________________
૧૩
વ્યંતરના આ ભેદ : (૧) કિન્નર (૨) કિંપુરૂષ (૩) મહેારગ (૪) ગંધવ (૫) યક્ષ (૬) રાક્ષસ (૭) ભૂત (૮) પિશાચ.
જ્યાતિષ્કના પાંચ પ્રકાર (૧) સૂર્ય (૨) ચંદ્ર
ગ્રહ (૪) નક્ષત્ર (૫) તારકા.
વૈમાનિક એ પ્રકારે (૧) કપાપપત્ર (૨) કલ્પાતીત. ધર્મા નામના નરકના ત્રણ ભાગ છે
પહેલા ગભાનું
"
નામ ખર-ભાગ, બીજાનું નામ પંક ભાગ” અને ત્રીજાનું અહુલ, ” ધર્માં નરકના પહેલા અને બીજા ભાગમાં સમસ્ત ભવનવાસી દેવાના ભવન અર્થાત વાસસ્થાન છે. વિવિધ દેશાદિમાં વસતા હેાવાથી ખીજા પ્રકારના દેવા જંતર નામથી એળખાય છે. રત્નપ્રભા નામના નરકના બીજા ભાગમાં રાક્ષસ નામના વ્યંતર રહે છે. બાકીના સાત પ્રકારના વ્યંતરા, ઉત નરકના ખરભાગ–પ્રથમ ભાગને વિષે રહે છે. એ સિવાય ઘણા પર્વત, ગુકા, સાગર, અરણ્ય, વૃક્ષકાટર, મા` વગેરેમાં વ્યંતરા રહે છે. ભૂમિતળથી માંડી મધ્ય લેાકના અંતરવી વિશાળ આકાશમાં જ્યાતિષ્ઠા વસે છે. ભૂમિના ભાગથી માંડી ૭૯૦ ચેાજનની અંદર એકે જ્યાતિષ્ક દેવ નથી. ૭૯૦ ચાજન બાદ તારાગણુ છે. ભૂતળથી ૮૦૦ યાજન દૂર સૂર્ય વિમાન છે. સૂર્યથી ઉપર ૮૦ યેાજન જેટલે ચંદ્ર છે. ચંદ્રથી ત્રણ યેાજન ઉપર નક્ષત્ર છે. નક્ષત્રથી ત્રણ યોજન બુધગ્રહ છે. બુધથી ત્રણ્ યાજન ઉચે શુક્ર, શુક્રથી • બૃહસ્પતિ, અહસ્પતિથી ચાર યોજન ચાર ચેાજન ઉચે શનિશ્ચર; એ રીતે ઉપર, ૧૧૦ યાજનની અંદર જ્યાતિષ્ચક્ર છે. સૂવિમાન તપ્ત
ત્રણ ચેાજન ચે ઉચે મગળ, મગળથી ભૂપૃષ્ઠથી ૭૯૦ યેાજન
Jain Education International
(૩)
""
For Private & Personal Use Only
www.jainelibrary.org