SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ છે : એટલે કે તે અવ્યાપક છે. આત્મા અવ્યાપક છે. તેના અર્થ એટલો જ કે તે શરીર-પરિમાણવાળા છે. કારણ કે શરીરને વિષે તેનું અસ્તિત્વ જોઇ શકાય છે. અદૃષ્ટવાન કહી સાથે ફળના “કૃતપ્રાશ” હકીકત વિના ખીજી પણ જૈન સિદ્ધાંત પ્રમાણે જીવ “કમ્મસ નુત્તા” અથવા પૌલિકાદષ્ટવાન” છે એ વાતને પૂર્વ ઈસારા કરી ગયા છીએ. જે નારિતક છે, જેએ કર્માંક્ળ નથી માનતા, પરલાક પણ નથી માનતા તેઓ પણ જીતે પોતાના જ મતનું ખંડન કરે છે. કની અચ્છેદ્ય સંબધ સ્વીકારવામાં ન આવે તેા અને`‘“અકૃતાભ્યાગમ” ના ધ્રુષ આવે એ ચર્ચાઈ ગઈ છે. મતલબ કે પરલે સ્વીકાર્યા ગતિ નથી, એમ કહેવામાં આવે કે પરલેાક પ્રત્યક્ષ દેખાતા નથી તેા પછી એ શા માટે માનવા ? એના પરલાક પ્રત્યક્ષ દેખાતા નથી, માટે તે ન જ એમ ન કહી શકાય. પિતામહ, પ્રપિતામહ આપણે જોઇ શકતા નથી. પરન્તુ એટલા હતા જ નહીં એમ કહી શકાય ખરૂં? કોઇએ પણ કોઇ કાળે પલાક જોયા નથી એમ જો કાઇ નાસ્તિક કહેતા હોય તો તે પણ માનવા જેવું નથી, કારણ કે એ નાસ્તિક કંઇ સર્વજ્ઞ નથી. જવાબ એ છે કે હોવા જોઇએ આદિ પૂર્વજોને ઉપરથી તે કેવળજ્ઞાની પુરૂષા પરલેાક જોઈ શકે છે. જૈતા અને આસ્તિકા પણ એ વાત માને છે. નાસ્તિક અહી મેલી ઉઠશે કે પરલાક હોય તેા તેનુ કંઈ કારણ જરૂર રહેવું જોઇએ. એ કારણ કયું ? પરલેાકનું કારણ અદૃષ્ટ કહેતા હૈા તા અનવસ્થા-દોષ લાગશે. જો એમ કહો કે રાગ-દ્વેષાદિને લીધે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005294
Book TitleJinvani
Original Sutra AuthorN/A
AuthorHarisatya Bhattacharya, Sushil
PublisherUnjha Ayurvedic Faramacy
Publication Year1993
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy