________________
નિદર્શન
વડિલેએ રાખેલ ભીમ એ નામ ગૌણ કરી આપમેળે પિતાનું સુશીલ નામ ધારણ કરનાર અને તે નામને ગુણનિષ્પન્ન સિદ્ધ કરનાર ભાઈ સુશીલ વાચક અને વિચારક જૈન જનતાથી ભાગ્યેજ અજાણ્યા છે. ઘણાં વર્ષ અગાઉ કાશીમાં અમે બંને સાથે પણ રહેલા. ત્યારપછી પણ અમારે પરિચય રહ્યો છે. ભાઈ સુશીલે પ્રસ્તુત લેખો વાંચી તે ઉપર કાંઈ લખવા જ્યારે મને સૂચવ્યું ત્યારે એક રીતે મને બહુજ આંતરિક સતેજ થયે; તે એમ માનીને કે ભાઈ સુશીલના હૃદયમાં મારું સાદર સ્થાન હોવું જોઈએ અને એગ્ય લેખકના સમુચિત લેખ વાંચી જઈ તે ઉપર કાંઈક લખવાની તક મળે છે. આ સંતેષથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org