________________
A
અપરિવર્ત્તનીય રહે છે. માટીવાળો જેવી રેખા પડે તેવા અપ્રત્યારેતી ઉપર હળતા જે ચીલે ક્રોધ કષાય સમજવા અને પડે તેવે સંજવલન ક્રોધ
દોષ કાળ સ્થાયી અને ભૂમિમાં હલ હાંકયું હોય અને ખ્યાન ક્રોધ કષાય સમજવા, પડે તેના જેવા . પ્રત્યાખ્યાન પાણીને વિષે જેવી હળની રેખા જાણવા.
અનંતાનુબંધી માન
માન
છે : અપ્રત્યાખ્યાન
પર્વતના જેવા અાલ રહે કાય અનંતાનુબંધી કરતાં સ્હેજ નમ હાય છેઃ હાડપિંજરની સાથે એની પ્રત્યાખ્યાન માન વધુ નરમ હાય છે, સજ્વલન માનકષાય નેતર જેવા
સરખામણી કરી શકાય. છે : લાકડાની જેમ વધે
હાય છે. .
અનતાનુબંધી માયા વાંસનાં મૂળીયાં જેવી કુટિલ, શીંગડા જેવી વક્ર, પ્રત્યાખ્યાન અને સજ્વલન માયા ખરીના
અપ્રત્યાખ્યાન માયા ભેંસના માયા ગામૂત્રની ધારા જેવી ચિન્હ જેવી કુટિલ હોય છે.
અનંતાનુબંધી લાભ લેાહીના ડાધ ( કૃમિર્ગના ) જેવે સ્હેજે ધાવાય નહીં એવા, અપ્રત્યાખ્યાન લાભ ગાડાના ચક્રને લાગેલી મળી જેવા, પ્રત્યાખ્યાન લેાલ શરીરે લાગેલા કીચડ જેવા અને સંજવલન લેાભ હળદરના લેખ જેવા-સહેજે ધાવાય એવા હોય છે.
(૪) અંતરાય ક જીવની દાનાદિક સ્વાભાવિક શકિતને રાકી રાખે છે. એ પાંચ પ્રકારે છેઃ
(૪૩) દાનાન્તરાય દાન (ત્યાગ) કરવાની ઈચ્છાને વાત કરે
૧ અવલેખનીવાંસની છાલના જેવી વક્ર હોય છે.તત્વાર્થ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org