SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ (૭) ગેાત્ર કર્યું. આ ગેાત્રમાં જન્મે. ( ૮ ) આયુષ કર્યાં. આ F કુને લીધે જીવ ઉચ્ચ નીચ કર્મે જીવનું આયુષ નિમેં. જ્ઞાનાવરણીયના પાંચ પ્રકાર છે. દનાવરણીયના નવ પ્રકાર છે. મેાહનીયના અઠ્ઠાવીશ પ્રકાર છે. અંતરાય કર્મના પાંચ પ્રકાર છે. વેદનીયના બે પ્રકાર છે, નામ કર્મના ત્રાણું પ્રકાર છે, ગાત્ર કર્મના બે પ્રકાર અને આયુષકર્મના ચાર પ્રકાર છે, આ રીતે આઠ પ્રકારના કર્મ-પુગળ ૧૪૮ પ્રકારે વહેંચાઈ જાય છે. જૈન મત પ્રમાણે જીવન પ્રત્યેક ભાવ અથવા પ્રકૃતિ, કર્મ પુદ્ગળજનિત હાય છે. જીવ-શરીરનાં અસ્થિ પણ અસ્થિકમ દ્વારા નક્કી થાય છે. જૈન શાસ્ત્રોમાં ઉપરાત ૧૪૮ પ્રકારના કર્મનું વિસ્તૃત વન છે. Jain Education International જ્ઞાનાવરણીયાદિ અવિધ કર્મના, જૈન દાર્શનિકા “ધાતીય” અને “ અવાતીય” એવા એ ભદ્દા પાડે છે. એમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેાહનીય અને અંતરાય ક ધાતી ક; અને વેદનીય, નામ, અધાતી કુ. આયુષ તથા ગાત્ર એ કમ-શ્રવને લીધે જીવ અધાય છે. એટલે કે ક અંધ કને અનુસરે છે. બધની પ્રકૃતિ, ઉપર આઠ પ્રકારની ક્રમ પ્રકૃતિ વર્ણવી એને અનુરૂપ છે, ખધની સ્થિતિ કની સ્થિતિ ઉપર આધાર રાખે છે. ક્યા કર્મના કેટલે સ્થિતિકાળ હાય છે તે પણ્ જૈન દાર્શનિકાએ બતાવ્યું છે. કની તીવ્ર કે મદ ફળ આપવાની શક્તિ ઉપર બંધના ‘અનુભવ' કે ‘અનુભાગ' તે આધાર રહે છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005294
Book TitleJinvani
Original Sutra AuthorN/A
AuthorHarisatya Bhattacharya, Sushil
PublisherUnjha Ayurvedic Faramacy
Publication Year1993
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy