________________
૧૫
“તેણે મહાવિજય મહેલ ચણવ્યો. સુવર્ણનું કલ્પવૃક્ષ દાનમાં આપ્યું. એ વૃક્ષનાં બધાં પાંદડાં સેનાનાં હતાં. બ્રાહ્મણને હાથી, ઘોડા, સારથી સાથેના રથ અર્યા. બીજા પણ ઘણાં દાન આપ્યાં. બ્રાહ્મણોએ ખુશીથી સ્વીકાર્યો.”
(૧૧) “.....મંઉં અવરાનિરિત વીજુડગઢમાટેન વાસસ્થતિ [] બનત રંભાવને જ તેરસવસતિ [ ] તુ મિતિ તમરસંપાત . વારમે ...
વ ... s. સવષ્ટિ વિસ્તારયતિ ઉતરાપથરાગાનો...”
પ્રીન્સેપ કંઈ અર્થ કરી શક નથી. બીજા વિદ્વાને આ પ્રમાણે અર્થ કરે છેઃ
“રાજત્વના દસમા વર્ષે સૈન્ય મોકલી વિજય મેળવ્યું. ૧૧ મા વર્ષે, લેકોને આનંદ આપવા તેણે પોતાના એક પૂર્વજની કાષ્ટમયી મૂર્તિ તૈયાર કરાવી એક વરઘોડો ચઢાવ્યો.”
* કેટલાકે એ લેખમાંથી એ અર્થ કાઢે છે કે ૧૧ મા વર્ષે તેણે પિયુદ નામના એક બહુ જુના નૃપતિએ
સ્થાપેલું ક્ષેત્ર હળથી ખેડાવ્યું. તેની પહેલાં ૧૧૩ વરસથી જિનપદધ્યાન બંધ રહ્યું હતું
(૧૨) ' ...માધાનં વિપુ મર્ચે કનેરો છુથી સુાંય [] જાયयति। मागधं च राजानं वहसतिमितं पादे वंदापयति । नंदराजनीतं च. कालिंग जिनं सनिवेसं......गहरतनान पडिहारेहि अङ्गमागधवसुं ૨ નેયાતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org