________________
૧૩૧
પુરૂષની વચનાજ્ઞાન તે નય.
પણ એ ભેદ છે. પર્યાયાર્થિ ક નયને
પર્વત અગ્નિવાળા છે.” એવું જે જ્ઞાન થાય તે અનુમાન. શ્રુતજ્ઞાન પરાક્ષ પ્રમાણમાં સમાય છે, આપ્ત વલી તે શ્રુતજ્ઞાન. વિષય સંબંધે એક દેશનું દ્રષ્યાર્થિક અને પર્યાયા િક ભેદે નયના દ્રવ્ય એ દ્રવ્યાયિક નયના અને પર્યાય એ વિષય છે. નૈગમ નય, સ ંગ્રહ નય, અને વ્યવહાર નય એ દ્રવ્યાર્થિક નયની અંદર આવે છે. નૈગમ નય ઉદ્દેશ્યને આળખાવે છે. સંગ્રહનય વસ્તુએસના સામાન્ય અંશનું અને વ્યવહારનય વસ્તુના વિશેષ અંશનું ગ્રહણ કરે છે. ઋસૂત્ર, શબ્દ, સમભિરૂદ્ધ અને એવભૂત એ પર્યાયાકિનયના ચાર ભેદ છે. વસ્તુના વમાનકાળવત્તી પર્યાય સાથે ઋજીસૂત્રને સંબધ છે, શબ્દનય પ્રમાણે એકા વાચક શબ્દો એક જ અર્થના મેધ કરે છે. સમભરૂઢ નય અનુસારે એકાવાચક શબ્દો લિંગ, ધાતુ-પ્રત્યયાદિના ભેદે કરીને જૂદા જૂદા અર્થ સૂચવે છે. એવ’ભૂત નય પ્રત્યેક શબ્દની ક્રિયા બતાવે છે, વસ્તુ ક્રિયાહીન મની એટલે એ શબ્દ દ્વારા ઓળખાવાના અને અધિકાર ન રહે.
પ્રત્યક્ષ અને પરેાક્ષ એમ પ્રમાણના એ ભેદ છે. પ્રમાણ અને નય જ્ઞાનની અંદર સમાઈ જાય છે. જ્ઞાન અને દન, ઉપયાગના પ્રકાર ભેદ છે. એ ઉપયાગની દૃષ્ટિએ જીવ એક પ્રકારના છે. એમ કહી શકાય.
એ પ્રકારના
જી સસારી અને મુક્ત એ રીતે જીવના બે પ્રકાર છે. કુના પાશથી અંધાયેલા જીવ સંસારી અને
કર્મ શૂન્ય જીવ
તે મુક્ત. સસારી વા કર્મસંયુક્ત છે, છતાં બધા સસારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org