________________
૧૯૭ રાજત્વના તેરમા વર્ષે તેણે કુમારી પર્વત ઉપર એક સ્તંભ રોપ્યો અને આહત-નિવાસોનો જીર્ણોદ્ધાર કરાવ્યો.”
_ (14) ......[ मु] कतिसमगसुविहितानं [नुं ? ] च सतदिसानं [नुं ?] जानिनं तपसि इसिनं संघियनं [नुं ?] अरहतनिसीदिया समीपे पभारे वराकरसमुथपिताहि अनेकयोजनाहिताहि प. सि. ओ... ...सिलाहि सिंहपथरानिसि [.] धुडाय निसयानि।
પ્રિન્સેપથી એનો અર્થ બંધ ન બેઠે. આજે પંડિતોએ આવો અર્થ બેસાર્યો છે:
"मात-निवासीनी पासे २नपयित, यार थांला. વાળાં કામચલાઉ મકાનો પણ ચણાવ્યાં.”
घंटालीण्ह चतरे च वेडूरियगमे थम्भे पतिठापयति पानतरिया सतसहसेहि । मुरियकालवोछिनं च चोयठिअंगसतिकं तुरियं उपादयति । खेमराजा स वढराजा स भिखुराजा धमराजा पसंतो सुनंतो अनुभ. वंतो कलागानि । । “तरे मोय, येत्यभरि सो स्तनो नियां." પ્રિન્સેપ માને છે કે આ જ પંકિતમાં શૌરસેન સાથેના યુદ્ધની વાત રહેવી જોઈએ.
(१७) ......गुणविसेसकुसलो सवपासंडपूजको सवदेवायतनसंकारकारको । [अ] पतिहत चकिवाहिनिलो चकधुरो गुतचको पवतचको राजसिवसकुलविनिश्चितो महाविजयो राजा खारवेलसिरि ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org