ભેદે વળી સાતે નરક નીચેના નામે ઓળખાય છે. (૧) રત્નપ્રભા (૨) શર્કરા પ્રભા (૩) વાલુકાપ્રભા (૪) પકપ્રભા (૫) ધૂમપ્રભા (૬) તમઃપ્રભા (૭) તમતમઃપ્રભા અથવા મહાતમઃપ્રભા, પ્રથમ નરકમાં ૩૦ લાખ, ખીજામાં ૨૫, ત્રીજામાં ૧૫, ચેાથામાં ૧૦, પાંચમામાં ૩, છઠ્ઠામાં એક લાખમાં પાંચ ઉણા, અને સાતમામાં ૫ નરકાવાસ. એકદરે ૮૪ લાખ જીવાત્પત્તિસ્થાન છે. નારકીના જવાને વણુ ઘણા ખરાબ હાય છે. તેમનામાં વિવિધ રૂપ ધારણ કરવાની શક્તિ હોય છે. પણ એથી કરીને તે એમને વધુ યાતનાઓ વેવી પડે છે. એમનાં દુ:ખ પારાવાર હાય છે. તેઓ ઘણા લાંબા વખત સુધી તેવાં દુઃખ Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ ભગવે છે. અસુરોની ઉશ્કેરણું તેમજ અમથા અમથા અંદર અંદર નારકીના જીવો લડે છે, અને એ રીતે અસહ્ય દુઃખ ભોગવે છે. મધ્ય લેકમાં મનુષ્યો વસે છે. આ મધ્યલોકની અંદર પણ અસંખ્ય દ્વીપ તથા સમુદ્ર છે. જંબુદ્વીપ એ બધા પોમાં મુખ્ય છે. એનો વ્યાસ એક લાખ એજનને છે. જંબુદ્દીપ સૂર્યમંડળના જેવો જ ગોળાકાર છે. એની વચ્ચેવચ્ચે મન્દર–મેર નામને પર્વત છે. મહાસાગર જબુદીપની આસપાસ ઉછળે છે. મહાસાગર પણ બીજા મહાપથી ઘેરાયેલો છે. જંબુદ્વીપની સાથે જોડાયેલા મહાસાગરનું નામ લવણદ. આ સમુદ્રને ઘેરીને જે દ્વીપ રહ્યા છે તેનું નામ ધાતકી ખંડ. ધાતકીખંડથી ચારે બાજુ કાલોદ સમુદ્ર છે. તે પછી પુષ્કર ઠપ છે. તદ્દન છેલ્લે સ્વયંભૂરમણ નામનો મહાસમુદ્ર છે. વચમાં ઘણું મહાદીપો અને મહાસમુદો છે. જબુદ્વીપમાં સાત ક્ષેત્ર છે. (૧) ભરત (૨) હૈમવત (૩) હરિવર્ષ (૪) વિદેહ (૫) રમ્યફ (૬) હૈરણ્યવત (૭) ઐરાવત. આ ક્ષેત્રોને છ વર્ષધર પર્વત અથવા કુલાચલ એક બીજાથી છૂટા પાડે છે; (૧ ) હિમવાન (૨) મહાહિમાન (૩) નિષધ (૪) નીલ (૫) રૂકમી (૬) શિખરી. આ પર્વતોની પૂર્વે તથા પશ્ચિમ દિશામાં સમુદ્ર હોય છે. હિમવાની સુવર્ણમય છે, મહાહિમાવાન રજતમય છે. ત્રીજો તાંબા સાથે સુવર્ણ મળ્યું હોય એવા રંગને છે. ચોથે નીલગિરિ વૈડૂર્યમય છે, પાંચમો નિર્મિત અને છઠ્ઠો Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ સ્વનિમિત છે. એ છ પર્વતાને શીખરે અનુક્રમે પદ્મ, પહાપદ્મ, તિગિજ, કેશરી, મહાપુંડરિક અને પુંડરક નામના સરાવરા છે. પતાની જેમ આ સરોવરા પણ પૂર્વ-પશ્ચિમ દિશામાં ફેલાયેલા છે. પહેલું સરાવર લંબાઇમાં એક હજાર યેાજન અને પહોળાઈમાં ૫૦૦ યેાજન છે: ખીજી, પહેલાના કરતાં બમણું, ત્રજી, ખીજાના કરતાં બમણું, ચેાથું, પાંચમું અને છૂટું, અનુક્રમે ત્રીજા, બીજા અને પહેલા સરાવર જેવું છે. દસ ચેાજન જેટલી એની ઉંડાઈ હાય છે. પ્રથમ સરાવરની અંદર એક યેાજન વિસ્તૃત એક કમળ છે. એની કણિકા એ કાસની અને પાસેના એ પાંદડામાંનું પ્રત્યેક પાન એક કાસનું છે, બીજા કમલનું પરિમાણ એ યેાજનનું છે. ત્રીજા સરાવરના કમલનું ચાર યેાજન, અને ચેાથા, પાંચમા તથા છઠ્ઠા સરોવરમાંના કમળે, અનુક્રમે ત્રીજા, બીજા અને પ્રથમ સૌાવરના જેવા જ છે. આ છ કમળાની ઉપર યથાક્રમે (૧) શ્રી (૨) હી ( ૩ ) કૃતિ (૪) કીર્ત્તિ ( ૫ ) બુદ્ધિ ( ૬ ) લક્ષ્મી નામની છ દેવીએ વિરાજે છે. એમનુ દરેકનું આયુ: એક પત્યેાપમનુ' છે. એ દેવીએ પેાતપેાતાના સ્થાનની અધીશ્વરી હોય છે. એમને પણ સભાસદ તથા સામાનિક દેવા હાય છે. મુખ્ય કમળમાં દેવી બેસે છે અને એની આજીમ જીના બીજા કમા ઉપર દેવતાઓના સમૂહ એસે છે. ભરત આદિ સાત ક્ષેત્રામાં અનુક્રમે નીચેની નદી વહે છે; (૧) ગંગા તથા સિધુ (ર) રાહિતા તથા રાહિતાસ્યા (૩) હિરતા તથા હિરકાંતા (૪) શીતા તથા શીતેાદા (૫) Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ નારી તથા નરકાંતા (૬) સુવર્ણફૂલ તથા રૂધ્યકૂલા અને (૭) રક્તા તથા રકતદાઃ એકંદરે ચૌદ નદીઓ વહે છે. પ્રત્યેક ક્ષેત્રની પૂર્વે તથા પશ્ચિમે સમુદ્ર છે. પ્રત્યેક ક્ષેત્રને વિષે જે બે નદીઓને ઉપર ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમાં પહેલી નદી પૂર્વ સમુદ્ર તથા બીજી નદી પશ્ચિમ સમુદ્રમાં મળે છે. ગંગા અને સિંધુની–દરેકની, ઉપનદીઓની સંખ્યા લગભગ ચૌદ હજારની છે. બીજા, ત્રીજ, અને ચોથા ક્ષેત્રની મહાનદીઓની, પ્રત્યેકની, ઉપરોક્ત ઉપનદીઓ કરતાં બમણું સંખ્યા સમજવી. પાંચમા, છઠ્ઠા તથા સાતમા ક્ષેત્રની મહાનદીઓની, પ્રત્યેકની ઉપનદીઓ અઅર્ધ ઓછી થતી જાય છે.. જીપ વિસ્તારમાં એક લાખ જન છે. એની અંદર આવેલા ભરતક્ષેત્રને દક્ષિણોત્તર વિસ્તાર પર યોજન છે. ભરતક્ષેત્રથી માંડીને વિદેહક્ષેત્ર પર્યત જે જે ક્ષેત્રો તથા પર્વત છે તે દરેકનો વિસ્તાર, પૂર્વના કરતાં બમણે સમજો. વિદેહની પછી જે પર્વત તથા ક્ષેત્ર છે તેનું પરિમાણ, પૂર્વના કરતાં અડધું સમજવું. ભરતક્ષેત્રમાં પૂર્વ-પશ્ચિમમાં સમુદ્રપર્યત વિસ્તૃત એક પર્વત છે, તેનું નામ વિજયાર્ધ (વૈતાઢય). ભરતક્ષેત્રના છ ખંડ છે. વિજ્યાદ્ધની ઉત્તર દિશામાં ત્રણ ખંડો આવેલા છે. આ છ ખંડ ઉપર વિજય વર્તાવનાર મહિપાળ પિતાને ચક્રવત તરીકે ઓળખાવી શકે. ઉત્તરના ત્રણ ખંડ ન છતાય ત્યાં સુધી નૃપતિ અર્ધવિજયી ગણાય. એટલા સારૂ ભરતક્ષેત્રની મધ્યમાં આવેલા આ પર્વતનું નામ વિજયાર્ધ રાખવામાં આવ્યું છે, એને રજતાકિ પણ Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ કહેવામાં આવે છે. ગંગા અને સિન્ધુનાં પાણી, વિજયા પર્વતના ઉત્તર ભાગમાં વહેતાં થાં, એ જ પતના પત્થરાને ભેદી દક્ષિણ તરફના સમુદ્રને મળે છે. ઉક્ત પર્વતના ઉત્તરમાં તેમ દક્ષિણમાં પણ ત્રણ ત્રણ ખંડ છે. વિજયા પર્વતના ઉત્તરના ત્રણ ખંડ અને દક્ષિણના બે બાજુના એ ખડ મ્લેચ્છખંડ છે. અને મધ્યમાં આય્યવત્ત છે, ભરતક્ષેત્રની પશ્ચિમે, દક્ષિણે અને પૂર્વે સમુદ્ર અને ઉત્તરે ફૂલાચલ છે. જંબુદ્રીપના સાત ક્ષેત્રના એ પ્રમાણે ખાંડ સમજી લેવા. ખીજા, ત્રીજા, ચોથા અને પાંચમા ક્ષેત્રમાં એક એક ગાળાકાર પત હેાય છે. હૈમવત ક્ષેત્રમાં જે ગાળાકાર પર્વત છે તેનુ નામ ધૃત્તવેદાય, હિમવાન પર્વતને વિષે રહેલા પદ્મસરેાવરમાંથી બે નદીઓ નીકળી છે, તે ભરતક્ષેત્રમાં આવે છે. રાહિતાસ્યા નામની એક મીજી નદી હૈમવત ક્ષેત્રના શ્રૃત્તવેદાય પવ તના અધ ભાગને પ્રદક્ષિણા દેતી થકી પશ્ચિમ સમુદ્રમાં મળે છે, હૈમવત ક્ષેત્રના ઉત્તર ભાગમાં મહાહિમવાન પર્વત છે, આ પર્વતમાંથી પણ એક બીજી નદી નીકળે છે, હૈમવત ક્ષેત્રના વૃત્તવેદાઢય પર્વતના બીજા અાઁ ભાગને પ્રદક્ષિણા દેતી થકી એ પૂર્વ સમુદ્રમાં મળે છે. ત્રીજા ક્ષેત્રમાં પણ નદી અને ગાળાકાર પતની સ્થિતિ એ પ્રમાણે જ સમજી લેવી. બીજા-ત્રીજા ક્ષેત્ર, જધન્ય અને મધ્યમ ભાગભૂમિ ગણાય છે. ચોથા ક્ષેત્રનુ નામ વિદેહ. વિદેના ગોળાકાર પર્વતનું નામ સુમેરૂ. આ સુમેરૂ પર્વતના ઉત્તર-દક્ષિણ ભાગમાં ઉત્કૃષ્ટ ભાગભૂમિ છે. પૂર્વ, પશ્ચિમ તરફના ભાગમાં ૩૨ ક ભૂમિ છે. વિદેહક્ષેત્રમાં સીતા અને સીતાદાનામની એ નદીઓ, પર્યંતને પ્રદક્ષિણા આપતી યથાક્રમે પૂર્વ તથા પશ્ચિમના સમુદ્રમાં સમાય Page #168 -------------------------------------------------------------------------- ________________ છે. વિદેહક્ષેત્રની ૩૨ કર્મભૂમિમાં દરેકને વિજય (વૈતાઢય) પર્વત અને બે બે ઉપનદીઓ હોય છે. પાંચમા, છઠ્ઠા ક્ષેત્રમાં બે બે મહાનદીઓ અને એક એક પર્વત છે. આ બે ક્ષેત્રો મધ્યમ તથા જધન્ય ભોગભૂમિ ગણાય છે, કર્મભૂમિ તથા ભોગભૂમિના સ્વરૂપ વિષે હવે પછી કહીશું. ભરતક્ષેત્ર અને ઐરાવતક્ષેત્ર એ બે ક્ષેત્રો એવાં છે કે જ્યાં કાળચક્ર પ્રમાણે જીવનાં આયુ, શરીર, શકિત વગેરેમાં ફેરફાર થયા કરે છે. જે વખતે જીવનાં શરીર વગેરે ઉત્કૃષ્ટ સ્થિતિ ભોગવતાં હોય તે કાળનું નામ ઉત્સર્પિણી કાળ અને જે વખતે ક્ષીણ દશા ભોગવતાં હોય તે કાળનું નામ અવસર્પિણ કાળ. આ બે પ્રકારના કાળના છ છ આરા છે. સુખમા સુખ, સુખમા, સુખમા-દુઃખમા, દુઃખમા–સુખમા, દુઃખમાં, દુઃખમા-દુઃખમા. આજે અવસર્પિણી કાળનો દુઃખમા નામને પાંચમે આરે ચાલે છે. છઠ્ઠો આ ઘણો જ દુઃખદાયક છે તે હજી આવવાનું બાકી છે. તે પછી પાછો ઉત્સર્પિણી કાળ શરૂ થશે. કાળના પ્રભાવે જીવનાં આયુ, શરીર, શક્તિ વગેરેમાં વધઘટ થાય છે. તે જ પ્રમાણે ભરત, ઐરાવતની ભૂમિને વિષે પણ કેટલાક ફેરફાર થાય છે. જબુદીપની ચોતરફ લવણોદ મહાસમુદ્ર છે. આ સમુદ્રના એક કિનારાથી સામા કીનારા સુધીનું અંતર પાંચ લાખ * એજનનું છે. લવણસમુદ્રને વીંટીને ધાતકીખંડ છે. એ પણ દીપ છે. એનો વિસ્તાર લવણેદ કરતાં બમણ અને જબુદીપ કરતાં ચારગણે છે. સમુદ્ર સાથે એનો વ્યાસ ૧૩ લાખ જનને છે. જંબુડીપ થાળી જે ગોળ હોવાથી, એની Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ અંદરના પર્વતો એક છેડેથી બીજા છેડા સુધી વિસ્તરેલા પડ્યાં છે. પણ ધાતકીખંડ કંકણ અથવા તે ચક્રની જેમ છે. પડામાં ઘણું આરા હોય છે તેમ ધાતકી ખંડ પર્વતેથી વહેચાયેલો છે. પર્વતોની વચ્ચેનો પ્રદેશ એક એક ક્ષેત્ર ગણાય છે. એ ખંડમાં બાર પર્વત છે. બે મેરૂ અને ચૌદ ક્ષેત્ર છે. આ ખંડમાં ૬૮ કર્મભૂમિ અને ૧૨ ભોગભૂમિ છે. ધાતકી ખંડની પછી કાલોદ સમુદ્ર અને તે પછી પુષ્કરદ્વીપ આવે છે. કાલોદ સમુદ્રને વિસ્તાર આઠ લાખ જનને છે, અને પુષ્કરદ્વીપનો વિસ્તાર ૧૬ લાખ જનને છે. પુષ્કરદ્વીપના અર્ધા ભાગમાં, એટલે કે ૮ લાખ એજનની અંદર ધાતકીખંડની જેમજ ક્ષેત્ર તેમજ પર્વત છે. બાકીના આઠ લાખને વિષે ક્ષેત્ર વિભાગ આદિ નથી. પુષ્કરદ્વીપની બરાબર મધ્યમાં માનુષત્તર નામનો એક પર્વત છે. આ પર્વતની બહાર મનુષ્યની ગતિ કે આવાસ નથી. વિદ્યાધરે. અને દિવાળા ઋષિઓ પણ ત્યાં જઈ શક્તા નથી. એટલા સારૂ એનું નામ માનુષોત્તર રાખવામાં આવ્યું છે. માનુષત્તર પર્વતના બહારના ભાગમાં કેવળ ભોગભૂમિ છે. પશુઓ જ વસે છે. જબુદ્ધીપમાં, ધાતકીખંડમાં અને અર્ધા પુષ્કરદ્વીપમાં એટલે કે અઢી દ્વીપમાં અને લવણેદ તથા કાલોદ સમુદ્રમાં મનુષ્યજાતિ આવ જ કરી શકે છે. મનુષ્યજાતિના આ આવાસસ્થાનમાં ૯૬ અન્તર્લિપ છે. ૪ આ અંતરીપોમાં જે વિદ્યાચારણું તથા અંધાચારણ ત્યાં જઈ શકે છે–ભગવતી સૂત્ર. | ઝ વેતામ્બર સાહિત્યમાં પ૬ અંતદ્વીપ કહ્યા છે, જ્યાં પણ કેવળ અકર્મભૂમિ સુગભૂમિ હેવાનું વિધાન છે; જ્યાંના મનુષ્ય મનુષ્ય આકૃતિવાળા છે. Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ ભેગભૂમિવાસી ગણાય છે. તેમનામાં જે મનુષ્યા વસે છે તે કેટલાક વાનર આકારવાળા તેા કેટલાક અશ્વના આકારવાળા હાય છે. એમને શ્લેષ્ઠ કહ્યા છે. માનવજાતિના આય અને મ્લેચ્છ એવા એ ભાગ છે. આ ખંડમાં આર્યાં વસે છે. તેમનામાં પણ શક, ભીલ એવી જાતિઓ છે, જે આય તરીકે એળખાતી નથી. મ્લેચ્છે માટે ભાગે મ્લેચ્છખંડમાં અને અંતરદ્વીપામાં વસે છે. આર્યોંના પણ કેટલાક ભેદ છે. જેએ પવિત્ર તીર્થ ક્ષેત્રામાં વસે છે તેઓ ક્ષેત્રા, ઈક્ષ્વાકુ જેવા ઉત્તમ કુળને વિષે ઉત્પન્ન થયેલા જાન્યા. જે વાણિજ્ય આદિથી આજીવિકા ચલાવે છે તે સાવદ્યકર્મોય, જે ગૃહસ્થી છે, સંયમાસયમધારી શ્રાવક છે તેએ અલ્પસાવદ્યકર્યાં. પૂણું સયમી સાધુ અસાવદ્ય કર્યાં. પવિત્ર ચારિત્ર પાળીને જેઓ મેાક્ષમાની આરાધના કરે છે. તેઓ ચારિત્રા, જે સમ્યગ્ દર્શનના અધિકારી છે. તેઓ દના. એ સિવાય બુદ્ધિ, ક્રિયા, તપ, બળ, ઔષધ, રસ, ક્ષેત્ર અને વિક્રિયા એ આઠ વિષયા સંબધી ઋદ્ધિ ધરાવે છે તે પણ આ છે. મધ્યલેાકમાં ઘણી કમભૂમિ તથા ભોગભૂમિએ છે. જ્યાં રાજ્યત્વ, વાણિજય, કૃષિક, અધ્યયન, અધ્યાપન સેવા વગેરે વડે આર્શિવકા ચલાવાતી હૈાય તે 'ભૂમિ. સંસારત્યાગ જ્યાં બની શકતા હોય તે પણ કભૂમિ. બીજા શબ્દોમાં કહીએ તે। જે સ્થાને પુણ્ય–પાપના ઉદયને લીધે જીવ કર્માંથી લેપાતા હોય તે કભૂમિ. ભાગભૂમિમાં એવા બંધ નથી. બધી મળીને ૧૭૦ જેટલી કમભૂમિ Page #171 -------------------------------------------------------------------------- ________________ ર છે, તેમાંની, જબુદ્રીપને વિષે ભરત તથા ઐરાવત એમ છે, વિદેહક્ષેત્રને વિષે બત્રીસ, ધાતકી ખંડને વિષે અડસઠ, અને અર્ધો પુષ્કરદ્વીપને વિષે અડસઠકભૂમિ છે. વિદેહક્ષેત્રની ૩૨ ક ભૂમિએ પૈકી પ્રત્યેક કર્મભૂમિ, ભરત તથા ઐરાવત ક્ષેત્રની જેમ વિજયા ( વૈતાઢવ) પર્વત તથા એ નદી વડે છ ખંડમાં વહેંચાયેલી છે. વિદેહક્ષેત્રના ચક્રવર્તી આ છ ખંડના વિજેતા હૈાય છે. જયાં તથા જે સ્થાનમાં વાણિજ્ય કે કૃષિકમ વડે આવિકા નથી ચાલતી, જ્યાં રાજા તથા પ્રજા વચ્ચે કંઈ ભેદ નથી, મેાક્ષમાર્ગના સભવ નથી તે સ્થાન ભેગભૂમિ: ભરત ઐરાવત ક્ષેત્ર, અવસર્પિણી કાળના પ્રથમના ત્રણ આરા સુધી ભાગભૂમિ રૂપ જ હતાં. અવર્પિણી કાળના થા આરાન આરંભથી એ બન્ને ક્ષેા કભૂમિ રૂપે પરિણમ્યાં છે. અને અવસર્પિણી કાળ ઉતર્યા પછી, ઉત્સર્પિણી કાળના પહેલા ત્રણ આરા સુધી એ બન્ને ક્ષેદ્મ કભૂમિ રૂપે જ રહેવાનાં. વિદેહક્ષેત્રમાં મેરૂ પર્વતની પૂર્વમાં તથા પશ્રિમમાં ૩૨ કર્મભૂમિએ છે. એ સિવાય એ મેની ઉત્તર-દક્ષિણ દિશાએ પણ એ ઉત્કૃષ્ટ ભાગભૂમિ છે, તેએ અનુક્રમે દેવકુરૂ તથા ઉત્તર કુરના નામે ઓળખાય છે. હેમત અને હૈરણ્યવત ક્ષેત્ર જન્ય ભાગભૂમિ અને રિવ` રમ્યક ક્ષેત્ર મધ્યમ ભાગભૂમિ છે. જધન્ય ભાગભૂમિમાં જીવનું આયુ:પરિમાણુ એક પલ્યનું, મધ્યમનું એ અને ઉત્તમ ભાગભૂમિનું ત્રણ પલ્યનું હાય છે. જખૂદ્દીપની છ ભાગભૂમિએ સિાય, ધાતકીખડમાં બાર, અને પુષ્કરદ્વીપામાં બાર ભાગભૂમિ છે, એ રીતે અઢી ીપમાં બધી મળીને ૩૦ ભાંગભૂમિ છે. અઢી દ્વીપ Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ સિવાયના બધા સ્થળે બાગભૂમિ જ છે. પણ એટલે ફેર કે ત્યાં કાષ્ઠ મનુષ્ય નથી, એને કુભાગભૂમિ પણ કહી શકાય. તદ્વીપ અને બ્લેસ્થાના કુંભાગભૂમિ છે. મનુષ્ય સિવાયના, નજરે ચઢતાં બધાં પ્રાણીઓ તિય ચના નામે ઓળખાય છે. તિયચા મધ્યલાને વિષે વસે છે, એમનામાં પશુ એકેન્દ્રિય વિગેરે ઘણા વિભાગ છે. મધ્યલેાકના બધા ભાગમાં એકેદ્રિય હોય છે. × × ( આ પછીના ભાગ, જિનવાણી માસિક બંધ થવાથી અપ્રકટ રહી જવા પામ્યા હાય એમ લાગે છે. ~~~અનુવાદક ) Page #173 -------------------------------------------------------------------------- ________________ ભગવાન પાર્શ્વનાથ (૧) મંત્રી વિશ્વભૂતિએ એક દિવસે માથાના કાળા-ભમ્મર જેવા કેશગુચ્છમાં અચાનક એક ધોળા વાળ ઉગતે જોયો. આ જ રીતે આ બધા કેશની પડતી થવાની, યૌવન સરિતા પણ આખરે સૂકાઈ જવાની, એવા એવા અનેક વિચારે મંત્રીના મનમાં ઉભરાઈ નીકળ્યા. એક ઉગતા ધોળા વાળ ઉપરથી એમણે સંસારની અસ્થિરતા, અસારતાનું અનુમાન કહાડયું. પછી તો પિતનપુરના આ મંત્રીએ એક સ્ત્રી, બે પુત્રો અને અઢળક ઐશ્વર્યનો ત્યાગ કરી મુક્તિનો માર્ગ લીધે. મંત્રીને બે પુત્રો હતા, તેમાં એકનું નામ કમઠ અને બીજાનું નામ ભરૂભૂતિ. કમઠ મોટે હતે, મરૂભૂતિ નહાને હવે, મેટે હેવા છતાં કમઠ ઘણો મૂરખ હતે. વિશ્વભૂતિ મંત્રીએ પિતાને મંત્રી તરિકેને અધિકાર કમઠને બદલે મરૂભૂતિને સોંપ્યો. મરૂભૂતિ પિતાનાં વિનય, વિવેક અને ચારિત્ર Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ અળે મહારાજા અરિવંદના માનીતા થઈ પડયેા. મહારાજાને એ વિશ્વાસપાત્ર બન્યા. મહારાજાની ગેરહાજરીમાં રાજતંત્રની લગામ મરૂભૂતિના હાથમાં રહેતી. એક દિવસે અચાનક વાવીય નામના પ્રતિસ્પર્ધી મહારાજાએ યુદ્ધને શંખ ફૂંકયા. મહારાજા અરવિંદ, મરૂભૂતિને રાજ્ય સાંપી, પેાતાના સૈન્ય સાથે બહાર પડયા. મરૂભૂતિ હૈયાત હોય ત્યાં સુધી મહારાજા અરવિંદને પોતાના રાજ્યની કશી ચિંતા ન હતી. અરવિંદ મહારાજા યુદ્દ કરવા ગયા એટલે કમઠના જુલમની પણ રાજ્યમાં હૃદ ન રહી. એના સગા ભાઈ મહાન રાજાના સ્થાને એસતા. કમને થયું કે હવે મને પૂછનાર કાણુ છે? કમઠ વિવાહિત હતા એની સ્ત્રીનું નામ વરૂણા હતું. છતાં તે પોતાના નાના ભાઈની સ્ત્રીનું રૂપ નીહાળી મેહમુગ્ધ થયેા. એકવાર કમઠે વસુંધરાને ઉદ્યાનમાં છૂટથી હરતી ફરતી જોઈ. ક્યાંય સુધી તે એની તરફ્ એકીટસે જોતા ઉભેા થઈ રહ્યો. નિરખવા માત્રથી એને તૃપ્તિ ન થઈ. એ નજર બહાર થઈ ત્યારે તેણે એક મેાટા નિઃશ્વાસ નાખ્યા, કમઠના મિત્ર કલહુસે એને ઘણી ઘણી રીતે સમજાવ્યેા. “ પરસ્ત્રીને માતા જ માનવી જોઈ એ, ન્હાના ભાઈની સ્ત્રી તે પોતાની સગી પુત્રીરૂપજ ગણાય. ” છતાં, કમઠની કામ પિપાસા શાંત ન થઇ. แ પ્રાણ જાય તે પણ મને કબૂલ છે; એક વાર વસુ ધરાને મારી પત્ની ન બનાવું ત્યાં સુધી વન નકામુ છે, ” Page #175 -------------------------------------------------------------------------- ________________ કમઠનું સારું શરીર ધ્રુજતું હતું. એની આંખમાંથી અસ્વાભાવિક તેજ વરસતું હતું. કલહંસે જઈ વસુંધરાને ખબર આપ્યાઃ “અહીં પાસેના લતામંડપમાં તમારા જેઠ મતિ બનીને પડ્યા છે, તમારે એની સારવાર કરવા જવું જોઇએ.” કલહંસનાં કપટવાક્ય સાંભળી વસુંધરા દેડતી. બેબાકળી, કમઠ પાસે પહોંચી. હરિણું વાઘના પંજામાં ફસાય એવી જ સ્થિતિ અહીં વસુંધરાની થઈ કમઠના પાપનો ઘડે પણ ભરાઈ ગયો. મહારાજા અરવિંદ શત્રુને છતી પિતનપુરમાં પાછા ફર્યા ત્યારે તેમણે ઘણા માણસના મુખથી એ અત્યાચારની કથા સાંભળી. એમને રૂંવે રૂંવે કેાધનો અગ્નિ છવાયે. “તમે પોતે કંઈ નથી બોલતા. પણ કમઠને હું સખતમાં સખત સજા કરવા માગું છું. મારા રાજયમાં હું એ અન્યાય ચલાવી લેવા નથી માગત. તમે જ કહે, એને શી સજા થવી જોઈએ?” અરવિંદ મહારાજાએ, મસ્ત્રી મરૂભૂતિને પૂછ્યું. મરૂભૂતિ માણસ હતો. કમઠના અત્યાચારે એના હૈયામાં પણ હોળી સળગાવી હતી. છતાં તે ઉદારતા અને ક્ષમાના શીતળ જળથી એ આગ ઓલવવા અહોનિશ પિતાના અંતરે સાથે યુદ્ધ કરતો. તેણે કહ્યું “આ વખતે એક વાર એને જવા દે.” મરભૂતિના સ્વભાવની મધુરતા જોઈ મહારાજા વિસ્મિત થયા. એમણે કહ્યું: “હવે તો હું પોતેજ બધું જોઈ લઈશ. તમારી જીભ નહીં ઉપડે. તમે ખુશીથી તમારા મહેલે જઈ શકો છે. ' Page #176 -------------------------------------------------------------------------- ________________ બધી વિક્તિએ પોતાની કોર તેજી નામના પર ' મહારાજાએ કમઠના મ્હોં ઉપર મેશ ચેપડી, ગધેડા ઉપર બેસાડી આખા શહેરમાં ફેરવ્યું અને હવે પછી કોઈ વાર પણ પિતાના દેશમાં દાખલ ને થવાનો હૂકમ આપે. અપમાનિત કમઠ, પછી તે, તાપસ બન્યું. વૈરાગ્ય વિનાનો, ધર્મની ગંધ વિનાને કમઠ, ભૂતાચલ નામના પર્વત ઉપર તાપસીના આશ્રમમાં જઈ કઠોર તપશ્ચર્યા કરવા લાગ્યો. મરૂભૂતિએ પિતાના મોટા ભાઈની, તપશ્ચર્યા સંબંધી બધી વિગત સાંભળી વિચાર કર્યોઃ “ખરેખર, મારા ભાઈનું દીલ હવે પશ્ચાત્તાપના પાણુથી શુદ્ધ થઈ ગયું છે.” મહારાજાએ એને બહુ બહુ રીતે સમજાવ્યો કે કોલસા ગમે એટલા ધોઈએ તો પણ ધેળા ન થાય. દુરિત્ર માણસ કદાચ છેડા દિવસ સદાચારી બને તે તે ઉલટો એ વધારે ભયંકર ગણાય. માટે હવે તમારે એની સાથેના બધા સંબંધનો ત્યાગ કરવો એજ ઉચિત છે. પણ મરૂભૂતિના અંતરમાં બંધુતાનું લોહી ઉછળતું હતું. ભ્રાતૃવાત્સલ્ય એના દીલ ઉપર પુરે અધિકાર જમાવ્યો હતો. એનાથી ન રહેવાયું. તે કમઠ પાસે જઈ પગમાં પશે. કહ્યું: “મને ક્ષમા કરો. મહારાજાએ મારું સાંભળ્યા વિના જ તમને દેશપાર કરી દીધા. હવે આપ ઘેર પધારે. તમારી આ કઠિન તપશ્ચર્યા જોઈ મારું હૃદય ચીરાઈ જાય છે.” કમઠ એ વખતે બે હાથમાં ભારે વજનના બે મહટા પત્થર ઉચકી રાખી, ઉભો ઉભો તપશ્ચર્યા કરતો હતો. પોતાના હાના ભાઇના વિનયી મધુર શબ્દોએ, એના દિલમાં ભરાઈ બેઠેલા ક્રોધરૂપી સર્પને ઈ છે. કાંઈ વધુ વિચાર નહીં કરતાં, Page #177 -------------------------------------------------------------------------- ________________ હાથમાંના ભારે પત્થર તેણે નાના ભાઈના માથા ઉપર પછાડયા. મરૂભૂતિ ત્યાં ને ત્યાંજ મૃત્યુ પામ્યા. કમરના આવા નિષ્ઠુર વ્યવહાર જોઇ, તપસ્વીએ પણ ખળભળી ઉયા. એમણે એને હાંકી કાઢયો. ક્રમા ભીલ લેાગની એક પીમાં જઈને ભરાયા. ત્યાં રહીને તેણે ચારી-લુંટફાટ આદિના ઉપદ્રવ ફેલાવવા માંડયા. આસપાસના આશ્રમમાંથી એક અવિધનની મુનિરાજે મહારાજા અરવિંદને, મરૂભૂતિના મૃત્યુના સમાચાર સંભળાવ્યા. મહારાજાને એ વાત સાંભળી બહુજ દુ:ખ થયું. “ મેં જ એને જતાં વાર્યાં હતા. ન માન્યું; આખરે એ દુષ્ટ પેાતાના સગા ભાઇને પણ નિર્દયપણે ધાત કર્યાં.” મહારાજા મનમાં મેલ્યા.. (૨) 1 પૃથ્વી ઉપર કાણુ અમર રહ્યું છે ? કઠે અને એની સ્ત્રી વા પણ પરલેાકને પંથે ચાલી નીકળ્યાં છે. આકાશના એક ખૂણામાં વરસાદનુ વાદળ ધીમે ધીમે ઘેરાતું જાય છે. એ વાદળ નથી. જાણે કે એક ચિત્રકાર નિરાંતે મેડમે આકાશ રૂપી પટ ઉપર નવાં નવાં ચિત્રા ઢારી રહ્યો છે. ઘડીમાં એક ચિત્ર દાડે છે, તા કડી પછી પાછું ભૂંસી નાંખે છે. ઘડીમાં એક નવાજ આકાર નજરે પડે છે. મહારાજા અરિવંદ મેધની આ લીલા તલ્લીનતાપૂર્વક જોઈ રહ્યા છે. વાદળ-ચિત્રકારે એક જિનમંદિર ચીતરવાનુ આદર્યું. મહારાજાને એ ચિત્ર બહુજ ગમી ગયું. તેઓ પણ Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ એક પીછી તથા થાડા રંગ લઈ, એની નકલ ઉતારવા બેસી ગયા. આ વાદળના આકારનું એવું જ એક બીજું જિનમંદિર ચણાવવાની એમની ભાવના હતી. એટલામાં તેા વાદળ વીંખાયું. મંદિરનું આખું સ્વમ ઉડી ગયું. rr સસાર આટલા બધા અસ્થિર છે ? ” મહારાજાના અંતરમાંથી પેાકાર ઉયેા. આ રાજ્ય, આ સંપદા, આ જીવન, એ બધું શું આ વાદળના મંદિર જેવું જ ક્ષણિક હશે ? એ બધાંને વીંખાતાં શી વાર? શા સારૂ અસ્થિર સસાર પાછળ મારૂં જીવન વીતાવી રહ્યા છું ? 33 અરવિંદ મહારાજા, પેાતાના પુત્રને રાજસિંહાસને સ્થાપી ત્યાગમાને પંથે ચાલી નીકળ્યા. એ રીતે કેટલાક વર્ષો વહી ગયા. સમ્રાટ અરવિંદ આજે અરણ્યવાસી છે, નિઃસ્પૃહ મુનિના સર્વ આચાર પાળે છે. 1 એક વાર સમ્મેત શીખર તરફ્ વિહરતાં, મા માં સલકી નામનું એક મોટું અરણ્ય આવ્યું. અરવિંદ મુનિની સાથે ખીજા પણ ઘણા મુનિએ હતા. સલ્લકીના અરણ્યમાં એ સૌ ઉતર્યાં. મુનિઓને! સધ મળ્યા હતા, એટલામાં એક ગાંડા હાથી મદેાન્મત્તપણે વૃક્ષાને મૂળમાંથી ઉખેડીને ફૂંકતા પેાતાની તરફ આવતા એમણે જોયા, મહાત્મા અરવિંદ ધ્યાનસ્થ હતા. તેઓ નેત્ર ઉઘાડે તે પહેલાં જ ગાંડા હાથીએ એમને સૂંઢથી પકડયા. મહાત્માએ જરાયે વ્યાકૂળતા ન બતાવી. એ તે પર્વતની જેમ પેાતાના આસને બેસી રહ્યા. Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ હાથીના ગર્વ ગળી ગયેા. એને મુનિ અરવિંદની છાતી ઉપર શ્રીવત્સનું ચિહ્ન જોયું. એ ચિહ્ન જોતાં જ હાથીને પેાતાના પૂર્વ ભવની સ્મૃતિ જાગી, એક ન્હાના સરખા નીશાનમાં આખા ભવની લાંી-સળંગ કથા લખાએલી એણે વાંચી લીધી. હાથીએ સૂંઢ નમાવી મહારાજાને પ્રણામ કર્યાં, 66 શા સારૂ આ પ્રકારની વ્યર્થ હિંસા કરે છે?” મુનિ અરિવંદ હાથીને સોધી કામળ વાણીમાં કહેવા લાગ્યા ઃ “હિંસા જેવું બીજું એક પણ પાપ નથી. અકાળ મૃત્યુના પરિણામે તેા તે હાથીના—જાનવરને ભવ મેળવ્યા છે. હજી પણ પાપથી કાં નથી હીતેા ? ધર્મને પંથે વિચર ! વ્રતાદિનું પાલન કર ! કોઈક દિવસે સારી ગતિ પામશે ! ” અકાળે અપશ્ચાત મૃત્યુના ભાગ અનેલે મંત્રી–મરૂભૂતિના જીવ આ અરણ્યમાં હાથી રૂપે અવતો હતા. કમઠની પત્નીવરૂણા એની હાથિણી રૂપે હતા. હાથીનું નામ વધેાષ. વધેાષ સલકી વનમાં ભમતા. હાથિણી રૂપે વરૂણા એની પ્રિયતમા બની હતી. વિધિનાં વિધાના કેટલાં વિલક્ષણ હોય છે? વધેાષને પોતાના પૂર્વ ભવ યાદ આવ્યા. અસાધારણ દુઃખ અને પશ્ચાત્તાપને લીધે એનું ચિત્ત વલાવાઈ રહ્યું. અરિવંદ મુનિના પાદપદ્મમાં મૌનભાવે એણે પેાતાનું મસ્તક ઝૂકાવ્યું : પ્રતિજ્ઞા લીધી કે “હવે હિંસા નહિ કરૂં, યાવજ્જીવન ખાર વ્રત પાળીશ. 33 મુનિવર અરવિદ વિહાર કરીને ગયા ત્યારે વધેાષ હાથી પણ ઘણે દૂર સુધી એમને વળાટાવા ગયા. હવે તા એ અહિંસા પાળતા થયા છે. માત્ર ભૂખનુ નિવારણ કરવા ઘેાડાં સૂકાં તણુ ખાય છે. અપકારીને પણ એ ક્ષમા કરે છે. Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ શત્રુ કે મિત્રને પણ એ સમાન ગણે છે. પર્વના દિવસોમાં તે ઉપવાસ કરે છે, બ્રહ્મચર્ય પાળે છે. તપથી ક્રમે ક્રમે એનું શરીર સૂકી લાકડી જેવું થઈ ગયું. પણ એ વાતની એને મુદ્દલ ચિંતા નથી. અહોનિશ પરમેષ્ટી મંત્રનો જાપ જપે છે. એક દિવસે તરસને લીધે અકળાયેલો વઘણ પાણી પીવા માટે વેગવતી નદી તરફ જતો હતો. ત્યાં કીનારે જ કર્કટ નામને એક સર્ષ રહે. એ સાપ વષને ડંખે. આ સાપ કમઠનો જીવ હતે. પાપકર્મને લીધે એ સાપનો ભવ પામ્યો હતો. વાઘોષને જોતાં જ સાપને પોતાનું પૂર્વ વેર સાંભરી આવ્યું. એ વેરને આ રીતે એણે બદલે લીધે. - મૃત્યુ સમયે વષે આનં–રૌદ્ર ધ્યાન ન સેવ્યું. એ વ્રતના પ્રતાપે આઠમ–સહસ્ત્રાર સ્વર્ગમાં દેવ થયા. ત્યાં તેણે સત્તર સાગરેપમ અતિ સુખ-વિલાસમાં વિતાવ્યા. દેવના ભવમાં પણ એ વ્રતને મહિમા ન ભૂલ્યો, એટલે કે પુણ્યનેજ આ બધે મહીમા છે એમ માનતો. દેવપણામાં પણ એ રોજ ચિત્યાલયમાં પૂજા-ભક્તિ કરતો અને મહામેરૂ નંદીશ્વર આદિ દ્વીપમાં જઈ ભગવાનની પ્રતિમાઓને વાંદતો. ' દેવને પણ મૃત્યુ તો હોય છે જ. સત્તર સાગરોપમને અંતે એની દેવલીલા પૂરી થઈ. (૩) પૂર્વ મહાવિદેહમાં, સુકચ્છ નામના વિજયમાં વૈતાઢય પર્વત ઉપર તિલકપુરી નામે નગરી છે. રાજાનું નામ વિદ્યુદગતિ અને રાણીનું નામ તિલકાવતી છે. એમને એક સુંદર પુત્રરત્ન સાંપડયું. મહાપુરૂષો કહેવા લાગ્યા : આઠમા દેવલોકના Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ દેવે જ અહીં રાજપુત્ર રૂપે જન્મ લીધો છે. એનું નામ કિરણવેગ રાખવામાં આવ્યું. ન્હાનપણથી જ એ ધર્મપરાયણ રહે છે. પિતાની પછી કિરણગ સિંહાસન આવ્યું. ભરપૂર, સમૃદ્ધિમાં વસવા છતાં મહારાજા કિરણગ ધર્માચરણ ન ભૂલ્યા. એક દિવસે વિજયભદ્ર નામના આચાર્ય આ ગામમાં આવી ચડયા. કિરણવેગે એમના મુખે મોક્ષમાર્ગનો ઉપદેશ સાંભળ્યો. એની વિવેકદૃષ્ટિ ખુલી ગઈ. સંસારમાં રહેલી રૂચી પણ તે જ દિવસે ઉડી ગઈ. ગુરૂ સમીપે દીક્ષા લઈ એમણે ઉગ્ર તપશ્ચરણ આદર્યું. રાગ-દ્વેષ ઓગળવા માંડ્યા. , રાજરાજેશ્વર કિરણગ, મુનિના રૂપમાં એક દિવસે પર્વતની એકાંત ગુફામાં ધ્યાન ધરીને બેઠા હતા. એટલામાં એક વિકરાળ ફણધર નીકળ્યો. તેણે મુનિરાજના પગને ભયંકર ફુફાડાની સાથે ડંખ માર્યો. ધીમે ધીમે એ ડંખ વાટે સર્પનું કાતીલ ઝેર સારા શરીરને વિષે વ્યાપી રહ્યું. વિષની જ્વાળાને લીધે અંગે અંગમાં, રોમે રોમમાં અસહ્ય તાપ થવા લાગ્યો. અગ્નિની ભઠ્ઠીમાં દેહ બળતો હોય એવી વેદના ઉપડી. છતાં મુનિરાજે ધૈર્ય અને શાંતિ જાળવી રાખ્યાં. અવિચલિત ભાવે તેઓ કાળના દૂતને આધીન થયા. કિરણગ મુનિરાજના પ્રાણ લેનાર આ ફણધર, પહેલાં કર્કટ નામને સાપ હતો. આ સાપના દંશથી વજષે પિતાને પ્રાણુ તો હતો. એ પછી કર્કટ ત્યાંથી મરીને પાંચમી નરકે ગયે. ત્યાં સત્તર સાગરોપમનું આયુષ ભોગવતા તેણે છેદન-ભેદન આદિ અનેક યંત્રણાઓ વેઠી. નારકનું આયુષ પુરૂ થતાં તે હિમગિરિની ગુફામાં ફણધર રૂપે જ . કિરણ Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ વેગને જોતાં જ તેનું પૂર્વ વૈર ઉલ્યું. એ વૈરને લીધે જ તેણે આ વખતે પણ રિવેગ જેવા રાજજની ઝેરી ડંખ વતી હત્યા કરી. (૪) મુનિવર કરડ્રેગ ખારમા સ્વમાં જંબુઠ્ઠુમાવત્ત વિમાનમાં દેવપણે ઉપન્યા. ૨૨ સારાષમના આયુષવાળા આ દેવને પણ મુદ્દત પુરી થતાં દેવલેાકના ત્યાગ કરવા પડયો. ત્યાંથી તેઓ કરી મનુષ્યલાકમાં આવ્યા. જંબુદ્રીપમાં, પશ્ચિમ મહાવિદેહમાં શુભ કા નામે એક મહાનગરી છે. વવી એ નગરીના નરપતિ છે અને લક્ષ્મીવતી નામની એમની પટરાણી છે. મહારાણીએ એક દિવસે ઉપરાઉપરી કેટલાંક શુભ સ્વપ્ન જોયાં. પછી એ સ્વપ્ન સધી વૃત્તાંત મહારાજાને સભળાવ્યેા. વીય જ્ઞાની પુરૂષ હતા. એમણે સ્વપ્ન પરથી નિશ્ચય કર્યોં કે સ્વના કાષ્ઠ એક દેવ પેાતાને ત્યાં પુત્રણે અવતરવાને છે. યથાસમયે મહારાણીએ ચેાસઠ પ્રકારના સુલક્ષણવાળા એક સુંદર પુત્રને જન્મ આપ્યા. નગર આખું યે એ જન્મસવના આનંદ–પ્રમાદમાં નિમગ્ન બન્યું. પુત્રનું નામ 3નાભ રાખવામાં આવ્યું. બાલ્યાવસ્થામાં જ વજ્રનાભે સમસ્ત વિદ્યાએ ભણી લીધી, યૌવનવયે પહેાંચતા વિદેશના કેટલાય રાજવીએ પેાતાની કન્યા એ કુમારને પરણાવવા પડાપડી કરી રહ્યા. ધીમે ધીમે એણે રાજ્યની લગામ પેાતાના હાથમાં લીધી. એક દિવસે વજ્રનાભ પોતાની આયુધશાળા તપાસવા ગયેા. ત્યાં તેને એક દિવ્ય ચક્ર જડયું. આ ચક્ર મળ્યા પછી તે દિવિજય વર્તાવવા બહાર પડયેા. વિજયાધ પર્વતના Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ બન્ને બાજુના છ ખંડ ઉપર પોતાની આણ ફેલાવીને ચક્રવર્તી બન્યા. અપૂર્વ ચૌદ રત્નને પણ એ સ્વામી બને. હવે વજનાભના વૈભવવિલાસમાં કોઈ પ્રકારની મણું ન રહી. આટઆટલું રાજ-ઐશ્વર્ય માણવા છતાં વજનાભ એક દિવસ પણ ધર્મને ન ભૂલ્યો, જિનપૂજા ઉપવાસ, દાન, વ્રત, પચ્ચખાણ, સામાયિક વગેરે પુણ્યકાર્યમાં મુદ્દલ પ્રમાદ ન સેવ્યો. એક દિવસે ક્ષેમંકર નામના એક મુનિપ્રવર (તીર્થકર ) ત્યાં આવી ચડ્યા. રાજાને વિનયાદિ ગુણોથી સંતુષ્ટ થઈ તેમણે તેને ધર્મોપદેશ કર્યો. વજનાભની વિષયલાલસા ક્ષણમાત્રમાં ઉડી ગઈ ચક્રવર્તીના બધા વૈભવને તૃણવત લેખી દીક્ષા લઈ ચાલી નીકળ્યો. કઠોર તપશ્ચર્યાના બળે કરીને તે અધ્યાત્મજ્ઞાનને અધિકારી થયો. - કિરણવેગને કરડનાર પેલો ફણીધર પિતાનાં પાપને લીધે છઠ્ઠી નરકને વિષે ઉત્પન્ન થયે. બાવીસ સાગરોપમનું આયુષ ગાળતાં એ હતભાગ્યે ઘણી ઘણું અસહ્ય યંત્રણાઓ વેઠી. તે પછી જવલન પર્વત ઉપર કુરંગક નામે ભીલ રૂપે એણે જન્મ લીધો. વનમાં એ પશુઓની હત્યા વડે દિવસ વીતાવતો હતો. એના દુરાચાર દુષ્કર્મને કંઈ પાર હેતો રહ્યો. | સર્વસ્વનો ત્યાગ કરનાર વજનાભ એજ ગંભીર અરણ્યમાં થઇને એકવાર જતા હતા. કુર કે એમને જોયા અને તેનું પૂર્વ વૈર તાજુ થઈ આવ્યું. અતિ તીવ્ર અને કઠોર મનોભાવવાળા એ કુરંગકે મુનિવરને મારવા પોતાનું તીર સાંધ્યું. તીરની વેદનાથી મુનિરાજે પિતાના પ્રાણ તત્કાળ Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ ધર્મધ્યાનપરાયણુ ત્યજી દીધા. છેવટની ઘડી સુધી પણ તે જ રહ્યા. મુનિાજ મધ્યમ ચૈવેયકમાં લલિતાંગ નામે દેવ થયા. રૌદ્રધ્યાનને પરિણામે કુરંગક મરીને સાતમી નરકે ગયા. ત્યાં પણ એણે સત્તાવીસ સાગરામ જેટલા કાળ પર્યંત, વર્ણન ન થઈ શકે એવાં દુ:ખ ભાગળ્યાં. (૫) જમ્મૂ દીપના ભરતખંડમાં, સુરપુર નખરને વિષે વ બહુ સા રાજ્ય કરે છે. સજા જિનશાસનને વિષે ઘણી શ્રદ્દા ધસવે છે. લલિતાંગ દેવે આ રાજાને ઘેર જન્મ લીધેા. જન્મથી જ એ ભાળકમાં એટલેા બધા રૂપના ભંડાર ભર્યો હતા ક્ર એકવાર એને જોયા પછી કોઈ પણ પ્રેક્ષકને પૂરી તૃપ્તિ ન થાય. આનંદના અણુએથી જ એની આકૃતિ મેાઈ હતી. પ્રજાને એ બાળકના દર્શનમાત્રથી ખૂબ આનંદ થતા. ખળકનું નામ સુવર્ણ બાજુ રાખવામાં આવ્યું. રૂપમાં તેમજ ગુણુ અને શૌયમાં પણ એ અજોડ હતા. યૌવનવયે પહોંચ્યા એટલે અનેક રાજકુમારીઓએ એના કમાં પાતપેાતાની ભરમાળાઓ આરેાખી. ધ્રુવ બહુ કુમારે ગાદી ઉપર આવીને, આસપાસનાં બધાં ન્હાનાં મ્હોટાં રાજ્યા જીતી લીધાં. સુવર્ણ બાહુ એક માત્ર મડલેશ્વર બન્યો. મત્રીએ એક દિવસે મહારાજાની આગળ માથું નમાવીને ઋત્યુ' : “ આજે વસન્તઋતુના પવિત્ર દિવસ છે. જિનશાસનન પણ એક પવિત્ર પર્વ છે. ઘણા ભદ્રા, ભત્રી છવે આજે જિનેશ્વર ભગવાનની પૂજા-અર્ચના-સ્તુતિ વગેરે કરશે. આપે પણ એ પુણ્યક્રિયામાં ભાગ લેવા ઓઇએ.” Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ મંત્રીની સલાહ મડલેશ્વરને ફચી. તેમણે નગરમાં મ્હટા ઉત્સવ યેાજવાની આજ્ઞા કરી. પોતે પણ સ્નાનાદિ પતાવી, જિનમંદિરમાં જઈ જિનેન્દ્ર ભગવાનની પૂજા કરી. * પૂજા કરતાં એને એક શંકા થઇ. શંકા, આકાંક્ષા, જિજ્ઞાસા એ કાઇ એકજ યુગની વસ્તુ નથી, જુના શ્રદ્ધાપ્રધાન ગણાતા યુગમાં પણ એવી શંકા ઉઠતી. સુવબાહુના અંતરમાં પ્રશ્ન ઉચો: “ પ્રતિમા તેા અચેતન છેઃ એની પૂજા કરવાથી શા લાભ ? ” વિપુલમતિ નામના એક મુનિપુંગવે, સુવર્ણ બાહુના હૈયામાં ડાળાતી શંકા વાંચી. એમણે એ રાજવીના મનનું જે રીતે સમાધાન કર્યું તે આજના જમાનામાં પણ ઘણી રીતે ઉપકારક છે. એમણે કહ્યું : “ ચિત્તની શુદ્ધિ કે અશુદ્ધિના આધારપ્રતિમા ઉપર છે. સ્વચ્છ, સફેદ સ્ફટિકનો પ્રતિમાને તમે રાતાં પુષ્પોથી શણગારશે તા એ પ્રતિમા પણ તમને રાતા રંગની લાગશે, કાળાં પુલ ચડાવશેા તેા તે કાળી દેખાશે. પ્રતિમાની પાસે પ્રાણીના મનાભાવ એ જ રીતે પલટાય છે, જિનમંદિરમાં જઈને ભગ વાનની વીતરાગ આકૃતિ કાઈ નીહાળે તેા તેના ચિત્તમાં વૈરાગ્યના રંગ પૂરાયા વિના ન રહે અને કાઇ વિલાસવતી વેશ્યાના મંદિરમાં જઇ ચડે તે વેશ્યાના દર્શનથી ચિત્તમાં લાલસાના તરંગ પણ ઉછળ્યા વિના ન રહે. વીતરાગ ભગવાનની મૂર્તિના દર્શન કરવાથી, એમની નવે અંગે પૂજા કરવાથી, આ હકીકત ભટ્ટાચાય જીએ કયા ગ્રંથમાંથી મેળવી છે તે તેમણે નથી લખ્યું; શ્વેતાંબર સાહિત્યના પાનાથ ચારિત્રમાં •નથી. અહીં જિજ્ઞાસાને બદલે વિચિકિત્સા (ફળના સદેહ જોઈ એ.) Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૫ એમના નિર્મળ ગુણાનુ પળે પળે આપણને ભાન થાય છે, આપણા મનોભાવ વિશુદ્ધ અને છે. જેમ જેમ પરિણામ વિશુદ્ધ બનતા જાય તેમ તેમ મુક્તિના માર્ગે આગળ વધાય, બાહ્ય પ્રતિમાના દર્શને, પ્રેક્ષકના મનમાં ઘણા ઘણા પ્રકારના ભાવ જાગે છે. એક સામાન્ય ઉદાહરણુ હ્યા. શહેરમાં એક અસામાન્ય રૂપ-સૌંદ વાળો વેશ્યા વસે છે. એ વેશ્યા અચાનક મૃત્યુ પામે છે. એનું શબ સ્મશાનમાં પડયુ છે. એમાં જીવ નથી, જડવત્ શરીર પડી રહ્યું છે. પાસે થઇને એક કામી પુરૂષ નીકળે છે. એ કામી પુરૂષને આ જડ દેહ જોયા પછી ધ્રુવા વિચાર આવશે? એને એમ નહીં થાય કે આ વેશ્યા જ્યારે જીવતી હશે ત્યારે કેટલી સુંદર દેખાતી હશે ? આ વેશ્યા જ્યારે જીવતી હશે ત્યારે તેના કટાક્ષ માત્રથી કેટલા યુવાતા ઘવાયા હશે ? એ જ સ્મશાનમાં એક કુતરૂં' આવી યઢે છે. એને એમ લાગે છે કે આ લેાકેા આ જડ દેહને શા સારૂ બાળી નાખતા હશે ? એમને એમ રહેવા દે તે એમને ક્રેવી મેાજ પડે ? એ જ સ્મશાન પાસે થઇને એક સાધુ પુરૂષ નીકળે છે. તેઓ આ કલેવરને જોઇને ચિતવે છે: “મનુષ્ય દેહ મળવા છતાં આ જીવે એના કેવા દુરુપયેાગ કર્યો ? આ દેહે એણે તપશ્ચર્યા કરી હેત તેા એનુ કેટલુ કલ્યાણ થઈ જાત ?”’ મતલબ કે એક જ અચેતન દેહને જોનારા ત્રણ જણા પેખતાતાની રીતે વિચાર કરે છે: એક મૃત દેહ ત્રણ જણના ચિત્તમાં જૂદા જૂદા ર્ગ પૂરે છે. બાહ્ય વસ્તુના દર્શનની કંઈ અસર જ નથી એમ ન માના. જિન પ્રતિમાનું ધ્યાન ધરવાથી, એમની પૂજા કરવાથી, એમના ગુણાનું સ્મરણ કરવાથી Page #187 -------------------------------------------------------------------------- ________________ આપણું ચિત્તમાં વિશુદ્ધિને અંશ ઉમેરાય છે. એ વિશુદ્ધિ ક્રમે ક્રમે આપણને સ્વર્ગાદિ સુખ તેમજ મુક્તિ પણ અયાવે છે.” સુવર્ણબાહુની લંકા ઉડી ગઈ. વિપુલમતિ મુનિવરે, એ રાજવીને બીજી પણ કેટલીક તે સંભળાવી. ત્રણ લેકને વિષે કેટકેટલાં ચિત્ય છે તે પણ તેમણે કહ્યું: “સૂર્યવિમાનને વિષે પણ એક સ્વાભાવિક, સુંદર, અપૂર્વ જિમંદિર છે.” તે દિવસથી સુવર્ણ બાહુએ નિશ્ચય કર્યો કે સવારે ને સાંજે, મહેલની અગાસીમાં ઉભા રહો, સૂર્યવિમાનમાં રહેલા જિનબિઅને અર્થે અર્પવાં. એ પ્રમાણે સુવર્ણબાહુ સિજ સવારે તે સરિજે અગાસીમાં ઉભો રહી, સૂર્યની સામે જોઈ અર્થ આપ અને જિનબિંબને ઉદે બે હાથ જોડ પ્રણામ કરતે. પિતાના નગરમાં પણ તેણે એક સૂર્યવિમાન તૈયાર કરાવી, અંદર જિનપ્રતિમા પધરાવ્યાં. પ્રજાએ ધીમે ધીમે મહારાજાની પૂજાપદ્ધતિનું અનુકરણ કરવા માંડ્યું. પ્રજ સવારે ને સાઝે સૂર્યને અર્થ આપવા લાગી. આ પ્રમાણે કેટલાક વર્ષો વીતી ગયાં. સૂર્ય એક વિમાન છે અને એ વિમાનને વિષે એક નિપ્રતિમાજી છે એ વાત પ્રજ ભૂલી ગઈ, સૂર્યની પૂજા બાકી રહી ગઈ આજે પણ એ અવશેષ સૂર્યોપાસન તરિકે ઓળખાય છે. ધીમે ધીમે સુવર્ણબાહુએ વૃદ્ધત્વના ભણકારા સાંભળ્યા, સંસાર પ્રથી નિવૃત્ત થઈ એમણે દીક્ષા લીધી દીક્ષા પછી કઠેર તપશ્ચર્યા આદરી. એ તપના પ્રભાવે એમને કેટલીક અપૂર્વ ઋદ્ધિ. સાંપડી, એ સજનિી આસપાસ Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ . વનમાં કાંઈ પણ દુ:ખ, ક્લેશનુ નામ માત્ર પણ ન રહ્યું સ્વભાવથી જ હિંસક એવાં પશુ–પ્રાણી પણ પેાતાનાં વેર ભૂલી ગયાં, સિંહ અને સસલા સગાવહાલાની જેમ એક સાથે રહેવા લાગ્યાં. વૃક્ષ-લતા ઉપર પણ રાજિષના પુણ્યના પ્રભાવ પડયા. વનનાં દક્ષા ફૂલ-ઝુલથી લચી રહ્યાં. સરાવરામાં નિ૧ જળ અને પદ્મો ઉભરાઇ નીકળ્યાં. આવા શાંત એકાંત સુખમય, અણ્યમાં રાષિ` સુવણૅ - . બાહુ આત્મધ્યાન ધરી રહ્યા. એક દિવસે રાજર્ષિ ધ્યાનમાં બેઠા હતા; એટલામાં એક સિંહ આવી ચઢયો. રાજષિને ધ્યાનમાં ખેઠેલા જોઇ, તેણે છલંગ મારી રાષિના દેહ ચીરી નાખ્યા. પ્રાણાન્ત કષ્ટ વેઠવા છતાં મુનિરાજે લેશ માત્ર ચ’ચળતા ન દાખવી. કાળ કરીને તેઓ દસમા પ્રાણત સ્વર્ગને વિષે ઇન્દ્ર પદને પામ્યા. તે ઇન્દ્રની ઋદ્ધિ-સમૃદ્ધિ મળવા છતાં ભાગ–વિલાસના રંગથી દૂર જ રહ્યા. રાજાજ નિપૂજા કરતા. દેવતાઓને પણ તેઓ વીતરામ ધર્મનું મહત્ત્વ ઉપદેશતા. એ રીતે એમણે ત્રીસ સાગરે પમનું આષુષ ગાળ્યું. રાજિષ સુવબાહુના જીવ લેનાર સિંહ, ખીજો કોઇ નહી પણ નરકમાંથી પાછે આવેલે દુસચારી કખાતા જ જીવ હતા. (૬) સૌધમ સ્વર્ગોના ઇન્દ્રે કુબેરને કહ્યું: “દસમા સ્વના દેવ તરતમાં જ માનવલેાકમાં અવતરશે; છ મહિના રહ્યા છે. એ પુરૂષ ત્રેવીસમા તીથ કર થવાના છે. માકી તે Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ભરતક્ષેત્રને વિષે આવેલી વારાણસી નગરીમાં જન્મશે. ઇક્ષ્વાકુ વશના મહારાન્ત અશ્વસેન અને એમનાં ધર્મપત્ની પતિવ્રતા નારી વામા દેવી એ મહાપુરૂષના પિતા તથા માતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરશે.’’ એ પછી ધનકુમેરે વારાણસીમાં રાજ રાજ ત્રણ કરોડ જેટલાં રત્ના વર્ષાવવા માંડયા, કલ્પવૃક્ષનાં પુષ્પો વેરવા માંડયાં, દિવ્ય ગધમય નિલ જળ છાંટવા માંડયું આકાશમાં દેવદુન્દુભિ ગડગડી રહ્યા, આકાશમાં રહ્યા રહ્યા દેવાએ સ્તુતિગાન આરભ્યાં. વારાણસીમાં ઐશ્વર્યનાં પૂર વહી નીકળ્યાં. લેકાના આનંદની અવધ ન રહી. એક પુણ્યરાત્રીએ વામાદેવીએ ચૌદ સ્વપ્ન નીરખ્યાં : સ્વપ્ન જોઇને જાગૃત થએલી મહારાણીએ સ્વપ્ન સંબંધી વૃત્તાંત મહારાજાને કહી સંભળાવ્યેા. તીર્થંકર યા તે ચક્રવર્તી ગર્ભમાં આવે ત્યારે એમની માતા આવાં શુભ સ્વપ્ન જુએ છે એ વાત તેઓ જાણતાં હતાં. વારાણસીના મહારાજાએ તેમજ દેવલાકના દેવાએ પણ એ ઉત્સવ ખૂબ ખૂબ આનંદથી ઉજવ્યેા. નવ માસ પૂરા થતાં, પોષ માસની કૃષ્ણ દશીને દિવસે વામાદેવીએ પુત્ર રત્નને જન્મ આપ્યું. એ જ વખતે ઇંદ્રનાં આસન ડેમાં ! દિશાના મુખ હર્ષાવેશને લીધે ઝળહળી રહ્યાં. નારકીના જવાને પણ એક ઘડી સુખ ઉપજ્યું. વાયુની લહરીમાં પ્રમેાદની માદકતા વ્યાપી રહી. ત્રણે ભુવનેાએ અપૂ ઉદ્યોત અનુભવ્યા. પુત્રનું નામ શ્રી પાર્શ્વનાથ રાખવામાં આવ્યું. (૧) પ્રભાવતી, કુશસ્થળના રાજવીની રાજકન્યા છે. એક વાર તે પેાતાની સખીએ સાથે વનમાં ક્રીડા અર્થે ગઈ હતી. Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ત્યાં કિન્નરીએના મુખથી શ્રીપાકુમારની ગુણગાથા ગાતી તેણીએ સાંભળી. તે દિવસથી જ પ્રભાવતીએ પ્રતિજ્ઞા કરી કે પાકુમાર વિના અન્ય કાઈ સાથે લગ્ન ન કરવું. લિગના રાજા એ પ્રભાવતીને પેાતાની કરવા માગતા હતા. તેણે પ્રભાવતીના પિતા પ્રસેનજિતના રાજ્યની આસપાસ ઘેરા ધાલ્યેા. નગરના અવરજવરના માર્ગ રૂધાઈ જવાથી કુશસ્થળના પ્રજાજના ભયકર ત્રાસ, ભાગવી રહ્યા. કલિંગસૈન્યની સ્હેજ પ્રમાદાવસ્થા જોઈ, મ`ત્રીકુમાર કુશસ્થળથી છટકીને નાકેા. તેણે પાકુમારના પિતાને આ આફતના ખબર આપ્યા. અશ્વસેને યુદ્ધની તૈયારી કરી. પાકુમારે પિતાને સમજાવી, જાતે સ્વીકારી લીધી. કલિંગપતિ યવને વીય અને પરાક્રમની વાત પેાતાના મંત્રી પાસેથી સાંભળી યુદ્ધ કરવાનું માંડી વાળ્યું. પેાતાની કુઠાર પેાતાને ગળે બાંધી એ પાર્શ્વ કુમારના પગે પડયો: કહ્યું મારી ઉદ્ધતાઇ ક્ષમા કરા.” પાર્શ્વ કુમારે વગર યુદ્ધે વિજય વર્તોભ્યા. પિતાના આગ્રહથી એમણે પ્રભાવતીનું પાળુિગ્રહણુ કર્યું. યુદ્ધની આગેવાની પેાતે પામારના બળ એક દિવસે પાકુમાર પોતાના મહેલના ગાખમાં એઠા ખેડા વિશ્વની લીલા નીરખી રહ્યા હતા. એ વખતે કેટલાંક સ્ત્રી-પુરૂષોને હાથમાં વિવિધ પ્રકારનાં નૈવેદ્ય સાથે, ઉતાવળે પગલે, ઉત્સાહ સાથે નગરની બહાર દોડી જતાં જોયાં. એમને પ્રશ્ન થયાઃ “આ લેકે આમ ક્યાં જતા હશે?” “ કાઇ એક તપસ્વી પંચાગ્નિની સાધના કરી રહ્યો છે. આ લેાકેા તેને સત્કાર કરવા જાય છે.” એક અનુચરે જવાબ આપ્યા. Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ પા કુમાર પણ કુતૂહળની ખાતર એ ટાળાની પાછળ પાછળ ધાડા ઉપર બેસી ચાલી નીકળ્યા. ઘેાડા ખેલાવવાને, હાથીની પીઠ ઉપર બેસી જંગલેામાં કરવાના તેમજ જળક્રીડા કરવાના એમને પહેલેથી જ અભ્યાસ હતા. પાકુમારે પાસે જઇને જોયુ તા એક મૃગચર્મધારી, જટાધારી તપસ્વી પંચાગ્નિની મધ્યમાં ખેઠા ખેઠા આતાપના લઈ રહ્યો હતા. પાકુમાર ક્યાંય સુધી એ તાપસના કાયફ્લેશ જોઈ રહ્યા. આટઆટલાં નરનારી મને નૈવેદ્ય ધરે છે, પણ આ અશ્વારૂઢ કુતૂહળ વિના ખીજું કઈ કેમ મનમાં વિચારવા લાગ્યા. પ્રણામ કરે છે. ભક્તિથી કુમારની કળાતું આંખમાં કેવળ નથી ? તાપસ એક કાર અગ્નિ સ્હેજ આલાવા લાગ્યા, એટલે તાપસે પાસે પડેલું. એક દળદાર કાખ`ડ અગ્નિમાં ઝીંકવા હાથ લખાવ્યેા. “ સબુર !” પાકુમારે સત્તાવાહી સ્વર કાઢયા. તાપસ આવી આજ્ઞા સાંભળવાને ટેવાયેલા નહેાતા. તે ક્યારના આ કુમાર તરફ છુપા રોષ રાખી રહ્યો હતો. હવે તેનાથી ન રહેવાયું. પાકુમારે તાપસના સક્ષાલ પરખ્યા. એકઈ લે તે પહેલાં જ પાકુમારે કહ્યું: “આ પ્રકારના અજ્ઞાન તપથી, કેવળ કાયક્લેશથી તમે કયેા અર્થ સાધવા માગેા છે. ?’’ અણુગમતા ઉપદેશમાં પણ તપસ્વીએ એક પ્રકારની મૃદુતા અને મધુરતા રણુઝતી અનુભવી. Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ “રાજકુમાર ! બહુ બહુ તો તમે અશ્વો ખેલાવી જાણા, ધર્મને જાણવાના દાવા તમે ન કરી શકો. ધર્મ એ અમારા અધિકારને વિષય છે. આ તપ કેવળ કાયલેશ છે કે સ્વર્ગ તે મુક્તિ અપાવનારા છે તે જેટલુ અમે જાણીએ તેટલું તમે ન જાણેા.” તાપસના શબ્દોમાં તિરસ્કાર તરી આવતા હતેા. “એટલું તે! તમે પણ કબૂલ કરશેા ને કૈં યા વિના ધમ રહી શકતા નથી? અને આમાં તે। યાનું જ ખુલ્લે ખુલ્લું દેવાળું દેખાય છે.” પાર્શ્વકુમારે તાપસનું ભાન ઠેકાણે લાવવા મૂળ વાત માંડી. “તમે કેમ જાણ્યું કે આમાં દયાના નથી ?” તાપસના અંતરમાં પણ હવે પ્રટી રહ્યો. અંશ સરખા પણ અગ્નિના સંતાપ - “તમારા અજ્ઞાન તપમાં આ નિર્દોષ સાપ વિના કારણે શેકાઈ જાય છે, એ તમે જાણી છે ?' એમ કહી પાકુમારે ધુણીમાં સળગતા કાપડને પોતાના માણસ મારફત બહાર કઢાળ્યેા. એ કાખંડ ચીરતાં એમાંથી એક મ્હાટા ફણીધર સાપ, અગ્નિના તાપને લીધે આકુળવ્યાકુળ અનેલેા અને મૃત્યુના છેલ્લા દમ ભરતા બહાર નીકળ્યો. પાર્શ્વકુમારે તેના કાનમાં નવકારમંત્રના કલ્યાણકારી શબ્દો રેડ્યા. એ સાપ તત્કાળ ભરીને નવકારમંત્રના પ્રતાપે નાગાધિપ ધરણેન્દ્ર થયા, ભતાના માટા સમુદાયની મધ્યમાં ભેાંઠા પડેલા તાપસ, ક્રોધથી ધમધમતા, વેરને લીધે યદ્ગા તદ્દા ખેલતા ત્યાંથી ચાલ્યે. ગયા. તાપસના અજ્ઞાન તપે એને. નિર્દોષ સાપના અકાળ મૃત્યુએ પાકુમારના અતરને વક્ષેાવી નાંખ્યું. તેઓ વિચાર Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ કરવા લાગ્યા : ‘કાણ જાણે આવા કેટલાયે અજ્ઞાન તપરવીએ આમ ને આમ રાજ અસ`ખ્ય નિરપરાધ પ્રાણીઓનાં પ્રાણ હરી લેતા હશે? આટઆટલા પ્રાણીવધ કરવા છતાં આ લેાકેા પેાતાને પરમ ધાર્મિક તરીકે એળખાવાં પણ નથી શરમાતા હિંસા અને ધર્મ એ અન્ને સાથે રહી જ શી રીતે શકે ? હિંસાથી પાપ અને પાપથી દુઃખભાગ એ સામાન્ય નિયમ પણ આ અજ્ઞાનીએ નથી જાણતા. એમની પાસેથી અધિકની શી આશા રખાય ? અજ્ઞાન તપ એ ખાલી ફાતરા ખાંડવા જેવી જ નિષ્ફળ ક્રિયા નથી ? દાવાનળ સળગતા હોય ત્યારે ખીજો કાઈ સારા માર્ગ ન સૂઝવાથી ઘણાં અજ્ઞાન પશુ–પ્રાણી અચવાની આશાએ પાછાં એના એ જ દાવાગ્નિમાં ફસાઈ પડે છે તેમ અજ્ઞાન તપરવીએ પણ સંસાર તરવાની આશાયે કાયક્લેશને ધર્મ સમજી પાછા સૌંસાર–દાવાનળમાં જ સાય છે. ખરેખર સમ્યગ્ શ્રદ્ધા અને સમ્યગ જ્ઞાન વિના જીવતે ખીજો કાઈ તરણેાપાય નથી'' પણ એ તાપસ કાણુ હતા ? એનું નામ કમર્દ, અજ્ઞાન તપ તપતા, અંતરમાં વેરની વાસના સેવતા એ કમહે પપ્રભા નરકનાં દુ:ખ વેડી, વિવિધ તિર્યંચાની યાનિમાં ભમતા થા અહીં આવ્યા હતેા. તે જ પાછે મેધમાલી થયા. (<). વસ ંતની માદકતા હવાના અણુએ અણુમાં ભરી હતી. વૃક્ષ, લતા, પુષ્પ અને તારણા એ બધાં વસન્તનાં જ જયગાન ઉચ્ચારતાં હતાં. વસન્તાત્સવના મૌન સ`ગીતથી દિશાઓ મુરિત બની હતી. પાકુમાર પણ એ ઉત્સવ ઉજવવા ઉદ્યાનમાં વિહરતા હતા. Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ " એવામાં એમની નજર, પ્રાસાદની ભીંત ઉપર આંકેલા એક ચિત્ર ઉપર પડી. એ ચિત્ર શ્રી નેમિનાથ ભગવાનનું હતું, ચિત્રકારે પિતાનું પુરેપુરું કૌશલ્ય એ ચિત્રમાં ઠાલવ્યું હતું. “ રાજિમતી જેવી એક અનન્ય અનુરાગ ધરાવનારી સ્ત્રીને, લગ્નને અવસરે ત્યાગ કરી જનાર પુરૂષ તે આજ ? યૌવનના આરંભમાં નવયૌવનાનો ત્યાગ કરનાર આ પુરૂષ કેટલે ઈન્દ્રિયજિત હશે?” પાર્શ્વકુમાર ઉપરોક્ત ચિત્ર જોતાં જ વિરાગ-ભાવનાની પુનિત શ્રેણી ઉપર આરૂઢ થયા. ' વિલાસ અને પ્રમોદની ચોતરફ રેલાઈ રહેલી રાગિણીમાં પાર્શ્વ કુમારે વિષાદના સૂર સાંભળ્યા. ઉત્સવનો બધો આનંદ ઉડી ગયા. એમનું ગૃહસ્થાવાસનું આ ત્રીસમું વર્ષ ચાલતું હતું સંસારના સ્વરૂપને છુપાવનારો આ પડદો પાર્શ્વકુમારની આંખ આગળ સરી પડ્યો. જે જીવને ઈન્દ્રના અખૂટ વૈિભવ પણ પરિતૃપ્ત કરી શક્યા નહીં તે જીવને આ સંસારના ક્ષણિક સુખોપભગ શી રીતે સંતેવી શકે? સારા સમુદ્રનું પાન કરવા છતાં જેની તરસ ન છીપાઈ તેને આ સંસારના ઝાકળબિંદુ જેવાં સુખ શી રીતે તૃપ્ત કરી શકવાનાં હતાં ? ઈન્દ્રિયસુખ અને ઇન્દ્રિયલાલસાને લીધે નટની જેમ અનેક વિલક્ષણ અભિનયો ભજવતા સંસારી સ્ત્રી પુરૂષોની એક હેટી ચિત્રશાળા પાર્શ્વકુમાર કર્યાયિ સુધી જોઈ રહ્યા. . સંસારત્યાગ કરવાને એમણે દ્રઢ નિશ્ચય કર્યો. માતપિતાની અનુમતિ લઈ તેઓ સર્વસ્વ ત્યાગ કરી ચાલી નીકળ્યા. દેવોએ અને ઇન્દ્રોએ પણ તે દિવસે મહોત્સવ કર્યો. પાર્શ્વ કુમારનો સંસારત્યાગ એ સંસારને એક મહાન સૌભાગ્યનો Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ અવસર હતા. એમની સાથે ીન ૩૦૦ જેટલા રાજાઓએ દીક્ષા લીધી. પાર્શ્વ-ભગવાન વિહાર કરતાં એક દિવસે, કૂવાની પાસે આવેલા વડલાની નીચે કાયાત્સગ કરીને રહ્યા. સૂર્યાસ્ત થઇ ચુક્યા. હતા. નજીકના તાપસ આશ્રમમાં પશુ શાંતિ વતી હતી. એ વખતે મેલમાલીએ પેાતાના પૂર્વ વૈરને યાદ કરી પ્રભુ ઉપર અનેક પ્રકારના ઉપસર્ગ વરસાવ્યા. મુશળધાર મેધ વર્ષાવવાના ઉપદ્રવ છેલ્લેા અને સૌથી વધુ આકરા હતા. એ માત્ર મેધધારા જ નહેાતીઃ પ્રલયકાળ પેાતે જ જાણે કે મેધનું રૂપ ધરીને પૃથ્વી ઉપર આવ્યા હાય એવું તે।ફાન મચી રહ્યું. પાણીનું એક એક ટીપું શીકારીની ગાણુમાંથી છુટતા પત્થર જેવું લાગતુ, સિંહ, વાઘ, વરૂ અને હાથી જેવા પ્રાણી પણ અકળાઈ ઉઠયાં. જે સ્થળે પાણી રહી શકે નહીં ત્યાં પણ વરસાદનાં પાણી બાંધેલાં તળાવની જેમ સ્થિર થઇ રહ્યાં. ચડતાં ચડતાં એ વરસાદનાં પાણી, કાયાત્સગને વિષે અચળપણે ઉભેલા ભગવાનના નાક પ ત પહેાંચ્યાં. છતાં ભગવાન પાર્શ્વનાથ અડગ અને અાલ જ રહ્યા. એ જ વખતે ધરણેનુ આસન કર્યું. તેણે તત્કાળ આવી પાતાની સાત ક્ણુ વડે ભગવાનને છત્ર યું. પરાજય પામેલા મેઘમાળીએ પણ અંતે ભગવાનની ક્ષમા માગી. દીક્ષા લીધા પછી ચેારાશી દિવસ વ્યતીત થતાં ચૈત્ર મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશીએ, વિશાખા નક્ષત્રમાં ભગવાનને કેવળજ્ઞાન થયું. Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ કેવળજ્ઞાનના પ્રભાવે પાર્શ્વપ્રભુ ત્રણે લેાકના સમસ્ત પદાર્થ જાણે છે. તેમની આસપાસ શાંતિ, પ્રસન્નતા અને સુખ લહેરાય છે. વૃક્ષા અને લતાએ પણ કુળ તથા પુષ્પના ભારથી લચે છે, તેઓ જ્યાં જાય છે ત્યાં દેવે સમવસરણની રચના કરે છે. આ સમવસરણ સભામાં સર્વ પ્રકારના પ્રાણીઓને માટે સ્થાન હોય છે. દેશ-દેશાંતરમાં ભગવાને સદ્ધર્મને ખૂબ ખૂબ પ્રચાર કર્યાં. કાશી, કૈાશલ, પંચાલ, મહારાષ્ટ્ર, મગધ, અવન્તી, માલવ, અંગ, અંગ વગેરે આયખંડના સમસ્ત દેશમાં સત્ય ધર્માંનાં કિરણ પ્રસર્યાં. સસારના દુઃખથી દુભાયેલા, સંતાપથી બળીઝળી રહેલા અસ ંખ્ય જ્વેા, સાંભળી જિનશાસનને વિષે ચીવાળા થયા. ભગવાનની વાણી ભગવાનના પિરવારમાં સાળ હજાર સાધુ, અચાવીસ હજાર સાધ્વી, એક લાખ ચેાસઠ હજાર શ્રાવક અને ત્રણ લાખ સત્તાવીસ હજાર શ્રાવિકા થઇ. ત્રણસેા સત્તાવન ચૌદપૂર્વી એ, ચૌદસા અવિષનાની, સાડા સાતસા કેવળી અને એક હજાર વૈક્રિયલબ્ધિધારી થયા. કમા જેવા ભગવાનના બૈરી પણ પાર્શ્વનાથ પ્રભુની શાંતિ અને ધૈય જેઈએમના ચરણે નમ્યા. ભગવાનના ઉપદેશ સાંભળી તેણે પણ હૃદયમાં રહેલું ઝેર વમી નાંખ્યું. આખરે એ સમ્યગદૃષ્ટિ પામ્યા અને મેક્ષ માર્ગના અધિકારી થયા. પાર્શ્વપ્રભુની કરૂણા સર્વ જીવા ઉપર, મિત્ર કે વૈરીના ભેદ વિના સમાનભાવે જ વરસતી હતી. Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૭; કેટલાક તાપસા અજ્ઞાનતપ તપી રહ્યા હતા, માત્ર કાયકલેશ જ વેઠી રહ્યા હતા તેમણે પાર્શ્વપ્રભુના સત્ય માના સ્વીકાર કર્યાં. નિર્વાણુ પહેલાં એકાદ મહિના અગાઉ ભગવાન સમેતશિખર પધાર્યાં. જૈન સમાજમાં આ તીથ બહુ પ્રસિદ્ છે. અહીં ધણા ઘણા સાધકો, મુનિવરેાનાં પવિત્ર પગલાં થયાં છે. ઈતિહાસ પણ મૌન ધરીને ઉભા રહે એવા ઘણા જુના સમયને વિષે આ સ્થાને ઘણા વૈરાગ્યવાન પુરૂષાએ આત્મકલ્યાણની સાધના કરી છે. અહીંજ પાર્શ્વનાથ પ્રભુ, શ્રાવણ માસની શુકલ અષ્ટમીએ, તેત્રીસ મુનિવર સાથે મુક્તિને વર્યાં. દેવાના ઘૃદે એમના દેહના અતિ ભક્તિપૂર્વક અંતિમ અગ્નિસ સ્કાર કર્યાં. પાર્શ્વનાથ ભગવાન આજે તે શાન્તિમય સિદ્ધશિલામાં વિરાજી રહ્યા છે, અને તેએ કાઈ કાળે હવે મલાકમાં પાછા આવવાના નથી. તેા પણ તેમના સત્યમાગ આજે સૌને માટે ખુલ્લા છે. એમના નામથી સ્મરણીય બનેલા પાર્શ્વનાથ–પહાડ આજે પણ માહશ્રાંત મનુષ્યાની આંખમાં અપૂર્વ આંજણ આંજે છે. પાર્શ્વનાથના વન ચરિત્રની બહુ આછી રેખાએ જ અહીં આંકી છે. યુદ્ધની ભેરી કે રણશીંગડાના નાદ સાંભળવાની જેમણે આશા રાખી હશે તે આ ચરિત્ર વાંચી કદાચ નિરાશ બનશે. રક્તપાતની ભયંકર ઘટના કે પ્રેમની ઘેલછાના ર ંગબેરગી ચિત્રા જોવા મળશે એમ માની જેમણે આ ચરિત્ર વાંચવાનું શરૂ કર્યું હશે તેમને પણ કદાચ આ બધું રૂચીકર નહીં નીવડે, એટલું છતાં ભારતવર્ષના જે અનેક આ Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ મહાપુરૂષોએ કનિ સાધના કરી છે અને એ સાધનાના પ્રતાપે, કદિ ન ઓલવાય એવી પ્રકાશની મશાલો પ્રકટાવી છે. તે મહાપુરૂષો પિકીન, આ પાર્શ્વનાથ પ્રભુ પણ એક વંદનીય પુરૂષ છે એ વિષે શક નથી. કે પ્રશ્ન કરશે : “ પણ આ પાર્શ્વનાથ શું ઐતિહાસિક પુરૂષ છે ?” - પાર્શ્વનાથ એતિહાસિક પુરૂષ છે, એટલે જ તો જૈન ધર્મને બૌદ્ધ ધર્મની શાખા કહેનારાઓ ચુપ બની બેઠા છે. ચોવીસમા તીર્થંકર ભગવાન મહાવીર કંઈ જૈનધર્મના પ્રવર્તક નથી. એમની પહેલાં જૈન ધર્મ પ્રવર્તતો હતો એ વાત પાર્શ્વનાથ ભગવાનના ઐતિહાસિક વૃત્તાતે પૂરવાર કરી દીધી છે. મહાવીરની પહેલાં પણ પાર્શ્વનાથે જૈન ધર્મને પ્રચાર કર્યો હતો. પાર્શ્વનાથ ભગવાન મહાવીર જેટલા જ ઐતિહાસિક પુરૂષ છે. પાર્શ્વનાથ પ્રભુના ચરિત્રમાં કેટલીક અલૌકિક ઘટનાઓ હોય એ સંભવિત છે. પણ એટલા જ ઉપરથી એમની ઐતિહાસિકતા ઉડાવી દઈ શકાય નહીં. રામાયણ, મહાભારત અને પુરાણુદિના સજવંશોની વાત જવા દ્યો, વિક્રમાદિત્ય, ભેજ રાજા અને બીજા રાજપૂત રાજાઓના ચરિત્રમાં પણ કેટકેટલી વિચિત્ર વાતે પેર્સી ગઈ છે ? છતાં એમની ઐતિહાસિકતાના સંબંધમાં કોઈ સવાલ નથી કરતું. અલૌકિક ઘટના હોય ત્યાં ઐતિહાસિકતા રહી જ ન શકે એ સિદ્ધાંત કઈ કરીને બેસી જાય તે પછી અશોક અને ગૌતમ બુદ્ધ પણ કાલ્પનિક પુરૂષ જ ગણાઈ જાય. ઈસાઈઓના ઈસુ ખ્રીસ્ત અને ઇસ્લામધર્મના પ્રવર્તક મહમ્મદ Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ પયગંબરના ચરિત્રમાં પણ અલૌકિક ઘટનાઓ ક્યાં નથી આવતી ? શીખ સંપ્રદાયના ગુરૂ નાનક, કબીર અને ગુરૂ ગોવિંદના જીવનમાં અલૌકિક ઘટનાઓ આવી ગઈ છે. હજી તો ગઈ કાલે જ થઈ ગયેલા એવા રામકૃષ્ણ પરમહંસ અને કેશવચંદ્રસેનનાં ચરિત્ર પણ એથી અસ્પૃશ્ય નથી રહ્યાં. કહેવાની મતલબ એ છે કે પાર્શ્વનાથ ભગવાનના ચરિત્રમાં અલૌકિક ઘટનાઓ છે એટલા જ માટે, પાર્શ્વનાથ નામના કઈ પુરૂષ થયા જ નથી એમ ન કહેશો, ન માનશે. જૈન શાસ્ત્રસાહિત્યમાં ગણધર ગૌતમ અને કેશી વચ્ચે એક સંવાદ મળે છે, આ સંવાદમાં સહેજ પણ ઐતિહાસિક મૂળ હોય તો મહાવીર સ્વામી પહેલાં જૈન સંપ્રદાય હતો અને ભગવાન પાર્શ્વનાથ એના પરિચાલક હતા એ સંબંધમાં કંઈ શંકા રહેવી ન જોઈએ. આચાર્ય કેશી, પાર્શ્વનાથ ભગવાનના શિષ્ય હતા, પાર્શ્વ અનુયાયીઓને એક આગેવાન પણ હતા, ગૌતમ સ્વામી સાથેના એમના સંવાદમાં મહાવીરે જ પહેલવહેલે સત્યધર્મને પ્રચાર કર્યો કે કેમ ? અથવા તે મહાવીરે પ્રરૂપેલા માર્ગે જીવોની મુક્તિ ઘટી શકે કે કેમ વગેરે પ્રશ્નો છgયા હોય એમ ખુલ્લું જણાઈ આવે છે. કેશી મુનિએ જે જે પ્રશ્નો પૂછયા હતા તે બધાના ગૌતમ સ્વામીએ સંતોષકારક ખુલાસા કર્યા હતા. આચાર્ય કેશએ પૂછ્યું: “પાર્શ્વનાથે તે ચાર મહાવ્રત કહ્યાં છે, વર્ધમાન કેમ પાંચ કહે છે ?” ગૌતમ સ્વામી જવાબ આપે છે: “પાર્શ્વનાથને પિતાના સમયની સ્થિતિ અનુસારે ચાર મહાવત જ યોગ્ય લાગ્યા હશેઃ મહાવીરને પિતાના સમયની સ્થિતિ પ્રમાણે, એ જ Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૯. ચાર વ્રતોને પાંચ વ્રતોમાં વહેંચી નાખવાનું યોગ્ય લાગ્યું. વસ્તુતઃ સિદ્ધાંતની દષ્ટિએ બને તીર્થકરોની પ્રરૂપણામાં કંઈ જ ભેદ નથી.” અચેલક અને સચેલક વિષયની ચર્ચા કરતાં ગૌતમ સ્વામી બીજે પણ એક ખુલાસો કરે છે ? વસ્ત્રનો ત્યાગ સ્વીકાર સંબંધમાં પણ કંઈ મતભેદ નથી. લોકોના વિશ્વાસને માટે જ નાના પ્રકારનાં ઉપકરણોની કલ્પના કરેલી છે. સંયમના નિર્વાહને માટે તથા પોતાના જ્ઞાનને માટે પણ લોકમાં વેષનું પ્રયોજન છે. બાકી નિશ્ચય નય પ્રમાણે તે જ્ઞાન, દર્શન અને ચારિત્ર જ મોક્ષનાં સત્ય સાધનો છે. એ પ્રમાણે પાર્શ્વનાથ ભગવાન અને વર્ધમાન સ્વામીની એક સરખી પ્રતિજ્ઞા છે. તેમાં માત્ર વહેવાર નયની અપેક્ષાએ છે. પાર્શ્વનાથ ભગવાનના સંપ્રદાયના નાયક શ્રી કેશકુમારને એથી ખાત્રી થાય છે કે પાર્શ્વનાથ ભગવાન અને વર્ધમાન સ્વામીના ઉપદેશમાં કોઈ પ્રકારનો મૌલિક મતભેદ નથી. એ પછી બન્ને સંપ્રદાયો પરસ્પરમાં સમાઈ ગયા. એ ઉપરથી આટલો નિશ્ચય થઈ શકે ? (૧) ભગવાન મહાવીર પહેલાં પણ જૈન સંપ્રદાય હતો. (૨) એ સંપ્રદાય પાર્શ્વનાથને તીર્થકર સ્વરૂપ માનતે અને એમના ઉપદેશમાં સંપૂર્ણ શ્રદ્ધા ધરાવતે. (૩) મહાવીર સ્વામીએ, પાર્શ્વનાથના શાસનને સંસ્કારી, સંશોધી એને ખૂબ પ્રચાર કર્યો, નવું કંઈ કહેવાપણું એમને ન હતું. કેશી-ગૌતમ સંવાદ, પાર્શ્વનાથ ભગવાનની ઐતિહાસિક્તા સિદ્ધ કરે છે. Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ જૈન માન્યતા પ્રમાણે ભગવાન મહાવીરના નિર્વાણુ પહેલાં ૨૫૦ વર્ષે ભ૦ પાર્શ્વનાથનું નિર્વાણ થયું. ભગવાન પાર્શ્વનાથનું આયુષ્ય ૧૦૦ વર્ષનું હતું. ઇ. સ. પૂર્વે ૫૯૯ માં ભગવાન મહાવીરના જન્મ થયો. ઈ. સ. પૂર્વે ૫૨૭માં ભગવાન મહાવીરનું નિર્વાણ થયું. પર૭ માં ૨૫૦ ઉમેરવાથી ૭૭૭ થાય ૧૨૭માં ૩૫૦ ઉમેરવાથી ૮૭૭ થાય. એટલે કે ઈ. સ. પુર્વે ૮૭૭ માં પાર્શ્વનાથ ભગવાનના જન્મ વડે ભારતભૂમિ ધન્ય બની. ભ. પાશ્ર્વનાથ ગૃહસ્થાવાસમાં ત્રીસ વર્ષ રહ્યા, અને તાવસ્થામાં સીત્તેર વર્ષ રહ્યા. એકંદરે સા વરસનું આયુષ ભાગવ્યું. कमठे धरणेन्द्रे च स्वोचितं कर्म कुर्वति । प्रभुस्तुल्यमनोवृत्तिः पार्श्वनाथः श्रियेऽस्तु वः ॥ કમઠે પ્રભુની ઉપર ઉપસ કર્યાં, ધરણેત્રે પ્રભુની ભક્તિ કરી. છતાં પાર્શ્વનાથે તેા એ ઉભય ઉપર સમાન ષ્ટિ જ રાખી. આવી સમાન દૃષ્ટિવાળા પ્રભુ તમારી સંપત્તિને માટે આ ? Page #202 -------------------------------------------------------------------------- ________________ મહા મેઘવાહન મહારાજા ખારવેલ પ્રાચીન સમયમાં, ભારતવષને વિષે જે પ્રખ્યાત આયરાજ્યેા થઇ ગયાં તેમાં કલિંગનુ નામ ધણુ મહત્ત્વ ધરાવે છે. કલિંગનું ઐશ્વર્યાં અને કલિંગની ધનિષ્ઠા ઇતિહાસના પૃષ્ઠોમાં અકાઈ છે. એ સભ્યતા કેટલી પુરાણી છે તે હજી નક્કી થઈ શક્યું નથી. અતિ પ્રાચીન પુસ્તકામાં કલિંગને નામેાલ્લેખ છે. એલેકઝાંડરની સવારીના વણુન સાથે લિંગ જોડાયેલું છે. મેગનિકે પશુ પોતાના પ્રવાસ પુસ્તકમાં કલિંગને સ્થાન આપ્યું છે. મહારાજા અશોકના એક શિલાલેખમાં કલિંગના સત્યાનાશની એક અતિ રોમાંચકારી ઘટના વર્ણવેલી છે. આ શિલાલેખ સામાજગિરિ પર્વતમાં મળી આવ્યા છે. એને મૂળ પાઠ તથા અર્થ આ પ્રમાણે છે. “મ( સૂત્ર ) અમિતિત ( સહૈ )વાન ત્રિશ્નસ વિજ્ઞદશી ( સ ) રાખ્ખો ( નિય વિનિત ) ( વિષષ ) મંત્ર ( ત્રળशतसहस्रे ) येततो अपवूढे सतसहख (म ) त्रे तत्र हते बहु Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ तं सभ ( ट ) कनम् ( तवतके ) मूटे (1) ततो ( प )छ अधून लधेसु (कलिंगेसु } ति भ्रम ( पलनम् ) भ्रम ( क ) मत धमनुशस्ति च देवानं प्रिं ( अ ) स । सो अस्ति अनुसोचन (म्) देवानं प्रिअस विजिनितु ( क ) लिंग( नि ) ( 1 ) अविजितं हि ( विजि ) नमनि ( ये ) तत्र वधो क (म ) रणम् व अपन ( हो ) व जनस ( 1 ) वधं वेदनिय मतं गुरुमतम् च देवानं प्रिअस (1) इमं पि चू ततो मुलुमत ( त ) रं ( देव ) निं प्रिअस ( 1 ) तत्र हि वसंत ब्रह्मण व श्रमण व अञ्चैव बुसङ्ग ग्र ( ह ) थ व येसु विहित एस अभू (टिं) सुखुस मतपितुम् सुस्रुस गुरुणं सुस्रुस ( मित ) संस्तुत अहयज्वतिकेसु ( द ) सम्मपटिपति दिढ ( भतित ) ( 1 ) तेषं तत्र भोति अपग्रथो य वो व अभिरतन व निक्रमणं ( | ) येक व पि सविहितनं (ने) हो अविप्रहिणो ए (ते ) य मित संस्तुत सहयञ्चतिक वसन क्र्पुणति ( 1 ) तत्र तंपि तेष वो अपग्रयो भोति ( 1 ) पटिभगम् च एतम् सब्रम् मनुसनम् गुरुमतम् च देवानम् प्रिअस ( नस्ति च एकतर पि पि प्रसंसपि न नमः प्रसदो ( 1 ) सो यमत्रो ( जनो ) तद कलिंगे हतोच मूटो च अपवु ( चो ) च त ( तो ) शतभगे सहस्रभगं. व अज मुरुमतम् वो देवानं प्रिअस ( 1 ) यपि अपकयेय ति छतिविधमते वो देवानं प्रिअस यं शको छमनये ( 1 ) यपि च अटवि देवानं प्रिअस (वि) जिते भोति त पि अनुनेति अनुनि - झपेति (1) अनुतपे पि च प्रभवे देवानं प्रिअस (1) बुचति तेष कि ति अवलपेसु न च चेयसु ( 1 ) इछति देवानं प्रियो सत्र: भूतन अछति संयमम् समचरियं रभसिये (F) एसे च मु ( ख ) मूते विजये देवानं प्रिअस यो भ्रमविजयो सो ये पुन लधो देवान अस इह च स ( ब्रे) सु च अंतेषु अवसुपि योजनश Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ( तै ) यु यत्र अंतियोको नम योनरजि परंच तेन अंतियोकेन चतुरे रजनि तुरमये नम अंतिकिनि नम मक अलिकसुदरो नम निच चोड पंड अब तंवर्पनिय एवमेव हिदरज (1) विशवज्रि योन कंबोयेसु नभके न(भि )तिण भोज पितिनिकेसु अंध्र पूलि ( दे ) सु सवत्र देवानं प्रिअस भ्रमनुशस्ति अनुवदंति ( 1 ) यत्रपि देवानं प्रियस दूत न वचंति ते पि श्रु (तु) देवानं प्रिअस भ्रमवुढं विधेनं भ्रमनुशस्ति भ्रमं ( अनु ) विधियंति अनुविधियिशंति च ( 1 ) यो (च) लधे एतकेन भोति सवत्र विजयो स वत्र पून ) विजयो प्रितिरसो सो ( 1 ) लव ( भोति ) प्रिति भ्रमविजयस्पि (1) लहु तु यो स प्रिति ( 1 ) परत्रिक मेव महफल मेंचति देवानं प्रियो । एतये च अहे अयो भ्रमदिपि (दि) पिस्त पुत्र प्रपोत्र मे असु नवं विजयं म विजेतवि ( अ ) यो भिजये (छम् ) तिच लड्डुदम् ( ड ) तं च रोचेतु तं ए (व) विजमंच ( 1 ) यो भ्रमविजये सो हिदलोकिको परलोकिक सत्र व नियति भोतु अ ( ख ) मरति ( 1 ) स हि हिदलोकिक घरलोकिक (1) " किति । मंचिषु क એ લેખને મમ આ પ્રમાણે ઃ અભિષેકના આઠમા વર્ષે દેવપ્રિય રાજા પ્રિયદશીએ કલિંગ ઉપર વિજય મેળળ્યેા. આ યુદ્ધમા એક લાખ (શત સહસ્ત્ર) માણસેઃ મરાયાં, અને એથી પણ અધિકા બંદીવાન અન્યા, કલિંગ વિજય પછી દેવપ્રિયનું મન ધર્મ તરફ ખેંચાયુ. દેવપ્રયના દીલમાં અત્યંત પશ્ચાત્તાપ થવાથી, અને કલિંગ વિજયને અંગે અત્યંત અનુતાષ ઉપજવાથી એમના ધર્મપ્રેમ અત્યંત વૃદ્ધિ પામ્યેા છે, નહી જીતાયેલા દેશ ઉપર અધિકાર Page #205 -------------------------------------------------------------------------- ________________ મેળવવા જતા જે વર્ષ કરવો પડે છે, માણસોને માસ્વા પડે છે અને એમને બ-દીવાન બનાવવા પડે છે તેથી માસ અંતરમાં મને બહુ લાગી આવ્યું છે. વિશેષ છેદન વિષય તે એ છે કે બ્રાહ્મણ, શ્રમ, યતિઓ અને ધાર્મિક ગૃહસ્થ બધે વસે છે, એમાંના કેટલાક ગુરૂજન, પિતા-માતા વગેરેની સેવા ઉઠાવતા હશે, બંધુ-બાંધવ અને જ્ઞાતિવર્ગની સેવામાં એ બધા તત્પર રહેતા હશે અને પોતાના નોકરે –દાસ-દાસીઓ તરફ પ્રેમ ધરાવતા હશેઃ કલિંગના યુદ્ધમાં કોણ જાણે કેટલાય એવાં માણસે મરી ગયા હશે, કોણ જાણે કેટલાંય પિતાના પ્રિયજનથી વિખૂટા પડી ગયા હશે. જેઓ જીવતા રહેવા પામ્યા છે તેમના બંધુ, જ્ઞાતિભાઈઓ, કુટુંબીઓએ કહ્યું જાણે કેટલાય અત્યાચાર વેઠયા હશે? આથી એમને સૌને બહુ દુઃખ થયા વગર ન રહે. દેવપ્રિય રાજા પ્રિયદર્શીને પિતાને આ બધા અત્યાચારોને લીધે બહુ બહુ લાગી આવે છે, ઉંડી મર્મવ્યથા અનુભવે છે. પૃથ્વીના પડ ઉપર એ એકકે દેશ નથી જ્યાં બ્રાહ્મણ, શ્રમણ અને બીજા ધર્મપરાયણ માણસે ન વસતાં હોય, એ પણ એકકે દેશ નહીં હોય જ્યાં માણસ કોઈ એકાદ ધર્મને નહીં અનુસરતાં હેય. આ કલિંગના યુદ્ધમાં જે આટલા બધા માણસે મરાયાં છે, ઘવાયાં છે, બંધાયા છે અને રીબાયા છે તેમને માટે દેવષ્યિ રાજાને આજે હજારગણું અધિક દર્દ થાય છે, એનું ચિત્ત શોકમાં ડૂબી જાય છે. આજે હવે દેવપ્રિય સકળ પ્રાણીની રક્ષા અને મંગળને માટે ભાવના ભાવે છે. સકલ પ્રાણુને વિષે દયા શાંતિ અને નિર્ભયતા રહેવાં જોઈએ એમ તે ઈચ્છે છે. દેવપ્રિય રાજા અને ધર્મને જ માને છે. દેવપ્રિય હવે પિતાના Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ રાજ્યમાં અને સેકડે! યાજન દૂર આવેલાં સીમા ઉપરના પ્રદેશમાં એ પ્રકારના ધર્મવિજય પ્રવર્તાવવામાં આનંદ માને છે. યવનરાજ એન્ટિયેાકાસના રાજ્યમાં અને એન્ટિયેાકાસના રાજ્યની સરહદ પછીનાં ટાલેમી, એન્ટિગેાનસ, મેગાસ અને એલેકઝાંડર એ ચાર નૃપતિના રાજ્યમાં, દક્ષિણે ચાલરાજ્ય અને પાંડષ રાજ્ય, તેમજ તામ્રપણી પ`ત બધાં સ્થાનામાં, વિશત્રજિ યંત્રન, કાંખેાજ, નાલાક, નભપથી, ભાજ, પિટિનિક, આંધ્ર, પુલિંદ આદિ સર્વ જાતિના રાજ્યામાં હવે દેવપ્રિયનું ધર્માનુશાસન પળાય છે. જે જે દેશામાં દેવપ્રિયના દૂત ગયા છે તે તે દેશાની પ્રજાએ દેવપ્રિયને ધમ સાંભળ્યે છે, અને પાળ્યા પણ છે. એ રીતે બધે ધર્મના વિજય થયે છે. દેવપ્રિયને એથી ઘણા આનદ થયા છે. પણ એ આનંદ એની પાસે તુચ્છ છે. તે પારલૌકિક કલ્યાણને વધુ શ્રેયસ્કર સમજે છે. એટલા સારૂ આ અનુશાસનલિપ તૈયાર કરવામાં આવી છે. મારા પુત્રા અને પ્રપૌત્રા હવે નવાં રાજ્ય જીતવાની ઉત્સુક્તા માંડી વાળે. ધર્મવિજય સિવાયના ખીજા ક્રાઈ વિજયની એમને વૃત્તિ ન થાય. અસ્ત્રશસ્ત્રની સહાયથી સાચે વિજય મેળવી શકાતા નથી. ધ વિજય જ આ લેાકમાં અને પરલેાકમાં પણ મંગળકારી છે. એમને ધર્મવિજયમાં જ શ્રદ્ધા રહેઃ એ જ “ઉભય લેાકને વિષે હિતકર છે.” ઈતિહાસદૃષ્ટિએ આ શિલાલેખ ઘણુા મૂલ્યવાન છે. એમાં ભારતવર્ષ અને આસપાસના દેશનું એ સમયનું વરણ મળે છે. ગ્રીક રાજાઓનાં જે નામ એમાં છે તે અધા સુપ્રસિદ્ધ ઐતિહાસિક છે. અશાકના સમયના નિણૅય કરવામાં એ ઉપયાગી થઇ શકે છે. મૌય સામ્રજ્યના કેટલા વિસ્તાર - "3 Page #207 -------------------------------------------------------------------------- ________________ હતે, કેટલા ખંડીયા રાજાઓ હતા અને કેટલા મિત્રરાજ્યો હતાં તેને ઉલલેખ પણ તેમાં છે. આ શિલાલેખ ઉપરથી એટલું જણાય છે કે મહારાજા અશોકે કલિંગ જિર્યું તે પહેલાં કલિંગ એક સ્વતંત્ર, સુસમૃદ્ધ અને વસ્તીથી ખૂબ આબાદ દેશ હતો. બ્રાહ્મણ, શ્રમણો ( સાધુઓ) અને બીજા ધર્મપરાયણ મહાત્માઓ ત્યાં વસતા. આ નવો મૌર્યસમ્રાટ પિતાના શૌર્યના અભિમાનમાં આંધળો બન્યા. એ કલિંગ જિતવા નીકળ્યો. પણ કલિગે દીનતા ન દાખવી. એ પણ યુદ્ધ કરવા સજજ થયું. ઇતિહાસ તે એ યુદ્ધની વાત ભૂલી ગયો છે. એની સંપૂર્ણ વિગત નથી મળતી. છતાં કલિંગનું યુદ્ધ એક અતિ ત્રાસમય અને રોમાંચકારી ઘટના રૂપે પરિણમ્યું હતું તે અશકના પોતાના લેખ ઉપરથી પુરવાર થાય છે. સ્વદેશની સ્વતંત્રતા સાચવવા, ધર્મ, ધન અને માનની રક્ષા કરવા, લાખો કલિંગવાસીઓએ સામે પગલે ચાલીને પિતાના દેહનાં બલિદાન ધરી દીધાં લાખો કલિંગવાસીઓ મોર્ય સમ્રાટના હાથમાં બંદીવાન તરીકે પકડાયા કેટલાય લોકોને પોતાને વહાલા વતનને ત્યાગ કરે પડ્યો. અનેકેને અસહ્ય યંત્રણાઓની ચક્કીમાં પીસાવું પડયું. અશોક આ યુદ્ધમાં જિ. કલિંગ, મગધસમ્રાટના ચરણમાં આળોટવું. . પણ મનુષ્યત્વની દષ્ટિએ જોઈએ તે કલિગે જ અશોક ઉપર પિતાને વિજય વર્તાવ્યો. કલિંગ-યુદ્ધની ભયંકર માનવહિંસાએ, કલિંગયુદ્ધમાં વર્તલા પાશવી જુલમે, અશોકનું કાળજું ચીરી નાંખ્યું. એ પછી અશોક એક પણ યુદ્ધ નથી લડો. કલિંગયુદ્ધ એના જીવનનું છેલ્લું યુદ્ધ બન્યું. એ પછી Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ તેણે ધર્મના આશ્રય શેાધ્યા. જોત જોતામાં એ પાતાની ધનિષ્ઠા માટે પ્રખ્યાત બની ગયા. પર્વતા ઉપરના એના શિલાલેખા તથા અનુશાસને એ વાતની સાક્ષી પૂરે છે. પ્રબળ પરાક્રમી, ચક્રવત્તી જેવા અશાકે, ધર્મની ખાતર જે ત્યાગભાવના કેળવી છે તે આર્યાવર્ત્તના પ્રાચીન રાજવીની એક વિશિષ્ટતા બતાવે છે. રપતિ, યુધિષ્ઠિર અને જનકાદિ રાષિઁ જેવા પૌરાણિક રાજાઓની વાત જવા દ્યો. ઐતિહાસિક કાળમાં પણ પરાકમી અને ધર્મ પરાયણ રાજાએ ટ્રેટા