SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ફળ તે છાયાની જેમ તમારી પાછળ પાછળ જ આવવાનાં. એ તમારો ત્યાગ નહીં કરે. મહાત્મા બુદ્ધે પણ પિકારી પોકારીને કહ્યું છેઃ न अन्तलिक्खे न समुहमज्झे न पव्वतानं विवरं पबिस्स । ..न विज्जती सो जगति प्पदेसो. ચચરિતો પુરા પાપગ્યા છે ધમ્મપદ ૯-૧૨. અંતરિક્ષમાં જાઓ, સમુદ્રની અંદર સમાઓ, પર્વતની ગુફામાં ભરાઓ, પણ જગતની અંદર એવો કોઈ પ્રદેશ નથી કે જ્યાં આગળ પાપકર્મનું ફળ તમારે ભોગવવું ન પડે જૈનાચાર્ય શ્રી અમિતમતિ કહે છેઃ स्वयंकृतं कर्म यदास्मना पुरः फलं तदीयं लभते शुभाशुभम् ॥ परेण दत्तं यदि लभ्यते स्फुटं વર્ગ વૃત્તિ કર્મ નિરર્થદં તા સામાયિક પાઠ. ૩૦ પૂર્વે જે કર્મો પિત કર્યા હોય તેનાં શુભ-અશુભ ફળ જીવને ભોગવવાં જ પડે. જે બીજાનાં કરેલાં કર્મોનાં ફળ આપણને ભોગવવાં પડતાં હોય તે પછી આપણે પોતે કરેલાં કર્મોને કંઈ અર્થ જ નથી રહેતો. કર્મની સત્તા ઘણું પ્રબળ છે, કોઈનું ત્યાં ચાલી શકતું નથી. આ કર્મ શું છે અને કર્મની સાથે કર્મફળને શું સંબંધ છે તે ટુંકામાં અહીં બતાવવાને ઉદ્દેશ છે. - પૂર્વ મીમાંસા દર્શનમાં કર્મકાંડ સંબંધે પુષ્કળ વિવેચન છે, પણ વેદવિહિત કર્મનાં કુલ રૂપે સ્વર્ગાદિ મેળવી શકાય એ સિવાય મીમાંસા-દર્શનને બીજું કંઈ ખાસ કહેવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005294
Book TitleJinvani
Original Sutra AuthorN/A
AuthorHarisatya Bhattacharya, Sushil
PublisherUnjha Ayurvedic Faramacy
Publication Year1993
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy