________________
૧૬૩
ધર્મધ્યાનપરાયણુ
ત્યજી દીધા. છેવટની ઘડી સુધી પણ તે જ રહ્યા. મુનિાજ મધ્યમ ચૈવેયકમાં લલિતાંગ નામે દેવ થયા. રૌદ્રધ્યાનને પરિણામે કુરંગક મરીને સાતમી નરકે ગયા. ત્યાં પણ એણે સત્તાવીસ સાગરામ જેટલા કાળ પર્યંત, વર્ણન ન થઈ શકે એવાં દુ:ખ ભાગળ્યાં.
(૫)
જમ્મૂ દીપના ભરતખંડમાં, સુરપુર નખરને વિષે વ બહુ સા રાજ્ય કરે છે. સજા જિનશાસનને વિષે ઘણી શ્રદ્દા ધસવે છે. લલિતાંગ દેવે આ રાજાને ઘેર જન્મ લીધેા. જન્મથી જ એ ભાળકમાં એટલેા બધા રૂપના ભંડાર ભર્યો હતા ક્ર એકવાર એને જોયા પછી કોઈ પણ પ્રેક્ષકને પૂરી તૃપ્તિ ન થાય. આનંદના અણુએથી જ એની આકૃતિ મેાઈ હતી. પ્રજાને એ બાળકના દર્શનમાત્રથી ખૂબ આનંદ થતા. ખળકનું નામ સુવર્ણ બાજુ રાખવામાં આવ્યું. રૂપમાં તેમજ ગુણુ અને શૌયમાં પણ એ અજોડ હતા. યૌવનવયે પહોંચ્યા એટલે અનેક રાજકુમારીઓએ એના કમાં પાતપેાતાની ભરમાળાઓ આરેાખી. ધ્રુવ બહુ કુમારે ગાદી ઉપર આવીને, આસપાસનાં બધાં ન્હાનાં મ્હોટાં રાજ્યા જીતી લીધાં. સુવર્ણ બાહુ એક માત્ર મડલેશ્વર બન્યો.
મત્રીએ એક દિવસે મહારાજાની આગળ માથું નમાવીને
ઋત્યુ' :
“ આજે વસન્તઋતુના પવિત્ર દિવસ છે. જિનશાસનન પણ એક પવિત્ર પર્વ છે. ઘણા ભદ્રા, ભત્રી છવે આજે જિનેશ્વર ભગવાનની પૂજા-અર્ચના-સ્તુતિ વગેરે કરશે. આપે પણ એ પુણ્યક્રિયામાં ભાગ લેવા ઓઇએ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org