________________
૧૨૭
દુષ્ટ પુરૂષની ભવિષ્યમાં દુર્ગતિ જ થવાની અને સજ્જનને સારી સ્થિતિ મળવાની એ પણ એટલી જ નિશ્ચિત વાત છે. ઉપલક દેખાતાં સુખ-દુઃખ ઉપરથી કક્ળ કે પરલોક જેવુ કઈ નથી એમ કહી નાખવાનું સાહસ ન કરશે.
છે. પરાકની પુષ્ટિમાં
જૈના આગમ-પ્રમાણને માને 66 शुभः पुण्यस्य,
""
""
અક્રમ :
पापस्य સારાનું ફળ પણ સારૂં અને નઠારાનું ફળ પણ નારૂં જ મળવાનું એ જિનવચન વિષે કાઇએ જરાયે શંકા લઈ જવી નહીં. અદૃષ્ટના વિષયમાં આનુમાનિક પ્રમાણ પણ જોઇએ તેટલા મળી આવે છે. એક ગુણિયલ સ્ત્રીને એકી સાથે બે પુત્રા જન્મે છે. વખત જતાં એ બન્ને ભાઈઓનાં બળ, વિદ્યા વગેરેમાં ઘણી વિલક્ષણતા જેવાય છે. અદૃષ્ટ ક ન માના તેા તે વિલક્ષણુતાને તમે શુ ખુલાસા આપશે ?
એને ઉપયેાગ પણ કરે છે.
""
જૈન મત પ્રમાણે અદષ્ટ પુદ્ગલતિ છે, અર્થાત્ ખીજા જન્મમાં આત્મા કેવું શરીર ધારણ કરશે તે તેના પૂજન્મા જિત-તત્ સશ્લિષ્ટ કર્યું પરમાણુ વડે નિર્દિષ્ટ થાય છે. આત્મા અદૃષ્ટાીન છે ક`પુદ્ગલ રૂપી જંજીરા એના પગમાં પડી છે. નૈયાયિકા અદૃષ્ટને આત્માના વિશેષ ગુણ કહે છે. સાંખ્યમત પ્રમાણે અદૃષ્ટ એ પ્રકૃતિના વિકાર સિવાય ખીજું કંઇ નથી. બૌદ્ધો અદૃષ્ટને વાસનાસ્વભાવ કહે છે, વેદાન્તીએ અદૃષ્ટને અવિદ્યાસ્વરૂપ એળખાવે છે, જૈના અદૃષ્ટને પૌદ્ગલિક સિદ્ધ કરી,ઉપરાક્ત તમામ મતેાના પરિહાર કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org