SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ - “રાષ્ટ્રિકોએ અને ભેજ-ગણે તેને તાબેદારી કબુલ રાખી. નંદરાજની પછી ૧૦૩ વરસ લગી, વપરાયા વગર રહેલી પાણુની નહેર, તે પિતાના રાજત્વના પાંચમા વર્ષમાં સુધારી, અને તનસુલ્યના માર્ગે નગરની મધ્યમાં વહાવી.” (૭) - "अनुगह अनेकानि सतसहसानि विसजति घोरं जामपदं । सतमं च वसं पसासतो वजिरघरव[]ति घुसितघरिनीस [मतुकपद] પુના[તિ? કુમાર]......રમે વસે મતા સેના.....રઘનિરિ” પ્રીન્સેપ આ સંબંધમાં માત્ર એટલું જ કહે છે કે “તેણે લાખે અનુગ્રહ કર્યા. આધુનિક પંડિતો એને આવો અર્થ કરે છે – “રાજત્વના છઠ્ઠા વર્ષે તેણે શહેર અને દેશના રહીશોની ઉપર લાખ અનુગ્રહ કર્યા. આઠમા વર્ષે એ મગધ ઉપર સ્વારી લઈ ગયું અને ગોરખગિરિ સુધી પહો .” (૮) " घातापयिता राजगह उपपीडापयति । एतिनं च के मापदानसनादेन संवितसेनवाहनो विपमुंचितु मधुरं अपयातो यवनराज ક્રિમિત...(મો?) યતિ (f). વઢવ...” જે રાજાને તેણે પાયમાલ કર્યો તેને ગુફામાં પૂર્યો, હત્યારાને પણ એણે સકર્મમાં દર્યો... મધુર વચન અને વિનયાદિનો ઉપયોગ કરો.” એ અર્થ પણ ત્રુટક છે. પ્રિન્સેપ એ સિવાય બીજું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005294
Book TitleJinvani
Original Sutra AuthorN/A
AuthorHarisatya Bhattacharya, Sushil
PublisherUnjha Ayurvedic Faramacy
Publication Year1993
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy