________________
(૧૨૭) અઢારમું
આતાપ ક: આને લીધે જીવ એવું
૧
ઉજ્જવલ શરીર મેળવે કે ખીજા એ જોતાં જ
અંજાઈ જાય શરીરધારી જીવે વસે છે.
૧ આતપ નામકમ
૨૩૭
-
(૧૨૪) ઓગણીસમું ઉદ્યોતકર્યુંઃ આને લીધે જીવ એવું ઉજ્જવલ શરીર પામે કે જે સમુજવલ હોવા છતાં બીજાને તે શીત પ્રકાશરૂપ દેખાય. દાખલા તરીકે ચક્ષેાકમાં એવા જ શરીરધારી જીવા રહે છે.
(૧૨૫) વીસમું ઉચ્છવાસ કમ : આ ક જીવની નિશ્વાસ પ્રશ્વાસ સંબંધી ક્રિયાનું નિયમન કરે છે. ૐએકવીસમું વિહાયેાતિ કમઃ આ કમ જીવને આકા શમાં ઉડવાની શકિત આપે છે. એના બે પ્રકાર છે. (૧૨૬) શુભ વિહાયાતઃ આના વડે સુંદર ગતિ થાય. (૧૨૭) અશુભ વિહાયેાગતિઃ આના વડે ઢગવગરની
ગતિ થાય.
૨ ઉદ્યોત નામમ
૩ વિહાયેાગતિ નામક
Jain Education International
દાખલા તરીકે સૂર્યલાકમાં એવાજ
—આ કર્મોં વડે પ્રાણિઓનું શરીર શીત છતાં પણ ઉષ્ણુ પ્રકાશ રૂપ તાપ ઉત્પન્ન કરવાની શક્તિવાળુ થાય છે. આ કર્મી સૂબિમમાં રહેલા એકેન્દ્રિય વેાને જ હાય છે. —આ ક વડે જીવાનુ` રારીર શીત પ્રકાશરૂપ ઉદ્યોત કરે છે.
આ કમ વડે હસ અને હાથીના જેવી સુંદર તથા કાગડા અને ગભના જેવી અશુભ તિ (ચાલ) પ્રાપ્ત થાય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org