SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૭ એક પીછી તથા થાડા રંગ લઈ, એની નકલ ઉતારવા બેસી ગયા. આ વાદળના આકારનું એવું જ એક બીજું જિનમંદિર ચણાવવાની એમની ભાવના હતી. એટલામાં તેા વાદળ વીંખાયું. મંદિરનું આખું સ્વમ ઉડી ગયું. rr સસાર આટલા બધા અસ્થિર છે ? ” મહારાજાના અંતરમાંથી પેાકાર ઉયેા. આ રાજ્ય, આ સંપદા, આ જીવન, એ બધું શું આ વાદળના મંદિર જેવું જ ક્ષણિક હશે ? એ બધાંને વીંખાતાં શી વાર? શા સારૂ અસ્થિર સસાર પાછળ મારૂં જીવન વીતાવી રહ્યા છું ? 33 અરવિંદ મહારાજા, પેાતાના પુત્રને રાજસિંહાસને સ્થાપી ત્યાગમાને પંથે ચાલી નીકળ્યા. એ રીતે કેટલાક વર્ષો વહી ગયા. સમ્રાટ અરવિંદ આજે અરણ્યવાસી છે, નિઃસ્પૃહ મુનિના સર્વ આચાર પાળે છે. 1 એક વાર સમ્મેત શીખર તરફ્ વિહરતાં, મા માં સલકી નામનું એક મોટું અરણ્ય આવ્યું. અરવિંદ મુનિની સાથે ખીજા પણ ઘણા મુનિએ હતા. સલ્લકીના અરણ્યમાં એ સૌ ઉતર્યાં. મુનિઓને! સધ મળ્યા હતા, એટલામાં એક ગાંડા હાથી મદેાન્મત્તપણે વૃક્ષાને મૂળમાંથી ઉખેડીને ફૂંકતા પેાતાની તરફ આવતા એમણે જોયા, મહાત્મા અરવિંદ ધ્યાનસ્થ હતા. તેઓ નેત્ર ઉઘાડે તે પહેલાં જ ગાંડા હાથીએ એમને સૂંઢથી પકડયા. મહાત્માએ જરાયે વ્યાકૂળતા ન બતાવી. એ તે પર્વતની જેમ પેાતાના આસને બેસી રહ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005294
Book TitleJinvani
Original Sutra AuthorN/A
AuthorHarisatya Bhattacharya, Sushil
PublisherUnjha Ayurvedic Faramacy
Publication Year1993
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy