________________
૨૧૨
(૨) દશનાવરણીય કર્મ, જીવના દર્શન (નિવિશેષ સત્તામાત્ર મહાસામાન્યને અનુભવ) તે આવરે. એના
નવ પ્રકાર છે.
( ૬ ) ચક્ષુનાવરણુ~~આંખની જોવાની શક્તિના અવરાધ કરે. ( ૭ )
અચક્ષુ શનાવરણ—આંખ સિવાયની બીજી ઇન્દ્રિયની દર્શન શક્તિને આવરી રાખે.
અવધિદર્શનાવરણ અધિદર્શનને આચ્છાદી રાખે. ( ૯ ) કેવલદનાવરણ—કેવળદર્શનને
( ૮ )
આચ્છાદી રાખે. પાંચ પ્રકારની નિદ્રા દર્શોનાવરણીય કર્મમાં સમાય છેઃ જેમકેઃ——
(૧૦) નિદ્રા.
( ૧૧ ) નિદ્રા-નિદ્રા એક પ્રકારની ગંભીર નિદ્રા ( ૧૨ ) પ્રચલા–એક પ્રકારની તા
(૧૩) પ્રચલા પ્રચલા-એક પ્રકારની ગંભીર તંદ્રા (૧૪) ત્યાનગૃદ્ધિ-આ ધમાં પણ વ્યક્તિ હરે કરેઃ પાશ્ચાત્ય મનાવિજ્ઞાનમાં એને મળતું એક નામ છેઃ Somnabulism.
(૩) માહનીય કમ, જીવના સમ્યકત્વ અને ચારિત્રગુણને ધાત કરે. દન મેાહનીય અને ચારિત્રમેાહનીય એ ભેદે મેાહનીય કના પ્રથમતઃ એ પ્રકાર છે; દનમેાહનીય કના પરિણામે
વિષેની શ્રદ્ધા વિકૃત
જીવનું સમ્યગ્દર્શન અર્થાત્ તા
અને. દન મેાહનીયના ત્રણ પ્રકાર.
(૧૫) મિથ્યાત્વ કર્મ-અતત્ત્વમાં, મિથ્યા પદાર્થમાં જીવની
શ્રદ્ધા બેસે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org