________________
૨૪
છે : એટલે કે તે અવ્યાપક છે. આત્મા અવ્યાપક છે. તેના અર્થ એટલો જ કે તે શરીર-પરિમાણવાળા છે. કારણ કે શરીરને વિષે તેનું અસ્તિત્વ જોઇ શકાય છે.
અદૃષ્ટવાન કહી
સાથે ફળના
“કૃતપ્રાશ” હકીકત વિના ખીજી
પણ
જૈન સિદ્ધાંત પ્રમાણે જીવ “કમ્મસ નુત્તા” અથવા પૌલિકાદષ્ટવાન” છે એ વાતને પૂર્વ ઈસારા કરી ગયા છીએ. જે નારિતક છે, જેએ કર્માંક્ળ નથી માનતા, પરલાક પણ નથી માનતા તેઓ પણ જીતે પોતાના જ મતનું ખંડન કરે છે. કની અચ્છેદ્ય સંબધ સ્વીકારવામાં ન આવે તેા અને`‘“અકૃતાભ્યાગમ” ના ધ્રુષ આવે એ ચર્ચાઈ ગઈ છે. મતલબ કે પરલે સ્વીકાર્યા ગતિ નથી, એમ કહેવામાં આવે કે પરલેાક પ્રત્યક્ષ દેખાતા નથી તેા પછી એ શા માટે માનવા ? એના પરલાક પ્રત્યક્ષ દેખાતા નથી, માટે તે ન જ એમ ન કહી શકાય. પિતામહ, પ્રપિતામહ આપણે જોઇ શકતા નથી. પરન્તુ એટલા હતા જ નહીં એમ કહી શકાય ખરૂં? કોઇએ પણ કોઇ કાળે પલાક જોયા નથી એમ જો કાઇ નાસ્તિક કહેતા હોય તો તે પણ માનવા જેવું નથી, કારણ કે એ નાસ્તિક કંઇ સર્વજ્ઞ નથી.
જવાબ એ છે કે હોવા જોઇએ
આદિ પૂર્વજોને ઉપરથી તે
કેવળજ્ઞાની પુરૂષા પરલેાક જોઈ શકે છે. જૈતા અને આસ્તિકા પણ એ વાત માને છે. નાસ્તિક અહી મેલી ઉઠશે કે પરલાક હોય તેા તેનુ કંઈ કારણ જરૂર રહેવું જોઇએ. એ કારણ કયું ? પરલેાકનું કારણ અદૃષ્ટ કહેતા હૈા તા અનવસ્થા-દોષ લાગશે. જો એમ કહો કે રાગ-દ્વેષાદિને લીધે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org