નથી પડયો. વિક્રમાદિત્ય રાજરાજેશ્વર હતા અને ધાર્મિકામાં પણ અગ્રગણ્ય હતેા એ હકીકત કાણુ નથી જાણતું ? સમ્રાટ ચંદ્રગુપ્તે પેાતાના છેલ્લા જીવનમાં જૈનધર્મની દીક્ષા લીધી હતી એવું વર્ણન પશુ મળે છે. મહારાજા કનિષ્ક અને શિલાદિત્ય જેવા બૌદ્ધ રાજાએ પરાક્રમી હતા તેમ ધર્મપરાયણ પણ હતા એ ખીના ઇતિહાસ વેત્તાએ સમસ્વરે ઉચ્ચારી છે. અશકના સંબંધમાં પણ એમજ અન્યું હતું. એક તરફ કલિંગના વિજય, એટલે કે અસાધારણ શૌય –વીય અને ખીજી તરફ જવલંત ધર્મીનિષ્ફાધર્મના સતત પ્રચાર માટે અવિરામ ઉદ્યોગ, કલિંગદેશના પગમાં મગધની પરાધીનતા રૂપી મેડીએ કયાં સુધી રહી એ ચેાક્કસપણે કહી શકાતું નથી. તેમજ એ એડીઓ ક્યારે ટૂટી-કાણે તાડી તે પણ અચેાક્કસ છે. અશાકના મૃત્યુ પછી તરત જ કલિંગ સામ્રાજ્યમાંથી ખસી ગયું એ વાત પણ એટલી જ નિઃસદેહ છે. મધમાં મૌ શાસન છેલ્લા શ્વાસ લઈ રહ્યુ હતું. મરણ પથારીએ પડયું હતું તે Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ વખતે કલિંગના એક પ્રતાપી રાજપુરૂષને જન્મ થઈ ચૂક્યો હતો. એ પુરૂષનું નામ ખારવેલ. પરાક્રમમાં ખારવેલ, અશોક કરતાં કઈ પ્રકારે ઉતરતે નહોતો. ધર્મનિષામાં પણ એ અશોકનો હરીફ હતો. મહારાજા ખારવેલ બીજી રીતે મહામેધવાહને નામે પણ પ્રસિદ્ધ છે. તે જૈનધર્માવલંબી હતો. ઓરીસામાં ઉદયગિરિની હાથીગુફામાંથી મહારાજા ખારવેલને એક શિલાલેખ મળે છે. એ શિલાલેખના પાઠ બરાબર વાંચી શકાતા નથી, એનો અર્થ બેસાડવામાં પણ ઘણી ઘણી મુશ્કેલીઓ નડે છે પંડિતમાં એ સંબંધે ઘણે મતભેદ છે. અહીં હું શેડા પાઠ ઉતારું છું. સંભવ છે કે એમાં પણ કેટલીક ભૂલ હશે. એક-એક પંક્તિ ઉતારી એને અર્થ આપું છું. | નમો અરહૃતાને [i] નમો સવધાને [i] રેન મહાન माहामेघवाहनेन चेतिराजवसवधनेन पसथसुभलखनेन चतुरन्तलुठितगुनोपहितेन कलिंगाधिपतिना सिरि खारवेवेलेन । “અહં તને નમસ્કાર, સકળ સિદ્ધોને નમસ્કાર. (આ) મહારાજ ઔર કર્તક (દિત). તે મેઘરૂપ મહારથે આરૂઢ છે. તે મન અને ઈચ્છાએ કરીને ઉજજવલતમ ધનને અધિકારી છે. તેનું શરીર અતિ સુંદર છે. તેનું સિન્ય અતિશય નિર્ભય છે. કલિંગ દ્વીપના તેરાશી ડુંગર ઉપર તેણે ગુફાઓ ખોદાવી છે.” પ્રિન્સેપ કહે છે કે જે રાજાએ આ લેખ કેતરાવ્યો છે તેમાં એનું ખરું નામ નથી. એણે પિતાને “ર” અને Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૯ “મહામેઘવાહન” નામે ઓળખાવે છે. “ઐર' શબ્દનો અર્થ ખરા અર્થાત પૌરાણિક ઈલાને સંતાન એ થાય. અને મહામેધવાહન શબ્દ પણ કાલ્પનિક અર્થ સૂચવે છે. પ્રિન્સેપની પછીના પંડિતોએ પ્રિન્સેપના અર્થમાં કેટલીક ભૂલ શોધી છે. એમના મત પ્રમાણે ઉપરોક્ત પંક્તિનો આવો અર્થ થાયઃ અહંતને નમસ્કાર, સકલ સાધુઓને નમસ્કાર આર્ય મહારાજા ખારવેલ શ્રી (કર્તક ખોદિત); એમનું બીજું નામ મહામેઘવાહન. એ કલિંગાધિપતિ છે. એ ચેતવંશધર છે. તે ક્ષેમરાજ અર્થાત શાન્તિપ્રિય નરપતિ છે. તે વૃદ્ધોને અને ભિક્ષુઓનો રાજા છે.” (૨) __ "पन्दरसवसानि सिरिकडारसरीरवता किडिता कुमारकिडिका (1) ततो लेखरूपगणनाववहारविधिविसारदेन सवविजावदातेन नववसानि योवरजं पसासितं [0] संपुणचतुविसतिवसो तदानि वधमान सेसयो वेनाभिविजयो ततिये “એનું શરીર ઘણું સુંદર હતું. પંદર વર્ષનું વય થતાં સુધી તેણે બાળક્રીડા કરી. તે પછી નવ વર્ષ સુધી ભણ્યા ગણ્યો. ગણિત, વહાણુવિદ્યા, વાણિજ્ય અને વ્યવહાર (ન્યાય) વગેરે ભણી સર્વ વિદ્યાઓમાં વિશારદ થયે. એ વખતે વૃદ્ધ રાજાની ઉંમર ૪૫ વર્ષની હતી. ” એ અર્થ પ્રિન્સેપને છે. હાલમા પંડિત એને એ અર્થ કરે છે કે ૧૫ મા વર્ષે તેણે યુવરાજનું પદ મેળવ્યું અને નવ વર્ષ સુધી એ યુવરાજ તરીકે રહ્યો. Page #211 -------------------------------------------------------------------------- ________________ (3) "कलिंगराजवंसपुरिसयुगे माहारजाभिसेचनं पापुनाति [1] अभिसितमतो च पधमे वसे वातविहतगोपुरपाकारनिवेसनं पटिसंखा. रयति । कलिंगनगरि [f] खबीरइसितालतडागपाडियो च बंधापति સવુચાનસિંઘનું રા” એ રીતે ૨૪ વરસની ઉમ્મરે જ્યારે જ્ઞાન તથા ધર્મથી જાણકાર બનીને યૌવનમાં પગ મૂક્યો ત્યારે તેણે કલિંગ–રાજવંશીઓની સાથે પુરીના યુદ્ધમાં ત્રીજી વાર વિજય મેળવ્યો. એ વિજયથી એની મહારાજ-પદવી પવિત્ર થઈ. રાજ્યાભિષેક પછી એણે વિપ્રધર્મ –અર્થાત વેદશાસિત બ્રાહ્મણ્ય ધર્સમાં આસક્ત બની, વાવાઝોડાને લીધે જે નગર, કીલ્લા તથા ઘરો જીણું બની ગયાં હતાં તેનો પુનરૂદ્ધાર કરાવ્યું. કલિંગ શહેરમાં દરિદ્ર (અથવા સાધુઓ) ને માટે તળાવ, ઘાટ બંધાવ્યાં અને બીજી જરૂરી વસ્તુઓને સારૂ ચિરસ્થાયી બદબસ્ત કર્યો.” પ્રિન્સેપ એવો અર્થ ઉપજાવી અનુમાન બાંધે છે કે ખારવેલ ક્યા ધર્મમાં શ્રદ્ધા ધરાવતો તે અચોક્કસ છે. “વિપ્ર ધર્મમાં આસક્ત” હતો તે જ બતાવે છે કે એ જૈન નહીં હોય. પણ બીજા હાલના પંડિતો એ લેખનો અર્થ આ. પ્રમાણે કરે છે? તે ૨૪ વર્ષની વયે, કલિંગરાજવંશના ત્રીજા પર્યાયમાં મહારાજ પદે અભિષિક્ત થયા. રાજત્વના પહેલા વર્ષમાં તેણે વાવાઝોડાથી જીર્ણ થએલા નગર, કીલ્લા તથા ઘરોને જીર્ણોદ્ધાર કરાવ્યો. કલિંગ નગરમાં તેણે શીતળ તળાવ તથા ઉદ્યાન આદિનું પુનર્નિમાણ કરાવ્યું.” Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ “કારસ્થતિ [] પરિવાર સતસદ ઘતિથો रंजयति । दुतिये च वसे अचितयिता सातकणि पछिमदिसं हयगजनररधबहुलं दंडं पठापयति । कण्हनां गताय व सेनाय वितासितं मुसिकनगरं ततिये पुन वसे" “ત્રાસી શત સહસ્ત્ર પણ ખરચીને તેણે પ્રકૃતિવર્ગનું રંજન કર્યું. હાથી, ઘોડા, માણસે અને રથ માટે, પશ્ચિમ ભાગમાં જે એક બીજું ઘર સૂત્રધારે બાંધ્યું હતું તેમાં તેણે બીજાં ઘરે ઉમેય, કંસવનમાંથી જેઓ જોવાને માટે આવતા તેમને સારૂ; શકનગરના અધિવાસીઓને..વાતાયન.” પ્રિન્સેપને આ અર્થ ઘણે છિન્નભિન્ન છે. એ સમજાતો નથી. આજે વિધાને ઉપરોક્ત પંક્તિનો નીચે પ્રમાણે અર્થ બેસારે છે– રાજત્વના બીજા વર્ષમાં તેણે શાતકણિને અગ્રાહ્ય કરી, પશ્ચિમ તરફ એક મોટી સેના મોકલી. અને કૌશાંબોની મદદથી એક નગર ઉપર અધિકાર મેળવ્યો.” गंधववेदबुधो दंपनतगीतवादितसन्दसनाहि उसवसमाजकारापनाहि च कीडापयति नगरिं । तथा चवुथे वसे विजाधराधिवासं अहतपुवं कालिंगपुवराजनिवेसितं...वितधमकुल सबिलमढिते च... નિશ્વિતછત–” “તે પુણ્યપરાયણ અને ગંધર્વવિદ્યામાં પણ સુનિપુણ હતો. દંપન તથા તભત બજાવતો. સુંદરી અને હર્ષદાયિની નાગ Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯ર રીઓની સાથે આનંદમાં સમય વિતાવતા. વળી લોકવ્યવસ્થાને અર્થે તેણે પૂર્વ કલિંગમાંથી વિદ્વાન્ આહં તેને એક મહાસભામાં આમંચ્યા હતા. એ બધા આહંતોને પ્રાચીન રાજાએ ઘણા લાંબા વખતથી ત્યાં પ્રતિષ્ઠિત કર્યા હતા.” આ થયો પ્રિન્સેપનો અર્થ. એ અર્થમાં, પછીથી કેટલાક સુધારે કરવામાં આવ્યો છે તે ગંધર્વવિદ્યામાં ઘણા નિપુણ હતું. રાજત્વના ત્રીજા વર્ષમાં તેણે પોતાનાં નૃત્યગીત નાટય આદિથી નગરવાસીઓને ખુબ આનંદ આપ્યો હતો. કલિંગના પહેલાના રાજાઓ જે ધર્મસ્થળનું (સાધુનિવાસનું) પહેલા બહુમાન કરતા, તેનું તેણે પણ રાજત્વના ચોથા વર્ષમાં બહુ સન્માન કર્યું.” “ भिंगारे हितरतनसापतेये सवरठिकभोजके पादे वंदापयति । पंचमे च दानी वसे नन्दगजतिवससतओघाटितं तनसुलियवाटा નાઉં ના [2] તા લો......મિયિત જ રાગjય [ સંશચંતો વરવો.” “પછી તેણે દાનપરવશ બની.... નંદરાજાના નાશ પામેલા એક સો ઘર... અને પિતે વજપનાદિ નગરનું બધું પડાવી લીધું. આ બધી લૂંટમાંથી મળેલા માલને તેણે પૂર્વોક્ત સત્કર્મોમાં વ્યય કર્યો.” પ્રિન્સેપને આ અર્થ મુદ્દલ સમજાતું નથી. પણ તે પછી પંડિતોએ એને અર્થ બેસાડવા આ પ્રમાણે કહ્યું છેઃ Page #214 -------------------------------------------------------------------------- ________________ - “રાષ્ટ્રિકોએ અને ભેજ-ગણે તેને તાબેદારી કબુલ રાખી. નંદરાજની પછી ૧૦૩ વરસ લગી, વપરાયા વગર રહેલી પાણુની નહેર, તે પિતાના રાજત્વના પાંચમા વર્ષમાં સુધારી, અને તનસુલ્યના માર્ગે નગરની મધ્યમાં વહાવી.” (૭) - "अनुगह अनेकानि सतसहसानि विसजति घोरं जामपदं । सतमं च वसं पसासतो वजिरघरव[]ति घुसितघरिनीस [मतुकपद] પુના[તિ? કુમાર]......રમે વસે મતા સેના.....રઘનિરિ” પ્રીન્સેપ આ સંબંધમાં માત્ર એટલું જ કહે છે કે “તેણે લાખે અનુગ્રહ કર્યા. આધુનિક પંડિતો એને આવો અર્થ કરે છે – “રાજત્વના છઠ્ઠા વર્ષે તેણે શહેર અને દેશના રહીશોની ઉપર લાખ અનુગ્રહ કર્યા. આઠમા વર્ષે એ મગધ ઉપર સ્વારી લઈ ગયું અને ગોરખગિરિ સુધી પહો .” (૮) " घातापयिता राजगह उपपीडापयति । एतिनं च के मापदानसनादेन संवितसेनवाहनो विपमुंचितु मधुरं अपयातो यवनराज ક્રિમિત...(મો?) યતિ (f). વઢવ...” જે રાજાને તેણે પાયમાલ કર્યો તેને ગુફામાં પૂર્યો, હત્યારાને પણ એણે સકર્મમાં દર્યો... મધુર વચન અને વિનયાદિનો ઉપયોગ કરો.” એ અર્થ પણ ત્રુટક છે. પ્રિન્સેપ એ સિવાય બીજું Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪. કંઈ નક્કી કરી શકે નહીં. પરંતુ અત્યારે પંડિત એને જૂદ જ અર્થ કરે છે – : : “ રાજગૃહને રાજા મથુરા તરફ નાસી ગયો.” कपरुखे हयगजरधसहयंते सवघरावासपरिवसने सअगिणठिया । सवगहनं च कारयितुं बम्हणानं जाति परिहारं ददाति । કરતો .........જય “ કપિ, ગાય, અશ્વ, હાથી, ભેંસ અને ઘરની બીજી ઉપયોગી વસ્તુઓ...હરામખોરોને હાંકી કાઢવા...બ્રાહ્મણ સેવકોને દાન કર્યું.” પ્રીસેપ એ પ્રમાણે એનો અર્થ કરે છે. આજે એને આવો અર્થ કરવામાં આવે છેઃ રાજત્વના નવમા વર્ષે તેણે બ્રાહ્મણોને ખૂબ દાન દીધાં.” ..... . માન [fi] 1 [G] નવાાં મહાવિનચં વાતાવું कारयति अठतिसाय · सतसहसेहि । दसमे च वसे दंडसंधीसाममयो भरधवसपठानं महिजयनं...ति कारापयति...(निरितय) उयातानं च મનિરતના [નિ] ૩ મતે . “રાજાએ પંચદશવિજયને મહેલ બંધાવ્યો હતો. પ્રાચીન રાજાઓના દેશમાં તેણે કંઈ ગૌરવ ન ભાળ્યું...ઈર્ષા અને મૂર્ખતા તેણે ફેલાયેલી જોઈ.૧૩૦૦ માં..વિચાર કરીને...” ખંડિત અક્ષરનો અર્થ બેસારવા જતાં પ્રિન્સેપે પણ એને અધુરો જ અર્થ કર્યો..આવો અર્થ થાય છે – Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૫ “તેણે મહાવિજય મહેલ ચણવ્યો. સુવર્ણનું કલ્પવૃક્ષ દાનમાં આપ્યું. એ વૃક્ષનાં બધાં પાંદડાં સેનાનાં હતાં. બ્રાહ્મણને હાથી, ઘોડા, સારથી સાથેના રથ અર્યા. બીજા પણ ઘણાં દાન આપ્યાં. બ્રાહ્મણોએ ખુશીથી સ્વીકાર્યો.” (૧૧) “.....મંઉં અવરાનિરિત વીજુડગઢમાટેન વાસસ્થતિ [] બનત રંભાવને જ તેરસવસતિ [ ] તુ મિતિ તમરસંપાત . વારમે ... વ ... s. સવષ્ટિ વિસ્તારયતિ ઉતરાપથરાગાનો...” પ્રીન્સેપ કંઈ અર્થ કરી શક નથી. બીજા વિદ્વાને આ પ્રમાણે અર્થ કરે છેઃ “રાજત્વના દસમા વર્ષે સૈન્ય મોકલી વિજય મેળવ્યું. ૧૧ મા વર્ષે, લેકોને આનંદ આપવા તેણે પોતાના એક પૂર્વજની કાષ્ટમયી મૂર્તિ તૈયાર કરાવી એક વરઘોડો ચઢાવ્યો.” * કેટલાકે એ લેખમાંથી એ અર્થ કાઢે છે કે ૧૧ મા વર્ષે તેણે પિયુદ નામના એક બહુ જુના નૃપતિએ સ્થાપેલું ક્ષેત્ર હળથી ખેડાવ્યું. તેની પહેલાં ૧૧૩ વરસથી જિનપદધ્યાન બંધ રહ્યું હતું (૧૨) ' ...માધાનં વિપુ મર્ચે કનેરો છુથી સુાંય [] જાયयति। मागधं च राजानं वहसतिमितं पादे वंदापयति । नंदराजनीतं च. कालिंग जिनं सनिवेसं......गहरतनान पडिहारेहि अङ्गमागधवसुं ૨ નેયાતા Page #217 -------------------------------------------------------------------------- ________________ પ્રીન્સેપ કંઈ 'ધબેસતા અર્થ કરી શક્યા નથી. આજના પડિતાએ સ્વીકારેલા અથ આ પ્રમાણે છે: બારમા વર્ષે તેણે ઉત્તરાપથના રાજાએ ઉપર આક્રમણ કર્યું. મગધવાસીઓનાં દિલમાં આતક ફેલાવવા તેણે ગંગા નદીમાં પોતાના હાથીએને નવરાવ્યા. મગધરાજ એના ચરણમાં નમી પડયો. તેણે દર શણગાર્યા અને ઘણાં ઘણાં દાન વરસાવ્યાં.” 66 ૧૯૩ ( ૧૩ ) तु [] जठरलिखिलबरानि सिहरानि निवेशयति सतवेसिकनं परिहारेन । अभुतमहरियं च हथिनावन परिपुरं सवदेन हयहधीरतना [ मा] निकं पण्डराजा चेदानी अनेकानि मुतमणिरतनानि अहरापयति इध सतो "" વારાણસીને વિષે પણ તેણે પુષ્કળ સાનું વહેંચ્યું... ઘણા કીમતી રત્ન દાનમાં આપ્યાં.” આ પ્રિન્સેપે ઉપજાવેલેા અર્થ છે. ( ૧૪ ) . सिनो वसीकरोति । तेरसमे च वसे सुपवतविजयचक पखीणसंसितेहि कायनिसीदीयाय कुमारीपवते अरिहते [य ?] पावकेहि राजभितिनि चिनवतानि वसासितानि । पूजाय रतउवास खारवेलसिरिना जीवदेहसिरिका परिखिता । 66 ૧૩૦૦ માં તેણે પવિજયની કન્યા સાથે વિવાહ કર્યાં.’ પ્રિન્સેપના એ અર્થમાં નીચેના સુધારા થયા છેઃ - Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ રાજત્વના તેરમા વર્ષે તેણે કુમારી પર્વત ઉપર એક સ્તંભ રોપ્યો અને આહત-નિવાસોનો જીર્ણોદ્ધાર કરાવ્યો.” _ (14) ......[ मु] कतिसमगसुविहितानं [नुं ? ] च सतदिसानं [नुं ?] जानिनं तपसि इसिनं संघियनं [नुं ?] अरहतनिसीदिया समीपे पभारे वराकरसमुथपिताहि अनेकयोजनाहिताहि प. सि. ओ... ...सिलाहि सिंहपथरानिसि [.] धुडाय निसयानि। પ્રિન્સેપથી એનો અર્થ બંધ ન બેઠે. આજે પંડિતોએ આવો અર્થ બેસાર્યો છે: "मात-निवासीनी पासे २नपयित, यार थांला. વાળાં કામચલાઉ મકાનો પણ ચણાવ્યાં.” घंटालीण्ह चतरे च वेडूरियगमे थम्भे पतिठापयति पानतरिया सतसहसेहि । मुरियकालवोछिनं च चोयठिअंगसतिकं तुरियं उपादयति । खेमराजा स वढराजा स भिखुराजा धमराजा पसंतो सुनंतो अनुभ. वंतो कलागानि । । “तरे मोय, येत्यभरि सो स्तनो नियां." પ્રિન્સેપ માને છે કે આ જ પંકિતમાં શૌરસેન સાથેના યુદ્ધની વાત રહેવી જોઈએ. (१७) ......गुणविसेसकुसलो सवपासंडपूजको सवदेवायतनसंकारकारको । [अ] पतिहत चकिवाहिनिलो चकधुरो गुतचको पवतचको राजसिवसकुलविनिश्चितो महाविजयो राजा खारवेलसिरि । Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ “અન્ય મતાવલંબીઓ પણ જેની સતત પૂજા કરે છે તે—શત્રુઓને સંહારનાર, લક્ષપતિ, બહુ પર્વતને નિર્ભય અધિપતિ, સૂર્ય સમે, વિજેતા ખારવેલ.” ખારવેલવાળા આ શિલાલેખમાં, ઉપર જે પાઠ આપ્યા છે તેમાં ઘણી અશુદ્ધિઓ છે. પંક્તિઓના અર્થ સંબંધમાં પણુ પંડિતે એકમત નથી. શિલાલેખનાં અક્ષરે-વા ઘણેખરે સ્થળે ખંડિત છે. એટલે પાઠ તેમજ અર્થને બરાબર નિર્ણય થઈ શકતો નથી. છતાં જે કંઈ સમજાયું છે, સ્વીકારાયું છે તે ઉપરથી, ઉપરોક્ત અશોકવાળા શિલાલેખ કરતાં, ખારવેલના આ લેખનું ઐતિહાસિક મૂલ્ય જરા પણ - ઉતરતું નથી. અશોકના શિલાલેખની જેમ ખારવેલના આ શિલાલેખથી એ લેખ છેતરાવનાર નૃપતિના જીવનચરિત્રની કેટલીક માહીતી મળે છે. એના પડોશના રાજ્ય સંબંધી પણ થાડી વિગત જાણી શકાય છે. ખારવેલનો શિલાલેખ, ખારવેલ પિતે જૈનધર્માવલંબી હતો એમ નિસંદેહપણે સિદ્ધ કરે છે. જ્યારે રાજગાદીએ આવ્યો ત્યારે જે કે કલિંગ સ્વતંત્ર હતું, પણ તે પહેલાં થોડા જ સમય અગાઉ કલિંગ ઉપર ભયંકર આક્રમણ થયું હતું અને એને લીધે કલિંગની રેયત પાયમાલ બની ગઈ હતી. પ્રસિદ્ધ પ્રસિદ્ધ ચૈત્ય-મંદિર, પ્રાસાદો વગેરે વેરાન બન્યાં હતાં એટલું જ નહીં પણ પ્રચલિત ધર્મ તેમજ સાધુ સંપ્રદાયને પણ ઘણું ઘણું સહન કરવું પડયું હતું. એ બધું આ લેખની પંક્તિઓમાં બરાબર જળવાઈ રહ્યું છે. કલિંગ Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ ઉપર વરસી ચૂકેલા આ સીતમની કહાણી અશાકવાળા શિલા લેખ પણ ઉચ્ચારે છે. અસંખ્ય કલિંગવાસીઓ કપાઈ મુ હતા, એડીઓથી બધાયા હતા અને નગરા ઉજ્જડ બન્યાં હતાં તેમજ ધર્મધ્યાન કરનારા સાધુએ હેરાન થયા હતા એ હકીકત અશાકના પોતાના લેખમાં પણુ છે. એવું અનુમાન નીકળે છે કે અશાકની સવારી પછી કલિંગની જે દુર્દશા થવા પામી હતી તે ખારવેલે સુધારી, તેણે દેશનાં મૈત્ય મદિશ વગેરેની પુનઃ પ્રતિષ્ઠા કરી. કલિંગનુ ઝાંખુ પડેલું અશ્વ ફ્રી એકવાર તેણે પ્રકટાવ્યું. લિગમાં પહેલેથી જ એટલે કે ધણા લાંબા વખતથી જૈનધર્મના પ્રચાર હતા એ વાત પણ આ શિલાલેખમાં છે. અશાકના પ્રમળ આક્રમણુને લીધે પ્રચલિત જૈનધર્મને પણ વેઠવું પડયું હેાય એમ લાગે છે. મહારાજા ખારવેલે એ લુપ્ત થતા ધર્મોના પુનઃહાર કર્યાં. જીનશાસનના સાધુ સંપ્રદાય માટે તેણે ઉપાશ્રયે બધાવ્યા અને જે ગુ થઈ ગયા હતા તેની મમત કરાવી. ખારવેલ કેત્રળ ધાર્મિક ન હતેા. તે શૌય વા માં પણ કાષ્ટ રીતે ઉતરતા ન હતા. એ વખતના પ્રસિદ્ધ રાજા શાતકીની પણ એણે મુદ્દલ પરવા ન કરી. દેશે . દેશમાં દિશાએમાં એના વિજયગૌરવના ટંકાર ગાજી રહ્યો. સ્વગપુરની ગુઢ્ઢામાંથી જે શિલાલેખ મળ્યા છે તે તેા ખારવેલને એક ચક્રવર્તી રાજા તિરકે એળખાવે છે. જે મગધરાજના અત્યાચારને લીધે સમૃદ્ધ કલિંગ સ્મશાન જેવું નિસ્તેજ બન્યું હતું તે જ મદોન્મત્ત મગધની સામે ખારવેલે યુદ્ધ જાહેર કર્યું. ખારવેલના પ્રતાપથી ગભરાયેભા મગધરાજ મગધ મૂકીને મથુરા Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ તરફ્ નાસી ગયા. પછી ખારવેલે મગધના ગંગાજળમાં પેાતાના હાથીઓને નવરામ્યા, હાથીની તૃષા છીપાવી. ખારવેલવાળા શિલાલેખમાં તે એટલે સુધી લખ્યું છે કે મગધરાજે પગે પડી ખાવેલની માફી માગી. મગધ સાથેના વેરના લિગે એરીતે અલા વાળ્યો. આવે! પરાક્રમી ખારવેલ એટલા જ ધર્મપરાયણ હતા. એ સર્વવિદ્યાઓમાં પારંગત હતા. પ્રજાના ભલા અર્થ તેણે દાન આપવામાં પાછુ વાળીને નથી બ્લેયું. એણે જ તળાવા ખાદાવ્યાં, જુનાં ધરેની મરામત કરાવી, નવાં ધર બધાવ્યાં, જે પાણીની નહેરા બંધ પડી હતી તે પાછી ચાલુ કરી, ઉત્સવા શરૂ કર્યાં અને ધર્મસભાત્રે પણ ભરવા માંડી, ખારવેલની બીજી એક વિશેષતા એ છે કે એ પેાતે જૈનધર્માવલી હાવા છતાં તેખે ભીન્ન ધર્મ પ્રત્યે પણ આદરભાવ બતાવ્યા છે. બ્રાહ્માને તેણે ઘણાં દાન આપ્યાં છે. વારાણસી તેા વેદાનુયાયીઓનું અને બૌદ્ધોનું પણ તીર્થધામ છે. એ જ વારસીમાં ખારવેલે ઘણાં પુણ્યકાર્ય કર્યાં. સ ધર્માં વિષેની સમભાવના ભારતીય રાજવી સંસ્થાની એક વિશેષતા છે. મહારાન ખારવેલના લેખમાં એવું સ્પષ્ટપણે નહેર કરવામાં આવ્યું છે કે પાંખડીએ-અર્થાત્ જીંદા જૂદા ધવાળાએ પણ ખારવેલનાં સતત ગુમાન કરે છે. મહારાજા ખારવેલે, હસ્તિસિંહના પ્રપૌત્ર લલકની કન્યા સાથે લગ્ન કર્યું હતું. મહારાજાની જેમ મહારાણી પણ ખુબ ધર્મપરાયણા હતી ખારવેલની જેમ એ મહારાણીએ જૈન મુનિએની ખાતર ગુફામંદિર બંધાવ્યાં હતાં. Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ ખારવેલના સમય વિષે વિદ્વાનમાં મતભેદ છે. મગધરાજ અશાકની પછી ખારવેલના સમય આવે છે એમ તે। પ્રિન્સેપ વગેરે સૌ કબૂલ કરે છે. જૂમાં બ્રેઈલના મત પ્રમાણે ઇ. સ. પૂર્વે ૧૭૦ માં ખારવેલ રાજગાદી ઉપર ખેડા હાવે ોએ. ભગવાનલાલ ઈંદ્રજી કહે છે કે મૌ*સંવતના ૧૬૪ વ વીત્યા પછી ખારવેલના આ શિલાલેખ કોતરાયા હશે. ઇ. સ. પૂર્વે ૨૫૬ માં અશોકે કલિંગ જિત્યું હતું. ભગવાનલાલના કહેવા પ્રમાણે ૨૫૬-૧૬૪=૯૨ (ઈ. સ. પૂર્વે) ખારવેલના સમય ગણાય. ઉપરોક્ત શિલાલેખમાં, સેાળમી પંક્તિમાં “વનતનુરાત.. सजा... रियल मछिनेन च चयष अगिस्रति कतिरियम् नपादछति" એવા જે શબ્દો છે તેના ભગવાનલાલ ઈંદ્રજી સંસ્કૃતમાં આવા અનુવાદ કરે છે: “વિત્તિને ચવતુ:ત્તિ અત્ર शतकोत्तरे" =विच्छिन्नायाम् ચવતુ:ખદચામ્ બત્ર-રાત્ત ક્ષેત્તાયામ્” એટલે કે મૌ રાજ્યના ૧૬૪ વર્ષ વીત્યા. ઇ. સ. પૂર્વે ૨૫૬ મુ` વધુ એ મા સત એમનું માનવુ છે. ૨૫૬-૧૬૪=૯૨ ( ઇ. સ. પૂર્વે ) માં ખાવેલ મહારાજાના રાજવનું તેરમું વ ગણીએ તા ૯૨+૧૩=૧૦૫ ( ઇ. સ. પૂર્વે) માં ખારવેલ કલિંગની રાજ ગાદી ઉપર આવ્યા એમ કહી શકાય, ખુલર કહે છે કે ચંદ્રગુપ્તના અભિષેક વખતે મૌ સંવત પ્રવતેલા હાવા જોઇએ. ઘણું કરીને ઇ.સ. પૂર્વે ૩૨૦માં ચંદ્રગુપ્ત ગાદીએ એકા. એટલે ખુલર સાહેબની ગણત્રી પ્રમાણે ૩૨૦-૧૫૧–૧૬૯ (ઇ. સ. પૂર્વે ) માં ખાવેલ ગાદી ઉપર આવ્યે હશે. બ્રેઇલ પણ એ જ મત ધરાવે છે. Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ડૉકટર ફલીટ “નતનુત..રામા...રિસ્ટ મછિન વ વાવ વિસતિ જતવિચમ ઘાવતિ' એ શબ્દોને આ અર્થ કરે છે. મૌર્ય રાજાઓની વખતથી જે લુપ્તપ્રાય થઈ રહ્યા હતા તે સાત અંગવાળા જૈન આગમના ચોસઠ અધ્યાય અને બીજા પરિચ્છેદોને પણ એણે પુનરૂદ્ધાર કર્યો.” ફલીટ કહે છે કે આ પદમાં ભગવાનલાલ ઇંદ્રજી કહે છે તે કઈ પ્રકારનો સમયનિર્દેશ નથી. અગીયારમી પંક્તિના અનુવાદમાં ભગવાનલાલ કહે છે કે ૧૩૦૦ વરસથી પૂર્વના રાજાએ ગદભનગરમાં જે કરવેરા અથવા તનપદભાવન લેતા તે ખારવેલે રદ કર્યા.” ફલીટ આ અનુવાદ નથી માનતા. તેઓ એ વાકયને આવો અર્થ કરે છે? ૧૧૩ વરસથી જે શહેર ખંડીયેર બન્યું હતું, જેમાં માત્ર પ્રવાસીઓ જ ઉતરતા તે ઉકંગ નગરને (અથવા તે પૂર્વજોએ પ્રતિષ્ઠિત કરેલા નગરને) તેણે ફરી ઉદ્ધાર કર્યો.” ડ. ફલીટ, વધુમાં એમ પણ કહે છે કે, આમાં ખારવેલના સમયને કંઈક આ છે નિર્દેશ મળે છે. ઈ. સ. પહેલા ૨૫૬ માં અશકે કલિંગ જીત્યું. એટલે એ જ સમયમાં ઉકંગ નગર ખંડીયેર બન્યું હોવું જોઈએ. એ પછી ૧૧૩ વર્ષે ખારવેલે એને પુનરૂદ્ધાર કર્યો. મતલબ કે ૨૫૬–૧૧૩=૧૪૩ (ઇ. સ. પૂર્વે )માં ખારવેલેના રાજત્વનું અગીયારમું વર્ષ ચાલતું હશે. એ હીસાબે ઇ. સ. પૂર્વે ૧૫૪ માં ખારવેલે રાજદંડ ધારણ કર્યો હવે જોઈએ. Page #224 -------------------------------------------------------------------------- ________________ અધ્યાપક લુડાસ ઈ. સ. પૂર્વે ૨૮૦ વર્ષ અગાઉ ખારવેલને સમય બતાવે છે (આ અચાને છેલ્લો ભાગ મળી શક નથી. પણ કલિંગમાં ઈ. સ. પૂર્વેની શતાબ્દિમાં જૈન ધર્મને ખૂબ પ્રચાર હતા અને મહાપરાક્રમશાલી ચક્રવતી મહારાજાએએ પણ જૈનધર્મ અપનાવ્યો હતો એમ આ પ્રકારના ઐતિહાસિક આધારથી નિઃશકપણે સિદ્ધ થાય છે.) • આ લેખ મૂળ બંગાળીમાં લખાયા પછી શિલાલેખના પાઠ, અર્થ તેમજ બીજાં પ્રમાણે સંબંધે પુરાતત્વવેત્તાઓએ ઘણે ઉહાપોહ કર્યો છે. એ બધી વિગત અહીં નથી ઉતારી. ઇતિહાસના રસિકોને જૈન સાહિત્ય સંશાધન” તેમજ “અનેકાંત” ની જુની ફાઇલો જેવા વિનંતિ છે. –અનુવાદક Page #225 -------------------------------------------------------------------------- ________________ ભાષાનુવાદ | ખારવેલના શિલાલેખ બંગાળીમાં લખાયા પછી તેના પાડ અને અસબન્ધ પુરાતત્ત્વવિદોમાં ઘણી ચર્ચા થઈ છે. છેવટ વિદ્યાવારિધિ કાશીપ્રસાદ અચસ્વાલે તે લેખના પાડે અને અર્થનું સશેાધન કરી લેખની ઘણી અસ્પષ્ટ બાબતને સ્પષ્ટ કરી છે, જેને અનુવાદ ૫. સુખલાલજીએ સાહિત્ય સશેાધકમાં આપેલા છે તેને તારા અહીં કરવામાં આવે છે ] (૧) અરિહતેાને નમસ્કાર, સિધ્ધોને નમસ્કાર, ઐર (એલ) મહારાજ, મહામેધવાહન, ( મહેન્દ્ર ) ચેદિરાજ-વ શવર્ધન, પ્રાત શુભલક્ષણવાળા ચતુરતવ્યાપીગુણવાળા કલિંગાધિપતિ શ્રી ખારવેલે. (૨) પંદર વર્ષ સુધી શ્રી કડાર ( ગૌરવ વાળા ) ( શરીરવડે બાલ્યાવસ્થાની રમતા ( ક્રીડાએ ) કરી. ત્યારપછી લેખ્ય ( સરકારી હુકમનામાં)† રૂપ ( ટંકશાલ )· ગણના ( સર૧ લેખ્યને અ (શાસન) કૌટિલ્ય અર્થશાસ્ત્રમાં ૧, ૩૧ જુએ. ૨ કૌટિલ્ય અ. ૧, ૩૩, જીવ્યા. Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ કારી હિસાબ કિતાબ આવક ખર્ચ) વ્યવહાર (કાયદા), અને વિધિ (ધર્મશાસ્ત્રો) માં વિશારદ થઈ, સર્વ વિદ્યાવાત (બધી વિદ્યાઓમાં પરિશુદ્ધ) એવા [ તેઓએ ] નવ વર્ષ સુધી યુવરાજ તરીકે શાસન કર્યું. તે વખતે સંપૂર્ણ ચોવીસ વર્ષ ની ઉમરના થયેલ [તેઓશ્રી] જેઓ બાલ્યાવસ્થાથી વર્ધમાન - છે અને જેઓ અભિવિજયમાં વેન (રાજ) છે, ત્રીજ - (૩) પુરૂષયુગમાં (ત્રીજી પેઢીમાં) કલિંગના રાજવંશમાં મહારાજ્યાભિષેકને પ્રાપ્ત થયા. અભિષેક પછીના પ્રથમ વર્ષમાં વાવાઝોડાથી તૂટી ગયેલ દરવાજાવાળા કિલ્લાની મરામત કરાવી. કલિંગનગરી (રાજધાની) માં થી ખિબીરનાં . તલાવડાં–તળા અને પાળો બંધાવ્યાં. બધા બાગની મરામત : (૪) કરાવી. પાંત્રીસ લાખ પ્રકૃતિ (પ્રજા) નું રંજન કર્યું. બીજા વર્ષમાં સાતકણિ (સાતકર્ણિ) ની કશી પરવા કર્યા વિના જ પશ્ચિમ દિશામાં (ચડાઈ કરવા માટે) ઘેડા, હાથી, પેદળ અને રથવાળી મોટી સેના મેકલી. કહનાં (કૃણવેણુ નદી ) ઉપર પહોંચેલી સેનાવડે મુસિક (મૂપિક) નગરને બહુ ત્રાસ આપ્યો. વળી ત્રીજે વર્ષે (૫) ગંધર્વ વેદના પંડિત એવા તેઓશ્રીએ ] દંપ (ડફ ?) નૃત્ય, ગીત, વાદિત્રનાં સંદશને (તમાશાઓ) વડે ઉત્સવ, સમાજ (નાટક કુસ્તી, આદિ) કરાવી નગરીને કી. અ. ૧. ૨૮, રૂપ, લેખા અને ગણના ઉપર સૂત્ર હતાં, એવું મહાવચ્ચની ટીકા ઉપરથી માલૂમ પડે છે. માત્ર ૧, ૪૬, જનસૂત્રમાં લખ્યું છે કે મહાવીરસ્વામિનું નામ એટલા માટે વર્ધમાન પડયું કે જન્મથી જ જ્ઞાતવંશની ધન, ધાન્યાદિ વડે વૃદ્ધિ થવા માંડી હતી. Page #227 -------------------------------------------------------------------------- ________________ રમાડી. તથા એથે વર્ષે, વિદ્યાધરાધિવાસને જેને કલિંગના પૂર્વવર્તી રાજાઓએ બનાવરાવ્યો હતો, અને જે પહેલાં પડે ન હતો. ૦૦૦૦૦૦, “જેના મુકુટો વ્યર્થ થઈ ગયા છે, જેનાં કવચ, બખ્તરે કાપીને બે પલ્લા કરી દેવામાં આવ્યાં છે જેનાં છ કાપી પાડી દેવામાં આવ્યાં છે, (૬) અને જેના ભંગાર (રાજકીય ચિન્હ સોના ચાંદીના લોટા ઝારી,) ફેકી દેવામાં આવ્યાં છે, જેનાં રત્ન અને સ્વાપતેય (ધન) છીનવી લેવામાં આવ્યાં છે, એવા બધા રાષ્ટ્રિક ભોજને પોતાના પગ ઉપર નમાવ્યા. હવે પાંચમા વર્ષમાં નંદરાજના એકસો ત્રીસ વર્ષ (સંવત) માં બોદાએલી નહેરને તનસુલિયવાટે રાજધાનની અંદર લઈ આવ્યા. અભિષેકના [છઠ્ઠા વર્ષે] રાજસૂય યજ્ઞ ઉજવતાં કરના બધા રૂપિયા (૭) માફ કર્યો, તેમ જ અનેક લાખે “અનુગ્રહ ઔર જાનપદને બક્યા. સાતમા વર્ષમાં રાજ્ય કરતાં તેઓની ] ગૃહિણી ઘરવાળી ઘુષિતા (નામચીન યા પ્રસિદ્ધ) માપદવીને પ્રાપ્ત થઈ (?) ફિમાર?] ૦૦૦૦૦૦ આઠમા વર્ષમાં મહા ૦૦૦ સેના ૦૦૦ ગરધગિરિ ૪ અહતપૂર્વને અર્થ નવું કપડું ચઢાવીને એવો પણ થઈ શકે છે. ૫ અહીં અક્ષરે ગળી ગયા છે. ૬ અનુગ્રહનો આ અર્થ કૌટિલ્યમાં છે. ૭ આ વાક્યને પાઠ અને અર્થ સંદિગ્ધ છે. ૮ બરાબર પહાડ જે ગયા પાસે છે અને જેમાં મૌર્યે ચક્રવતી અશોકનાં કરાવેલા ગુફા મઠે છે તે મહાભારત અને એક શિલાલેખમાં ગરથગિરિના નામથી ઉલ્લેખાએલ છે. આ એક ગિરિદુર્ગ છે આની કિલ્લાબંદી હજી પણ મજબૂત છે. મોટી મેટી દીવાલ વડે દ્વારે અને દરારે બંધ છે. Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૦૭ . (૮) ને તોડીને રાજગૃહને ઘેરી લીધું. એનાં કર્મોનાં અવદાને (વરકથાઓ) ના સંનાદથી યુનાની રાજા (યવનરાજ) ડિમિતે...( મીટ્રીયસ) પિતાની સેના અને છકડાં એકઠાં કરી મથુરા છોડી દેવા માટે પાછાં પગલાં ભર્યા. ૦૦૦૦૦૦ નવમા વર્ષમાં [તે શ્રી ખારવેલે] આપ્યાં છે૦૦૦૦૦૦ પલ્લવપૂર્ણ (૯) કલ્પવૃક્ષ ઘેડા, હાથીઓ, રથ હાંકનાર સહિત, તેમજ મકાને અને શાળાએ અગ્નિકુંડે સહિત, એ બધું સ્વીકારાવવા માટે બ્રાહ્મણજાતિને જાગીરે આપી.અહંતના ૦૦૦૦૦૦ (૧૦) રાજભવનરૂપ મહાવિજય (નામ) પ્રાસાદ તેઓએ આડત્રીસ લાખ (પણ) વડે બનાવરાવ્યો. દશમા વર્ષમાં દડ-સંધિ-સામ પ્રધાન (એએ) ભૂમિ જય કરવા માટે ભારતવર્ષમાં પ્રસ્થાન કર્યું ૦૦૦૦૦૦. જેના ઉપર ચઢાઈ કરી તેઓનાં મણિરત્ન પ્રાપ્ત કર્યો. (૧૧) ૦૦૦૦૦૦૦૦૦ (અગીયારમા વર્ષમાં) (કેઈ) ખરાબ રાજાએ બનાવરાવેલ મંડ (મંડીયા બજાર) ને મોટા ગધેડાઓના હળવડે ખેડાવી નાખ્યો. લોકોને છેતરનાર એકસે. તેર વરસના તમરના દેહસંધાતને તોડી નાખે. બારમા વર્ષમાં ૦૦૦૦૦૦૦૦૦૦૦૦ થી ઉત્તરપથના રાજાઓને બહુ ત્રસ્ત કર્યા. (૧૨) ૦૦૦૦૦૦ તે મગધવાસીઓને ભારે ભય ઉત્પન્ન કરતો છતે હાથીઓને સુગાંગેય (પ્રાસાદ) સુધી લઈ ગયે. ૯ આ સેનાનાં થતાં ચતુર્વર્ગ ચિંતામણી દાનકાંડ ૫, આ મહાદાનમાં છે. ૧૦ અહિંથી માંડી છેલ્લે સુધી દરેક પંક્તિમાં લગભગ ૧૨ અક્ષરે પંક્તિની શરૂઆતમાં પત્થરનાં ચપતરાં સાથે ઉડી ગએલાં છે. ૧૧ મુદ્રારાક્ષસ નાટકમાં નંદ અને ચંદ્રગુપ્તને “સુગાંગ” Page #229 -------------------------------------------------------------------------- ________________ અને મગધરાજ બહસ્પતિમિત્રને પિતાના પગ ઉપર નમાવ્યો. તથા રાજા નંદકારા લઈ જવામાં આવેલ કલિંગજિન મૂર્તિને ૦૦૦ અને ગૃહરત્નોને લઈ પ્રતિહારેવડે અંગ-મગધનું ધન લઈ આવ્યો. ' (13) ૦૦૦૦૦૦૦૦૦ અંદરથી લખેલ (કેરેલ) સુંદર શિખરે બનાવરાવ્યાં. સાથે જ સો કારીગરોને જાગીર આપી. અબુત અને આશ્ચર્ય ન થાય તેવી રીતે તે) હાથીઓવાળા વહાણ ભરેલ નજરાણું ય, હાથી, રત્ન, ભાણિજ્ય પાંચરાજાને ત્યાંથી આ વખતે અનેક મેતી, મણિ, રત્ન હરણ કરાવી લાવ્યો. અહિં એ શક્ત (લાયક મહારાજે) (૧૪) ૦૦૦૦૦૦૦૦૦ સીઓને વશ કર્યો. તેરમા વર્ષે પવિત્ર કુમારી પર્વત ઉપર જ્યાં (જૈન ધર્મનું) વિજયચક્ર સુપ્રવૃત્ત છે, પ્રક્ષણસંસ્કૃતિ ( જન્મ મરણને વટાવી ગયેલ) કાયનિધીદી (રસ્તુપ) ઉપર (રહેનારાઓ) પાપ બતાવનારાઓ (પાપજ્ઞાપ) માટે વ્રત પૂરાં થઈ ગયા બાદ મળનાર રાજભૂતિઓ કાયમ કરી દીધી (શાસને બાંધી આપ્યાં). પૂજામાં નામક મહેલ પાટલિપુત્રમાં બતાવવામાં આવ્યો છે. ૧૨ બ્રહસ્પતિ મિત્રના સિક્કાઓ મળે છે કે જે અગ્નિમિત્રના સિક્કાના પહેલાંના માનવામાં આવે છે અને એ એજ જાતનાં છે. - ૧૩ આ નામ ખંડગિરિ-ઉદયગિરિનું છેજ્યાં આ લેખ છે. ભુનેશ્વરની પાસે આ નહાના પહાડે છે. ૧૪ લેખના આદિ અંતમાં એક એક મંગલ ચિન્હ બનાવવામાં આવ્યું છે. પહેલું બદમંગલ છે. અને બીજાનું નામ હજી જણ શકાયું નથી. Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ રત ઉપાસક ખારવેલે જીવ અને શરીરની શ્રીની પરીક્ષા કરી લીધી. ( જીવ અને શરીર પારખી લીધું.) (૧૫) ૦૦૦૦૦૦ સુકૃતિ શ્રમણ સુવિહિત શત દિશાઓના જ્ઞાની, તપસ્વી, ઋષિ સંઘી લોકેાનાં ૦૦૦૦૦૦ અરિહંતની નિષીદી પાસે, પહાડ ઉપર, ઉમદા ખાણમાંથી કાઢી લાવવામાં આવેલા અનેક યોજનાથી લાવવામાં આવેલ ૦૦૦૦૦૦ સિંહપ્રસ્થવાળી રાણી સિંધુલાને માટે નિશ્રય ૧૦૦ (૧૬) ૦૦૦૦૦૦ ઘંટયુક્ત (2) વૈર્યરત્નવાળા ચાર થાંભલાઓ સ્થાપન કર્યો પંચોતેરલાખના (ખર્ચ)થી. મૌર્યકાળમાં ઉચ્છેદ પામેલ એસદ્ધિ (એસઠ અધ્યાયવાળા) અંગસમિકને ચોથો ભાગ ફરીથી તૈયાર કરાવ્યું. આ ક્ષેમરાજે, વૃદ્ધિરાજે, ભિક્ષુરાજે, ધર્મરાજે, કલ્યાણો દેખતાં સાંભળતાં અને અનુભવ કરતાં. (૧૭) ૦૦૦૦૦૦૦૦૦૦૦૦ છે ગુણ વિશેષ કુશળ, બધા પંથને આદર કરનાર બધા ( પ્રકારના મંદિરોની મરામત કરાવનાર, અખલિત રથ અને સૈન્યવાળા ચક્ર (રાજ્ય)ના ધુર (નેતા) ગુપ્ત-(રક્ષિત) ચક્રવાળા, પ્રવૃત્તચક્રવાળા રાજર્ષિવંશવિનિઃસૃત રાજા ખારવેલ. Page #231 -------------------------------------------------------------------------- ________________ જૈનને કર્મવાદ (૨) કર્મ પુદગલ સ્વરૂપ છે, જીવ–પદાર્થનું વિરોધી છે. જીવના રાગ-દ્વેષાદિ વિ–ભાવને લીધે જીવતે વિષે કર્મને આશ્રવ થાય છે; અથવા જીવ કર્મ બાંધે છે એમ કહીએ તો પણ ચાલે. રાગ-દ્વેષાદિ છવના વિ-ભાવ, દ્રવ્ય કર્માસ્ત્રવનાં નિમિત્ત કારણ છે. જીવના વિ-ભાવો ભાવકર્મને નામે ઓળખાવા છતાં, દ્રવ્ય કર્મના એટલે કે પુદ્ગલ સ્વભાવવાળા કર્મના ઉપાદાન કારણ રૂપ નથી. કારણ કે પુગલ જ પુગલનું ઉપાદાન કારણ હોઈ શકે. પુદ્ગલ–વિધી છવ વિભાવ, શી રીતે પુદ્ગલનું ઉપાદાન કારણ બની શકે ? જીવના વિભાગ, અર્થાત ભાવકર્મને ઉદય જીવને વિષે દ્રવ્ય કર્મને આશ્રવ કરાવે, તેથી જ તો જીવના વિભાવ દ્રવ્ય-કર્માસ્ત્રમાં નિમિત્ત કારણ મનાયા છે, અને દ્રવ્ય કર્મ પણ ભાવકમમાં નિમિત્તરૂ૫ છે. આ જૈન સિદ્ધાંત છે. Page #232 -------------------------------------------------------------------------- ________________ ૧૧ જીવને વિષે કર્મને આશ્રવ થવાથી જીવ “બંધ' દશાને પામે. પ્રતિ–રિત્રગુમાર-કશાસ્તધિયઃ (તત્વાર્થ સત્ર) પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશભેદે કરીને બંધ પણ ચાર પ્રકારના છે. કર્મ અનુસારે જ બંધને વિચાર કરાય. કર્મની પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશની દૃષ્ટિએ કર્મબંધ ચાર પ્રકારે વિવેચી શકાય. કર્મની પ્રકૃતિ કર્મ, ઘાતી અને અઘાતી એમ બે પ્રકારે છે. જીવના અનંતજ્ઞાન આદિ સ્વભાવિક ગુણોને વાત કરે તેથી તે ઘાતી કર્મના નામે ઓળખાય. આ ઘાતી કર્મ પણ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાયના ભેદે ચાર પ્રકારના છે. વેદનીય, આયુ, નામ અને ગોત્ર એ ચાર અઘાતી કર્મના નામે ઓળખાય છે. કર્મ આઠ પ્રકારના હોવા છતાં તેના અવાન્તર ભેદ ૧૪૮ છે. (૧) જ્ઞાનાવરણય કર્મ, જીવના પાંચ પ્રકારના જ્ઞાનને ઢાંકી રાખે. એના પણ પાંચ ભેદ છે. (૧) મતિ-જ્ઞાનાવરણય–મતિજ્ઞાનને ઢાંકી રાખે. (૨) શ્રત-જ્ઞાનાવરણુય-શ્રુતજ્ઞાન અર્થાત આગમ જ્ઞાનને આવરે. (૩) અવધિ-જ્ઞાનાવરણીય-અવધિજ્ઞાનને આવરી રાખે. (૪) મન પર્ય–જ્ઞાનાવરણીય–બીજાના મનના ભાવ પારખવાની જ્ઞાનશક્તિને ઢાંકી રાખે. (૫) કેવલ-જ્ઞાનાવરણીય-કેવળજ્ઞાનને--સર્વજ્ઞતાને આવરે. Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ (૨) દશનાવરણીય કર્મ, જીવના દર્શન (નિવિશેષ સત્તામાત્ર મહાસામાન્યને અનુભવ) તે આવરે. એના નવ પ્રકાર છે. ( ૬ ) ચક્ષુનાવરણુ~~આંખની જોવાની શક્તિના અવરાધ કરે. ( ૭ ) અચક્ષુ શનાવરણ—આંખ સિવાયની બીજી ઇન્દ્રિયની દર્શન શક્તિને આવરી રાખે. અવધિદર્શનાવરણ અધિદર્શનને આચ્છાદી રાખે. ( ૯ ) કેવલદનાવરણ—કેવળદર્શનને ( ૮ ) આચ્છાદી રાખે. પાંચ પ્રકારની નિદ્રા દર્શોનાવરણીય કર્મમાં સમાય છેઃ જેમકેઃ—— (૧૦) નિદ્રા. ( ૧૧ ) નિદ્રા-નિદ્રા એક પ્રકારની ગંભીર નિદ્રા ( ૧૨ ) પ્રચલા–એક પ્રકારની તા (૧૩) પ્રચલા પ્રચલા-એક પ્રકારની ગંભીર તંદ્રા (૧૪) ત્યાનગૃદ્ધિ-આ ધમાં પણ વ્યક્તિ હરે કરેઃ પાશ્ચાત્ય મનાવિજ્ઞાનમાં એને મળતું એક નામ છેઃ Somnabulism. (૩) માહનીય કમ, જીવના સમ્યકત્વ અને ચારિત્રગુણને ધાત કરે. દન મેાહનીય અને ચારિત્રમેાહનીય એ ભેદે મેાહનીય કના પ્રથમતઃ એ પ્રકાર છે; દનમેાહનીય કના પરિણામે વિષેની શ્રદ્ધા વિકૃત જીવનું સમ્યગ્દર્શન અર્થાત્ તા અને. દન મેાહનીયના ત્રણ પ્રકાર. (૧૫) મિથ્યાત્વ કર્મ-અતત્ત્વમાં, મિથ્યા પદાર્થમાં જીવની શ્રદ્ધા બેસે. Page #234 -------------------------------------------------------------------------- ________________ ર૧૩ (૧૬) સમ્યફમિથ્યાત્વ કર્મ–આ કર્મના ઉદયથી વસ્તુ વિષયમાં જીવને સમ્યફ તેમજ મિથ્યા રૂપ મિશ્રિત શ્રદ્ધા રહે. (૧૭) સમ્યફ પ્રકૃતિ (સમ્યક્તાહનીય) આ કર્મના ઉદયથી જીવન સમ્યક્ત્વ મૂળ ગુણને ઘાત ન થાય પણ ચલમલાદિ દોષ રહે. ચારિત્ર મેહનીય કર્મના પરિણામે જીવને ચારિત્રગુણ વિકૃત થાય. નેકષાય વેદનીય અને કષાય વેદનીય એવા બે ભેદે ચારિત્ર મોહનીય કર્મના પણ બે ભેદ છે. ક્રોધ, માન, માયા અને લેભ એ કષાયના નામે ઓળખાય છે. ઉગ્રતા વગરના કષાય નોકપાય તરિકે અથવા સ્વલ્પ કરાય તરિકે ઓળખાય છે. અકષાય વેદનીયના નવ પ્રકારઃ (૧૮) હાસ્યકષાયઃ એના ઉદયથી જીવને હાસ્વભાવ જન્મે. (૧૯) રતિકષાય : એના ઉદયથી જીવને પર પદાર્થમાં આસક્તિ થાય. (૨૦) અરતિકષાયઃ એના ઉદયથી છવને પર પદાર્થમાં વિરાગ-અણગમો થાય. (૨૧) શોકકષાયઃ એના ઉદયથી જીવને શેક થાય. (૨૨) ભયકષાય : એના ઉદયથી છવને બીક લાગે. (૨૩) જુગુપ્સાકષાય : એના ઉદયથી જીવને જુગુપ્તા અથવા સૂગ ચડે. (૨૪) સ્ત્રી-વેદકષાયઃ એના ઉદયથી પુરૂષ સેવનની લાલસા જાગે. (૨૫) –વેદકપાય : સ્ત્રીની સાથે કામ સેવવાની લાલસા . . થાય. Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૪ (૬) નપુંસકવેદકષય : સ્ત્રી-પુરૂષ ઉભયની સાથે આ . સેવવાની ઈચ્છા થાય. કષાય વેદનીયના સેળ પ્રકાર છે. કોધ અથવા કેપ, માન અથવા ગર્વ, માયા અથવા વચા અને લોભ અથવા લુપતા : એ અર કષાયને ઉલ્લેખ પૂર્વે થઈ ચૂક્યા છે. ક્ષેધાદિ પાછા ચાર પ્રકારના હેવાથી કષાયવેદનીયના બધા મળીને સોળ પ્રકાર થાય. (૨૭–૩૦) “અનંતાનુબંધી” ક્રોધ માન, માયા, લેજ કષાયના ઉદયથી જીવના સ્વરૂપનુભવરૂપ સમ્યગ્દર્શનને ઘાત થાય. જીવ અનંત સંસા સ્માં રઝળે. (૩૧-૩૪) “પ્રત્યાખ્યાન” ક્રોધ માન માયા લાભ કપાયના ઉદયથી એક દેશ ચારિત્ર (અણુવ્રતરૂપ ચારિત્ર) ને પણ જીવને સંભવ ન રહે. આ કર્મ અણુવ્રતને રાધ કરે છે. (૩૫-૩૮) “પ્રત્યાખ્યાન” ક્રોધ માન માયા લાભ કપાયા આભાના સકલ ચારિત્રનો ઘાત કરે. એ મહાવતનો વિરોધી છે. અર કષાય પૈકીને કેઈ એક કષાય મહાવતને અવરોધ કરે છે, (૩૯-૪૨) સંજવલન કષાય ચતુષ્ટય : આત્માના યથાખ્યાત ચારિત્રને ઘાત કરે છે. ક્રોધાદિ કોઈપણ કપાયા યથાખ્યાત સભ્યફ ચરિત્રનો ઘાત કરે. - જૈનાચાર્યો એનું વર્ણન આપતાં કહે છે કે અનન્તાનુબધી ક્રોધ, પત્થરવાળી જમીનમાં હળ ખેડયું હોય અને જેવી રીતે હળની ખા ઘણું. લાંબા વખત સુધી રહી જાય તેમ. Page #236 -------------------------------------------------------------------------- ________________ A અપરિવર્ત્તનીય રહે છે. માટીવાળો જેવી રેખા પડે તેવા અપ્રત્યારેતી ઉપર હળતા જે ચીલે ક્રોધ કષાય સમજવા અને પડે તેવે સંજવલન ક્રોધ દોષ કાળ સ્થાયી અને ભૂમિમાં હલ હાંકયું હોય અને ખ્યાન ક્રોધ કષાય સમજવા, પડે તેના જેવા . પ્રત્યાખ્યાન પાણીને વિષે જેવી હળની રેખા જાણવા. અનંતાનુબંધી માન માન છે : અપ્રત્યાખ્યાન પર્વતના જેવા અાલ રહે કાય અનંતાનુબંધી કરતાં સ્હેજ નમ હાય છેઃ હાડપિંજરની સાથે એની પ્રત્યાખ્યાન માન વધુ નરમ હાય છે, સજ્વલન માનકષાય નેતર જેવા સરખામણી કરી શકાય. છે : લાકડાની જેમ વધે હાય છે. . અનતાનુબંધી માયા વાંસનાં મૂળીયાં જેવી કુટિલ, શીંગડા જેવી વક્ર, પ્રત્યાખ્યાન અને સજ્વલન માયા ખરીના અપ્રત્યાખ્યાન માયા ભેંસના માયા ગામૂત્રની ધારા જેવી ચિન્હ જેવી કુટિલ હોય છે. અનંતાનુબંધી લાભ લેાહીના ડાધ ( કૃમિર્ગના ) જેવે સ્હેજે ધાવાય નહીં એવા, અપ્રત્યાખ્યાન લાભ ગાડાના ચક્રને લાગેલી મળી જેવા, પ્રત્યાખ્યાન લેાલ શરીરે લાગેલા કીચડ જેવા અને સંજવલન લેાભ હળદરના લેખ જેવા-સહેજે ધાવાય એવા હોય છે. (૪) અંતરાય ક જીવની દાનાદિક સ્વાભાવિક શકિતને રાકી રાખે છે. એ પાંચ પ્રકારે છેઃ (૪૩) દાનાન્તરાય દાન (ત્યાગ) કરવાની ઈચ્છાને વાત કરે ૧ અવલેખનીવાંસની છાલના જેવી વક્ર હોય છે.તત્વાર્થ, Page #237 -------------------------------------------------------------------------- ________________ નામ * . (૪૪) લાભાન્તરાયઃ લાભની આડે આવે : - . (૪૫) ભેગાંતરાય: ભોગ્ય વસ્તુ ભેગવવા ન દે. જીવ વિષયનો ભંગ કરવા મથે, પણ આ કર્મના ઉદયથી ભોગનો માર્ગ કંટકમય બને. જે વિષયનો એક જ વાર ભોગ થઈ શકે તે ભેગ કહેવાય જેમકે આહાર, પાણી, મુખવાસ વિ. (૪૬) ઉપભેગાંતરાય ઉપગ્ય વસ્તુના ઉપભેગમાં વિદન નાખે, જે વસ્તુને અનેક્વાર ઉપભોગ થઈ શકે તે ઉપભોગ્ય કહેવાય જેમકે વસ્ત્ર, વાહન, આસન વિગેરે. (૪૭) વીર્યન્તરાયઃ જીવના વીર્ય, સામર્થ્ય કે શક્તિને રવા ન દે. ઘાતી કર્મના એ ૪૭ ભેદ થયા. ઘાતી કર્મ જીવના સ્વાભાવિક જ્ઞાન, દર્શન, શ્રદ્ધા, ચરિત્ર, વીર્ય વિગેરે ગુણને ઢાંકી રાખે છે. અઘાતી કર્મ જીવન સ્વાભાવિક ગુણેનો લેપ નથી કરતા. અઘાતી કર્મ કેવળ શરીરની સાથે સંબંધ રાખે છે. વેદનીય, ગોત્ર, આયુર અને નામ એ ચારે અઘાતી કર્મ છે. ૫) વેદનીય કર્મ: સુખ-દુઃખની કારણભૂત સામગ્રી ઉપજાવે. એના પણ બે પ્રકારઃ- (૪૮) શાતા વેદનીયઃ સુખસાધન પુરાં પાઠવામાં સહાયક થાય (૯) અશાતા વેદનીયઃ દુઃખનાં સાધન ઉપજાવવામાં કારણભૂત થાય. (૬) ગોત્ર કર્મ: કેવા વંશમાં જન્મ થવો તે ગોત્ર કર્મ ઉપર આધાર રાખે છે. એ પણ બે પ્રકારે છે : (૫) ઉચ્ચ ગોત્રઃ આ કર્મના પ્રતાપે જીવ ઉચ્ચ કુળમાં . જન્મ. Page #238 -------------------------------------------------------------------------- ________________ “ (૫૧) નીચ ગોત્ર: આ કર્મના બળે જીવ નીચ કુળમાં જન્મે. (૭) આયુષકર્મ : જીવનું આયુષ નિધારે.નારકી, તિર્યંચ, દેવ કે મનુષ્યને ભવ પામો તેને આધાર આયુષ કર્મ ઉપર છે. એ ચાર પ્રકારનું છે – (૫૨) દેવાયુષઃ એના ઉદયથી છવ દેવતાનો આયુષકાળ પ્રાપ્ત કરે. (૫૩) નારકાયુષઃ એના ઉદયથી છવ નરકવાસીનું આયુષ મેળવે. (૫૪) મનુષ્યાયુષ: આ કર્મના પરિણામે જીવ મનુષ્ય-આયુષ મેળવે. (૫૫) તિર્યગાયુષઃ આ કર્મને લીધે જીવ તિર્યંચજાતિનું આયુષ મેળવે. (૮) નામકર્મ : જીવની ગતિ, જાતિ, શરીરાદિમાં કારણભૂત બને. ગતિ, જાતિ, શરીરાદિના ભેદે નામકર્મને બધા મળીને ૯૩ (ત્રિવતિ) પ્રકાર છે. - પ્રથમ ગતિકર્મ: એનાથી છવની સંસારગતિ નક્કી થાયઃ ગતિ ચાર છેઃ (૫૬) નરક ગતિઃ એના ઉદયથી છવ નારકી શરીર ધારણ કરે. (૫૭) તિર્યંચ ગતિ એના ઉદયથી છવ પશુ પક્ષી જેવી તિર્યંચગતિને મેળવે. (૫૮) મનુષ્ય ગતિઃ એના ઉદયથી છવ મનુષ્યનું શરીર પામે. (૫૯) દેવ ગતિઃ એના ઉદયથી જીવ દેવનું શરીર પ્રાપ્ત કરે. - દ્વિતીય જાતિકર્મ : એનાથી છવની જાતિ નિયામાય છે. જાતિ પાંચ પ્રકારની Page #239 -------------------------------------------------------------------------- ________________ (૬૦) એકેન્દ્રિય જાતિઃ એકેન્દ્રિય જાતિકમના ઉદયથી જીવ એક માત્ર સ્પર્શનેન્દ્રિય પ્રાપ્ત કરે. (૬૧) બેઈન્દ્રિય જાતિઃ એના ઉદયથી છવ સ્પર્શ અને રસના એ બે ઇન્દ્રિય મેળવે. . (૬૨) તેઈન્દ્રિય જાતિઃ એના ઉદયથી જીવ સ્પેશ, રસના અને ઘાણ એમ ત્રણ ઈન્દ્રિય મેળવે. (૬૩) ચૌરિક્રિય જાતિઃ એના ઉદયથી છવ સ્પર્શ, રસના, ઘાણ, અને ચક્ષુ એમ ચાર ઈન્દ્રિય મેળવે. | (૬૪) પંચેન્દ્રિય જાતિઃ એના ઉદયથી જીવ પાંચ ઈન્દ્રિય મેળવે. | ત્રીજું શરીર કર્મ:એનાથી જીવનું શરીર નિર્દિષ્ટ થાય. શરીરના પાંચ પ્રકાર છે એટલે શરીરકમ પણ પાંચ પ્રકારનું ? . (૬૫) ઔદારિક શરીરઃ એના ઉદયથી છવ મનુષ્ય અને તિયચનું સ્થૂલ શરીર મેળવે. (૬૬) વૈક્રિયિક શરીરઃ શરીરને હાનું યા હાટું બનાવી શકાય એ વૈક્રિયિક શરીર. આ કર્મના ઉદયથી જીવ દેવ તથા નારકીનું વૈક્રિયિક શરીર મેળવે. (૬૭) આહારક શરીર છઠ્ઠા ગુણઠાણવાળા મુનિને જે તત્ત્વાર્થ સંબંધી કંઈ શંકા થાય તે શંકાનું સમા આહારક શરીર નામકમ-શ્વેતામ્બર માન્યતા પ્રમાણે ચૌદ પૂર્વધર મુનિને તસ્વાર્થ સંબંધી કંઈક શંકા થાય કે તીર્થકરના દર્શનની ઇચ્છા થાય ત્યારે શંકાના સમાધાન માટે કે દર્શન માટે મહાવિદેહ ક્ષેત્રમાં રહેલા તીર્થકરની સમીપે જવા માટે આ કર્મના હદયથી એક હાથ પ્રમાણુ શરીર કરે છે. કાર્ય પૂર્ણ થયા પછી કપૂરની માફક વિખરાઈ જાય છે. Page #240 -------------------------------------------------------------------------- ________________ ધાન કરવા, કેવળજ્ઞાની કે શ્રુતકેવલી પાસે જવા સારૂ, આ કર્મના ઉદયથી, મસ્તકમાંથી એક હાથ પ્રમાણવાળું શરીર ઉપજાવી શકે. શંકાનું સમાધાન મેળવ્યા પછી એ શરીર પાછું સ્થૂલ શરીરમાં સમાઈ જાય. (૬૮) તેજસ શરીરઃ ઔદારિક તેમજ વૈક્રિયિક શરીરને કાંતિ આપનારું શરીરઃ આ કર્મના ઉદયથી પ્રાપ્ત થાય. (૬૯) કામણ શરીરઃ આના ઉદયથી કર્મ પુદગલ ઘટિત કર્મશરીર ઉત્પન્ન થાય. ચતુર્થ—અંગેપાંગ કર્મ: એના વડે છવ શરીરનાં અંગ ઉપાંગે જાય. ત્રણ પ્રકારના શરીરના, અંગે પાંગ કર્મ પણ ત્રણ પ્રકારના છે: (૭૦) ઔદારિકઃ એના ઉદયથી ઔદારિક શરીરના અંગે પાંગ થાય. (૭૧) ક્રિયિકઃ એના ઉદયથી વૈક્રિયિક શરીરના અંગો * પાંગ થાય. (૭૨) આહારક: એના ઉદયથી આહારક શરીરના અંગે પાંગ થાય. (૭૩) પંચમ નિર્માણ કર્મ એ કર્મને લીધે અંગ અને ઉપાંગે યથાસ્થાને યથા પરિમાણે ગોઠવાય. - છઠ્ઠું બંધન કર્મ શરીરના ઔદારિક પરમાણું (હાનામાં મહાના અંશ) ને એક બીજા સાથે બરાબર સંયેજે. શરીર પાંચ પ્રકારના હોવાથી બંધનકર્મ પણ પાંચ પ્રકારે છેઃ ' ' - તેજસ શરીર નામકર્મ–આ કર્મના ઉદયથી આહાર પાચન થાય અને તેજલેશ્યા મૂકવામાં સહાયક થાય તેવું શરીર થાય છે. Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૦ (૭૪) ઔદારિક અન્ધન કર્મ (૭૫) વૈક્રિયિક અન્ધન ક (૭૬) આહારક અન્ધન કમ (૭૭) તેજસ બન્ધન ક (૭૮) કાર્માંણુ બન્ધન ક સાતમું સંઘાત કર્યું આને લીધે શરીરના ન્હાનામાં ન્હાના ભાગ પણ પરસ્પર સંકળાયેલા રહે. શરીરની જેમ જ સધાતકમ પણ પાંચ પ્રકારે છે;– (૯) ઔદારિક સંઘાત ક (૮૦) વૈક્રિયિક સધાત ક્રમ (૮૧) આહારક સધાત ક (૮૨) તૈજસ સધાત ક (૮૩) કાણુ સંધાત ક્રમ આઠમું યેાાય. સંસ્થાનકમ છ પ્રકારે (૮૪) સમચતુરસ સંસ્થાનઃ આ સુડાળ–સુગ િંત બને. સ્થાન કર્યું—એ વડે શરીરની આકૃતિએ કને લીધે શરીર "સમ ચતુરસ્ર સંસ્થાન નામકમ(શ્ર્લે મતાનુસાર) શરીરને આકાર થવામાં સંસ્થાનનામ કમ કારણ છે. શરીરના દરેક અવયવા લક્ષણયુક્ત સુડોળ થવામાં આ કમ કારણ છે. ન્યપ્રેાધ પરિમ‘ડલ સસ્થાનઓ કવડે વડની જેમ નાભિની ઉપરના ભાગ લક્ષણા પેત સુડાળ થાય છે. અને નાભિની નીચેના ભાગ લક્ષણહીન થાય છે.. .. Page #242 -------------------------------------------------------------------------- ________________ (૮૫) ન્યગ્રાધ પરિમંડલ સંસ્થાનઃ આ કર્મને લીધે ન્યગ્રાધ (વડ) વૃક્ષ જેવું શરીર પિરણમે : એટલે કે શરીરના નીચેના ભાગ ન્હાને! કુમા અને ઉપલે ભાગ મ્હોટા તથા સુડાળ રહે. (૮૬) સ્વાતિક સંસ્થાન : આને લીધે ન્યગ્રાધ પરિમડલ કરતાં જૂદી જ આકૃતિ બંધાય. (૮૭) કુઞ્જક સંસ્થાન ઃ આના ઉદયથી ખુ ́ધવાળું શરીર પ્રાપ્ત થાય. (૮૮) વામન સંસ્થાન ઃ આના ઉદયથી ઠીંગણું શરીર મળે. ૨૧૧ 3 (૮૯) હુણ્ડક સંસ્થાનઃ આના ઉદયથી શરીરના અ ંગેાપાંગ ન્હાના—મેટા અન–મેળ કે પ્રમાણ ન જળવાય : શરીરના આકાર કદરૂપા અને. નવમું સહનન કર્મ-હાડપિંજરના ધડતર સાથે આને સબંધ છે. એ ક છ પ્રકારનું છે. છેલ્લા ત્રણ પ્રકાર જ અત્યારે વર્તમાન સમયે દેખાય છેઃ સાદિ સંસ્થાન કુબ્જ સસ્થાન વામન સસ્થાન ~~~~ કવડે. શાલ્મલી વૃક્ષની જેમ નાભિની નીચેને ભાગ સુંડાળ અને ઉપરા ભાગ લક્ષહીન થાય છે. — કમ વડે મસ્તક ઢાંક હાથ પગ સુડાળ થાય છે. અન્ય અવયવા તેવા થતા નથી. ——આ *વડે મસ્તકાદિ ઉપરક્ત અય લક્ષણહીન અને અન્ય અચવા સુડાળ થાય છે. Page #243 -------------------------------------------------------------------------- ________________ २२२ (૯૦) વજીરૂષભનારા સંતનનઃ આના ઉદયથી શરીરની નાડી, ગ્રંથી અને અસ્થિ પણ વજી જેવાં કઠિન અને. હુંડ સંસ્થાન –આ કર્મવડે શરીરના દરેક અવયવ લક્ષણહીન થાય છે. +વજઋષભનારાચ સંધયણ –હાડનો બંધ થવામાં સંઘયણ નામકર્મ હેતુ છે. જેમ બે પદાર્થોને મજબૂત બંધ હોય, તેના ઉપર પાટે હોય અને તેના પર ખીલી હેય? અને જે મજબૂત બંધ થાય તે મજબૂત હાડકાને બંધ આ કર્માવડે થાય છે. કષભનારા સંઘયણું –પાટા વિનાને જે બંધ હોય તેવો હાડકાને બંધ થવામાં આ કમહેતુ છે. નારાસંઘયણું –પાટા અને ખીલી વિનાનો જે બંધ હોય તેવા હાડને બંધ આ કર્મવડે થાય છે. અર્ધ નારા સંઘયણું –જેમ બે પદાર્થને એક બાજુ ગાઢ બંધ હોય, એક બાજુ શિથિલ બંધ હોય તેવો હાડકાને બંધ આ કર્મવડે થાય છે. કીલિકા સંઘયણ –જેમ બે પદાર્થની બે બાજુ શિથિલ બંધ હોય પરંતુ ખીલી જેવું કંઈ લગાવેલું હોય તેવો હાડકાને બંધ થવામાં આ કર્મ કારણું છે. સેવાર્તા સંઘયણ –હાડકાને સાવ શિથિલ બંધ થવામાં આ કર્મ કારણ છે. અત્યારે આ જ સંઘયણ દેખાય છે. Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૨૩ (૯૧) વજી નારા સંહનનઃ આના ઉદયથી માત્ર ગ્રંથી અને અસ્થિ વજ જેવા કઠિન બને. (૯૩) અર્ધનારા સંતનનઃ આના ઉદયથી નારાચ કરતા દુર્બળ પ્રકારના સાંધા વગેરે બને. (૯૪) કીલક સંહનનઃ આના ઉદયથી અસ્થિ ગ્રંથિ વાળા બને. (૫) અસાપ્તા સૃપાટિકાઃ આના ઉદયથી શિરા સંયુક્ત અસ્થિ બની રહે. દશમું–સ્પર્શ કર્મ. એ વડે શરીરની સ્પર્શશકિત નિર્માય છે. સ્પર્શકર્મ આઠ પ્રકારનું છે: (૯૬) જેના ઉદયથી ઉષ્ણ સ્પર્શવાળું શરીર નિમય. (૭) જેના ઉદયથી શીત સ્પર્શવાળું શરીર નિમય. (૯૮) જેના ઉદયથી સિંધુ સ્પર્શવાળું શરીર નિર્ણાય. (૯૯) જેના ઉદયથી રૂક્ષ સ્પર્શવાળું શરીર નિર્માય. (૧૦૦) જેના ઉદયથી મૃદુ સ્પર્શવાળું શરીર નિર્માય. (૧૦૧) જેના ઉદયથી કર્કશ સ્પર્શવાળું શરીર નિર્માય. (૧૨) જેના ઉદયથી લધુ સ્પર્શવાળું શરીર નિર્ણાય. (૧૦૩) જેના ઉદયથી ગુરુ સ્પર્શવાળું શરીર નિમય. અગીયારમું રસકર્મ-એના વડે વિવિધ પ્રકારના રસયુકત શરીર બને. રસકર્મ પાંચ પ્રકારે છે. (૧૦૪) તિક્ત રસકર્મઃ જેના ઉદયથી શરીરમાં તિક્ત રસ ઉપજે. Page #245 -------------------------------------------------------------------------- ________________ २२४ (૧૦૫) કટુ રસકઃ જેના ઉદયથી શરીરમાં કટુ રસ ઉપજે. (૧૦૬) કષાય રસ કઃ જેના ઉદયથી શરોરમાં કષાય રસ ઉપ (૧૦૭) અમ્લ રસ ક`ઃ જેના ઉદયથી શરીરમાં ખાટા રસ ઉપજે (૧૦૮) મધુર રસ ક: જેના ઉદયથી શરીરમાંમીઠા રસ ઉપજે. બારમું ગંધ. કર્મ-અને લીધે શરીરમાં ગંધ ઉત્પન્ન થાય. ગંધ કર્મના બે પ્રકાર છેઃ (૧૦૯) સુગંધ ક; એના ઉદયથી શરીર સુગંધમય રહે (૧૧૦) દુ ધ કઃ એના ઉદ્દયી શરીર દુર્ગંધવાળું રહે. તેરમું વણકર્મ-એના ઉદયથી શરીરના વર્ણ નિયમાય: વક પાંચ પ્રકારે છેઃ (૧૧૧) શુકલવણું કર્માઃ જેના ઉદયથી શરીર શુકલવણુ અને (૧૧૨) કૃષ્ણવર્ણ કઃ જેના ઉદયથી શરીર મ્યાનવહુ બને, (૧૧૩) નીલવણું ક: જેના ઉદયથી શરીર નીલવણું અને. (૧૧૪) રક્તવર્ણ કઃ જેના ઉદયથી શરીર લાલવણું વાળું અને. (૧૧૫) પીતવર્ણ કઃ જેના ઉદયથી શરીર પીતવ - વાળું મને. ચામું આનુપૂર્વી કર્મ–એક ભવ યા એક ગતિમાંથી ભવાંતર કે ગત્યંતર કરતી વેળા (વિગ્રહતિ કાળે) આ Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૨૫ આનુપૂર્વી કર્મ અનુસારે જીવ જે દેહ તજે છે તે જ પૂર્વદેહનો આકાર ગ્રહણ કરે. (૧૬) દેવગત્યાનુપૂર્વ કર્મ (૧૧૭) નરક ગત્યાનુપૂર્વી કર્મ (૧૧૮) તિર્યંગ ગત્યાનુપૂર્વી કર્મ (૧૧૯) માનુષ ગત્યાનુપૂર્વી કર્મ (૧૨૦–પંદરમું અગુરુલઘુ-કર્મ આ કર્મને લીધે જીવનું શરીર એટલું બધું ભારે ન બને કે જેથી તે હરવા -ફરવાને યોગ્ય પણ ન રહે અને એટલું બધું હલકું પણ ન બને કે જેથી તે અસ્થિર રહે. (૧૨૧) સોળમું ઉપઘાત કર્મ આને લીધે જીવશરીરમાં - એવા અંગે ઉપજે કે જે વડે પોતાને જ ઘાત થાય. દાખલા તરીકે મૃગ-શરીરના લાંબા અને ખૂબ ભારે શીંગડા વિગેરે. (૧૨) સત્તરમું પરાઘાત કર્મ આ કર્મને લીધે જીવ, સમાવાળા ઉપર આક્રમણ કરી શકે એવા અંગ પ્રયંગાદિ મેળવે. ૧ આનુપૂર્વિનામકર્મ–આ કર્મ વડે ભવાન્તરમાં જતા આકાશ પ્રદેશની શ્રેણિને અનુસરી ગતિ થાય છે. ૨ પરાઘાત નામકર્મ–આ કર્મ વડે મહાન તેજસ્વી આત્મા પોતા ના દર્શન માત્રથી અને વાણીના અતિશયથી મહારાજાએ ની સભાના સભ્યોને પણ આંજી નાખે, પિતાના પ્રતિસ્પર્દિની પ્રતિભાને કુંઠિત કરે છે. Page #247 -------------------------------------------------------------------------- ________________ (૧૨૭) અઢારમું આતાપ ક: આને લીધે જીવ એવું ૧ ઉજ્જવલ શરીર મેળવે કે ખીજા એ જોતાં જ અંજાઈ જાય શરીરધારી જીવે વસે છે. ૧ આતપ નામકમ ૨૩૭ - (૧૨૪) ઓગણીસમું ઉદ્યોતકર્યુંઃ આને લીધે જીવ એવું ઉજ્જવલ શરીર પામે કે જે સમુજવલ હોવા છતાં બીજાને તે શીત પ્રકાશરૂપ દેખાય. દાખલા તરીકે ચક્ષેાકમાં એવા જ શરીરધારી જીવા રહે છે. (૧૨૫) વીસમું ઉચ્છવાસ કમ : આ ક જીવની નિશ્વાસ પ્રશ્વાસ સંબંધી ક્રિયાનું નિયમન કરે છે. ૐએકવીસમું વિહાયેાતિ કમઃ આ કમ જીવને આકા શમાં ઉડવાની શકિત આપે છે. એના બે પ્રકાર છે. (૧૨૬) શુભ વિહાયાતઃ આના વડે સુંદર ગતિ થાય. (૧૨૭) અશુભ વિહાયેાગતિઃ આના વડે ઢગવગરની ગતિ થાય. ૨ ઉદ્યોત નામમ ૩ વિહાયેાગતિ નામક દાખલા તરીકે સૂર્યલાકમાં એવાજ —આ કર્મોં વડે પ્રાણિઓનું શરીર શીત છતાં પણ ઉષ્ણુ પ્રકાશ રૂપ તાપ ઉત્પન્ન કરવાની શક્તિવાળુ થાય છે. આ કર્મી સૂબિમમાં રહેલા એકેન્દ્રિય વેાને જ હાય છે. —આ ક વડે જીવાનુ` રારીર શીત પ્રકાશરૂપ ઉદ્યોત કરે છે. આ કમ વડે હસ અને હાથીના જેવી સુંદર તથા કાગડા અને ગભના જેવી અશુભ તિ (ચાલ) પ્રાપ્ત થાય છે. Page #248 -------------------------------------------------------------------------- ________________ २२७ (૧૨૮) બાવીસમું પ્રત્યેક શરીર કર્મ આ કર્મને લીધે જે શરીર મળે તે માત્ર એક જ જીવ ભોગવે (૧૨૯) ત્રેવીસમું સાધારણ શરીરકમ આ કર્મને લીધે જે શરીર મળે તેમાં એકી સાથે ઘણું છે રહી શકે. (૧૩૦) ચોવીસમું ત્રણ કર્મ આ કર્મને લીધે બે ઈન્દ્રિય, તેઈન્દ્રિય ચૌરિન્દ્રિય અને પંચેન્દ્રિય શરીર મળે. (૧૩૧) પચીસમું સ્થાવર કર્મ: આને લીધે, એકેન્દ્રિયવાળું શરીર મળે. (૧૩૨) છવીસમું 'સુભગ કર્મ આને લીધે સૌને ગમે સૌને સ્નેહને પાત્ર બને એવું શરીર મળે. (૧૩૩) સત્તાવીસમું દુર્ભાગ કર્મઃ સુભગ કર્મથી ઉલછું. (૧૩૪) અઠ્યાવીસમું સુસ્વર કર્મ: એનાથી સારો સ્વર મળે. (૧૩૫) ઓગણત્રીસમું દુઃસ્વર કર્મઃ સુસ્વરથી ઉલટું. (૧૩૬) ત્રીસમું શુભ કર્મ એનાથી સુંદર દેહ મળે. (૧૩૭) એકત્રીસમું અશુભ કર્મ શુભ કર્મથી ઉલટું. (૧૩૮) બત્રીશમું સૂક્ષ્મ કર્મઃ સૂક્ષ્મ, અબાધ દેહ ઉપજે. (૧૩૯) તેત્રીસમું બદર કર્મ સ્કૂલ દેહ ઉપજે. (૧૪૦) ચોત્રીસમું પર્યાપ્તિ કર્મ જીવ જે દેહ પામે, તે દેહને ઉપયોગી પર્યાપ્તિ મેળવે. જૈનાચાર્યોએ છ પર્યાપ્તિ માની છે. (૨) આહાર પર્યાસિ (૨) શરીર પર્યાપ્તિ (૩) ઇન્દ્રિય પર્યાપ્તિ (૪) પ્રાણા પાન પર્યાપ્તિ (૫) ભાષાપર્યાપ્તિ અને (૬) મર્યાપ્તિ. ૧ સૌભાગ્ય નામકર્મ –આ કર્મવડે સર્વ જનને પ્રિય થવાય છે. દુર્ભાગ્ય નામકર્મ –આ કર્મોવડે સર્વજનને અપ્રિય થવાય છે. Page #249 -------------------------------------------------------------------------- ________________ પેલી શરીર પાણ માટે આહાર-દ્રવ્ય ગ્રહવામાં ઉપચાગી છે, બીજી શરીરને પોષવામાં, ત્રીજી ઇન્દ્રિયાદિને પોષવામાં, ચેાથી શ્વાસાગ્છવાસમાં, પાંચમી ખેલવામાં અને છઠ્ઠી સ’કલ્પાદિમાં ઉપયોગી છે. એકેદ્રિય જીવેા પહેલી ચાર પ્રકારની પર્યાપ્તિના અધિકારી હોઈ શકે છે, એઇન્દ્રિય, તેન્દ્રિય, ચૌરિન્દ્રિય અને મનવગરના અમનસ્ક પંચેન્દ્રિય વે પહેલી પાંચ પ્રકારની પર્યાપ્તિના અધિકારી હોય છે. સની~મનવાળા પંચેન્દ્રિય પ્રાણી છએ છ પર્યાપ્તિના અધિકારી છે. ૨૧૮ (૧૪૧) પાંત્રીસમું અપતિ કર્મઃ આ કર્મને લીધે પર્યામિ પામ્યા વિના જ દેહી મૃત્યુના મુખમાં પડે. (૧૪૨) છત્રીસમું સ્થિર કર્મઃ આને લીધે શરીરમાંની ધાતુ –ઉપધાતુ નિયમિત રહે. જૈન મંતવ્ય પ્રમાણે ધાતુ સાત છેઃ રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર. ઉપધાતુ પણ એટલી જ છે: વાત, પિત્ત, કફ, શિરા, સાયુ, ચામડી અને ઉદરના અગ્નિ. (૧૪૩) સાડત્રીસમું અસ્થિર કર્મઃ સ્થિર કર્મથી ઉલટું કામ કરે. (૧૪૪) આડત્રીસમું ’આય કર્મઃ દેહમાં ઉજ્જવળતા આણે. (૧૪૫) ઓગણચાલીસમું રઅનાદેય કર્મઃ આદેયથી ઉલટું. (૧૪૬) ચાલીસનું યશઃકીર્ત્તિ કર્મ: યશ અને કીર્ત્તિ મળે એવું શરીર ઉપજાવે. ૧ આદેય નામક ૨ અનાદેય નામકમ ૩ યાઃકીર્ત્તિ —આ કવડે લેાકમાન્ય થવાય છે. ~~~આ કર્મવડે લેકમાન્ય થવાતુંનથી. આ કવડે ચારે બાજુ યશ અને કીત્તિ પ્રસરે છે. Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૨૯ (૧૪૭) એકતાલીસમું અયશકીર્તિ કર્મઃ યશકીર્તિથી ઉલટું. (૧૪૮) બેતાલીસમું તીર્થકર કર્મઃ તીર્થકરત્વ પ્રાપ્ત કરાવે. કર્મના બે ભેદ, ઘાતી અને અધાતી. ઘાતકર્મમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાય એ ચારને સમાવેશ થાય છે. મતિજ્ઞાનાવરણુય આદિ અવાંતર ભેદ ગણતાં ૪૭ પ્રકાર થાય. અઘાતીના પણ ચાર ભેદ-વેદનીય, નામ, ગોત્ર, અને આયુષ. સાતાદનીય આદિના ભેદે અધાતીના ૧૦૧ ભેદ. મતલબ કે કર્મના પ્રકાર, પ્રકૃતિ અથવા ભેદના બધા મળીને ૧૪૮ પ્રકાર થાય. કર્મની સ્થિતિ જીવ પદાર્થને વળગેલા કર્મનો ક્ષય એનું નામ નિર્જરા. નિર્જરાના અવિપાક અને સવિપાક એવા બે ભેદ છે. કર્મ પુદ્ગલ ફલ આપવા તૈયાર થાય તે પહેલાં જ કઠેર તપશ્ચર્યાદિથી એને ક્ષય કરી નાખો એ અવિપાક નિજા. તપશ્ચર્યા વિગેરેની સહાયથી જે આ કર્મને ક્ષીણ કરી દેવામાં ન આવે તો તે જીવન સાથે મળીને, વિવિધ ફળ ભોગવવે અને એની ચોક્કસ મુદત પૂરી થયેથી જીવને ત્યાગ કરી જાય. આ બીજાનું નામ સરવિપાક નિર્જર. જે સંસારી જીવને અવિપાક નિર્જર નહિ, પણ સવિપાક નિર્જરા વેદવી પડે છે તેની સાથે કયું કર્મ કેટલે કાળ રહે છે એનું માપ પણ જૈન શાસ્ત્રોએ કાઢી બતાવ્યું છે. આચાર્યો એને “સ્થિતિબંધ” અર્થાત કર્મનો સ્થિતિકાળ કહે છે. સ્થિતિ બે પ્રકારની (૧) પર સ્થિતિ (Maximum અયશકીર્તિ –આ કર્મવડે અપયશ અને અપ દીપ્તિ થાય છે. Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ duration) અને (૨) અપરા સ્થિતિ. આઠ પ્રકારના કર્મોને પરાસ્થિતિ-કાળ અને અપરા સ્થિતિ–કાળ નાગમ પ્રમાણે નીચે ઉતારું છું, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને આંતરાય કર્મની પરા સ્થિતિ, ઉત્કૃષ્ટ સ્થિતિ. (ત્રિશત ) ત્રીસ કોટા કોટી સાગરોપમ. મોહનીય કર્મની પરાસ્થિતિ (સમતિ) ૭ કટાકેટ સાગરોપમ. નામ તથા ગોત્રકમની પરા સ્થિતિ (વિંશતિ) વીસ કેટકેટી સાગરેપમ. આયુષ કર્મની પરા સ્થિતિ (યત્રિશત) ૩૩ સાગરેપમ. યોજનપ્રમાણુ ઉંડાઈ પહોળાઈ અને લંબાઈવાળે કુલ દો. એને ઘેરાવે લગભગ યોજન થાય. એ કુવામાં ઉત્કૃષ્ટ ભૂમિમાં જન્મેલા સાત દિવસના ઘેટાના વાળના નાનામાં નાના અંશ ઠાંસી ઠાંસીને ભર્યા છે, પછી સો સો વરસના અંતરે એક એક વાળ કુવામાંથી કાઢવામાં આવે અને એ રીતે એક એક વાળ કાઢતાં આ કૂવે ખાલી થઈ જાય ત્યારે એક “વ્યવહાર પલ્ય” થયું ગણાય. એવું અનુમાન મઢવામાં આવ્યું છે કે ૪૧ ૩૮ પર ૬૩૦૩૦૮૨૦૩૧૭૭૭૪૫૧૨ ૧૯૨૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ વર્ષે એક વ્યવહાર પલ્ય થાય. અસંખ્યાત વ્યવહાર પલ્યનું એક “ઉદ્ધાર પલ્ય” અને અસંખ્યાત ઉદ્ધાર પલ્યનું એક “અદ્ધ પલ્ય” થાય. ૧૦ કટાકોટી અદ્ધાપલ્યને. એક સાગરેપમ. ઉપર જે સ્થિતિ બતાવી તે ઉત્કૃષ્ટ છે. હ. અપર એટલે જઘન્ય સ્થિતિ લઈએ. Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૩૧ જોય કર્મની અપરા સ્થિતિ બાર મુહૂર્તની. નામ અને ગેત્ર કર્મની ,, આઠ મુહૂર્તની. બાકીના કર્મોની , એક અન્તર્મુહૂર્તની. એક આકાશ પ્રદેશમાંથી પાસેના જ બીજા આકાશ પ્રદેશમાં મંદગતિએ જતા એક પરમાણુન જેટલો સમય લાગે તેનું નામ ‘સમય. અસંખ્યાત સમયની એક આવલી–અર્થાત નિમેષ કાળ. અંતર્મુહૂર્તના બે પ્રકાર છેઃ ૧ જઘન્ય અને ૨ ઉત્કૃષ્ટ. એક આવલી એક સમય=એક “ જઘન્ય અન્તર્મુહુર્ત.” એક મુહૂર્તની ૪૮ મિનિટ. એક મુઠ્ઠ7–એક સમય=(એક સમય બાદ કરતાં) “એક ઉત્કૃષ્ટ અન્તર મુહૂર્ત.” જૈન શાસ્ત્રોમાં મુહૂર્તા તથા અન્તર્મુહુર્તનું એ મતલબનું વર્ણન છે. કમને અનુભાગ - કર્મના આસ્ત્રવથી જીવને બંધ થાય. ફલની તીવ્રતા કે મંદતાના હિસાબે કર્મબંધન પણ તીવ્ર તથા મંદ ગણી શકાય. કર્મના અનુભાગ–બંધની સાથે ફલની તીવ્રતા કે મંદતાને ઘણો નીકટના સંબંધ છે. અનુભાગ–બંધ એટલે ફળ આપવાની શક્તિ એવો અર્થ પણ થઈ શકે. અનુભાગ–બંધને કોઈ કોઈ વાર અનુભવ પણ કહેવામાં આવે છે. કર્મને પ્રદેશબંધ આકાશને જે ન્હાનામાં ન્હાને અંશ એક પરમાણુથી વ્યાપેલો-રૂંધાયેલો રહે તેનું નામ પ્રદેશ. જૈનાચાર્યો કહે છે કે લોકાકાશના આવા એક પ્રદેશમાં એકી સાથે એક પુદ્ગલ, પરમાણુ એક ધર્મદ્રવ્યનો પ્રદેશ, એક અધર્મદ્રવ્યને પ્રદેશ, કાળને એક ન્હાનામાં ન્હાને અણુ અને જીવપ્રદેશ રહી શકે. કર્મ પુદ્ગલ અને જીવ દ્રવ્ય એ રીતે Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ સંમિશ્રિત રહે છે. અનાદિકાળથી જીવ બદ્ધકર્મ છે. એ જિનસિદ્ધાંત છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તે જીવના પ્રદેશ પ્રદેશે કર્મ પુદગલ છવદ્રવ્યની સાથે સંમિશ્રિત થઈને જીવને બદ્ધ અવસ્થામાં રાખે છે. જીવન વિશુદ્ધ જ્ઞાન-દર્શનાદિ નિર્મળ ગુણોને ાંકી દે છે. એટલે જ જીવ અનાદિકાળથી દુઃખ-મોહમય આ સંસારમાં પરિભ્રમણ કરે છે. એનું જ નામ પ્રદેશબંધ.” ચાર પ્રકારના બંધ હોવાથી કર્મના પણ ચાર પ્રકાર વર્ણવ્યા છે. હવે આપણે આઠ પ્રકારના કર્મના આવકારણ અને કર્મના વિપાક વિષે વિચાર કરીએ કર્મનાં આશ્રવ–કારણું ઉપર આપણે જોઈ ગયા કે જીવના વિભાવને લીધે જીવમાં કર્મને આસ્રવ થાય છે-ર્મનું આગમન થાય છે. (કર્મના આશ્રવ પછી જે અશ્રુત કમ જીવપ્રદેશના એક ક્ષેત્રમાં અવગાહન કરે–એકત્રપણે રહે તેને બંધ અથવા કર્મબંધ કહેવામાં આવે છે.) કયા પ્રકારના વિભાવથી જીવને વિષે કયા પ્રકારનો આશ્રવ થાય તે અહીં ટુંકમાં કહી દઉં. જૈન દાર્શનિક કહે છે કે પ્રદે, નિહ્નવ, માત્સર્ય, અંતરાય, આસાદના અને ઉપઘાત: એ રાનાવરણીય અને દર્શનાવરણીય કર્મના આશ્રવમાં કારણભૂત છે. શંકાસમાધાન પછી પણ શાસ્ત્રમાં શ્રદ્ધા એ પ્રદોષ જ્ઞાનનું ગોપન એ નિલવ. હિંસા, દેવ કે પૃથ્વીને લીધે જ્ઞાન આપવામાં સંકોચ રાખવો એ માત્સર્ય. જ્ઞાતિના માર્ગમાં વિદન નાખવું એ અંતરાય. કાયથી કે વાક્યથી, બીજાએ બતાવેલા સન્માર્ગને અપલાપ કરો એ આસાદના.. સત્યને સત્યરૂપે Page #254 -------------------------------------------------------------------------- ________________ જાણવા છતાં એને અતત્વ તરીકે સ્થાપવું એ ઉપઘાત. જે જીવ ફક્ત પ્રદોષાદિ દોષે કરીને દુષિત હોય છે તેના સંબંધમાં જૈનાચાર્યો કહે છે કે તે જીવમાં જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મનો આશ્રવ થાય. પરિણામે એ જીવના જ્ઞાન અને દર્શન ઢંકાએલાં રહે. તે જ પ્રમાણે દુઃખ શેક, આક્રંદ, વધ, તાપ, પરિવેદના એ બધાં પૂર્વોક્ત અસાતા વેદનીય કર્મના આશ્રવમાં નિમિત્ત કારણ છે. દુઃખને અર્થ કષ્ટ, શોકનો અર્થ પ્રિયવિયોગને કલેશ, અનુચના અથવા અનુતાપ એટલે સંતાપ. આંખમાંથી આંસુ કાઢવા એ આકંદ, પ્રાણહિંસા એ વધ, બીજાના દીલમાં દયા આવી જાય એવું આક્રંદ કરવું અથવા શાક બતાવો એનું નામ પરિવેદના દુઃખાદિ છ પ્રકારના વિભાવને અનુભાવક પોતાને વિષે જેમ અનુભવે તેમ બીજાને પણ અનુભવાવે અથવા તો પોતે પણ અનુભવે અને સાથે બીજાને પણ અનુભવાવે. એ રીતે દુઃખાદિ છ વિભાગ અઢાર ભેદે પરિણમે. જૈનાચાર્યો કહે છે કે આ અઢાર પ્રકારના વિભાવને લીધે અસાતવેદનીય કર્મને આશ્રવ થાય. ભૂતાનું કંપા,વ્રતાનુકંપા, દાન, સરાગસંયમ, સંયમસંયમ, અકામનિજેરા, બાળતપ, યોગ, ક્ષાતિ અને શૌચ; આ દશ સાતવેદનીય કર્મનાં આશ્રવ–કારણ છે; સુખે કરીને વેદી શકાય એવા કર્મો એથી આશ્રવ થાય. સર્વ પ્રાણી પ્રત્યે કરૂણા એ ભૂતાનુંકા. વ્રતધારી સાધુઓ પ્રત્યે અનુકંપા એ વ્રતાનુકંપા. રાગમિશ્રિત સંયમનું નામ સરાગસંયમ વ્રતપરિપાલન કરતા થકા જે કેટલાક કષાયોનું નિયમન થાય તે સંયમસંયમ. અવિચલિતપણે કર્મનાં નિર્દિષ્ટ ફળ ભોગવી લેવાં એનું નામ અકામનિર્જરા. સમ્યમ્ જ્ઞાનની સાથે જેનો મુદ્દલ સંબંધ નથી Page #255 -------------------------------------------------------------------------- ________________ તે બાળપ. ચિત્તની વૃત્તિને નિરોધ એ યોગ. અપરાધીને ક્ષમા આપવી તે ક્ષાંતિ. પરિતા-શુચિતા એ શૌચ. અવર્ણવાદ દર્શનમેહનીયનાં અસ્ત્ર-કારણ છે. સર્વજ્ઞ ભગવાનની, વિશુદ્ધ આગમની, સંધની, સત્યધર્મની, અને દેવની જે નિંદા તે અવર્ણવાદ. આ પ્રકારના અવર્ણવાદ વડે જીવને વિષે દર્શન મેહનીય કર્મ પ્રવેશે. કષાય અને નેકષાયની પ્રકૃતિ તથા ભેદ ઉપર કહેવાઈ ગયા છે. જૈનાચાર્યો કહે છે કે કષાય અને નેકષાયના ઉદયથી જીવમાં જે તીવ્ર વિભાવ ઉત્પન્ન થાય છે તેને લીધે જીવ ચારિત્રમેહનીય કર્મ બાંધે. અતિ ઘણું આરંભ અને અતિ ઘણું પરિગ્રહને લીધે જીવ નરકનું આયુઃ બાંધે-નરકાયુઃ કર્મને આશ્રવ થાય. સાંસારિક વ્યાપારમાં રચ્યાપચ્યા રહેવું એ આરંભ અને વિષયતૃષ્ણને અંગે વિષયનો ભોગ એ પરિગ્રહ. આ વિષયોમાં જે તલીન બનીને અહિંસાદિને વિસારી દે છે તે છવ નરકાયુઃ બાંધે છે. માયા અથત છેતરપીંડી તિર્યંચ આયુકર્મમાં કારણભૂત બને છે. અલ્પારંભ તથા અલ્પ પરિગ્રહને લીધે જીવ મનુષ્ય આયુઃ બાંધે છે. મૃદુતાને લીધે પણ જીવ મનુષ્ય આયુઃ બાંધે. સર્વ પ્રકારનાં આયુ: કર્મના આશ્રવમાં અશીલ અને અત્રત મુખ્ય છે. સરાગસંયમ, સંયમ સંયમ, અકામનિર્જરા અને બાળતપ દેવ-આયુઃ કર્મના અશ્રવમાં કારણભૂત છે. સમ્યકત્વી અર્થાત સમ્યદર્શની પણ દેવતાનું આયુઃ ઉપાર્જ. નામ કર્મમાં પણ શુભ અને અશુભ એવા બે ભેદ છે તે આપણે જોઈ ગયા. મનુષ્ય ગતિ કર્મ, દેવગતિ કર્મ, Page #256 -------------------------------------------------------------------------- ________________ ૩૫ પંચેન્દ્રિય જાતિ કમ્, શરીર કમ, અંગોપાંગ કમ, સમચતુરસ્ત્ર સંસ્થાન કર્યું, વઋષભ નારાચ સહનન ક, શુભ સ્પર્શી કર્મ, શુભ રસ ક, શુભ ગંધ કમ, શુભ વ ક, દૈવગત્યાનુપૂર્વી કર્યાં, મનુષ્યગત્યાનુપૂર્વી કર્મ, અગુરૂલધુ કર્યું, પરાધાત કર્યાં, ઉચ્છવાસ કર્યું, આતપ કમ, ઉદ્યોત ક, શુવિહાયાગત કર્યું, ત્રસ ક, બાદર ક, પર્યાપ્તિ ક, પ્રત્યેક શરીર ક,સ્થિર કર્મ, શુભ ક, સુભગ ક, સુસ્વર ક, આદેય કર્મ, યશઃ કાર્તિક, નિર્માણ કર્યું, તીર્થંકર કર્મ, એ પ્રમાણે ૩૭ પ્રકારના કર્મી શુભ નામ કમ છે તે પણ આપણે જોઈ ગયા. યેાગવક્રતા તથા વિસંવાદન, અશુભ નામકર્મના આસ્રવ કારણ છે. મન, વચન ને કાયાનેા કુટિલ વ્યવહાર એ યાગવક્રતા. વિતંડા, અશ્રદ્ધા, ઇર્ષ્યા, નિદાવાદ, આત્મપ્રશંસા, અસૂયા એ અધાવિસંવાદના પેટામાં આવે છે. ચેાગવક્રતા અને વિસંવાદથી જૂદા પ્રકારનું આચરણ શુભ નામક આશ્રવ કરાવે. ખીજા શબ્દોમાં એ વાત કહીએ તે મન, વચન અને કાયાના સરળ વ્યવહાર, કલહને! ત્યાગ, સમ્યકદન, વિનય, ગુણાનુવાદ, વિગેરે વડે જીવમાં શુભ કર્મને આશ્રવ થાય. દનવિશુદ્ધિ, વિનયસંપન્નતા અતિચારવિનાનું શીલવ્રત, જ્ઞાનાપયેાગ, સંવેગ, યથાશક્તિ ત્યાગ, તપ, સાધુભક્તિ, વૈયાય, અરિહંતની ભક્તિ, આચાયની ભક્તિ, બહુશ્રુતની ભક્તિ, પ્રવચનની ભક્તિ, આવશ્યક અપરિહા,િ માર્ગ પ્રભાવના અને પ્રવચનવાત્સલ્ય એ સાળ પ્રકારની શુભ ભાવનાઓને લીધે જીવમાં તીર્થંકર-નામ-કના આશ્રવ થાય. ( ૧ ) વિશુદ્ધ સમ્યગદર્શન એ દનવિશુદ્ધિ. એના Page #257 -------------------------------------------------------------------------- ________________ ૧૩ આ ભેદ છે. નિઃશક્તિ; વિશુદ્ધ દન વિષે કઈ શંકા ન કરવી. નિ:કાંક્ષિત; ધર્મ કરતાં કઇ આકાંક્ષા ન રાખવી, નિર્વિચિકિસિત; ધર્મક્રિયામાં કઈ દુગંછા ન કરવી. અમૂઢ દ્રષ્ટિ; શુદ્ધ દેન વિષે લેશ પણ *સસ્કાર ન સેવવે. ઉપખંહન; સમ્યગદ્રષ્ટિ કાઈ દિવસ બીજાનેા દોષ ન જીવે. સ્થિરીકરણ; સત્યને વિષે અવિચલિતપણું એ સમ્યકદ્રષ્ટિનું એક અંગ છે. વાત્સલ્ય; સમ્યગદ્રષ્ટિવાળા હમેશા મુક્તિમાર્ગના પથિકા તરફ્ સ્નેહ, શ્રદ્ધાથી જુએ. પ્રભાવના; મેાક્ષમાગતા પ્રચાર એ સમ્યગદર્શનનું એક લક્ષણ છે. ( ૨ ) મુક્તિનાં સાધન તથા મુક્તિના માર્ગે ચાલનારા સાધુએની ભક્તિ એ વિનયસ પન્નતા છે. (૩) પાંચ મહાવ્રતનું પરિપાલન. (૪)આળસ રહિત પણે સમ્યગજ્ઞાન મેળવવા પ્રયત્ન કરવા એ જ્ઞાનેાપયેાગ. (૫) સંસારમાં દુ:ખ જોવું એ સવેગ. (૬) શક્તિ પ્રમાણે ત્યાગ કરવે! એ યથાશક્તિ ત્યાગ. (૭) શક્તિ પ્રમાણે તપ કરવેા એ યથાશક્તિ તષ. (૮) સાધુઓની સેવા, રક્ષા, અભયદાન વિગેરે સાધુભક્તિ. (૯) ધામિ કાની સેવા એ તૈયાનૃત્ય. (૧૦) સન અરિહંત ભગવાનને વિષે અચળ શ્રદ્ધા એ અહદ્ભક્તિ. (૧૧) સાસંઘના નેતા આચાય–એમની ભક્તિ કરવી એ આચાય ભક્તિ. (૧૨) ધર્મને એધ કરે તે ઉપાધ્યાય ઉપાધ્યાયની ભક્તિ તે ઉપાઘ્યાયભક્તિ અથવા બહુશ્રુતભક્તિ. (૧૩) શાસ્ત્ર સંબંધી શ્રધા એ પ્રવચનભક્તિ. (૧૪) સામાયિક, વ્રત-પચ્ચખાણ આદિ રાજના ધર્મ કાર્યોનું અનુષ્ઠાન એ અપરિહાનિ. (૧૫) મુક્તિમાર્ગના પ્રચાર કરવા એ પ્રભાવના. (૧૬) મુક્તિમાર્ગે વિચરતા સાધુએ પ્રત્યેનો સ્નેહભાવ એ આવશ્યક પ્રવચન વાત્સલ્ય. Page #258 -------------------------------------------------------------------------- ________________ પરનિંદા, આત્મપ્રશંસા, સદ્ગણાચ્છાદન અને અશુણોદભાવનથી જીવ નીચગાત્ર કર્મ બાંધે. બીજાની નિંદા એ પરનિંદા, પિતાની પ્રશંસા એ આત્મપ્રશંસા, બીજાના સારા ગુણ ગોપવવા એ સગુણાચ્છાદન અને અછતા ગુણોનું આરોપણ કરવું એ અસદ્દગુણોદ્દભાવન. પરપ્રશંસા, આત્મનિન્દા, સગુણભાવન, અસગુણાછાદન, નીચેáત્તિ અને અનુક, ઉચ્ચગોત્રકર્મનાં આસવ–કારણ છે. બીજાનાં વખાણ એ પરપ્રશંસા, પિતાની નિંદા એ આત્મનિંદા, બીજાના સગુણ બોલવા એ સગુણદુભાવન અને પિતાના ગુણ ગાવવા એ અસગુણાચ્છાદન. ગુરૂજનોને વિનય એ નીર્વત્તિ, અને પિતાનાં સારાં કામ સંબંધે પણ ગર્વ ન કરે એ અનુસેક. બીજાના દાન, લાભ, ભોગ, ઉપભેગ, અને વીર્ય સંબંધે વિન ઉપસ્થિત કરવાથી અંતરાય કર્મ બંધાય અર્થાત કાઈ દાન કરતું હોય, કઈ લાભ મેળવતું હોય, કોઈ અન્ન આદિ વસ્તુને ભેગ કરતું હોય, ઈ ચિત્રાદિ વસ્તુને ઉપભોગ કરતું હોય, કેઈ પિતાની શક્તિ–વીય ફેરવતું હોય તેમાં અંતરાય ઉભો કરે છે તે તે વિષયમાં વિન નાખવા જેવું છે. આવાં વિઘ કરવાથી જીવ અંતરાયકર્મનાં આશ્રવકારણ ઉપજાવે. કર્મને વિપાક કર્મના આસ્ત્રવથી જીવના જ્ઞાન-દર્શન આદિ શુદ્ધ ગુણે ઢંકાઈ જાય અને જીવ વિવિધ પ્રકારનાં સંતાપ તથા દુઃખ ભગવતે થકે સંસારમાં–જન્મજન્માંતરમાં પરિભ્રમણ કરે. કયા કર્મને કેવા પ્રકારને વિપાક થાય, અથવા ક્યા કર્મનું કેવું ફળ મળે તે કર્મનાં લક્ષણ ઉપરથી જ સમજાય એવી વાત છે. જ્ઞાનાવરણીય-કર્મના બંધથી જીવનું શુદ્ધ જ્ઞાન Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ અવરાય, દર્શોનાવરણીયક જીવની દનશકિતને ઢાંકી દે. અને જીવના શુદ્ધ ગુણા ઢંકાઈ જાય એટલે જીવને અન્ય દુઃખ, શાક, સંતાપ, જન્મ, જરા, મૃત્યુ, ક્ષેાભ – સંસારની અવર્ણનીય જવાળાએામાંથી પસાર થવું પડે એ જવાળાઓને અને અનુભવ નથી ? સમ્યગ દર્શન, સમ્યગ જ્ઞાન, સમ્યક્ ચારિત્ર એ રત્નત્રય છે, એજ મેાક્ષમાર્ગના પ્રદશ્યક છે. પરન્તુ કમને પ્રતાપ એટલેા બધા છે કે જીવ સંસારની બળતરામાં અહેાનિશ બળવા છતાં માક્ષમાર્ગમાં ગતિ કરી શકતા નથી, કેટલીકવાર તો મેાક્ષમાર્ગના મુસાફરો પણ કર્મના પ્રાબલ્યથી પાછા માર્ગભ્રષ્ટ બને છે, સમારના ફેરામાં સપડાય છે. કર્મના અધન જેટલા કઠોર છે તેટલે જ આ મેાક્ષમાર્ગ આકરો છે. જન્મ-જન્માંતરનાં સુકૃતના બળે જે ભવ્ય જીવ મેાક્ષ માગે વિચરવા તૈયાર થાય છે તેને ક્રમે ક્રમે ચૌદ ભૂમિકાએ ઓળ ંગવી પડે છે, ચૌદ અવસ્થાએમાંથી પસાર થવાનુ રહે છે. જૈન શાસનમાં એને · ચૌદ ગુણસ્થાનક ’’ તરીકે ઓળખાવવામાં આવ્યા છે. ગુણસ્થાનનું વર્ણન હું અહીં નથી કરતા. કર્મના અવેા અજબ મહિમા છે કે મેાક્ષમાની સાધનામાં પણ અનેક પ્રકારની આંટીઘુટી. ઉભી કરે છે. ખરેખરા ધીર, ચિત્ત, સહનશીલ સાધક, મેાક્ષમાના એ કટકાને – દુઃસહુ મિ વિપાકને અવિચલિતપણે વેદતા થકો પેલી પાર ચાલ્યા જાય છે. જૈનાચાર્યાં એને પરિસહના નામથી ઓળખાવે છે. પિરસતા જય કર્યાં વિના મેાક્ષ મેળવી શકાતા નથી. "" પરિસહ બાવીસ પ્રકારના છેઃ (૧) સુધા, (૨) પિપાસા (૩) શીત (૪) ઉષ્ણ (૫) દશમશક (૬) અચેલ (૭) અતિ Page #260 -------------------------------------------------------------------------- ________________ - ૨૯ (૮) સ્ત્રી (૯) ચર્યા (૧૦) નિષેધિકી (૧૧) શધ્યા (૧૨) આક્રોશ (૧૩) વધ (૧૪) યાચના (૧૫) અલાભ (૧૬) રામ (૧૭) તૃણસ્પર્શ (૧૮) મલ (૧૯) સત્કાર (૨૦) પ્રજ્ઞા (૨૧) અજ્ઞાન અને (૨૨) સમ્યકત્વ પરિષહ. જે સાધક મોક્ષ સાધવા માગે છેતેણે આ બાવીસે પરિસહ ઉપર વિજય વર્તાવ જઈએ એ પરિસહે છતી લેવા જોઈએ. ભુખ, તરસ, ટાઢ, તડકો અને મચ્છર – ડસના ડંખ એણે સહી લેવા જોઈએ. ગમે એવા જીર્ણ કે તુચ્છ વસ્ત્રથી પણ એ નભાવી લે કીમતી વસ્ત્રની અપેક્ષા ન રાખે કષ્ટ વેઠવા છતાં સંયમને વિષે અરૂચી ન અનુભવે. સ્ત્રીનાં રૂપ-શંગાર કે હાવભાવથી એ ચલિત ન થાય. માર્ગ ગમે એટલો લાંબે હોય પણ સાચે સાધક થાકીને કે કંટાળીને • પાછો ન ફરે. ધ્યાન કરતી વેળા સિંહ કે સાપનો ઉપસર્ગ થાય તો પણ તે સ્થિર રહે, આસનને પરિત્યાગ ન કરે. કઠણ ભય ઉપર એ સૂવે કઈ ગાળ દે-કઠોર શબ્દ સંભળાવે તો તે પણ સહીલે. કોઈ તાડન કરે તો પણ સમ ભાવપૂર્વક સહન કરે. કેઈ વસ્તુની જરૂર હોય તો તેની યાચના કરે. ન મળે તે કલેશ ધારણ ન કરે. જ્વર – અતિસાર જેવા રોગો થાય તે પણ ઉદ્દેગ ન કરે. દેહમાં કાંટા વાગે તો પણ એ દુ:ખ જાહેર ન કરે, શરીરની મલીનતાને પણ સહી લે. માનાપમાનને સરખા ગણે. જ્ઞાનના ગર્વને ગાળી નાખે. પિતાની અજ્ઞાનતા વિષે પણ ખેદ ન કરે. અખંડ સાધના કરવા છતાં દૈવી શક્તિ પ્રાપ્ત ન થાય તો પણ મોક્ષમાર્ગ સંબંધી શ્રદ્ધામાં શંકાને પ્રવેશવા ન દે. આ બાવીસ પરિસહ મેં ટુંકામાં વર્ણવ્યા છે. પરિસહન જય કરવાથી કઠિન મેક્ષમાર્ગ સુલભ બને છે. Page #261 -------------------------------------------------------------------------- ________________ २४० મુકિતમાર્ગમાં કંટક પાથરતા આ પરિસોનું મૂળ કયાં છે? કર્મબંધ જ એનું મૂળ કારણ છે. જ્ઞાનાવરણીય કર્મમાંથી પ્રજ્ઞા અને અજ્ઞાન ઉપજે છે, દર્શનમોહનીય કર્મમાંથી અદર્શનપરિસહ જન્મે છે. અંતરાય કર્મમાંથી અલાભ–પરિસિહ ઉદ્દભવે છે અચલક, અતિ, સ્ત્રી, નધિકી, આક્રોશ, યાચના, સત્કાર–પુરસ્કારના મૂળમાં ચારિત્રમેહનીય કર્મ છે. બાકીના પરિસહ વેદનીય કર્મનો વિપાક છે. કર્મના વિપાક કોઈને છેડતા નથી. જીવની પાછળ જ પડે છે. જે સાધકે હજી મા ગુણસ્થાને નથી પહોંચ્યા તેઓને જુદા જુદા પરિવહી સંભવે છે. જેને સંપરાય – કષાયનો વિશેષપણે સંભવ હોય તેઓ બાદર સંપરાય ” ગણાય છે. જૈનાચાર્યો કહે છે કે બાદર – સંપાય સાધકને આ બાવીસ પરિસહ સંભવે છે. જે સાધકને અતિ અલ્પમાત્ર લોભ-કવાય બાકી રહી ગયે છે, અને બાકીના બધા કષાય નાશ પામ્યા છે તેઓ “સૂક્ષ્મ સંપરાય” ગણાય છે – તેઓ દશમા ગુણસ્થાને આરૂઢ હોય છે. જેમનું ચારિત્ર મેહનીયકર્મ ઉપશાન્ત થયું છે. તેઓ ઉપશાન્ત મહ-અગીયારમા ગુણસ્થાનકે વર્તે છે. જેમના મેહ સર્વથા નાશ પામ્યા છે તેઓ ક્ષીણમેહ અર્થાત બારમા ગુણસ્થાને વિરાજે છે છતાં કર્મનું પરિબળ એવું છે કે આ સૂક્ષ્મસં૫રાય, ઉપશાંતમોહ અને ક્ષીણમોહ સાધકને પણ અચેલ, અરતિ, સ્ત્રી, નધિકી આક્રોશ. યાચના, સત્કારપુરસ્કાર અને અદર્શન સિવાયના બાકી ચૌદ પ્રકારના પરિસહ સહેવા પડે છે. જે પુરૂષપ્રવર ચાર પ્રકારના ઘાતી કર્મને સમૂળ ઉછેદ કરી નિર્મળ કેવળજ્ઞાનના અધિકારી બને છે તે “જિન” અથવા અર્વત” – સર્વજ્ઞ અહંત-તેરમા ગુણસ્થાને Page #262 -------------------------------------------------------------------------- ________________ २४१ ચઢે છે. જૈન શાસ્ત્રો એમને “ઈશ્વર” નામે પણ ઓળખાવે છે. આવા મહાપુરૂષને પણ ભુખ, તરસ, ટાઢ, તડકે, દેશમશક ચર્ચા, શય્યા, વધ, રોગ, તૃણસ્પર્શ, મળ એ અગીઆર પરિસહ વ્યકતપણે નહિ તે અવ્યકતપણે (નામ માત્ર) રહે છે. માત્ર સિદ્ધના જીવો જ પરિસહથી પર છે-કર્મ એમને સ્પર્શી શકતાં નથી. લોકાકાશની ઉચ્ચતમ સીમાએ નિર્મળ સિદ્ધશીલા છે, એ શાંતિમય સ્થાને રહીને સિદ્ધો અનંત ચતુષ્ટયને વિષે રમણ કરે છે–અનંતકાળ પર્યત રહે છે ત્યાં નથી કર્મ, નથી બંધ, નથી સંસાર કે નથી પરિસહ. અહીં કર્મનું જે જૈનાગમસંમત મેં વિવરણ ઉતાર્યું છે તે કદાચ કેટલાકને બહુ નીરસ લાગશે. લે નીરસ લાગે, પણ જૈન કર્મ-સિદ્ધાંતના મૂળ સૂત્રો સાથે ભારતીય કોઈ પણ દર્શનને મતભેદ હોય એમ નહીં લાગે. રાગ-દ્વેષાદિ વિભાવોને લીધે જીવ કમથી લેપાય છે, કમથી જ જીવ બંધાય છે. અને કર્મ જ સંસારનું મૂળ છે, કર્મ જ જીવની પ્રકૃતિ તથા સાંસારિક ઘટનાઓ ઘડે છે, કર્મ અભાવ નૈકમ્ય અથવા મુકિત. પરા મુકિત ન મળે ત્યાં સુધી જીવની સાથે કર્મને વિપાક વળગી રહેવાના. જૈનદર્શનમાં આ બધા તો ખૂબ વિસ્તારથી વિચારવામાં આવ્યા છે અને ભારતના બધા જ પ્રાચીન દર્શનોએ એ સ્વીકાર્યા છે. બૌદ્ધદર્શને પણ એની પ્રમાણિકતા સ્વીકારી છે. કર્મવાદ ભારતીય દર્શનેની એક વિશિષ્ટતા છે. જૈનદર્શનમાં કર્મતત્વની જે વિસ્તૃત આલોચના મળે છે તે ઉપરથી એટલું તો લાગે છે કે ગૌતમ બુદ્ધ અને ભગવાન મહાવીરની પૂર્વે, બહુ સૈકાઓ પહેલાં– ભૂતકાળના સ્મરણાતીત યુગમાં ભારતવર્ષને વિષે બીજા દર્શનની જેમ જૈનદર્શને પણ સારી નામના મેળવી હશે. Page #263 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શનમાં ધર્મ અને અધર્મતત્વ [ ધર્માનિતકાય અને અધર્માસ્તિકાય સંબધે આ લેખ ભટ્ટાચાર્ય બંગીય સાહિત્ય પરિષદ્ પત્રિકા પુ. ૩૪ અં. ૨ માં પ્રસિદ્ધ કરેલો છે. તેમાં અનેક વિધી દલીલની સમીક્ષા કરી છે તે ઉપરાંત તર્કથી પણ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયનું સ્વતંત્ર અસ્તિત્વ સ્થાપન કરવાનો પ્રયત્ન કરેલ છે, તે લેખનો અનુવાદ ગૂજરાત મહાવિદ્યાલયના અધ્યાપક શ્રી. નગીનદાસ પારેખે જૈનસાહિત્ય સંશેાધકમાં આપેલ છે, તેમાંથી અહીં તેને ક્યારે આપવામાં આવ્યું છે ] ધર્મ સાધારણ રીતે ધર્મશબ્દનો અર્થ પુણ્યકર્મ અથવા પુણ્યકર્મો થાય છે. ભારતીય વેદમાર્ગાનુયાયી દર્શનેમાં કઈ કઈ જગોએ ધર્મશબ્દમાં નૈતિક ઉપરાંત અર્થને આરોપ કરેલું જોવામાં આવે છે. આ બધી જગાએ ધર્મશબ્દને અર્થ વસ્તુની પ્રકૃતિ ” “સ્વભાવ” અથવા “ગુણ” થાય છે. Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૪૩ 66 "" બૌદ્ધદનમાં પણ ધ શબ્દને નૈતિક અર્થાંમાં પ્રયાગ જોવામાં આવે છે; પરન્તુ ઘણી જગાએ “ કાર્યકારણુ શૃંખલા ' અનિત્યતા વગેરે કાઇ વિશ્વનિયમ અથવા વસ્તુધર્મ પ્રગટ કરવાને પણ એને પ્રયાગ થયા છે. પરન્તુ જૈનદર્શન સિવાય બીજા કાઇ પણ દર્શીનમાં ધર્માં એક અજીવ પદારૂપે સ્વીકારવામાં આવ્યા નથી. નૈતિક અર્થ સિવાય એક નવાજ અર્થોમાં શ્રમ શબ્દને પ્રયાગ એક માત્ર જૈનદર્શનમાં જ વ્હેવામાં આવે છે. જૈનદ નમાં ધર્મ એક “ અવ પદાર્થ છે. કાલ, અમ અને આકાશની માફ્ક્રુ મ અમૂ દ્રવ્ય છે. એ લેાકાકાશમાં સર્વત્ર વ્યાપ્ત છે અને એના “ પ્રદેશે ” અસ ધ્યેય છે. પંચ 66 ,, "" 66 16 અસ્તિકાય ” માં ધમ પણ એક છે. એ “ અપૌલિક (immaterial) અને નિત્ય છે; ધર્મ-પદાર્થ સંપૂર્ણ પણે નિષ્ક્રિય ” છે. અને “ અલાક ”માં એનું અસ્તિત્વ નથી. જૈન દર્શનમાં ધર્મને “ ગતિકારણ ” કહેવામાં આવે છે. પરન્તુ એના અર્થ એવા નથી કે ધમ વસ્તુઓને ચલાવે છે, ધ નિષ્ક્રિય પદાથ છે. તે પછી એને કેવી રીતે ગતિકા૨ણ તરીકે માની શકાય ? ધ ાઇ પણ પદાની ગતિની બાબતમાં “ અહિરંગ હેતુ અથવા “ ઊદાસીન હેતુ” છે; એ પદાર્થં ને ગતિ કરવામાં માત્ર સહાય કરે છે, છત્ર અથવા કાઈ પણ પુદ્ગલ દ્રવ્ય પેાતાની મેળે જ ગતિમાન થાય છે; ધમ ખરી રીતે જોતાં કાઇ પણ રીતે એએને ચલાવતા નથી; તે પણ એ ધમ ગતિના સહાયક અને ધર્મને લીધે પદાર્થીની ગતિ એક રીતે સંભવિત અને છે. વ્યસ`ગ્રહકાર કહે છે “ જલ જેવી રીતે ગતિમાન મત્સ્યની ગતિમાં સહાયક છે તેવી રીતે ધમ "" 4. "" Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ ગતિમાન જીવ અથવા પુદગલ દ્રવ્યની ગતિમાં સહાયક છે. એ ગ હીન પદાર્થને ચલાવતો નથી.” કુંદકુંદાચાર્ય અને બીજા જન દાર્શનિકો પણ આ વિષયમાં જલ અને ગતિશીલ ભસ્યનું દષ્ટાંત આપે છે. “જલ જેવી રીતે ગતિશીલ મત્સ્યના ગમનમાં સહાયતા કરે છે તેવી જ રીતે ધર્મ પણ જીવ અને પુદ્ગલની ગતિમાં સહાયતા કરે છે.” (૯૨ પંચાસ્તિકાય, સમયસાર,) તત્ત્વાર્થસારના કર્તા કહે છે કે “જે બધા પદાર્થો પોતાની મેળે ગતિમાન થાય છે, તેઓની ગતિમાં ધર્મ સહાયતા કરે છે, ગમન વખતે મત્સ્ય જેમ જલની સહાયતા ગ્રહણ કરે છે તેમ જીવ અને પુદ્ગલદ્રવ્યો પણ ગતિમાં ધર્મની સહાયતા ગ્રહણ કરે છે. વસ્તુઓના ગતિકાર્યમાં ધર્મના અમુખ્યહેતત્વનું અને નિષ્ક્રિયત્વનું બ્રહ્મદેવ નીચે મુજબ દષ્ટાંત સાથે સમર્થન કરે છે. સિદ્ધ સંપૂર્ણપણે મુકત જીવ છે. તેમની સાથે સંસારને કશે પણ સંબંધ નથી. તેઓ પૃથ્વીના કોઈ પણ જીવના ઉપકારક નથી, પૃથ્વીના કેઈ પણ જીવવડે તેઓ ઉપકૃત થતા નથી. તેઓ કઈ પણ જીવને મુક્તિમાર્ગે લઈ જતા નથી. છતાં એ જે કઈ પણ જીવ ભક્તિપૂર્વક સિદ્ધ પુરુષની ભાવના કરે, એ વિચાર કરીને જુએ કે અનંતજ્ઞાનાદિ વિષયમાં સ્વાભાવિક રીતે તે પણ સિદ્ધના જેવો જ છે, તે પેલો જીવ ધીરે ધીરે સિદ્ધત્વની પ્રાપ્તિને માર્ગે આગળ વધે છે. અહીં જણાય છે કે ખરી રીતે જોતાં જીવ પોતે જ મોક્ષમાગનો વટેમાર્ગ બન્યો છે; છતાં સિદ્ધપુરુષ પણ તેની મુક્તિનું કારણ છે, એ વાતને અરવીકાર કરાય એમ નથી. ખરી રીતે કે કોઈ પણ પ્રકારે વસ્તુઓને ન ચલાવવા છતાં, ધર્મ બરાબર એ જ રીતે તેઓની ગતિનું કારણ અથવા હેતુ છે. Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૪૫ લકાકાશની બહાર ધવનું અસ્તિત્વ નથી. એટલા માટે જ સ્વભાવથી જ ઉર્ધ્વગતિ હોવા છતાં મુક્તજીવ લોકાગ્ર ઊપર આવેલી સિદ્ધશિલા ઉપર રહી જાય છે અને તેથી ઉંચે અલક નામના અનંત મહાશુન્ય આકાશમાં વિયરી શક્તા નથી. જે બધાં કારણોથી કાકાશ અલોકાકાશથી ભિન્ન છે તેઓમાંનું એક કારણ લોકમાં ધર્મની અવસ્થિતિ એ છે. વિશ્વમાં વસ્તુઓની સ્થિતિ અને વિશ્વ વસ્તુઓની નિયમાધીનતા ગતિસાપેક્ષ છે. એટલા માટે ધર્મને લીધે જ કાકાશ અથવા નિયમસંબઇ વિશ્વ સંભવી શક્યું છે, એમ કહી શકાય. એમ છતાં એ પણ યાદ રાખવું જોઈએ કે ધર્મ ગતિમાં સહાયક કારણ સિવાય બીજું કશું નથી. પદાર્થો પિતાની મેળે જ ગતિમાન અથવા સ્થિતિશીલ હોય છે અને કઈ પણ સ્થિતિશીલ પદાર્થને ધર્મ ચલાવી શકતો નથી. એટલા માટે જ વિશ્વની વસ્તુઓ સતત દોડાદોડ કરતી જોવામાં આવતી નથી. વિશ્વમાં જે નિયમ અને શંખલા ( વ્યવસ્થા) પ્રતિષ્ઠિત રહ્યાં છે તેનું એક કારણ છે એમ કહી શકાય. અધ્યાપક શીલના મત પ્રમાણે ધર્મ ગતિનું સાયક કારણ તે છે જ પણ તે “ એથી પણું બીજું કંઈક વધારે છે ” તેઓ કહે છે. “તે એ સિવાય પણ કંઈક છે, તે નિયમબદ્ધ ગતિપરંપરાનું (system of movements) કારક અથવા તો કારણ છે, જીવ અને પુદ્ગલની ગતિઓમાં જે ખલા (order) રહી છે તેનું કારણ ધર્મ જ છે” તેમના મત પ્રમાણે ધર્મ કંઇક લાઈબ્લીટ્સ પ્રતિપાદિત પ્રથમથી નિયત થએલ વ્યવસ્થા (Preestablished harmony) ના જે . પ્રભાચન્દ્રની “સકૃગતિ યુગપભાવિગતિ” એ Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ ઉક્તિ ઉપર તેઓ પોતાના મતવાદ સ્થાપન કરે છે, વસ્તુઓન ગતિએમાં જે શૃંખલા અથવા નિયમ દેખાય છે તેનું કારણુ ઘૂમ જ છે. એવે પ્રભાતા ખરેખર અભિપ્રાય છે કેમ તે વિષે સંદેહ છે. ઉક્ત શૃંખલાના કારણેામાં ધર્મ પણ. એક છે એ વાત સ્વીકાર્ય છે, પરન્તુ વસ્તુએની શૃંખલાબદ્દગતિમાં ધર્મ ઉપરાંત બીજા કારણેાની પણ જરૂર પડે છે. એને પશુ સ્વીકાર કરવે પડશે. સરાવરમાં મત્સ્યપક્તિ જે શ્રૃંખલાથી અવર જવર કરે છે તે શૃંખલામાં સરાવરમાંનું. જ પાણી એક માત્ર કારણ છે એમ કહી ન શકાય મીનપ ંક્તિની ઉપર જણાવેલી સુમબદ્ધગતિને વિષે તળાવમાંનું પાણી જે રીતે કારણ બને છે તે રીતે માની પ્રકૃતિ પણ કારણ અને છે. પ્રમેયકમલમા ડમાં પ્રભાયદ્ર કહે છે. "विवादापन्न सकलजीवपुद्गलाश्रयाः सकृद्गतयःः साधारण बाह्यनिमित्तापेक्षाः युगपद्भाधिगतित्वादेकसरः स लिलाश्रयाने कमत्स्यगतिवत् । तथा सकलजीवपुद्गल स्थितयः साधारण बाह्यनिमित्तापेक्षा युगपद्माविस्थितित्वादेककुण्डाश्र यानेकबदरादिस्थितिवत् । यत्तु साधारणं निमित्तं स धर्मोऽधर्मश्च ताभ्याम् विना तद्गतिस्थितिकार्यस्यासम्भवात् " એના ભાવાર્થ એવા છે કે બધા જીવ અને પૌદ્ગલિક પદાર્થીની ગત્તિએ એક સાધાચ્છુ બાનિમિત્તની અપેક્ષા રાખે છે; કારણુ એ બધા જીવ અને પૌલિક પદાર્થો યુગપત એટલે એકી વખતે જ ગતિમાન દેખાય છે. સાવનાં અનેક મત્સ્યાની યુગપતિ જોઈ ને જેવી રીતે ઉક્ત ગતિનાં સાધારણ્ય નિમિત્ત પે એક સરેવરમાં રહેલા પાણીનું અનુમાન Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૪૭ થાય છે, તેવૌ રીતે જીવ પુદ્ગલની ગતિ પરથી એક સાધારણ નિમિત્તનું અનુમાન કરવું પડશે. બધા જીવ અને પૌલિક પદાર્થોની સ્થિતિએ એક સાધારણ બાહ્ય નિમિત્તની અપેક્ષા રાખે છે; કારણ એ બધા જીવ અને પૌલિક પદાર્થી યુગપત્ સ્થિતિશીલ જોવામાં આવે છે. એક કુંડમાં અનેક ખેરાંઓની યુગપત્ સ્થિતિ જોઈ જે રીતે ઉક્ત સ્થિતિનાં સાધારણ નિમિત્તરુપે એક કુંડનું અનુમાન થાય છે તે રીતે જીવ, પુદ્ગલની સ્થિતિ પરથી એક સાધારણ નિમિત્તનું અનુમાન ફરવુ પડશે. ધમ અને અધમ યથાક્રમે આ સાધારણ નિમિત્ત છે; કારણ એ અન્તે સિવાય ઉપરોક્ત ગતિસ્થિતિરૂપ કા સંભવતું નથી.’’ પ્રભાચંદ્રના ઉપર ઉતારેલા વચન ઉપરથી એ જ સિદ્ધ થાય છે કે એકથી વધારે પદાર્થની યુગપત્ તિ પરથી ધતત્ત્વના અસ્તિત્વનું અનુમાન કરાય છે. પરન્તુ જે રીતે એક પદાર્થ પછી બીજો એક પદાર્થ જાય એટલે જ તે શૃંખલાઅદ્દ છે એમ કહી શકાતું નથી. તેવી રીતે બે કે તેથી વધારે પદાર્થોની યુગપત્ ગત ઉપરથી જ તેઓ શૃંખલાબદ્ધ છે એવું અનુમાન કરી શકાતું નથી, ગતિ યુગપત થઈ એટલે શંખલાબદ્ધ થઈ ગઈ એવું જ કઈ નથી. ધારા કે કોઇ તળાવમાં એક માછલી ઉત્તર તરફ દોડે છે; એક માણસ વ તરફ તરે છે; ઝાડ પરથી ખરી પડેલું એક પાંદડું પશ્ચિમ તરફ્ તણાતુ જાય છે અને એક કાંકરા સરાવના તળીયા તરફ ઉતરતા જાય છે. આ બધી તિ યુગપત્ છે અને એ યુગપત્ ગતિએ, ગતિ કારણ જલને શકે છે, પરન્તુ એ બધી ગતિમાંયૌગપદ્ય હોવા છતાં કાઇ લીધે જ સંભવિ Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ વેણ ફખલા ( વ્યવસ્થા) દેખાતી નથી. તે જ રીતે ધમી યુગપત ગતિઓનું કારણ કહી શકાય નહિં. ધર્મને જૈનદર્શનમાં નિષ્ક્રિય પદાર્થ કહેવામાં આવ્યા છે. ગતિ પરંપરાની બંખલામાં ધર્મની ઉપયોગિતા છે એ સ્વીકાર્ય છે; પરન્તુ યાદ રાખવું જોઈએ કે ધર્મ ક્રિયાશીલ વરતું નથી અને તેથી વિશ્વની ગતિઓમાં જે શંખલા છે તેનું એક માત્ર કારણ ધર્મ છે એવું કહી શકાય નહિ. એટલે અમને લાગે છે કે અધ્યાપક ચક્રવર્તીએ, પંડિતવર શીલના ધર્મસંબધી મતવાદની જે સમાલોચના કરી છે તે યુક્તિસંગત છે. પરંતુ અતિસમૂહની શૃંખલાનું કારણ શોધવા જતાં અધ્યાપક ચક્રવર્તીએ અધર્મત લાવી મુક્યું છે. સ્થિતિ કારણ અધર્મ “યુક્તિથી” વમને “પૂર્વગામી” (logiહally prior) છે અને અધર્મનું ફળ અથવા કાર્યને નિરામ કવા માટે અથવા તેને કંઈક અંશે મંદ કરવા માટે ધર્મન પ્રયત્નથી શંખલાની ઉત્પત્તિ થઈ છે, એ તેમનો મત હોય એમ લાગે છે. વિદ્વાન અધ્યાપકનો આ મત અમો સ્વીકારી શકતા નથી. આપણે ભૂલી ન જવું ન જોઈએ કે ધર્મ અને અધર્મ બને નિષ્ક્રિય તત્વો છે. તેઓના અસ્તિત્વથી ગતિશખલાના આવિર્ભાને સહાયતા મળી શકે, પરંતુ ગતિશંખ લાની ઉત્પત્તિમાં તેઓનું ક્રિયાકારિત્વ બીલકુલ નથી. ખરી વાત તો એ છે કે ધર્મ, અધર્મ, આકાશ અથવા કાલ ભેગાં અથવા અલગ અલગ વસ્તુઓની ગતિ પરંપરામાં શંખલા લાવવાને સમર્થ નથી. એઓનું અસ્તિત્વ શૃંખલાના સહાયક તરીકે ગણાયા છતાં એઓ બધી રીતે નિષ્ક્રિય દ્રવ્ય છે. વિશ્વનિયમનું કારણ નક્કી કરવા જતાં અદ્વૈતવાદ “ઘવ, Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૪ વિક્રતીશ” સપદાર્થને લાવે છે અને ઈશ્વરવાદ એક મહાન અષ્ટાને નિર્દેશ કરે છે. જૈનદર્શન અદ્વૈતવાદ, કર્તૃત્વવાદ બન્નેને વિરોધી છે એટલે શૃંખલાબદ્ધ ગતિઓનું અને તેની સાથે વિશ્વમાં રહેલા નિયમનું કારણ નક્કી કરવામાં જૈનોને પિતાની મેળે ગતિશીલ જીવ અને પુદ્ગલને સ્વાભાવિક પ્રકૃતિ ઊપર જ આધાર રાખવાની ફરજ પડે છે. બધા જીવોમાં સમાન જ જીવના ગુણો રહેલા છે. તેથી બધા જીવોનાં કર્મો અને ક્રિયાપદ્ધતિ ઘણે ભાગે એક પ્રકારની જ હોય છે. વળી એક જ કાલ, આકાશ, ધર્મ, અધર્મ અને પુગલની સાથે જોડાઈને બધા જીવને કામ કરવું પડે છે; એ કારણથી પણ જીવોમાં એક નિયમ અને ખલાને આર્વિભાવ થાય છે. જડ જગતની શંખલા સંબંધે અમને લાગે છે કે જૈન દર્શન આધુનિક વિજ્ઞાનસંમત મત રવીકારમાં લગારે આનાકાની નહિં કરે. વર્તમાન યુગના જડ વિજ્ઞાનના આચાર્યોની પેઠે જૈને પણ કહી શકે કે જડ જગતમાં જે ખલા છે તે જડ પદાર્થનાં સ્વાભાવિક ગુણમાંથી જન્મેલી છે. જડનું સંસ્થાન (mass) અને ગતિ (motion) ગુરુત્વાકર્ષણને (law of gravity) નિયમ અને જડમાં રહેલી આકર્ષણ વિકર્ષણ શક્તિ (Principles of attraction and repulsion) માંથી જ જડ જગતની ખલા ઉદ્દભવે છે. જડ વ્યાપારમાં (Purely material phenomena) જે નિયમ જોવામાં આવે છે તેની પ્રતિષ્ઠામાં ધર્મ, અધમ, આકાશ અને કાલનું અસ્તિત્વ ભહુ જ સહાયક છે, એ પણ અહિં સ્વીકારવું જોઈએ. જગતમાં જીવોનું અસ્તિત્વ પણ જડ જગતની ખલાનું પિષક છે; કારણ અનાદિકાલથી જે બધા બહળવો Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ સસારમાં ભ્રમણ કરી રહ્યા છે, તેનાં પ્રયાજન અને અભીપ્સા અનુસાર જડ દ્રવ્યે। અથવા પુદ્ગલ ધીમે ધીમે બદલાતાં આવ્યાં છે. એ રીતે જણાય છે કે વસ્તુઓની ગતિમાં જે શૃંખલા છે તે મૂળ તેા વસ્તુની જ ક્રિયાશીલ પ્રકૃતિમાંથી જ ઉદ્ભવેલી છે, અને ધર્મતત્ત્વનું અસ્તિત્વ માત્ર એ શૃંખલાની પ્રતિષ્ઠાનું સહાયક છે. એમ નથી. અધ, આકાશ વગેરે તત્ત્તા પશુ એના પરિપાષક છે. પદાર્થો સ્વભાવથી જ ગતિસ્થિતિમાં કવાધિકારી છે એમ તવા રાજવાતિ કકાર વિશેષપણે કહે છે અને તેઓ ધર્મ અને અધર્મને ઉપગ્રાહક '' કહે છે. તેઓ કહે છે કે અંધ વ્યક્તિ ફરતી વખતે લાકડીની સહાય લે છે; લાકડી તેને ફેરવતી નથી, તેના કરવામાં માત્ર સહાયતા કરે છે. જો લાકડી ક્રિયાશીલ કર્તા હોત; તા તે અચેતન અને ઉંધેલી વ્યક્તિને પણ ફેરવત. એટલા માટે અધની ગતિમાં લાકડી ઉપગ્રાહક છે. વળી દૃષ્ટિના વ્યાપારમાં પ્રકાશ સહાયકારી છે. દેખવાની શક્તિ આંખની જ છે,પ્રકાશ દષ્ટિશક્તિને જન્માવનાર નથી. પ્રકાશ જો ક્રિયાશીલ કર્તા હેાત, તેા તે અચેતન અને ઉંધેલી વ્યક્તિને પણ દર્શન કરાવત. એટલા માટે દષ્ટિ બ્યાપારમાં પ્રકાશ ઉપગ્રાહક છે. તેઓ કહે છે બરાબર એ જ રીતે વે અને જડ પદાર્થો પેાતાની મેળે ગતિમાન અથવા સ્થિતિશીલ થાય છે. તેઓના ગતિ અને સ્થિતિવ્યાપારમાં ધર્મ અને અધમ ઉપગ્રાહક એટલે નિષ્ક્રિય હેતુ છે. તેઓ તે ગતિના કે સ્થિતિના ‘ કર્યાં ’ કે જન્માવનાર નથી, ધર્મ અને અધમ જો ગતિ અને સ્થિતિના કર્તા હત તે ગતિ અને સ્થિતિ અસભવિત થાત.”ધમ અને અધમ ને સક્રિય દ્રવ્યરૂપે કલ્પવામાં આવે તે જગતમાં ગતિ અને 4. 66 Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૫૧ સ્થિતિ શા માટે અસંભવિત થાય, તેનું પણ પ્રતિપાદન કરેલ છે. ધર્મ અને અધર્મ સર્વવ્યાપક અને લોકાકાશમાં સર્વત્ર વ્યાપ્ત છે. એથી જ્યારે જ્યારે ધર્મ કોઈ વસ્તુને ગતિમાન કરે ત્યારે ત્યારે અધર્મ તેને અટકાવી દે, એવી રીતે જગતમાં સ્થિતિ અસંભવિત થઈ પડે. એટલા માટે અકલંક દેવ કહે છે કે જે ધર્મ અને અધર્મ નિષ્ક્રિય દ્રવ્ય ઉપરાંત બીજું કંઈક હોત તે જગતમાં ગતિ અને સ્થિતિ અસંભવિત થાત. ગતિ અને સ્થિતિ છે અને જડ પદાર્થોની ક્રિયા સાપેક્ષ છે. ધર્મ અને અધર્મ ગતિ અને સ્થિતિના સહાયક છે અને એક રીતે ધર્મ અને અધર્મને લીધે જ ગતિ અને સ્થિતિ સંભવે છે. અહિં આપણે જરા આગળ વધી શું એમ ન કહી શકીએ કે શંખલાબદ્ધ ગતિ અને શંખલાબદ્ધ સ્થિતિ છે અને જડ પદાર્થોની સ્વાભાવિક ક્રિયા ઉપર આધાર રાખે છે અને તેઓના સહાયક અને અપરિહાય હેતુ હોવા છતાં ધર્મ અને અધર્મ એકી સામટાં અથવા જુદાં જુદાં ગતિ સ્થિતિ-શંખલાનાં જન્માવનાર (cause) નથી ? ધર્મ અને અધર્મ પ્રત્યક્ષનાં વિષય નથી અને તેથી તેઓ સત્પદાર્થ નથી, એવું કહેનારને જૈનો અયુકતવાદી કહે છે. પ્રત્યક્ષનાં વિષય નહિં એવા અનેક પદાર્થોને સત્ય માનવાની આપણને ફરજ પડે છે અને આપણે તેમ માનીએ પણ છીએ. પદાર્થો જ્યારે ગતિશીલ કે સ્થિતિમાન જોવામાં આવે છે, ત્યારે જરૂર એવું કોઈ દ્રવ્ય હોવું જોઈએ કે જે તેઓને ગતિ અને સ્થિતિ વ્યાપાર કરવામાં મદદ કરે. આ યુતિવડે ધમ અધર્મના અસ્તિત્વનું અને દ્રવ્યત્વનું અનુમાન કરવામાં આવે છે. કોઈ કાઈ કહે છે કે આકાશ જ ગતિનું કારણ છે અને Page #273 -------------------------------------------------------------------------- ________________ પર આકાશથી ભિન્ન એવા ધમ, અધમ દ્રવ્યના સ્વીકાર કરવાની જરૂર નથી. જૈન દાનિકા એ મતવાદની નિઃસારતા બતાવવા કહે છે કે અવકાશ આપવા એજ આકાશના ગુણ છે. અવકાશપ્રદાન એ ગતિશીલ પદાર્થોને ગતિ ક્રિયામાં મદદ આપવા કરતાં જૂદી વસ્તુ છે એ સમજી શકાય એવુ છે. એ બન્ને ગુણાની આ મૌલિક ભિન્નતા મૂળથી જ ભિન્ન એવા એ દ્રવ્યાનું અસ્તિત્વ પ્રતિપાદન કરે છે અને એટલા માટે ધ તત્ત્વ આકાશથી જુદુ જ દ્રવ્ય છે. વળી એ પણ જણાય છે કે જો આકાશ ગતિ કારણ હોત તે વસ્તુઓ અલાકમાં પ્રવેશ કરી લેાકાકાશની માક ત્યાં પણ આમ તેમ સચરી શકત. અલાક એ આકાશના અંશ હોવા છતાં તે બિલકુલ શૂન્ય અને પા રહિત છે ( એટલું જ નહિ પણ સિદ્ધો સુદ્ધાં ત્યાં પ્રવેશ કરી શકતા નથી, ) છે કે ધમ સદ્રવ્ય છે, અàાકમાં એનુ લેાકમાં વ્યાપ્ત રહી લેાકાકાશ અને અલેાકાકાશ વચ્ચે એક મેટી ભિન્નતા પ્રતિપાદન કરે છે. અદષ્ટ જ ગતિ કારણ છે ધર્માં દ્રષ્યની સત્તા નથી એમ પણ કાઈ કાઈ કહે છે. પરન્તુ યાદ રાખવુ જોઇએ કે ચેતન જીવ જે શુભાશુભ કર્મ કરે છે, તેના જ ફળ તરીકે અદૃષ્ટ કલ્પાયુ છે. ચેતન જીવને જવર અવર કરાવવામાં અદષ્ટ સમય છે એમ દલીલ ખાતર માની લએ તે। પણ પાપ-પુણ્ય કર્મના અકર્તા અને તજજન્ય અદષ્ટનો સાથે કાઇ પણ જાતના સબંધ વિનાના જે જડ પદાર્થી છે તેઓની ગતિનુ કારણ શું હાઇ શકે ? અહિં યાદ રાખવું જોઇએ કે જૈન મત પ્રમાણે ધર્મ, પદાને ચલાવનાર ઈ દ્રવ્ય નથી, એ વસ્તુએની ગતિ ક્રિયામાં માત્ર સહાયતા આ ઉપરથી જ સમજાય અસ્તિત્વ નથી અને Page #274 -------------------------------------------------------------------------- ________________ રપ૩ કરે છે. ગતિમાં ધર્મના જેવું એક નિષ્ક્રિય કારણ અવશ્ય સ્વીકારવું જોઈએ. અદષ્ટની સત્તા સ્વીકારીએ તો પણ તેથી ધર્મ એક સત તેમ જ અજીવ દ્રવ્ય છે એ મતને કોઈ પણ રીતે બાધ આવતો નથી. અધર્મ વિશ્વવ્યાપારના આધારની શેધ કરવા જતાં અનેક દર્શને ખાસ કરીને પ્રાચીન દર્શને બે વિરોધી તરોની શોધ કરે છે. જરથુષ્ય પ્રવર્તાવેલા ધર્મમાં આપણે “અહુરામજદ” અને “અહરિમાન” નામે બે પરસ્પર વિરોધી-હિતકારી અને અહિતકારી દેવતાઓને પરિચય પામીએ છીએ. પ્રાચીન યાહુદી ધર્મમાં અને ખ્રિસ્તી-ધર્મમાં પણ ઈશ્વર અને તેને ચિરશત્રુ શયતાન વિદ્યમાન છે. દેવ અને અસુરની ભારતમાં પુરાતન ધર્મ કથા છે. ધર્મવિશ્વાસની વાત છેડીને જે આપણે દાર્શનિક તત્ત્વવિચારની આલેચન કરીએ તો ત્યાં પણ દૈતવાદની એક અસર જોવામાં આવે છે. એ બધા દૈતવાદમાં આત્મા અને અનાત્માને ભેદ ખાસ ઉલ્લેખ યોગ્ય છે અને એ ભેદની કલ્પના લગભગ દરેક દર્શનમાં કોઈને કઈ રીતે રહેલી છે. સાંખ્યમાં એ દૈત પુરુષપ્રકૃતિના ભેદરૂપે વર્ણવામાં આવ્યું છે, વળી વેદાંતમાં બ્રહ્મ અને માયાના સંબંધના વિચારમાં તો કાંઈક આભાસ જણાય છે. ફ્રેંચ ફિલસુફ ડેકોર્ટના અનુયાયીઓ આત્મા અને જડની ભિન્નતા જોઈ Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ શક્યા હતા અને તેને સમન્વય કરવાને તેમણે વૃથા પ્રયાસ કર્યો હતો. જૈન દર્શનમાં જીવ અને અજીવ એ પરસ્પર ભિન્ન મૂળ તો છે. આ બધા દૈતે ઉપરાંત દાર્શનિકે બીજા પણ અનેક હૈતો સ્વીકારે છે જેમકે સત અને અસત (Being and non Being ) 470 241 4414 ( Noumenon and Phenomenon) વગેરે. પ્રાચીન ગ્રોએ બીજા એક સુપ્રસિદ્ધ ભેદની કલ્પના કરી હતી તે ભેદ ગતિ અને સ્થિતિ વચ્ચેન. હેરાકલીટ્રાસના શિષ્યોના મત પ્રમાણે સ્થિતિ એ ખરે તાવિક વ્યાપાર નથી, દરેક પદાર્થ દરેક ક્ષણે બદલાયા કરે છે અને એવી રીતે દરેક પદાર્થ દરેક ક્ષણે જ ગતિશીલ છે, એમ કહી શકાય. બીજી બાજુએ વળી પારમેનિસિના શિષ્યો કહે છે–ગતિ અસંભવિત છે, પરિવર્તન ન પામે એવી સ્થિતિ જ સ્વાભાવિક તત્વ છે. એ બે પક્ષોના વાદવિવાદમાંથી ગતિ અને સ્થિતિ બનેની સત્યતા અને તાત્વિકતા સમજાય છે. જેઓ કેવલ તત્ત્વવિચારને પક્ષ ન લેતાં લેકવ્યવહાર તરફ પણ દષ્ટિ રાખે છે તેઓ ગતિ અને સ્થિતિમાંથી કોઈ પણ એકની સત્યતા બિલકુલ ઉડાવી દઈ બીજાની તાત્વિક્તા દર્શાવી શકતા નથી. જેને અનેકાંતવાદી છે; એથી તેઓ ગતિકારણ ધર્મ અને સ્થિતિકારણ અધર્મ, એ બન્નેની તાત્વિકતા સ્વીકારે એમાં કંઈ નવાઈ નથી. ધર્મને લીધે ગતિ છે અને અધર્મને લીધે સ્થિતિ છે ધર્મ અને અધમ બને સત દ્રવ્ય છે, અજીવ દ્રવ્યમાં સમાવેશ પામે છે. બન્ને જ કાકાશવ્યાપી સર્વગતવ્યાપક પદાર્થ છે. મહાશૂન્ય એલેકમાં બનેનું અસ્તિત્વ નથી. “ધર્મ તેથી Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૫૫ કંઈક વધારે છે–તે નિયમબદ્ધ ગતિપરંપરાનો કારક કે કારણું છે-જીવ અને પુલની ગતિઓમાં જે શંખલા રહેલી છે તેનું કારણ ધર્મ જ છે” એમ માનવું યુક્તિસંગત નથી. જૈનદર્શનના મત પ્રમાણે જીવ અને પુદ્ગલ બન્ને પિતાની મેળે ગતિશીલ છે અને ધર્મ સંપૂર્ણપણે નિષ્ક્રિય દ્રવ્ય છે; એટલા માટે ધર્મ વિશ્વમાં રહેલી શંખલાનો વિધાયક છે એમ કહી શકાય નહિં. અધર્મ પણ નિષ્ક્રિય દ્રવ્ય છે. જીવ અને પુદગલ પિતાની મેળે જ સ્થિતિશીલ છે. જગતમાં જે શંખલાબદ્ધ સ્થિતિ હોય છે તેનું કારણ અધમ છે એમ કહી શકાય નહિં–જીવ અને પુદ્ગલનો સ્વભાવ જ તેનું કારણ છે. ધર્મ અને અધર્મમાંથી એકે જગતમાં રહેલા નિયમન કર્તા નથી. વળી એએમાંના કેઈ એકને બીજાને યુક્તિથી પૂર્વગામી (logically prior) કહી શકાય નહિ. ધર્મ અને અધમમાંથી કોઈ એક બીજાના વ્યાપારની પ્રતિક્રિયા કરે છે અને એ ચિરવિરેાધ કે અનંતસંગ્રામ ઉપર વિશ્વશંખલા ટકેલી છે એમ માનવું એ યુક્તિવિરૂદ્ધ છે. ગ્રીકદાર્શનિકે પ્રસિદ્ધ કરેલ “રાગ” (Principle of love) અને "ષ" (Principle of hate)ના સિદ્ધાંતની સાથે ધર્મ અને અધર્મના સિદ્ધાંતની તુલના થઈ શકે એમ નથી. ધર્મને બહિર્મુખી ગતિનું કારણ (principle “guaranteeing motion within limits') અને અધર્મને અંતર્મુખી ગતિનું કારણ કે મધ્યાકર્ષણ કારણ (કોષ્ટક Principle of Gravitation) કહેવું એ ખોટું છે એમ અમને લાગે છે. પરમાણુકાયસંરક્ષણમાં જે બે પરસ્પર વિરોધી (Positive and negative) aglal's with all 641412 (electro magnetic influe Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ nces) જેવામાં આવે છે તેના જેવા પરસ્પર વિરોધી કોઈ બે તો સાથે ધર્મ અધર્મની તુલના થઈ શકે એમ નથી. ધર્મ અને અધર્મ સંપૂર્ણપણે નિષ્ક્રિય દ્રવ્ય છે. જેવી રીતે કેદ્રાભિમુખી” અને “કેકબહિર્ગમી ગતિ (centripetal, and centrifugal forces)ની સાથે તેમનું સરખાપણું નથી. તેવી રીતે તેમની ઉપર કોઈ પણ પ્રકારના ક્રિયાકારિત્વને (dynamic energising) આરોપ કરી શકાય એમ નથી. જૈનદર્શનમાં અધર્મને અર્થ પાપ કે નીતિવિરૂદ્ધ અપકર્મ એવો નથી. એ એક સત અજીવ તત્વ છે; વસ્તુઓની સ્થિતિશીલતાનું એક કારણ છે. જીવો અને જડ વસ્તુઓના સ્થિતિકારણ તરીકે એ વર્ણવાય છે. તેથી અધર્મ ગતિશીલ પદાર્થને અટકાવી દે છે, એ અર્થ સૂચિત થતો નથી. અધર્મ એ સ્થિતિનું કારક સહભાવી કારણ છે, દ્રવ્યસંગ્રહકારે એને “કાકુવા કારદિયારા (થાન-પુતાનાં સ્થાન ) અર્થાત સ્થિતિશીલ પદાર્થને સ્થિતિ સહાયક કહેલ છે. સ્થિતિશીલ પદાર્થની સ્થિતિને જે સહાયતા કરે તેને વિશુદ્ધ દર્શનવાળા અરિહંતએ અધર્મ કહ્યો છે. પશુઓની સ્થિતિઓને પૃથ્વી જેમ સાધારણ આશ્રય છે તેમ જીવ અને પુદ્ગલોનાં સ્થિતિ વ્યાપારનું અધર્મ સાધારણ આશ્રય છે. ( તત્ત્વાર્થસાર અધ્યાય ૩-૩૫-૩૬) ગમનશીલ પશુઓને પૃથ્વી અટકાવી દેતી નથી, તેમ છતાં પૃથ્વી ન હોય તો તેઓની સ્થિતિ પણ સંભવતી નથી; તે રીતે કોઈ પણ ગતિશીલ વસ્તુને અધર્મ અટકાવી દેતા નથી તેમ છતાં અધર્મ સિવાય ગતિશીલ પદાર્થની સ્થિતિ પણ સંભવતી નથી. આ પ્રસંગે જૈન લેખકો અધર્મ સાથે છાયાની પણ સરખામણી કરે છે. “છાયા જેવી Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૫૭ રીતે તાપથી બળતા પ્રાણીઓનું અને પૃથ્વી જેવી રીતે અશ્વોનું સ્થિતિકારણ છે તેવી રીતે અધર્મ પણ પુલદિવ્યનું સ્થિતિકારણ છે.” અધર્મ “અકર્તા” એટલે કે નિષ્ક્રિય તત્ત્વ છે. એ વસ્તુઓની સ્થિતિનો હેતુ કે કારણ હોવા છતાં કદાપિ ક્રિયાકારી (Dynamic or productive) કારણ નથી. એટલા માટે અધમ સ્થિતિનો “ બહિરંગ હેતુ ” અથવા “ ઉદાસીન હેતુ” કહેવાય છે. એ “નિત્ય” અને “અમૂર્ત” છે, સ્પર્શ, રસ, ગંધ આદિ ગુણો એમાં નથી. એ બધી બાબતમાં ધર્મ, કાલ અને આકાશની સાથે અધર્મનું સરખાપણું છે. એને વિશિષ્ટ ગુણ છે અને એ વસ્તુના સ્થિતિ પર્યાનો આધાર છે તેથી તે દ્રવ્ય છે. અધર્મ દ્રવ્યત્વરૂપે અવશ્ય જીવ સમાન છે. જીવની માફક એ પણ અનાધન ત અને અપૌગલિક (immaterial) છે. પહેલાં કહેવામાં આવ્યું છે કે અધર્મ, અજીવ અર્થાત અનાત્મદ્રવ્ય છે. ધર્મ, કાલ, પુદ્ગલ અને જીવની પેઠે અધર્મ લોકાકાશમાં રહેલો છે. અનંત આકાશમાં એનું અસ્તિત્વ નથી. અધર્મ વર્તમાન (ગણિત) અને પ્રદેશવિશિષ્ટ (ઘ) હોવાથી પંચ અસ્તિકામાં એની ગણતરી થાય છે એક અવિભાજ્ય પુદગલ પરમાણુવડે જેટલું સ્થાન રોકાય છે તેનું નામ “પ્રદેશ.” અધર્મ લોકાકાશની સીમામાં રહેલો હોઈ એની પ્રદેશ અનંત નથી; એઓ નિર્દિષ્ટ રસીમામાં રહેલા હોઇ એનો અંત છે. જૈને અધર્મ, ધર્મ અને જીવના પ્રદેશેને “અસંખ્ય” અથત ગણતરી ન કરવા યોગ્ય કહે છે. Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ આમ અધર્મ “અસંખ્યયપ્રદેશ” હોવા છતાં એ એક છે—માત્ર એક જ વ્યાપક પદાર્થ છે, એ વિશ્વ વ્યાપી (“લોકાવગાઢ”) અને વિસ્તૃત (“ પૃથુલ”) છે. ધર્મની માફક અધર્મના પ્રદેશો પણ પરસ્પર જોડાયેલા છે, તેથી અધર્મ એ એક વ્યાપક સંપૂર્ણ પદાર્થ કહેવાય છે. આ બાબતમાં કાલતત્ત્વની સાથે અધર્મનું જૂદાપણું છે, કારણ કે કાલાઓ પરસ્પર જોડાયેલા નથી ધર્મ અને અધર્મ બન્નેને મૂળથી એક જ દ્રવ્ય કહી શકાય કે નહિ ? બને એ લોકાકાશ વ્યાપી છે એટલે બનેને “દેશ” એક છે. બંનેનું “સંસ્થાન” અર્થાત પરિમાણુ એક જ છે. બન્ને એક “કાલ”માં રહેલા છે. દાર્શનિક એક જ “દર્શન ” અર્થાત પ્રમાણની મદદથી બન્નેના અસ્તિત્વનું અનુમાન કરે છે. ધર્મ અને અધર્મ “અવગાહન થી એક છે અર્થાત્ બન્ને પરસ્પર ગાઢપણે જોડાયેલા છે. બન્ને તત્વ “ દ્રવ્ય” છે, અમૂર્ત છે અને રેય છે. એટલે ધર્મ અને અધર્મને બે ભિન્ન દ્રવ્ય ન ગણતાં બન્નેને એકજ દ્રવ્ય કહીએ તે શો દોષ ? એના ઉત્તરમાં તસ્વાર્થરાજવાતિકકાર કહે છે કે ધર્મ અને અધર્મનાં કાર્ય ભિન્ન છે એથી એ બને ભિન્ન દ્રવ્ય છે. એકજ પદાર્થમાં એક જ સમયે રૂપ, રસ અને બીજા વ્યાપારો જોવામાં આવે છે, પરંતુ તેટલા માટે રૂ૫ રસાદિને શું એક જ વ્યાપાર કહીશું? આકાશ તત્ત્વને ગતિ કે સ્થિતિનું કારણ માનીને ધર્મ અને અધર્મના અસ્તિત્વને અસ્વીકાર કરી શકાય તેમ નથી. અવકાશ અર્થાત સ્થાન દેવું એ જ આકાશનું લક્ષણ છે; જેવી Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૫૯ રીતે નગરમાં ધરા વગેરે રહેલાં ાય છે તેવી રીતે ધર્મ, અધમ અને ખીજાં દ્રવ્યે આકાશમાં રહેલાં છે. જો સ્થિતિ કરાવવી અને ગતિ કરાવવી એ આકાશના ગુણુ હાત તા અનંત મહાશૂન્ય અલાકમાં પણ એ ગુણાના અભાવ હોત નહિં. અલેાકાકાશમાં ગતિ-સ્થિતિ સંભવિત હાત તા લેાકાકાશ અને અનંત અàાકાકાશ વચ્ચે કશે ભેદ રહેત નહિં. વ્યવસ્થિત લેાક અને અનંત અલેાકના ભેદ ઊપરથી જ સમજાય છે કે આકાશમાં તિ-સ્થિતિના નિમિત્ત કારણુત્વના આરેપ કરી શકાય તેમ નથી અને ગતિ-સ્થિતિના કારણરૂપે ધર્મ અધર્મીનું અસ્તિત્વ અવશ્ય સ્વીકારવું જોઇએ. અવકાશ આપનાર આકાશ વિના ધમ અને અધર્મીનું કાઇ પણ કા થઇ શકે નહિં એ ખરૂં છે; પરંતુ તેટલા માટે આકાશની સાથે ધમ અને અધર્મીને કઇ પણુ ભેદ છે નહિ એવું કાંઈ નથી. વૈશેષિકદનમાં દિગ્, કાલ, અને આત્મા જુદા જુદા પદાર્થ તરીકે સ્વીકારાયા છે. આકાશ વિના એએમાંના કોઇનું પણ કાર્ય થઇ શકે નહિ. એમ છતાં એ બધાંનું અસ્તિત્વ આકાશથી જુદું માનવામાં આવ્યું છે. જે એક જ દ્રવ્યમાં જુદાં જુદાં કાને આરેપ કરી શકાય એમ હાય તા ન્યાયદાનસંમત અનેકાત્મવાદની યુક્તિયુક્તતા ક્યાં રહી? વળી સાંખ્યદર્શન સત્ત્વ, રજસ્ અને તમસ્ નામે ત્રણ જુદા જુદા ગુણાને પ્રકૃતિમાં આપ કરે છે તે પણ યુક્ત કેવી રીતે ગણાય? એ ત્રણે ગુણમાંના કાઇ પણ એક ગુણ જુદે જુદે ત્રણ પ્રકારે કામ કરે છે એમ માનત તે પશુચાલત. મૂળથી જ ભિન્ન કાર્યોનું કારણ એક હોય તે સાંખ્યસંમત પુરુષ બહુત્વવાદ સિદ્ધ થઇ શકે નહિ, બૌદ્ધદર્શીન રૂપસ્કંધ, વેદના Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૦ કંધ, સંજ્ઞાસ્કધ, સંસ્કારકંધ અને વિજ્ઞાન સ્કંધ નામે પાં જુદા જુદા સ્કનો ઉલ્લેખ કરે છે; છેલ્લા સ્કંધ સિવાય બાકીના બીજા સ્કંધે સંભવી ન શકે એવા હોવા છતાં બૌદ્ધો પાંચે સ્કોને સ્વીકાર કરે છે. એટલે એક પદાર્થ બીજા પદાર્થ ઉપર આધાર રાખતા હોય તો પણ જે બનેના કાર્યમાં મૌલિક ભેદ હોય તે બન્ને પદાર્થનું જૂ દુ અસ્તિત્વ સ્વીકારવું જોઈએ. ધર્મ અને અધર્મ અમૂર્ત દ્રવ્ય છે, એટલે તેઓ બીજા પદાર્થની ગતિ–સ્થિતિમાં કેવી રીતે સહાયક થઈ શકે? એવી શંકા લાવવાનું કારણ નથી. દ્રવ્ય અમૂર્ત હોવા છતાં પણ કાર્ય કરી શકે છે. આકાશ અમૂર્ત હોવા છતાં પણ બીજા પદાર્થને અવકાશ આપે છે. સાંખ્યદર્શનસંમત પ્રધાન પણ અમૂર્ત છે, આમ છતાં પુરુષને માટે એનું જગત પ્રસવનું કાર્ય સ્વીકારાય છે. બૌદ્ધદર્શનનું વિજ્ઞાન અમૂર્ત હોવા છતાં નામ રૂપાદિની ઉત્પત્તિનું કારણ છે. વૈશેષિકસંમત અપૂર્વ પણ શું છે ? એ પણ અમૂર્ત છે; એમ છતાં એ જીવના સુખદુઃખાદિનું નિયામક છે. એટલે ધર્મ અને અધર્મ અમૂર્ત હોવ છતાં કાર્ય કરે છે એ વિષે શંકા લાવવી નિરર્થક છે. ધર્મ અને અધમ શબ્દ સાધારણ રીતે નૈતિક અર્થમાં વપરાય છે, છતાં જૈનદર્શનમાં એ બન્ને દ્રવ્ય છે, બે એ અજીવ તત્ત્વ છે. કોઈ કોઈ ધર્મ અધર્મના એ બે અર્થ વચ્ચે સંબંધ શોધવાનો પ્રયત્ન કરે છે, તેની જ આલેચના અમે ઉપસંહારમાં કરીશું. ધર્મ ગતિનું કારણ છે અને અધર્મ Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ સ્થિતિનું કારણ છે. નૈતિક અર્થાંમાં ધર્મ એટલે પુણ્યક અને અધર્મી એટલે પાપક. કોઇ કોઇના મત પ્રમાણે ધા ગતિકાર, એ તાત્ત્વિક અર્થ જ એ તાત્ત્વિક અર્થ જ મૂળ અને પ્રાચીન છે; પાછળથી એમાંથી જ ધર્મને નૈતિક અથ નીકળ્યેા છે. તે કહે છે કે જીવદ્રવ્ય સ્વભાવથી જ ઉર્ફે (અર્ધ્વગતિ ) છે. અર્થાત્ તે વિશુદ્ધ સ્વભાવમાં જેટલે અંશે સ્થિત હશે તેટલે જ અશે તેની ઉર્ધ્વગતિ થશે અને લેાકાગ્ર તરફ આગળ વધશે. ધમ એ ગતિકારણ છે; એટલે સુખમય ઉર્ધ્વલોકમાં જવામાં જીવને જે સહાયક થાય તેને ધમ કહી શકાય, આ તરફ વળી પાપસ્પરહિત પુણ્યકમ કરવાથી જ જીવ ઉ લેકમાં જઇ શકે છે. એ કારણથી જે ધર્મશબ્દ પહેલાં જીવની ઉર્ધ્વગતિના સહાયક એવા અર્થ પ્રકટ કરતા હતા તે શબ્દ વખત જતાં પુણ્યકર્માંવાચક થઈ ગયા. તેવી રીતે અધમ મૂળથી જીવની સ્થિતિના સહાયક એવા અનેા વાચક હાઈ પાછળથી જીવે જે વડે સંસારમાં બંધાઇ રહે છે તે પાપકમા વાચક થઈ પડયા છે. આ મતમાં અમારી આસ્થા બેસતી નથી. ધમ અને અધર્મના તાત્વિક અને નૈતિક એ એ અ વચ્ચે ઉપર જે સબધસ્થાપન કરવાના પ્રયત્ન કરવામાં આવ્યે છે તે યુકિતસ ંગત (logical ) પણ નથી અને કાલક્રમને અધ એસા (chronological) પણ નથી. જીવની માત્ર સ્વાભાવિક ઉર્ધ્વગતિને જ ધર્મ સહાયતા કરે છે એમ માનવું કેવી રીતે યુક્તિયુક્ત હોઈ શકે? જૈનદર્શનમાં ધસ પ્રકારની ગતિનુ કારણ છે, એમ કહેવામાં આવ્યું છે. જીવનીગતિને એ જેમ સહાયતા કરે છે તેમ પુદ્ગલની ગતિને પણું સહાયતા કરે છે. બધા પ્રકારની ગતિનું કારણ ધમ જીવને Page #283 -------------------------------------------------------------------------- ________________ २१२ માત્ર ઉર્ધ્વગતિમાં સહાયતા કરે એમ કેમ માની શકાય ? જ્યારે જીવ જૈન સંમત નરકમાંના કોઈ એકમાં જાય છે ત્યારે જીવની તે અધોગતિમાં પણ ધર્મ સહાયતા કરે છે એમ અમે સમજી શકીએ છીએ, ધર્મતત્ત્વ ઉર્ધ્વગતિને જે રીતે સહાયતા કરે છે તેવી જ અધોગતિને પણ સહાયતા કરે છે. એટલા માટે ધર્મશબ્દનાં “ગતિકરણ” એવા તાત્વિક અર્થ સાથે તેનાં પુણ્યકર્મ ” એ નૈતિક અર્થનો કેઈ પણ પ્રકારનો સંબંધ હોઈ શકે નહિ. અધર્મની બાબતમાં પણ કહી શકાય કે એ તત્ત્વ દુઃખમય સંસાર અથવા યંત્રણાપૂર્ણ નરકમાં જીવની સ્થિતિ જેવી રીતે સંભવિત કરે છે તેવી જ રીતે વળી આનંદધામ ઉર્વલોકમાં જીવની સ્થિતિ સંભવિત કરે છે. એથી સ્થિતિકરણ અધર્મની સાથે પાપકર્મ રૂપ અધર્મનો કોઈ પણ સંબંધ હોઈ શકે નહિ. વળી એમ પણ કહી શકાય નહિં કે પુણ્યકર્મ કરવામાં અમુક પ્રયત્નશીલતા હોય છે. અને પાપકર્મમાં અમુક જડતા હોય છે, તેથી ગતિ-કારણવાચક ધર્મ-શબ્દની સાથે પુણ્યકર્મવાચક ધર્મ–શબ્દને સંબંધ છે અને સ્થિતિકારણ વાચક અધર્મશબ્દની સાથે પાપકર્મવાચક અધર્મશદને સંબંધ છે. જૈનધર્મની નીતિમાં જ નહિં પણ ભારતની લગભગ બધી જ ધમનીતિમાં એક વાતનો સ્વીકાર થએલો છે કે પુણ્યવાન, સુકર્મી અથવા ધર્મસાધક વ્યક્તિ દિયાવાન ન પણ હોય. અચંચળ સ્થિતિ કે ચિરગંભીર વૈર્યની ભારતીય ધર્મનીતિમાં અનેક સ્થળે પ્રશંસા કરવામાં આવેલી છે અને એને જ સાધનાનું મૂળ અને લક્ષ્ય કહેલ છે. એ દૃષ્ટિએ જોતાં ધર્મ કરતાં અધર્મ જ વધુ પ્રમાણમાં ધર્મપષક છે એમ કહી શકાય. Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૬૩ ખરી વાત એ છે કે ગતિસ્થિતિ-કારણરૂપે ધર્મ અધર્મની તાત્વિકતાનો સ્વીકાર એ જૈનદર્શનની વિશિષ્ટતા છે. એના નૈતિક અને સાત્વિક બને અર્થે વચ્ચે સંબંધ સ્થાપન કરવાને પ્રયાસ સર્વથા વ્યર્થ લાગે છે. Page #285 -------------------------------------------------------------------------- ________________ આત્મ જ્યોતિ આ પુસ્તક શ્રીમદ્ રાજચંદ્રમાંથી લઈને સુંદર રીતે ગોઠવવામાં આવ્યું છે. અને તેની સાથે આત્મસિદ્ધિ વિસ્તૃતાર્થ સહિત આપવામાં આવેલ છે. તેના સંગ્રાહક શ્રી હરિલાલ જીવરાજ ભાયાણી છે. પુસ્તક દરેકને અત્યંત ઉપયોગી છે. મૂલ્ય ૦-૬-૦ શ્રીમદ્ રાજચન્દ્ર કૃત આત્મસિદ્ધિશાસ્ત્ર. : (અર્થ તથા વિવેચન સહિત) આત્માનું સ્વરૂપ સમજવા માટે અત્યન્ત ઉપયોગી પુસ્તક છે. દરેક વાંચવા તથા વિચારવા યોગ્ય છે. મૂલ્ય ૦–૩-૦ પ્રમાણનય તત્વાલક. (રત્નાકરાવતારિકા ટીકા અને તેના અનુવાદ સહિત) પરિચછેદ ૪ આ ન્યાયશાસ્ત્રનો ગ્રન્થ છે અને તેમાં પ્રમાણ અને નયના સ્વરૂપનું મુખ્યત્વે વર્ણન છે. અને પ્રસંગે જૈનેતર દર્શનનું ખંડન કરી જૈનદર્શનનું સ્થાપન કરવામાં આવ્યું છે. તેની કીંમત ૩-૦-૦ હતી પરંતુ ઘટાડી રૂ. ૧-૮-૦ રાખવામાં આવી છે. ઊંઝા ફાર્મસી–ઉંઝા, રીચીડ અમદાવાદ, કાલબાદેવી મુંબઈ રલક્ષ્મી રેડ, પુના સીટી. Page #286 -------------------------------------------------------------------------- ________________