SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ (૨) દશનાવરણીય કર્મ, જીવના દર્શન (નિવિશેષ સત્તામાત્ર મહાસામાન્યને અનુભવ) તે આવરે. એના નવ પ્રકાર છે. ( ૬ ) ચક્ષુનાવરણુ~~આંખની જોવાની શક્તિના અવરાધ કરે. ( ૭ ) અચક્ષુ શનાવરણ—આંખ સિવાયની બીજી ઇન્દ્રિયની દર્શન શક્તિને આવરી રાખે. અવધિદર્શનાવરણ અધિદર્શનને આચ્છાદી રાખે. ( ૯ ) કેવલદનાવરણ—કેવળદર્શનને ( ૮ ) આચ્છાદી રાખે. પાંચ પ્રકારની નિદ્રા દર્શોનાવરણીય કર્મમાં સમાય છેઃ જેમકેઃ—— (૧૦) નિદ્રા. ( ૧૧ ) નિદ્રા-નિદ્રા એક પ્રકારની ગંભીર નિદ્રા ( ૧૨ ) પ્રચલા–એક પ્રકારની તા (૧૩) પ્રચલા પ્રચલા-એક પ્રકારની ગંભીર તંદ્રા (૧૪) ત્યાનગૃદ્ધિ-આ ધમાં પણ વ્યક્તિ હરે કરેઃ પાશ્ચાત્ય મનાવિજ્ઞાનમાં એને મળતું એક નામ છેઃ Somnabulism. (૩) માહનીય કમ, જીવના સમ્યકત્વ અને ચારિત્રગુણને ધાત કરે. દન મેાહનીય અને ચારિત્રમેાહનીય એ ભેદે મેાહનીય કના પ્રથમતઃ એ પ્રકાર છે; દનમેાહનીય કના પરિણામે વિષેની શ્રદ્ધા વિકૃત જીવનું સમ્યગ્દર્શન અર્થાત્ તા અને. દન મેાહનીયના ત્રણ પ્રકાર. (૧૫) મિથ્યાત્વ કર્મ-અતત્ત્વમાં, મિથ્યા પદાર્થમાં જીવની શ્રદ્ધા બેસે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005294
Book TitleJinvani
Original Sutra AuthorN/A
AuthorHarisatya Bhattacharya, Sushil
PublisherUnjha Ayurvedic Faramacy
Publication Year1993
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy