SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દષ્ટિએ ઈશ્વર ઈશ્વર એટલે શું? 66 ગ્રહેા અને નક્ષત્રાથી ભરપૂર એવા આ અનંત વિશ્વના કાઇ એક સરજનહાર હાવા જોઇએ. એ સરજનહારની જ આજ્ઞાથી નિયમિત રીતે સૂર્ય ચંદ્ર ઉગે છે, એના જ શાસનને માની પવન ઘડીભર આરામ ભાગવ્યા વિના સતત વહે છે, વરસાદ પડે છે, સંતાપ માત્ર શમે છે, પશુ-પક્ષીતરૂ-લતા-જીવજન્તુ સર્વ નવજીવન પામે છે. સરજનહાર ન હોય તે। આ સુખ દુઃખમય જગત, આવું નિત્યનૂતન, વિચિત્ર અને નિયમબદ્ધ રહી જ ન શકે.” આમ સામાન્ય માણસા માને છે અને જોઈ શકાતા નથી છતાં એક સ્ત્રષ્ટા હાવા જોઇએ અને તે જ ઈશ્વર છે એમ કહે છે. હિન્દુ જ નહીં પરંતુ ખ્રીસ્તીઓ, મુસલમાને અને યાહુદીએ પણ એવા સરજનહારને જ ઈશ્વરને નામે ઓળખે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005294
Book TitleJinvani
Original Sutra AuthorN/A
AuthorHarisatya Bhattacharya, Sushil
PublisherUnjha Ayurvedic Faramacy
Publication Year1993
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy