Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ન
હોય હિસાગર કુવા
ભૂલને પદ્ધ,
હવટ
હ.
વારા પાંચ .
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્ બુદ્ધિસાગર ગ્રંથાળ નં ૧૨-૧૩
શ્રીમદ્ બુદ્ધિસાગરજી કૃત ' છે ભજનપદ હો,
કાવ્યસંગ્રહ ભાગ પાંચમ.
અને
શાનદીપિકા.
છપાવનાર ઝવેરી ખીમચન્દભાઈ ઉત્તમચન્દ મુલચન્દભાઈ,
સુરતવાળા.
પ્રસિદ્ધ કરનાર, અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મડલ.
શ્રી “જૈન” પ્રિન્ટિંગ વર્કસ લીમીટેડમાં શા. જેઠાલાલ દલસુખરામે છાપ્યું. આ ચકલાસુ,
કીંમત છ આના
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનુક્રમણિકા.
૧૭
૧૯
૨૧
૨૨
૨૩
૨૫
૨૭
ર?
પ્રસ્તાવના પત્ર, ફકીરીનું કારણ. .-- * નુતન વર્ષે નવી આશી:–કવાલી. સનાતન જૈન બંધુઓ–કવાલી. તથાપિ સત્ય નહિ છેઠું , ખરો એ પ્રેમ પ્રેમીને , જરા નહિ હર્ષ કે ચિના , અમારી એ ખરી સેવા કે, બને અધ્યાત્મનો પ્રમી , નથી મારૂં નથી હારું , કરે ઉપકારનાં કાર્યો ગ્રંથારંભ પત્ર, આત્માનુભવ–પદ. આત્માનુભવ સાપેક્ષતા–પદ. .. મનને શિખામણ–પદ
ગપદ–ગરબી. સાધુ–ગરબી. શ્રાવક–ગરબી. સર્વધર્મસાર–ગરબી........ વિરાગ્ય–ગરબી. જીવને શિખામણ–પદ. માયા–પદ. .. મૃત્યુ—પદ.
દયિક ક –પદ.
કાકી ,
•••
૧૪
૧પ
૧૭
સમતાપદ,
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૦.
૦
.
%
X
>
C
\
* *
વિષય વાસના–ભજન... જીવનની અસ્થિરતા • • સ્વપ્નવતું સૃષ્ટિ–પદ . . શિખામણ--પદ • • માયામાં મલકાયે–ભજન .. સત્ય ધર્મ કોઈ પરીક્ષક પામી શકે–ભજન મનના વિકારે ત્યાગ- પદ ... કમના પરિહરવા... .. પંચાત–પદ ... ... નકામે કેમ આથડે છે–પદ ... આત્માના આનંદમાં રહેવું–-પદ... આત્મના દર્શન માટે પ્રબોધ—પદ આત્મ સ્વરૂપ દર્શન---પદ ..
ગ–- પદ અમારી સ્થિતિ- પદ ... શિષ્યોપદેશ ગઝલ •• ••• શિષ્યને લખેલ પત્ર–ગઝલ શિષ્યને સત્પત્ર -ગઝલ. એક શ્રદ્ધાળુ શ્રાવકને લખેલે પત્ર-- --ગઝલ... અમારી દ્રષ્ટિ-ગઝલ. અમારો ચગ-ગઝલ. મારી સહજ ઉદાસિનતા–-ગઝલ. મારો સત્યશિષ્ય-પદ. મુનિ મિત્રને લખેલ–પદ. પ્રભુપ્રમખુમારી-ગરબી ... સાતવાર ગુંહળી–ગરબી. .... બાર માસની ગુંડળી –ગરબી. પંદર તિથિઓની ગુહળી – ગરબી. ગુરૂ મતિ - પદ
34
૩૭
3.
)
S
o
»
43
૪૫
* Ye
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
;
૫૩
પ૪
પપ
૫૬
- ૨૮
**
*
R
મારી ત્યાગ દશા----ગઝલ. ... ... .... મારી ફકીરીમાં અન્યની ગ્ય પાત્રતા–ગઝલ. .... મારા સ્વરૂપની સમાલોચના—ગઝલ, મારે ફકીરી વેષ–-ગઝલ. .. જ્ઞાનતરંગ—ગઝલ. શિયરૂપ મુસાફરને જાગ્રતિને લખેલ પત્ર-ગઝલ... મારી આત્મદશા–ગઝલ. મારે ન્યાય વિચાર–ગઝલ. મારી દિક્ષાની પ્રતિજ્ઞા–ગઝલ. જીવને બાહ્ય દશામાં ભટકવાને ત્યાગેપદેશ જીવ તું પતે વિચાર–ગરબી જીવને વૈરાગ્યને ઉપદેશ–પદ. મારો ધ – ઝલ.
• જીવ સર જી લે–પદ. .. મેડના વરઘોડે ચડ નહિ. .. મારી હૃદય ફુરણા–ગઝલ. મારી ભવિષ્યની પરીક્ષામાં અન્યની દશા શી—ગઝલ. સાધુ શિષ્યને શિક્ષાપત્ર–ગઝલ, વસાધ્યલક્ષદત્તચિત્તવૃત્તિપ્રતિજ્ઞાપ્રવાહ–ગઝલ. ... હવે હું જા –-ગઝલ. મુનિ મિત્રપ્રતિમર્તવ્યસત્પત્ર–ગઝલ. મારી સાધ્યદ્રષ્ટિ–ગઝલ. . ક્ષમાપના–પદ. હારે શું ?—ગઝલ. પ્રેક્ષકને પ્રબોધ-ગઝલ. પ્રભુ પ્રાર્થના-ગઝલ. ગુરૂ પ્રાર્થના---ગઝલ. વિચિત્રકર્મરંગમાં મારી સાધ્ય દશા--ગઝલ. મારા બાહ્ય અને અંતરંગ શિખ્ય--ગઝલ.
:
c
3
૭૪
૭૫
99
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૫
9
સ
મને સંસારમાં શાંતિ લાગતી નથી--ગઝલ. મને સંસારમાં સગા સંબંધીથી ખરી શાંતિ જણાતી નથી.
ગઝલ. .. જ્ઞાનીનાં વચનને જ્ઞાનીઓ સમજે છે–પદ. વીર પ્રભુ સ્તવન––ભજન. ... ... વીર થા !—કંઈ આશ્ચર્ય નથી––ભજન. .. મિત્રને પત્ર--પદ.
:-- સમતા–પદ. ... .. આત્માની સહજ દશામાં સ્થિરતા–પદ.... અમારા જ્ઞાન વિહાર–ગઝલ. . . અપૂર્વ દિવસ કયારે આવશે?—ગરબી. . અલખ ખુમારી–ગઝલ. .. ચેતીને, આત્મસુખ શોધ ગઝલ... ચેતનને ઉપદેશ-પદ. . દયા–ઝલ.
.. ... દિવાળી–પદ. સાધુ શિષ્યને હિતેપદેશની કુંચી–ગઝલ જીવને પર્યસેચનાની રતુતિ-ગઝલ.
૧૦૦ શ્રાવકશિષ્યને સદુપદેશ પત્ર-ગઝલ. .
૧૦૩ મારી કાર્યપ્રવૃત્તિની દિશા–ગઝલ. -
१०६ મારૂં સ્વરૂપ-ગઝલ. ... મારી આત્મોન્નતિમાં કર્મની સહાયતા કે વિનાશતા?-ગઝલ. ૧૦૮ મારું સત્યસ્વરૂપ અને જગત્ સવMવતુ-ગઝલ : ૧૦૯ અલખ ફકીરીની મસ્તાની ગઝલ. ..
૧૧૦ અમારે ધર્મ ફેલાવવા કરેલી પ્રતિજ્ઞા–ગઝલ
૧૧૨ અમારા અંગરૂપ ધર્મબંધુઓ--ગઝલ... શ્રી જ્ઞાનદીપિકા.
૧૧૩ શાન્તિઃ શાન્તિઃ
૯૭
૧૦૭
૧૧૧
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનસંગ્રહ ભાગ ૫ પાંચમે, અને
શાનદીપિકા.
પ્રસ્તાવના
જગતમાં જીવનને મુખ્ય ઉદ્દેશ એ છે કે આત્માની જ્ઞાનાદિ ગુણવડે ઉન્નતિ કરવી. આત્મા, કાયા, મન, એ ત્રણ વસ્તુનું પરિપૂર્ણ સ્વરૂપ સમજવાથી આત્માની શુદ્ધદશા સમજાય છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર વીર્ય આદિ અનન્ત ગુણમય આત્મા છે. આત્મા અનન્ત ગુણમય છે પણ કર્મ દેને નાશ કર્યા વિના તે તે ગુણો પ્રકટભાવે થતા નથી. આત્માના જ્ઞાનાદિ ગુણો પ્રકટ કરવાને વૈરાગ્ય ભાવના, આત્મભાવના, સમતાઆદિ ગુણોની વૃદ્ધિ કરવી જોઇએ, આત્માના વૈરાગ્યાદિ ગુણોને ખીલવવા માટે તે તે ગુણોનું સ્વરૂપ ગાવું જોઈએ, મનન કરવું જોઈએ, ધ્યાન ધરવું જોઈએ—ભજન પદ સંગ્રહપાંચમા ભાગમાં વૈરાગ્ય, સમતા ધ્યાન, આત્મજ્ઞાન વિગેરેના સ્વરૂપનાં પ કુરણાગે રચવામાં આવ્યાં છે. એમાં કેવું સ્વરૂપ છે તેને ખ્યાલ, વાંચકવર્ગ પિતાની મળે કરી લેશે–નવા જમાનાને અનુસરી આત્મભાવ, આત્માની અનેક પ્રસંગમાં થતી ફુરણાઓ, પ્રસંગોપાતના ઉપયોગી પત્ર વગેરેનું ગઝલમાં ગ્રંથન કર્યું છે. છેલ્લા ભજનમાં અમારા અંગરૂપ ધર્મ બાંધવાની ગઝલ રચવામાં આવી છે, તેમાં સાતની સાથે અપેક્ષાએ એકેક નાને પણ ધર્મનું અંગ ગણેલું છે. ષટદર્શન જન અંગ ભણી જે-ષદર્શન, જીનનાં અંગ છે, એમ નમિનાથના સ્તવનમાં શ્રીઆનંદઘનજી કહે છે. શ્રી અધ્યાત્મસારમાં શ્રી યશોવિજય ઉપાધ્યાય ભગવાન પણ કહે છે કે ત્રાજુ સૂત્ર
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નયથી ઐદ્ધદર્શન થયુ~સંગ્રહ નયથી વેદાન્ત અને સાંખ્ય દર્શન થયું. નૈગમ નયનથી યોગ અને વૈશેષિક દર્શન થયું. શબ્દ નયથી શબ્દબ્રહ્ન દર્શન પ્રગટયુ. એમ એકેકનય માનીને જગમાં જુદાં જુદાં દર્શન ઉત્પન્ન થયાં છે, તેથી અપેક્ષાએ તે દર્શનને માનનારાએ ધર્મબધુ કહેવામાં આવ્યા છે. સ્યાદ્વાદદર્શનના સાતનયની પરસ્પરની સાપેક્ષતાએ એકેક નયના ભાવને ધર્મનું અંગ માનીને તેને અનેકાન્તનયજ્ઞાની ધર્મબંધુએ કહ્યું તે તે ખનવા ચેાગ્ય છે—એફેકનયના ભાવને નિરપેક્ષાએ એકાંતે સ્વીકારી અન્યદર્શને જુદાં પડી લઢી મરે છે તેથી તે નયગતમિથ્યાત્વના પાશમાં સપડાય છે—જૈનસ્યાદ્રાદદર્શન સાનનયામાંથી એકેકનયે પ્રગટેલાં દર્શનને સાથેક્ષતાએ પેાતાના ધર્મનાં અંગ કહે તો તે ચેાગ્ય છે, પણ એકેક નયને એકાંત માનનારાએ તથાવિધાજ્ઞાનના અભાવે મિથ્યા ત્વદશામાં એકાંતનથવાદના હઠથી રહે છે તેથી તેઓની દૃષ્ટિના વિકાર સમજવાં. શ્રીગ્માનંદઘનજી તથા શ્રીમદ્ યશેાવિજય ઉપાધ્યાયની સાતનયની શૈલીના આધારે હૈારા સાતનય પૂર્વક સ્યાદ્વાદ ધર્મનાં અંગ તરીકે અન્યને કહી જે સાપેક્ષતા ખતાવી છે તે પડતા સમજી શકશે. માલવાને નયાનીગંભીરતાને લીધે ખરાખર આશયનસમજી શકાય તેથી તેને યત્કિ‘ચિત્ વિપર્યયતા સમજાય તે સાતનયેના જ્ઞાતા વિદ્વાન પુરૂષને પુછી તત્ત્વ નિર્ણય કરવા.
“ જ્ઞાનાવિવા.
આ ગ્રન્થ સ. ૧૯૫૯ ની સાલમાં વિજાપુરમાં રચાયા છે. તેમાં છઠ્ઠુમસ્થતાને લીધે દૃષ્ટિદોષ આદિ રહેલ હોય તેા પડત પુરૂષો સુધારવા કૃપા કરશે. પત્ર ૧૬૯ માં સાતમા ગુણુ ઠાણાના ઉત્કૃષ્ટ કાલ અન્તર્મુહૂર્તનો લખવામાં આવેલ છે. પ્રશ્નાત્તર રત્નચિ'તામણિના આધારે તેમ લખવામાં આš છે
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ ભગવતી સૂત્ર છાપેલું પત્ર ર૭ર મૂળ તથા ટીકા જતાં ફેરફાર લાગે છે. સારાંશ કે સાતમાં ગુણઠાણાને વિશેષ કાલ સંભવી શકે. તત્ત્વકેવલીગમ્ય, સજજનેએ જ્ઞાનીઓને પુછી નિર્ણય કરે. ભલે રહી હોય તે તે સંબંધી મિચ્છામિ દુક્કડં. પંડિત પુરૂષે આ ગ્રંથને સુધારશો.
શ્રીજીનગમના આધારે બંને ગ્રંથ લખવામાં આવ્યા છે. યથાશક્તિ પ્રયત્નથી જૈન તને ગમે તે રીતે ફેલાવે કરવાને મુખ્ય ઉદ્દેશ છે. એ ઉદ્દેશનું ફળ સર્વને પ્રાપ્ત થાઓ. સર્વનું કલ્યાણ થાઓ. શ્રીમહાવીર પ્રભુને સાતનયની સાપેક્ષતાવાળે અપૂર્વ હારે ધર્મ જગત્માં ફેલાઓ. સર્વ છે તેને રસ ચાખી મુક્તિમાર્ગના સાધક બને એજ તિક્ષા.
મુ, સુરત-પીપુરા. શ્રી મહાવીર દીવાળી=સં. ૧૯૬૭ લેખક-સુનિ બુદ્ધિસાગર. એ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩. તરત ભજન પદ સંગ્રહ પાંચમા ભાગની પ્રસ્તાવના.
વાચકના સદ્ભાગ્યે ભજન પદ સંગ્રંહને પાંચમો ભાગ હવે બહાર પડે છે. મહાત્મા શ્રી બુદ્ધિસાગરજીએ વિના સ્વાર્થ માત્ર પરોપકારાર્થે જે જે સદુપદેશમય ગ્રંથ બાંધવામાં કટીબદ્ધતા પૂર્વક પ્રયત્ન કર્યો છે તે અવશ્યમેવ સ્તુત્ય છે. કેટલાક અંશે પદ્યમાં અને કેટલાક ગદ્યમાં રચ્યા છે. પદ્યના છે તે જ આ ભજન પદ સંગ્રહના પાંચ વિભાગે છે. ગાયન માનવ શક્તિને કેટલે અંશે વ્યાપાવે છે. તે સુજ્ઞની સ્મૃતિ બહાર નથી. વિશ્વમાં એવા મનુષ્ય કવચિતજ હશે કે જેને યથાશક્તિ પણ સંગીત સ્વરૂપ દેવતાનાં કર્ણદ્વારા દર્શન થયાં નહિ હોય, - રાત્રી શાંત હોય, ચંદ્રની રૂપિરી સ્ના ચારે દિશાઓમાં પ્રસરાઈ રહી હોય, જનગણને કેલાહલ મંદ હાય, શીતલ સુગધી અને મંદ પવન વહી રહ્યા હોય, દેવસ્થાન હોય ત્યાં તે બુર, મૃદંગ, વીણા, હારમોનીયમ, તબલા, મંજીરા, આદિ આદિ રમ્ય વાદ્યના મધુરા નાદ સાથે સંગીત ગવાઈ રહ્યું હોય, ત્યાં કયા સહૃદય માનવની મને વૃત્તિ તલિન ન થાય ! અરે, બંસીના હૃદયહારી નાદમાં હલાહલધર ફણીધર વૈર ઝહેરને ભાવ ત્યાગી તલિન બની ડોલવા લાગી જાય છે. મૃગ પણ વીણાનાદ શ્રવણ કરી તૃષા સુધા ત્યાગી, ખગાકાર થઈ જાય છે, તે મણિધર––મણિ, અને ઈતર (મૃગ) ને સ્વશીર એ ઉભય ગુમાવવાં પડે છે તે હૃદય ભાવ પરિપૂરિત માનવને સંગીત કેમ આકર્ષે નહિ? સત્યતાવાદીયે તો સંગીત એ જનગણ વ્યાહિક શક્તિ છે કે જેના પાસમાં પશુથી માંડી દેવલેક પર્યતન પ્રાણીએ નિગડબંધન યુક્ત છે. મહાત્માઓ આજ માટે આ માર્ગ
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
G
પોતાના કાવ્ય ગ્રંથનતા કરી જનહિત ચાહે છે, જેમ જેમ સમાજને અધિક હિત થાય તે તે માર્ગે ઉપાયા ચેાજે છે. સમાજને સિધ્ધે માર્ગે ચડાવે છે, એજ મહાત્માઓનું મહાત્મ્ય છે,
ગુજરાતી મિશ્ર ભાષા,
ગુર્જર ભાષા અનેક બીજી ભાષાઓમાંથી ઉદ્ભવી છે, એમ અનેક મુખે ઉચ્ચારણ થાય છે. તે ભલે, પણ ગુર્જર દેશ સ્વતન્ત્ર હાવાથી ભાષા પણ સ્વતંત્ર હાય, એ સ્વભાવિક પ્રથમ સિદ્ધાંત છે. પ્રાચિન પ્રથામાં ઉત્પત્તિની પણ જાણ બહારના કચ્છ, ગુર્જર, મહારાષ્ટ્ર, દ્રાબીડ આદિ આદિ દેશે દ્રષ્ટિગોચર થાય છે, તેમાં ગુર્જર પણ સ્વતંત્ર મુખ્ય દેશ હોવાથી ભાષા સ્વતંત્ર સ‘ભવે છતાં એટલુ ખરૂ કે અનેક દૂરનવાસીનુ' આવાગમન ગુર્જર દેશમાં અધિકતર હોવાથી તેઓની ભાષાના રંગ ગુર્જર ભાષાપર રજીત થાય. ગુજરાતથી ઉત્તરમાં હિમાલય પર્વતના દેશસ્થ માણસાને દક્ષિણ હિંદમાં જતાં ગુજરાત મધ્ય પ્રવાસ ભૂમિ છે. ગુજરાતથી દક્ષિમાં સિ’હલદ્વિપ પર્યંતના માનવને ઉત્તર હિંદ તરફ જતાં પણ ગુજરાત મધ્ય પ્રવાસ વિશ્રામભૂમિ છે તેમાં પણ ગિરનાર, શત્રુંજય, અર્બુદાચળ આદિ મહાન તીર્થ ભૂમિએ તેનાં દર્શનાર્થ આખા હિંદુ પ્રવાસીઓનું વારવાર આવાગમન આદિ આદિ જન સંસર્ગથી ભાષામાં મિશ્રણતા થાય તે સ્વાભાવીક છે. ઉર્દુ ભાષા, વૃજ ભાષા, દ્રાવિડી ભાષા, દક્ષણી ભાષા એ વિગેરે ભાષાઓના શબ્દો ગુર્જર ભાષા સાથે મળ્યા છે. અરે અગ્રેજી ભાષાના પણ કેટલાક શબ્દો રૂઢ તરીકે સ્વલ્પ સમય છતાં પણ આપણી ભાષામાં આવી ગયા. મને યાદ છે કે દીવાસલીની પેટી જેને ઈંગ્રેજીમાં માક્ષ કેહવાય છે તેને લઘુતમ ગામડાના લોકો ખાકશ તરીકે ખેલે છે. અને જાણે છે કે અનાદિ સિદ્ધ ગુર્જર ભાષાના શબ્દ દિવાસલીની પેટીનુ નામ આકાજ છે. જેમ જેમ શબ્દોમાં મિશ્રણત્વ થતું ગયું તેમ તેમ સંગિતના રાગેામાં પણ ફેરફાર થતા ગયા. એટલે ગાયન, ભજન
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ નુતન આવ્યા જેમકે ઉર્દુ ભાષાની ગઝલો આજ સુધી ગુજરાતી ભાષામાં હતીજ નહિ. ફ્ેસર રા. રા. મણીલાલ નભુભાઇએ ગઝલા ગુર્જર ભાષામાં મનાવવાની પરિપાઠી નવી પાડી, ખરેખર એ ગઝલા પશુ મસ્ત આલાપે છે. તેના ઉચ્ચરાતા ચેાગ્ય સપ્ત સ્વર અંતઃકરણ પ્રફુલ્લ રાખે છે,
અરે ક્યાં જાય છે દોરી દગા માજી કરી કિસ્મત ભરોસે' હૈ' દઇશાને હરાજી આ કરી કિમંત્. ત્યાંથી આરભાને અંતે
મને માલીકના કાને પડે ભણકાર છે કિમંત્ છે. મળ્યા માલેક વેચાયે કરિલે ચાહ્ય તે કિમંત્.
એ ગજલમાં સપૂર્ણ ઐાઢભાવ રમી રહ્યો છે. કોઇપણ સ‘સ્કારવાળા મગજના પુરૂષામાં કોઇને શ્રવણ તરીકે તે કોઇને કઠસ્થ એ ગઝલ ભાગ્યેજ નહી હોય. એ બધાનું કારણ ગજલની પ્રથમ ગુર્જર ભાષામાં કૃતિ તથા તેના ભાવની સમળતા.
શબ્દસૃષ્ટિ અને ભાવસૃષ્ટિ એ કવિતારૂપ થનાં ઉભય ચક્ર છે. ભાવ વિનાની શબ્દસૃષ્ટિ નકામી તેમ શબ્દસૃષ્ટિ વિના ભાવ નકામે છે. એ અને ચક્રોની અસ્તિતામાં કવિતારૂપ રથનુ‘ખરૂ' શાભાયમાન જન છે.
શ્રીમાન્ બુદ્ધિસાગરજી મહારાજની કૃતિમાં એ ઉભય માર્ગ સચવાય છે. મને તે સ્પષ્ટ રીત્યા એમજ લાગે છે કે જે સહજ કવિતાકાર હોય અર્થાત્ જેને “કવિત્વશક્તિ માતાના ઉદરમાં પ્રાપ્ત હોય, એજ પુરૂષષ આ ઉભય સૃષ્ટિને કવિતામાં સાચવી શકે છે. શબ્દસૃષ્ટિ એટલે શબ્દોની ખાંધણી. જેમાં ઝડઝમક પ્રાસ અનુપ્રાસ વણૅ સગાઈ આદિના સમાવેશ થાય છે અને ભાવસૃષ્ટિમાં નવેરસ કે જે કરૂણા હાસ્ય ખિભિત્સ શ્રગારાદ્ધિ તેને સમાવેશ થાય છે. ચેોગનિષ્ટ મુનિરાજ બુદ્ધિસાગરજીની
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંચમા ભાગમાં બનાવેલી ગઝલો કંઇ અતિશય નથી તેમ માત્ર બે ચાર એમ. અલ્પ પણ નથી. તેમાં અથની ગોરવતા અનુભૂત છે. આ પાંચમ ભામાંખીજાં ઘણાં કીર્તના પણ છે. પણ ગઝલની : ઘનવૃષ્ટિની આધિકયતા છે. આ કવિતા કાર મહાનુભાવના કીર્તનાએ ભવ્યજનોનાં હૃદય રંજન કરી નાખ્યા છે અતઃ મનોરંજની ગઝલો આનંદદાયી થઈ પડે એમાં શુ આશ્ચય ? અયાત્ કંઇજ નહીં. આ મહાત્માએ પાતાની કવિતા કૃતિમાં બહુ તરફથી સાચળ્યું છે સ્વપક્ષ સખળ થતા જાય. અન્ય પક્ષવાળાઓનાં હૃદય પ્રફુલ્લ થતાં જાય. પાતાનાં ધર્મના અને અન્ય ધર્મના માણસાને ઉપદેશ મળે અને કવિતામાં ભાવ રહે તેમજશબ્દ સ્રાષ્ટ સચવાય અને સત્ય-પ્રીય-હિત-ત્રણ વાણીના વિભાગ સંપૂર્ણ રીતે વિકાશમાં મુકાય. એવી સપૂર્ણદશામાં રહી કવિતા શ્રેષ્ટ કરી છે. મહાત્માશ્રી બુદ્ધિસાગરજીની કવિતામાં એ વ વિષયા સચવાયા છે. આ કવિતાઓ ખરેખર ધર્મતત્વની મ’જીષાએ . આપ'ચવિભાગ પ્રાયઃ વિદ્વાન્ જનાને અધિક આનંદ આપે તેમ લાગે છે. કારણ તેમાં ગઢ સ૬૫દેશમય-સ્વાત્માનદની સ્ક્રુણારૂપે એવી આંતા છે કે તેમાં સામાન્ય જનનું કામ નથી તેમ માત્ર પતિનું પણ કામ નથી. કદાચ પતિ સમજી શકે. પણ સ્વાત્માન'દુ નિમગ્નતાના અનુભવીપેઠે આનદ અનુભવી શકે નહી. સ્વામઅનુભવ રસની જેને સમજ છે તેવા તથા પાંડિત્યતા ભરેલ પરિતા હોય અમને આમાં પ્રેમ વષાય અ સ્પષ્ટ છે. એમ છતાં વાંચવાથી સર્વને ઉપજે છે. જેને જેમ જાઇએ તેમ અત્રથી પ્રાપ્ત થાય તેમ છે. ભાવપ્રાઢ અવે છે કે જેમ જેમ પુનઃપુનઃ અનુ મનન તેમ તેમ એમાંથી અધિક જ્ઞાન પ્રાપ્ત થાય છે આશા છે કે કોઇપણ અનુભવી પડત પુરૂષ એનાપર ટીકા લખશે તેા તેના એક ગુજરાતી ભાષામાં સમજવા જેવા અપૂર્વ ગ્રંથ થશે,
For Private And Personal Use Only
અપૂર્વ મન દ
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૦
આ ગ્રંથમાં કવિતાની લાલિત્યતા મનને જ્યામાહાવે છે. પ્રાસાનુપ્રાસાદિ પણ સમ્યકરીત્યા અવલોકાય છે. કેટલીક ગઝલા માત્ર ઉર્દુની માફક અને હાલની પરિપાઠીની માફક લખાયલી છે એટલે પ્રાચીન કવિએશને વખાણનાર અને આધુનિકપર પ્રેમ રાખનાર એ. અન્નેને રસાસ્વાદ પડે તેમ છે. રાજયેાગની સુંદર પુષ્પ પત્ર વિભૂષિત મઢી છે. હુઠનુ પણ સમયે સમયે શિક્ષણ સૂચવ્યુ છે. જ્ઞાનયિામ્યાં મોક્ષ જ્ઞાન અને ક્રિયા એ ઉભય શિવાય સ્વાત્મપદારૂઢ થવાતું નથી એ પણ સર્વને વિર્દિત છે. તેા એ ઉભય વિભાગ પણ અત્ર વ્યવસ્થામાં આવ્યા છે મહુના વ્યવહારમાંથી પરમાર્થમાં જવા સારૂ અર્થાત્ પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ માર્ગ ખાળી લેવા સારૂ એક દ્વાર પણ માની શકાય. અહીં મત ભેદના ટંટા નથી, હારા હારીની તાણમતાણુ નથી. ઇતરપર આક્ષેપ નથી. પોતાનાં વખાણ નથી, સંસાર તાપ માપ્ય નથી. જે છે તે અપૂર્વ છે. બ્રહ્મજ્ઞાન આનન્દવારિના વિમળ તરંગો છે. આના પ્રદેશે જવા કહા થાય છે. આનદ વૃક્ષની છાયા તળે પ્રકૃતિના તાપા શાંત કરાય છે.
ક
થોડા શબ્દોનું અત્ર સમવલોકન કરાવાય છે.
પત્ર ૧૧૦. અલખ કીરીની મસ્તાની.
· અમે ઉરતાદના ચેલા,
નથી દુનિયાતણી પરવા ં જગાવીશું હૃદય ગુફા,
જગાવિશું ચિદાત્મ્યને, નથી દેવું નથી દેવું.
હરાવીશુ હઠીલાને, બજાવીશું . ખરી સેવા,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફકીરી વેષમાં ફરતા, અલખની ધનમાં રહેતા. વ્યવીશું વિકલ્પોને,
કદાવીશુ ખરી સ્થિતા, કિયાાગી સ્વપર માટે,
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
प्रशांतमन संह्येनं योगिनः मुखमुत्तमम्
उपति शांतरजसं ब्रह्मभूतम कल्मषम्, પ્રશાંત મનવાળા યોગીને અપૂર્વ સુખ પ્રાપ્ત થાય છે. તે કે જોઈએ કે શાંત રજોગુણવાળા તથા નિષ્પાપ અને બ્રહ્મભૂત.
બધાનું મૂળ-મન છે. મન જીત્યું તેણે સર્વ જીત્યુ—માટે મહારાજશ્રી લખે છે કે “હરાવીશું હઠીલાને, એક એક વાક્યમાં શું ખુબી ભરી છે. કે “કરાવીશું ખરી રિથરતા, એ વાકયપર પતંજલિકૃત યોગસૂત્રને આદેશ સૂચવાઈ જાય છે.
योगश्चित्तवृत्तिनिरोधः ચિત્તવૃત્તિની ચંચળતા મટી એટલે ખરી સ્થિરતા થઈ કહેવાય. એ પરજ પતંજલિને ખાસ ઉદ્દેશ છે અને તે ઉદેશ તે ઠરાવીશું ખરી સ્થિરતા, ત્યાં સમાઈ જાય છે. છતાં “બજાવીશું ખરી સેવા, કિયાગી થઈને પારકાનું હિત સાધવા માટે જ જુવે
यद्यदाचरतिश्रेष्ठस्तत्तदेवेतरोजनः
सयत्प्रमाणंकुरुते लोकस्तदनुवर्तते । સારા પુરૂષે જે પ્રમાણે આચરણ કરે છે તે પ્રમાણે જ બીજાઓ વર્તે છે. તે જેજે પ્રમાણ કરે છે કે તે રીતે અનુસરે છે. અહિંયાં જ્ઞાનની પરાકાષ્ઠા ન હોવાની સાયતા દર્શાવતાં અને ઉભય વિષયનું સૂચન કરતાં જણાવાય છે કે,
ક્રિયાયોગી વપર માટે, હવે પરોપકાર પરાયણતા આદેશવામાં આવે છે. પિતેજપિતાનું કરીશું નહિ પણ ઇતરનું હિત સાધીશું.
ભણશું ને ભણાવીશું, ચડીને ચડાવીશું, કરીશું ને કરાવીશું, અમારું સાણંસાધીશું.
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અવ વ્યાકરણ ન્યાય ભણવાનું નથી. એ કરતાં ઉચ્ચ દશાની વાર્તા છે. પરમાત્મપદપ્રાપ્તિનાં સાધને ભણીશું, અને સાથીને ભણાવીશું. એજ સાધનમાં પ્રવૃત્તિ કરીશું અને ઇતરને તે માર્ગ વાળીશું. અમારું સાધ્ય સાધતા જઇશું. આગળપર ચાલે.
બધાના દુખમાં ભાગે લઈશું દુઃખ ટાળીશું,
બીજાનાં દુઃખ ટાળવા પ્રયત્ન કરે તે ખરેખર મહાન્ પુરૂષથી બની શકે તેમ છે.
માલા તો સંપૂર્ણ ભાવાર્થપૂર્વક સિદ્ધાંત આજ છે કે બીજાના દુઃખમાં ભાગ લેશે. ધ્યાનને વિષય પણ એ વાક્યમાં જ સમાય છે. ખરેખર માનવકર્તવ્ય તેથી અધિકતર ફળવાળું કઈજ નથી.
જ્ઞાનતરંગ ગુલામે વૃત્તિઓના જે, - ભલામાં ભાગ શું લેશે!
ખરેખર જેમણે પિતાનું મન કબજે કીધું નથી તેના હુદયમાં સ્વાત્માનંદનું બિંદુ નથી, તે બીજાને સુખે સુખી દુખે દુઃખી અગર સ્વાત્મોન્નતિના કાર્યમાં ભાગ શું લેઈ શકે? કંઈ જ નહિ. વળી– વિકલ્પવૃત્તિના ચેલા, નચાવે છે જગને તે,
કુદે છે ને કુદાવે છે, જીવે છે ને જીવાડે છે. જગત્ સ્મશાનમાં ચિતા. રચે છે ને રચાવે છે, કરે છે રાખ દેહની, બચે તે ગીને ચેલે.
મનવૃત્તિ વિકાના, બન્યા જે દાસ મરવાના,
પરમ ધન પાસ પિતાને, નથી ત્યાં વૃત્તિને દાવે,
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનવૃત્તિના દાસે જ જગતમાં જન્મીને જગત્ નાટકને ભજે છે, ઉન્મત્તતામાં નાચે છે મનવૃત્તિ નચાવે છે. ફરી જન્મી એવા જન્મ કુદે પણ છે. જગત રૂપ સ્મશાનમાં એમની જ ચિતાઓ વારંવાર રચાય છે ને પિતાના સંસર્ગીઓની ચિતાઓ ખડકે છે. અર્થાત જન્મ મરણ ગવી જન્મે છે, મરે છે, અને ચિતાઓ ખડકાવે છે.
દેહેની ખાખ કરી દે છે, પણ તે કાળ પ્રવાહથી જે ન અંજાય તે જ ખરા ઉસ્તાદ ગુરૂને શિષ્ય છે. એ બધું કયાં સુધી થાય છે કે “પરમ ધન પ્રાપ્ત થયું નથી, ત્યાં સુધી. શિયાનવાં શનને ત્યાં સુધી ગજવી મૂકે છે કે જ્યાં સુધી સિંહના દિશાઓને ગજવતે થયેલ નથી. તેમ જ્યાં સુધી હૃદય ધન પ્રાપ્ત થયું નથી ત્યાં સુધી જ વૃત્તિઓ પિત પિતાના ધર્મ ચલાવે છે, પણ પછી (જ્ઞાનપ્રાપ્તિ-વાત્મધન પ્રાપ્તિ) પછી તેમની અપીલ પણ ચાલતી નથી.
પત્ર પ૬, હવે સ્વાભદશા વર્ણવે છે. ફકીરી વેશ લીધો મેં, નિવૃત્તિ મુક્તિને વરવા. નિવૃત્તિ મુક્તિની સાધ્ય સાધન દિશાએ વેષને મહિમા છે એમ જ્યાં સુધી સમજવામાં આવે નહિ ત્યાં સુધી ફકીરી વેશ શા કામને છે? મુક્તિના માટે સાધુપણું લેવાનું છે અને યતિષ ધારણ કરવાનું છે એમ મુખ્ય ઉદ્દેશ સમજ જોઈએ,
મુક્તિનાં સાધન હવે જણાવે છે. વિકલ્પને સમાવાને, અખંડાનંદમાં રહેવા, નથી વિશ્વાસ વહાલાને, નથી મિત્રાઈ મિની, નથી શિષ્યતણી સેવા, નથી પ્રેમી તણે પ્યારી એમ હવાનું કારણ? જગતના ખેલને જોતાં, કદાપિ પાર નહિ આવે,
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બંસ હવે તે એજ કે
ગ્રહીશું ને ગ્રહાવીશું, અલખની મોજ મસ્તાની. તજીશું ને તાવીશું, જગતના ફંદની ભ્રમણ.
અલખની જ્યોતિમાં જાગી, વહીશું દેશ સ્થિરતાને. શું અધિક લખવાથી!! ખરેખર આ સર્વ બ્રહ્માનંદના ઉભરાજ છે. આ પુસ્તક અમને લાગે છે કે જ્ઞાનીઓને સન્મિત્ર, અજ્ઞાનીઓને ઉપદેશક, બાળકને પિતારૂપ, સ્ત્રીઓને હિતસ્વીરૂપ અને મુમુમુને અધ્યાત્મામૃત પાનાર થઈ પડશે.
પ્રસંગ આવે આ ગઝલે નિરાળ કાઢી તે પર જે ટકા લખ વામાં આવે તે વિશેષ આનંદ આવશે. એક અદ્વિતીય પુરતક થશે. આ બધા પરિશ્રમને માટે મહારાજ શ્રી બુદ્ધિસાગરજીને જપકારક ઉપકાર માની વિરમીએ છીએ. વાંચનારને પ્રભુપદ પ્રાપ્તિને માર્ગ સૂજવારૂપ મહદ્ લાભ થાઓ.
સુરત–પી. બી. આર, શ.
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફકીરીનું કારણ?
કવાલી. જગત્ ઉદ્ધાર કરવાને, વિપત્તિ સર્વ હરવાને; અખંડાનન્દ વરવાને, ફકીરી વેષ લીધે હે. બધાનાં દુઃખડાં હરવા, બધાંની ઉન્નતિ કરવા; ભવાધિ સ્વયં તરવા, ફકીરી વેષ લીધો હે. હજારોની નિરાશામાં, ખરું એ તવ જોવામાં; ભણેલાને ભણાવામાં, ફકીરી વેષ લીધે હે. પ્રભુના પન્થમાં વહેવા, વિકલપને તજી દેવા; પ્રભુનાં તત્ત્વ કહેવાને, ફકીરી વેષ લીધે હે. સકલ પાપે પરિહરા, પ્રભુની રીત અનુસરવા; પ્રભુ મહાવીર સમ થાવા, ફકીરી વેષ લીધો હે. ૫ ગણી કુટુંબ દુનિ., નાનાં પાપ ધોવાને; બધાંની એકયતા છા, કહારી વેષ લીધે મહે. ૬ નાના માર્ગને બધી, અપેક્ષાએ ખરૂં શોધી; જણાવા ધર્મ અવિરેધી, ફકીરી વેષ લીધો મહે. ૭ ખરી સેવા બજાવાને, જગત્ સઘળું ગજાવાને; હરામીને હરાવીને, ફકીરી વેષ લીધે મહે. ૮ તજી મમતા સજી સમતા, ધરી એ ચિત્ત ઉત્તમતા; હુલ્ય ધરવા પર બ્રહ્મા, ફકીરી વેષ લીધે હે. જગની ઉન્નતિ માટે, ભલાં સહુ કાર્ય શિરસાટે પ્રતિજ્ઞાઓ નિભાવાને, ફકીરી વેષ લીધે હે. ૧૦ ધય વૈર્ય વ્રતો સાચાં, તજ્યાં કુકૃત્ય સહુ કાચાં; જગાવાને અલખ તિ, ફકીરી વેષ લીધે હે. ૧૧ જગતું સઘળું જગાવાને, બધા જેને બનાવાને; ખરી શાન્તિ છવાવાને, ફકીરી વેષ લીધે મહે. બધા કલેશે સમાવાને, સહજને ભેગી થાવાને; બુદ્ધયબ્ધિ સિદ્ધ થાવાને, ફકીરી વેષ લીધે હે. ૧૩
સુરત,
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
(6
નુતન વર્ષે નવી આશાં: ” કવ્વાલી.
સદા આનન્દની ચડતી, સદા મંગળ સહુ ઊર્જા, જગત્માં શાન્તિ સહુ પામે, નુતન વર્ષે નવી આશીઃ ૧ વિચાર ધર્મના થાજો, ભલામાં ભાગ લેવાજો. બધાંની અકયતા થાજો, નુતન વર્ષે નવી આશીઃ સમાગમ સન્તને થાજો, ચિરજીવા ભલા સન્તા. ચિરંજીવા ગુરૂવય્યા, નુતન વર્ષે નવી આશી; સમા ઝઘડા વધે! મૈત્રી, યાનુ રાજ્ય તાજો. વધાને જ્ઞાનની જ્યોતિ, નુતન વર્ષે નવી આશીઃ હતા પૂર્વે યથા દેવો, મહાતીર્થંકરો ચોગી. તથા ધાએ સ્વયશક્યા, નુતન વર્ષે નવી આશી સુખી રાજા સુખી દુનિયા, સુખી સન્તા કળા ચડતી. ઉગેલા ભાનુની પેઠે, નુતન વર્ષે નવી આશીઃ સુખી થાએ કરી કાર્યા, ભલાં જે ધર્મનાં ચાં. છવાજો સત્ય સર્વત્ર, નુતન વર્ષે નવી આશીઃ ચિરવા સદા વક્તા, ચિર’જીવા સદા ધ્યાની. ચિરવાજ ઉપકારી. નુતન વર્ષે નવી આશીઃ અનેા મ્હારા થકી સારૂં, થળે ઉપકારનાં કાર્યેા. *ષતા નાશજો સર્વે, નુતન વર્ષે નવી આશી ચતુર્વિધસંઘની સેવા, સદા થાજો અમારાથી. ભલાં ભાષણ ભલા લેખા, નુતન વર્ષે નવી આશી: ૧૦
પ્રભુની ભક્તિ બહુ થાજો, અન'તા સદ્ગુણા પ્રગટો. ટળે! દોષ કમાના, નુતન વર્ષે નવી આશી: સહ નુતન શક્તિ નુતન ભક્તિ, નુતન સેવા નુતન શેાધે. ભક્ષી કીર્તિ ભલી વિદ્યા, નુતન વર્ષે નવી આશી
For Private And Personal Use Only
૩
૫
७
'
રે
૧૧
૧૨
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સદા લક્ષ્મી વધે સારી. મળને મંગલે સઘળ બુદ્ધચબ્ધિ બહુ ચિરંજી, નુતન વર્ષે નવી આશી; ૧૩
સુરત,
સનાતન જૈન બધુઓ.
કવાલી. ઉઠે જાગે કરે કાય, બની બાહોશને બોલે; હૃદયમાં ધૈર્યતા રાખે, સનાતન જન બંધુઓ. ખરી ભક્તિ ખરી કિયા, ખરી નીતિ ખરી રીત; ખરાને ખ્યાલ રાખીને, સનાતન જૈન બંધુઓ. લડે ને ભેદના ભડકે, પરસ્પર ઐયતા રાખે કરોને ઉન્નતિ સાચી, સનાતન જૈન બંધુઓ. ૩ જિનાગમમાં પડ્યા ભેદો, તથાપિ સત્યને શે; ઘરે મધ્યસ્થતા મનમાં, સનાતન જન બંધુઓ. ૪ ધરે અધ્યાત્મમાં નિહા, કર વ્યવહારની શુદ્ધિ, , કિયા ધર્મની ધારે, સનાતન જન બધુઓ. બુઝાવે લેશની હોળી, સજેને સાધને સાચાં, ઝુકાવને કરી યામ, સનાતન જૈન બધુઓ. ૬ ક્રિયાના ભેદ જે જુદા થયા છે દષ્ટિના ભેદ, લડે નહિ ગચ્છના ભેદે, સનાતન જૈન બંધુઓ. ૭ અરે મહાવીરના ભક, બને નહિ મેહમાં આ છે; રગેરગમાં ધરે ઉત્સાહ, સનાતન જૈન બંધુઓ. ૮ બને નહિ બાયલા બુડથલ. તનને પુરાવી; ખરેખર ક્ષત્રિના પુત્ર, સનાતન જન બંધુઓ. ૯ કદી આકાશ શિર તૂટે, કદી ભાનુ દિશા બદલે; તથાપિ ના હઠે હાલા. સનાતન જન બંધુઓ. ૧૦
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બધાને કેવા જ્ઞાન, ધરીને જ્ઞાનમાં પ્રીતિ; પ્રતિજ્ઞાઓ ખરી ધરજો, સનાતન જૈન ધુઓ. તજો નહિ ધર્મ પાતાના, પડતાં પ્રાણ પણ ધારા; કરાને ધર્મ ફેલાવા, સનાતન જૈન બંધુઓ. બનાવા સર્વને જેના, ખરા તન મનને ધનથી; યુદ્ધથઘ્ધિ ધર્મ સાધીલ્યેો, સનાતન જૈન બધુઆ. ૧૩
સુત
For Private And Personal Use Only
૧૨
“ તથાપિ સત્ય નહિ છેડું: ” કવ્વાલી.
૩
મ્હન સાચું જણાયું છે. જિનાગમ વાંચતાં સઘળુ, કદાપિ ઇન્દ્ર મુઝવે, તથાપિ સત્ય નિહુ છેદુ; ચળે તારા ચળે પૃથ્વી, ચળે ભાનુ ચળે મેરૂ. ચળે ઉદ્ધિ ચળે ધ્રુવો, તથાપિ સત્ય નહિ હું; ચળે બ્રહ્માંડ જો સઘળું, પડે જો દુઃખના દરિયા. પ્રતિપક્ષી અને વ્હાલા, તથાપિ સત્ય નહિ ઈંડુ’; મળે નહિ ભાખરી ખાવા, મળે નહિ પાણીના છાંટો. મળે નહિ પહેરવા વસ્ત્રો, તથાપિ સત્ય નહિ છેાડું ૪ કદ્યાપિ દેવતા કાપે, કદા રૂઠે ગ્રહો સઘળા. અધા શિષ્યો ફરી જાવ, તથાપિ સત્ય નહિ છોડું; પ્ મળે નિહ છાપરૂ રહેવા, મળે સન્માન નહિ કાનુ. કડાકા ભુખના થાશે. તથાપિ સત્ય નહિ હું; રૂડે રાબ્ત રૂ સ્નેહી, રૂૐ મિત્રો ડે વૃદ્ધા. રૂડ બધુ રૂ ભક્તા, તથાપિ સત્ય નહિ છે, અધા ધિક્કારશે લાકા, વનામાં વાસ જા થાશે. પશુ પણ પ્રાણ તે ના, વિષે સંગ નિહ –
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કહે ગાંડે કહે બડે, કહે નાગો હકીલે એ. કહેજે મૂર્ણને રાજા, તથાપિ સત્ય નહિ છોડું ૯ ભમ્યું મસ્તક કહે કે, કહે જે ધૂર્ત ઢોંગી એ કહે પાખંડને સ્વામી, તથાપિ સત્ય નહિ છે, ૧૦ કહે સ્વાર્થી પ્રપંચીને, વૃથાવાદી કહે દુનિયા. કહે છેટું કહે મતિ, તથાપિ સત્ય નહિ છે; ૧૧ પડે વાદળ વિપત્તિનું, પડે દુઃખ બધાંતનમાં રહે આરે નહીં એકે, તથાપિ સત્ય નહીં છે; ૧૨ નાની બહુ અપેક્ષાએ, બધાધમવિષે સાચું, જિનેનું જણાવેલું, કદાપિ સત્ય નહિ છોડું. ૧૩ બધાનું સત્ય તે હારું, નાની બહુ અપેક્ષાથી, જિનેનું કહેલું સહ, કદાપિ સત્ય નહિ છે. ૧૪ કિયાને જ્ઞાન બે નયથી, કરીશું ધર્મની સેવા, બુદ્ધચબ્ધિ ધર્મ ઉપદેશે, કદાપિ સત્ય નહિ છે. ૧૫
સુરત,
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“ખરોએ પ્રેમ પ્રેમીને. ”
કવ્વાલી અમીની આંખ જેવાથી, હૃદય તળપી રહે મળવા; સમર્પણ સર્વનું જેમાં, ખરે એ પ્રેમ પ્રેમીને. સુખે સુખી દુઃખે દુઃખી, વિપત્તિમાં રહે સાથી; નથી જ્યાં સ્વાર્થને છટ, ખરે એ પ્રેમ પ્રેમીને. રગેરગમાં વરસે પ્રેમી, હૃદયને ભેદ નહિ કયારે; ખડાં રોમે દિઠે થાવે, ખરે એ પ્રેમ પ્રેમીને. કરે નિષ્કામથી સઘળું, ગણે નહિ હારૂ કે હારૂં; ભલામાં ભાગ લેવાને, ખરો એ પ્રેમ પ્રેમીને. દગાબાજી નથી કિચિત નથી પરવા નથી લજજા; અભેદોપાસના વર્તિ, ખરે એ પ્રેમ પ્રેમીને. જણાવાનું ખરૂ નકકી, ત્યજાવાનું બુરૂ બાકી ભજાવાની પ્રભુ ભક્તિ, ખરે એ પ્રેમ પ્રેમીને. મળે તે સંપીને ખાવું, વપુથી ભેદ નહિ મનમાં વિચારેને સુધારે જ્યાં, અરે એ પ્રેમ પ્રેમીને. ફરે બ્રહ્માંડ જે સઘળું, તથાપિ સ્નેહ નહીં છું; છુટે જે પ્રાણ શી પરવા?, ખરે એ પ્રેમ પ્રેમીને. નથી ન્હાના નથી મેટા, સદા જ્યાં એકયતા છાજે; રીસાવાનું ગયું સ્વપ્ન, ખરો એ પ્રેમ પ્રેમીને. શરીરે ખાખ જે થવે, થએલા પ્રેમની વૃદ્ધિ બધું પરમાર્થનું કરવું, ખરો એ પ્રેમ પ્રેમીને. કપાતાના ઢગલા, ગુણને થાય ફેલાવે; અનુપમ સુખનું ઝરણું, ખરે એ પ્રેમ પ્રેમીને. વિષય ભિક્ષા ટળે ઈચ્છા, નથી જ્યાં વાસના હોળી. સદા સાત્વિકતા પ્રગટે ખરે એ પ્રેમ પ્રેમીને. મળ્યું કે ના મળ્યું તે શું? નથી સન્માનની ઈચછા; બુદ્ધયધિ તન્મયીમૂર્તિ, બરો એ પ્રેમ પ્રેમીને.
૧૨
સુરત,
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જરાનહિહર્ષકચિન્તા.”
કવાલી, મળે સન્માનની શ્રેણિ, મળે અપમાન અન્યોથી; અરે શાતા અશાતામાં, જરા નહિ હ કે ચિન્તા. કદી વાહ વાહથી કાતિ, કદી લેકો કહો બાટ, સદા સારા નઠારામાં, રા નહિ હર્ષ કે ચિન્તા. મળે મિષ્ટાન્ન જે ખાવાનું મળે નહિ ભાખરી માગે; મળે કે ના મળે વસ્ત્ર, જરા નહિ હ કે ચિન્તા. વધાવી લે બધા વાણી, કદી ધિક્કારતા કોઇ; કહે જ્ઞાની કે અજ્ઞાની, જરા નહિ હર્ષ કે ચિમ, કહે મેટે કહે હાને, કહે ભેગી કહે જોગી; કહે સાધુ કહે પાપી, જરા નહિ હ કે ચિન્તા. વિધુને કઈ કહે ઠડે, કહે ઉન્હે તે હેને શું? યથા કર્મ ભલું ભડું, જ નહિ હર્ષ કે ચિતા. સદા ઉપકારનાં કાર્યો, બધાં નિષ્કામથી કરવા, સદાની ફરજ એ મહારી, જરા નહિ હર્ષ કે ચિન્તા. ભલામાં ભાગ લેવાને, થશે શું ? તે નથી જવું; પ્રતિફલની નથી ઇચ્છા, જરા નહિ હી કે ચિન્તા. કહે દુનિયા મહને શું શું ? નથી એની જરા પરવા જગતમાં ચાહે તે બેલે, જરા નહિ હ કે ચિન્તા કે અધિકાર મળ્યું તેને, સદા કરવું પ્રતિજ્ઞાએ; રહી ત્યારે કરૂ ભક્તિ, જરા નહિ હ કે ચિતા. ૧૦ સ્વભાવે સર્વના સહુ છે, અમારો ધર્મ ચેતનને; બુદ્ધચબ્ધિ ધર્મ ઉપગે, જર નહિ હ કે ચિન્તા. ૧૧
સુરત,
જાક- કમાલ
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમારી એ ખરી સેવા.
કવાલી સદા તન મન બુદ્ધિથી, અમારે ધર્મ ફેલાવા કરીશું સર્વ ઉપાસે, અમારી એ ખરી સેવા. કરીશું ભાષણે જ્યાં ત્યાં, હૃદય ખુલ્લું કરીને રે; દયાનાં તત્ત્વ આપીશું, અમારી એ ખરી સેવા. ગણીને સર્વને સરખા, બધાને બોધ આપીશું; બધાંની ઉન્નતિ કરવી, અમારી એ ખરી સેવા. બજે હું વીરને સાધુ, બધાને વીર કરવાને; ધર્યું તે કાચ કરવાનું, અમારી એ ખરી સેવા. જીતીશું મેહની બાજી, જિનેન્દ્રની ગ્રહી રીતિ; બનાવીશું બધા ધમ, અમારી એ ખરી સેવા. ૫ નસેનસમાં ઉછળતું લોહી, જિનેને ધર્મ ફેલાવા; દઈશું પ્રાણ આહતિ, અમારી એ ખરી સેવા. ૬ પડું નહિ ગચ્છના ભેદે, ભલે છે તે નથી ચિન્તા; સહને સત્ય આપીશું, અમારી એ ખરી સેવા. વિદેશી કે વિદેશીને, જણાવીશું ખરાં ત; કર્યું અર્પણ જિનોને સહ, અમારી એ ખરી સેવા ૮ જિનેના ગુણથી રાગી, ગુણોને રાગ હે ધાર્યો; જિનના સદ્ગણે લેવા, અમારી એ ખરી સેવા. ૯ અમારે ધર્મ ફેલાવા, પડે જે પ્રાણ તે પણ શું? બધા દે પરિત્યજવા, અમારી એ ખરી સેવા ૧૦ અમારો ધર્મ દુનિયામાં, જિગરથી પૂર્ણ ફેલાશે; નથી ત્યાં મૃત્યુની પરવા, અમારી એ બરી સેવા. ૧૧ હણ જે રાગની ફાંસી, બુઝાવે કોધની હોળી; ખરા તે જન કરવામાં. અમારી એ ખરી સેવા. ૧૨ હજારો વિદન ઝીતીશું, તજીશું નહીં કદી રસાચું; જણાવીશું અપેક્ષાઓ, અમારે એ ખરી સેવા. ૧૩
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ના માર્ગ દેખાડી, વિવાદ સર્વ ટાળીશું; ખરી એ ધર્મની કુંચી, અમારી એ ખરી સેવા ૧૪ જરા નહિ વર્ણને વધે, બધી જાતે બને જેને પડે નહિ ભેદ ઉપદેશે, અમારી એ ખરી સેવા. ૧૫ જિનાગમના અનુસાર, વહીશું ને વહાવીશું કરીશું સંઘની વૃદ્ધિ, અમારી એ ખરી સેવા ૧૬ પ્રસરશે ચારવણમાં, અમારે ધર્મ જિન ભાગે; જિપર સામ્યતા ધરવી, અમારી એ ખરી સેવા ૧૭ બધાનાં દુઃખ ટાળીશું, બધાને સુખ આપીશું, કરીશું સામ્યતાવાળા. અમારી એ ખરી સેવા. ઉમળકાને સફળ કરવા, બને તે સર્વ આદરશું; ઈચ્છીશું સર્વનું સારૂં, અમારી એ ખરી સેવા. ૧૯ અહંતા બીજ બાળશું, કરીશું નિર્મમ સહુ ખરી વ્યવહારની શુદ્ધિ, અમારી એ ખરી સેવા. ૨૦ મનુષ્યો સહુ પશુ પંખી, ગણીને પ્રાણથી પ્યારા હણું નહિને હણવું નહીં, અમારી એ ખરી સેવા. ૨૧ કર્યું કિંચિત્ ઘણું બાકી, થશે સહુ ભાવીનું ધાર્યું બની સાક્ષી ધરૂં સમતા, અમારી એ ખરી સેવા. ૨૨ અહો ઉદ્યમ ટિટીને, ઉલેચે વારિધિ યને, અહે તે જ ઉત્સાહી, અમારી એ ખરી સેવા. ૨૩ જીવન પરમાર્થમાં સઘળું, નથી કંઈ સ્વાર્થને માટે રૂચે તે સર્વ આદરજે, અમારી એ ખરી સેવા. ૨૪ જગત કુંટુંબ ગણવાનું, બધાંનું સુખ તે હારૂં બુદ્ધ બ્ધિ ધર્મ ફેલાઓ, અમારી એ ખરી સેવા. ૨૫
સુરત,
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બને અધ્યાત્મને પ્રેમી.
કવાલી. જિનાગમ તત્વને વાંચ્યું, મનન કીધું ગ્રહયું સાચું; સદાનું સુખ જેમાં છે, જે અધ્યાત્મને પ્રેમી. ૧ નથી જ્યાં કલેશની હોળી, નથી વ્યવહારને ઝઘડે; નથી જ્યાં ગચ્છના કજીયા, બને અધ્યાત્મને પ્રેમી. ૨ ખુમારીની વહે ધારા, વિકલ્પ જ્યાં સમાતા સહ નથી હારૂં નથી ત્યારૂ, બન્યો અધ્યાત્મનો પ્રેમી. રહે વ્યવહારની શુદ્ધિ, રહે મૈત્રી જીવો સાથે; સદા વૈરાગ્યની વૃદ્ધિ, બળે અધ્યાત્મને પ્રેમી. ૪ રહે સમતા ટળે મમતા, જે સહુ આત્મવત્ ભાસે; વિષયના વેગની શાન્તિ, બને અધ્યાત્મને પ્રેમી. પૃહાની દૈન્યતા સમતી, કષાય સહ શમે જેથી; કુટુંબી સર્વ છે જ્યાં, બજે અધ્યાત્મને પ્રેમી. દ કિયા ભેદે નથી ઝઘડા, ક્રિયાની શુદ્ધતા થાતી. પ્રગટતી આત્મની તિ, બજે અધ્યાત્મને પ્રેમી. છ છુટે નહિ તે છુટાવ્યાથી, યથા કમળ રહ્યાં જલમાં; ચકરી ચન્દ્રપર પ્રીતિ, બને અધ્યાત્મને પ્રેમી. ૮ યદિ દુનિયા ફરી જાસે, ઉગે પશ્ચિમમાં ભાનુ તથાપિ એહ નહિ છોડું, બને અધ્યાત્મને પ્રેમી. ૯ ક્રિયાઓ ધર્મની કરશું. રહસ્ય સત્ય બોધીશું, કિયા વ્યવહાર સ્થાપીશું, બની અધ્યાત્મને પ્રેમી. ૧ સદા વ્યવહારથી ચડતી. જિનેના ધર્મની જગમાં, કરીશું ને કરાવીશું, બની અધ્યાત્મને પ્રેમી. ૬. કિયા ધર્મની સઘળી, ગૃહને સાધુના ભેદે ગ્રી છે ને ગ્રડાવીશું, બની આધ્યાત્મને પ્રેમી. કિયાઓ ગરછના ભેદ પડે જુદી લડી શું નહીં,
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬
બધાંને મુક્તિની ઇચ્છા, બન્યા અધ્યાત્મના પ્રેમી. ક્રિયાઓના રહસ્યમાં, ખરી ખુબી અપેક્ષાથી; સમજતા જ્ઞાન ચેાગીઆ, બન્યા અધ્યાત્મના પ્રેમી. ઘણા ગર થયા થાશે, મતિની ભેદતા યેાગે; બધાંને સામ્યતા લેવી, બન્યા અધ્યાત્મના પ્રેમી. અહા સમતાતા યોગે, બધા ગાવિષે મુક્તિ, પરસ્પર સપમાં શાન્તિ, બન્યા અધ્યાત્મનો પ્રેમી. અહા અધ્યાત્મના ચેાગે, ક્રિયાઓમાં ખરી સ્થિરતા; કરીશું ને કરાવીશું, અન્યા અધ્યાત્મના પ્રેમી. કરી વ્યવહારની પુષ્ટિ, રહીશું શુદ્ધ ઉપાગે; નથી ગમ્હે મ્હને મમતા, બન્યા અધ્યાત્મને પ્રેમી. કરીશું નિર્મમજ્યે સહુ, સંદા વ્યવહારમાં રહીને; ધરી છે આત્મમાં નિષ્ઠા, બન્યા અધ્યાત્મના પ્રેમી કરીશું ધર્મની ચડતી, સદા એ સાધ્ય છે મ્હારૂ; પ્રભુના ધર્મ ફેલાવા, બન્યા અધ્યાત્મના પ્રેમી. અહા વીતાગના વચને, અમારૂં ચિત્ત વિંધાયું; પડે નિહ ચેન પુદ્ગલમાં, બન્યા અધ્યાત્મના પ્રેમી. નયાની શૈલીથી એધુ, ઉપાષ્ટિયા સહી સર્વે; સહીશું સર્વ ઉપસગા, બન્યા અધ્યાત્મના પ્રેમી. ગમે તે કહે અહા દુનિયા. અમારે નહિ જરા પવ; કરીશુ ધર્મની સેવા, બની અધ્યાત્મને પ્રેમી, પ્રભુના સર્વ વચનામાં, બધું સાચુ અપેક્ષાએ; વિચારીશું સુધારીશું, બન્યા અધ્યાત્મના પ્રેમી. સદા વ્યવહાર નિશ્ર્ચયથી, રહીશું ને રહાવીશું બુદ્ધ્યબ્ધિ ધર્મ શ્રદ્ધાએ, બન્યા અધ્યાત્મના પ્રેમી.
For Private And Personal Use Only
#Y
૧૩
૧૪
૧૫
1
૧૭
૧૮
૧૯
૨૦
૨૧
ર
૨૩
૨૪
૨૫
સુરત.
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“નથી હારૂં નથી ત્યારૂં.
કવાલી. જગમાં જન્મીને દેવું, અહંતાથી કર્યું ભેગું; વિવેકે જાણતાં સઘળું, નથી હારૂં નથી ત્યારૂં. ૧
ગણીને લક્ષ્મીને હાલી, કર્યા કુકર્મનાં કાર્યો; બધું અને ફના થાશે, નથી હારૂં નથી હારૂં ૨ મળે તે સ્વાર્થના માટે, ઉઠાવે દુઃખના ઢગલા; જરા નહિ સાથે છેવટનું, નથી મહારૂં નથી હારૂં. ૩ અરે કરશે ઘણુ કલેશ, વિપત્તિયે ઘણી વેઠે; બગડશે અંતમાં બાજી, નથી મહારૂં નથી હારૂં, પ્રપંચે પાપથી કરશે, તણાઓ લેભના વેગે; અરે નહિ શાન્તિને છાંટે, નથી મહારૂં નથી હારૂં. પ મળ્યું તે ભાગ્યના યોગે, જવાનું ભાગ્ય પરવારે; નથી ત્યાં હર્ષ કે ચિન્તા, નથી હારૂં નથી ત્યારૂં ૬ મળેલું તે બધાનું છે, સકળ લે ભાગ પિતાને ભલે લેજે ભલે દેજો, નથી મહારૂં નથી ત્યારું છે કર્યા ઉપકાર છે જેને, કરાશે ફરજથી સ; નથી ફળની જરા ઈચ્છા, નથી મહારૂં નથી લ્હારૂં. ૮ સ્વભાવે સર્વના સહુ છે, નથી આપ અમાં; પરસ્પગ વ્યવહારે, નથી મહારૂં નથી ત્યારૂં, ૯ ભણ્યાની કે કોની, અહંતા ખ્યર્થ શું કરવી; કરે વ્યવહાર રહી ન્યારા, નથી હારૂં નથી હારું છે કદી નહિ નામ રહેવાનું, ક્ષણિકતા રૂપની જગમાં મુંઝાવું નહિ ભણી સૂત્ર, નથી મડા નથી હારૂ. ૬૩. કૃપણુતા નહિ કરે કિંચિત, બધાની ઉન્નતિ કરશે ઘરેને સામ્યતા મનની, નથી મારૂં નથી હારું. ૧૨ ક્રિયા યેગી કરો કાર્ચ, બનીને જ્ઞાનના ગી; બુદ્ધચષિ પૂર્ણતા પામે, નથી મહારૂં નથી ત્યારૂં. ૧૩
સુરત
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮
“ કરા ઉપકારનાં કાર્યો, ”
કવાલા.
જ્યાં ત્યાં;
ગણીને સર્વને સરખા, હરા સહુ દુઃખ જીવાનાં; બધાનું ભવ્ય તે મ્હારૂ, કરો ઉપકારના કાર્યા. બધામાંથી ગ્રહી તત્ત્વા, જીવે છે લહેર મારા છે; પરસ્પર સહાચ દેવાને, કરે ઉપકારના કાર્યેા. પ્રજાથી જીવતા રાજા, નૃપેાથી સહુ પ્રજાઓ છે; પરસ્પર આપવું લેવું, કરા ઉપકારના કાર્યા. પરસ્પર સાદાથી જીવે, વધુમાં ઇન્દ્રિયા સઘળી; ઉત્તરને સહાય છે મુખની, કરા ઉપકારના કાર્યો. પિતાને સહાય દાદાની, નથી જનની વિનાપુત્ર; નથી હેતુ વિના કાઢ્યા, કરે ઉપકારના કાર્યો. પરસ્પર સર્વજીવાને, અહા ઉપકાર મહન્તાને સ્વભાવે એ, કરે ઉપકારનાં કાર્યેા. જા પણુ સહાયવણુ કાઇ, નથી મેઢુ કદી થાતું; બધા બ્રહ્માડમાં જુઓ, કરા ઉપકારના કાર્યા. લીધું જેવું તથા દેવું, ખરે એ ન્યાયના કાંટા; ચલાવાને રૂડી રીતે, કરો ઉપકારના કાર્યો. તમારી પાસ જે સારૂં, અમારા ભાગ તેમાં છે; તેજના પણ દેશના દે છે, કરા ઉપકારના કાર્યા વધુનાં અંગો સર્વે, કરે નહી સહાય બીજાન વ્યવસ્થા દેહની બગડે, કરા ઉપકારના કાર્યો મળ્યું તે સર્વને માટે, બધાંને ભાગ દેવાને; જાવા ફરજ પાતાની, કરા ઉપકારનાં કાર્યા સમર્પણ સર્વના માટે, સુપાત્રે સહુ કરશે. લેકે; બનાને મેઘ ધારાવતુ› કરે ઉપકારના કાર્યોં. જરા દેશે ઘણું લેશે, જએ નહિ પાછુ વાળીન; વ્રુધ્ધિ ભાવ લાવીને, ક1 ઉપકારનાં કાર્યા સુરત. આ શાંન્તિ: શાંન્તિ: શાંન્તિ
૬
For Private And Personal Use Only
3
.
૧૦
૧.
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્ બુદ્ધિસાગરજી કૃત. ભજનપદ કાવ્ય સંગ્રહ.
ભાગ પાંચમો.
આમાનુભવ.
જેનકા ધર્મ જણાયાજી એ રાગ, આતમ અનુભવ પાયા, પરેશે પણ પરખાયાજી, રાગ દ્વેષને દૂર કરવા, સમતા રંગ ખુમારી. ' લાગી હૃદયમાં બેહદ થઈને, ઉતરે નહીં ઉતારી. આતમ ૧ અનેક એક પણ મહારામાં છે, મુજમાં સર્વ સમાયું. ઉપજે વિણસે સહુ હારામાં, પરગટ એ પરખાયું. આતમ ૨ શેય અનંતા ભાવે મુજમાં, ભિન્નભિન્ન વિચારે. બાહિર કરૂં બાહિર હર્ત, તરે સ્વયંને તારે. આતમ ૩ ઉત્પત્તિ ગુણરૂપ બ્રહ્મા હું, વ્યયરૂપ હર સુહા. અનંતગુણની સ્થિરતા વિષ્ણુ, ત્રિમૂતિ હું થાય. આતમ ૪ જે હું તેવા સહુ જીવો, અન્તર કર્ણ હ. વ્યવહારે વ્યવહરતા જગમાં, કર્મક્ષયે સ્થિર કરતા. આતમ પ જેને વ્યય તેની છે સ્થિરતા, દ્રવ્યાર્થિકથી સાચી, જેને વ્યય તેની ઉત્પત્તિ, પર્યાયાર્થિક રાચી. આતમ ૬
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉત્પત્તિ તેની છે ધ્રુવતા, દ્રવ્યાથિકથી સમજે. ઉત્પત્તિ વ્યય ધ્રુવતા સમજી, શુદ્ધ સ્વભાવે રમો. આતમ છે જ્ઞાન અને દર્શનના જાણે, જગમાં સહુ પર્યાયે. કથંચિત્ તે ભિન્નભિન્ન, નિશ્ચય એ આયે. આતમ ૮ દર્શન જ્ઞાન ચરણને આનંદ, ચેતન લક્ષણ પખે. સત્તાએ પરમાતમ પરગટ, ચલ વ્યક્તિ ચરખો. આતમ ૯ નયસાપેક્ષા તત્વ વિચારે, ટાળતા વાદ વિવાદે. પર્શનના ઝઘડા સમતા, અનેકાન્તનય સાદો. આતમ ૧૦ પકારક શુદ્ધાં પરિણમતાં, પરમાતમ પદ પાવે, બુદ્ધિસાગર અવસર પામી, આત્મપ્રભુને ગાવે. આતમ ૧૧
રાંદેર, ભાદરવા વદી ૯
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માનુભવ સાપેક્ષતા
રાગ ઉપરને. આતમ અનુભવ આયાજી, સંશયે સર્વ સમાયાજી. સાપેક્ષાએ સર્વ પદાર્થો, નિરાકાર સાકારી. સાપેક્ષાએ સદસઃ ભાવે, જોયું સર્વ વિચારી. આતમ ૧ ભિન્નભિન્નપણું ભાવમાં, નિત્યાનિત્ય વિચારે. એકાએકપણું એકત્ર, સાપેક્ષાએ ધારે. આતમ ૨ જ્ઞાતા યને જ્ઞાન ત્રિપુટી, આતમમાંહિ સમાયી. કર્તા કારણ કાર્ય ત્રિપુટી, એકત્ર પરખાઈ આતમ ૩ અસ્તિનાસ્તિમયસર્વ પદાર્થો, હૈતભાવની સિદ્ધિ. ઉત્પત્તિ વ્યય ધ્રુવતા સમયે, અનંત ગુણની ત્રાદ્ધિ. આતમ જ તિભાવને આવિર્ભવે, અનંત ગુણ સ્વભાવે. વાસ્યાવાચપણે પાયે, સર્વે આવિર્ભવે. આતમ પ આતમમાંહિ શક્તિ અનતિ, શુદ્ધપણે તે થાતી. ત્યારે પરમાતમ, વ્યક્તિથી, ચેતનતા પરખાતી. આતમ ૬ અનંત દર્શને જ્ઞાન ચરણની, અદ્ધિ ઘટમાં પ્રગટે. શુપયોગે ધ્યાન લગાવે, કર્મ ભર્મ સહુ વિઘટે. આતમ ૭ સર્વ જે સત્તાથી સરખા, ભિન્ન, વ્યક્તિથી પર. રાગ દ્વેષ મનના ટાળીને, હેતે હૃદયે હરખો. આતમ ૮ સ્થિરતા સમતા રાખી સંતે, અનંત આનંદ પા. ધ્યાતા ધ્યેયને ધ્યાન ઐયતા, લેજો એને હૃા. આતમ ૯ જ્ઞાની જ્ઞાનપણે સહુ પર, જ્ઞાનાનન્દ રમણતા. મિથ્થાબુદ્ધિ બ્રમણા ભાગે, ટળતી ભવભ્રમણતા. આતમ ૧૦ સાપેક્ષાએ ઘટતું સર્વે, અનેકાન્તથી જાણ્યું. બુદ્ધિસાગર અનુભવાગે, સઘળું મનમાં આપ્યું આતમ ૧૧ એમ શાન્તિ ભાદરવા વદી. ૯
મુક રાંદેર
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનને શિખામણ.
થાળ રાગ, માન શિખામણ મારી, મૂરખ મનવા તું. સાચી નહિ દુનિયાદારી. મૂરખ મનવા તું
જ્યાં ત્યાં હારૂ મહારૂ કરીને મકલા, પણ અંતે કાંઈ ન પાયરે,
મૂરખ, માન ૧ કયાતે કરમાશે, પામર તું પસ્તાશે. થોડું પણ હારૂ ન થાશે રે. મૂરખ, માન. ૨ તૃષ્ણામાંડિ તણા, બ્રમણામાં ભરમાયે. લાલચમાં લપટાયેરે,
મૂરખ, માન. ૩ મેહની બાજી મેટી, પણ અંતે તે બેટી. સાથ ન આવે સોટીરે, ડહાપણના દરિયે ડૂ, ભણતર ભણીને ભૂલ્ય. જંજાળે જડ સુરે,
મૂરખ, માન. ૫ દેખી દેહ દહાશે, જોયું અને જાશે. પાછળથી ખત્તા ખાશેરે,
મૂરખ, માન. ૬ બાહ્ય વસ્તુમાં બાઝી, રહે શું તેમાં રાજી. ક્ષણ બાજી કદીય ન છાજીરે, મૂરખ, માન. ૭ ડાહ્યા ડમરા ને ગાંડા, બહુબોલે ને જે બાંડા, ખટપટમાં થઈ ખાંડારે,
મૂરખ, માન. ૮ વિચારી જેને વીરા, હૈયડાના વ્હાલા વીશ. બુદ્ધિસાગર ધીરારે,
મૂરખ, માન. ૯
સુરત.
મૂરખ, માન.
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫
યાગ પદ,
આધવજી સંદેશા કહેજો શ્યામને.
સાચા ચેગી સાધો અનુભવ યાગને, બાળી નાખે મેડુ વૃક્ષનુ મૂળ જો. તૃષ્ણા ત્યાગ્યા વણુ ત્યાગી તરકટ કા, ઢાંગ ધતીંગે સાધુપણું અધૂળ જો, વિષયવાસના વિષને વેગે વાજો, માન મહત્તાથી રહેજો ઝટ દૂર જા. હું ને મ્હારૂ મમતાની એ વાસના, મળતાં પ્રગટે શાશ્વત સુખ ભરપૂર જે. સુરતા સાધા ત્રિપુટીને બ્રહ્મરન્બમાં, નાભિ કમળમાં સુરતા પહેલી રખાયો સિદ્ધિયાના લેાભે લેપાશે નહી, અખંડ અજરામર આનંદ સુહાય જો. અસંખ્યપ્રદેશે દ્રષ્ટિ વાળા વે થી સાડહું સાડ` સમરા આતમરામ જો. રાગ દ્વેષને ત્યાગી મન શુદ્ધિ કરી, પુણ્ય પાપની વાંછાનુ નહિ કામ ો, બાહ્ય ઉપાધિ ખટપટ લટપટ ત્યાગીને, આત્મજ્ઞાનથી સેવા નિર્મળ દેવજો. નિઃસ'ગતાના ભાવ નક્કી પામશે, સહજ શુદ્ધ જે અનુભવ અમૃત મેવો. સમતાભાવે સાધેા સહાનન્દને,
>
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
સાચા -૧
સાચા ર
માયા ૩
સાચા ૪
સાચા પ
માનવ ભવનું ફળ એહિજ નિર્ધારજો.
બુદ્ધિસાગર અનુભવયોગે પામીએ, રત્નત્રયી શિવ નગરી જગ જયકાર જે. સાચા—દ્
સુરત.
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાધુ.
રાગ ઉપરને.
સાધુ. ૧
સાધુ. ૨
સાધુ લક્ષણ, સાચા સમજે સાનમાં, સમતા દરિયા, જ્ઞાનથી ભરિયા બેશ. સુખ દુખ આવે સમભાવે વર્તે સદા, કર્મોદયથી કરે નહીં કદી કલેશ. માન અને અપમાનમાં સમભાવે સદા, લાભાલાભે સમભાવે મુનિરાયજે. દવાની દુનિયાથી ડરતા નહીં જરા, સંકટ આવે મનથી નહીં અકળાયજે. ખટપટના ખાડાને કદીય ન ખોદતા, કપટ કળાને કેળવતા નહીં લેશો. કપટ કરે કે નિંદે તે પણ શાન્તતા, સાધે સિદ્ધિને પહેરી સાધુ વેશ. ધર્મ ક્રિયામાં ઢાંગ કે હેય ન ધૂર્તતા, વિષયવિકારનું બાળી નાખે મૂળજે. વંદે ચકી તે પણ મકલાતા નહીં, મનમાં સરખું ભાસે સોનું ધૂળ, સિદ્ધાન્તના સત્ય રહસ્યને જાણુતા, આતમના ઉપગે વહેં સ્થિર. પરિસહ સહેવામાં પાછા નહીં પડે, ધર્મધ્યાનમાં મેરૂપરે જે ધીરજે, નિસંગી નિર્મલ નિશ્ચલ મન જેહનું, નિશકાતું કરતા નિશદિન દયાન.
સાધુ ૪
સાધુ ૫
For Private And Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાધુ. ૭
સાલંબન ને સાથે સાદરભાવથી, જ્ઞાન ધ્યાનમાં રહેતા બહુ ગુલતાનજો. ઉશ્ચમના થઈ ઉપદેશે છે ધર્મને, સમભાવે ભેગવતા કર્મના ભેગ. નિંદા, લવરી ઈર્ષ્યા, ચાડી, ત્યાગતા, શેક કરે નહિ ઉદયે આવે રાગજે. જિન વાણીને ભણતા ગણતા પ્રેમથી, પરના અવગુણ બોલે નહીં, તલભાર. પ્રાણાને પણ પરના દોષે નહીં કહે, હાથ ધરે જે ક્ષમાતણું હથિયાર. દોષીને પણ દેવી એમ ન બોલતા, સાગરપેઠે ગંભીરતા ધરનારજે. વૈરાગી ત્યાગી સભાગી થેગી છે, સંત મહંત ભદત મુનિ અણુગારજે. વેર વિરોધને ઝઘડા ટેટા ટાળતા, રાગ ગુણીને, કદીય ન દેતા ગાળો. બુદ્ધિસાગર, ધન્ય ધન્ય તે મુનિવવા, દર્શન દી સે મંગળ મળજે.
સાધુ ૮
સાધુ ૮
સાધુ ૧૦
સુરત.
For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક
શ્રાવક ૧
શ્રાવક ૨
રાગ ઉપરનો. શ્રાવક લક્ષણ, સાચાં સુણજે પ્રેમથી, ગંભીર મનને, પરની નિંદા ત્યાગજે. રંગ ધરે જે ચલ મછડસમ ધર્મનાં,
જ્યાં જ્યાં ગુણ દેખે ત્યાં વર્તે રાગજે. ન્યાય નીતિથી વર્તે કુળવટ સાચવી, ન્યાય થકી જે સઘળું વિત્ત કમાય. લજજાળુ, દયાળુ, દાક્ષિણતા ભર્યો. મિથ્યાધમેં કદી નહીં ભરમાય. નવ તત્વેનું જ્ઞાન કરે ગુરૂગમ થકી, દેવ ગુરૂને નિંદે નહિ ધરી દ્વેષજો. બહાદુર થઈને ધર્મ કૃત્ય કરતા રહે, જૂઠા ભેદના કાઢી નાંખે કલેશો. શુદ્ધાચારને શુદ્ધ વિચારને સાચવે, દારૂ માંસ થકી જે રહેતા દૂર. જૈનધર્મની વિજ્ય ધ્વજ ફરકાવતા, જેની વૃદ્ધિમાં વર્તે શુરજે. પડે પિંડ પણ જૈનધર્મ નહિ ત્યાગતા, તન મન ધનથી, ધર્મ વૃદ્ધિમાં રાગજો. સાધુની વૈયાવચ્ચે જ રહે, મિથ્યાધર્મને જે ન લગાડે ડાઘજે. સમકિત સાથે શ્રાવકનાં વ્રત પાળતા, દીન દુઃખીને કરતા જે ઉદ્ધાર:
શ્રાવક ૩
શ્રાવક ૪
શ્રાવક ૫
For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ્રાણાંતે પણ સાધુ નિંદા નહીં કરે, સત્ય વચનની ટેંકે જગ જયકારો. લલનાથી પણ અધિક ધર્મની લાગણી, દેવગુરૂને ધર્મની શ્રદ્ધા એશો. વ્યવહારે વર્તે છે, અન્તર દૃષ્ટિથી, સવર્તનમાં, આનંદ હાય હમેશો. દ્રવ્ય ક્ષેત્રને કાળ ભાવને જાણતા, દૃષ્ટિરાગે કદી નહીં. મુઝાયો. શ્રવણ કરે છે ગુરૂની વાણી વ્હાલથી, ધર્મ ફેલાવા કરવા મન હરખાયો. દેવગુરૂની સેવા કરે બહુ ભકિતથી, શુઢાપાગે ધ્યાવે આતમરાયો. પિડસ્થાક્રિક ધ્યાને વર્તે મગ્નતા, આત્મસમાધિ વધવા ઉદ્યમ થાય, સાધુવ્રત લેવાની તીવ્રેચ્છા સદા, નિશ્ચયનયથી આતમ છે આત્રેયજો; સઘળાં તત્વ જ્ઞેયપણે જે જાણતા, આશ્રવતત્વને જાણે મનમાં ખેંચો. ત્રણ કાળમાં ગુરૂનું વંદન જે કરે, વિનય વિવેકે રહી સદા ગુણવાનજો; બુદ્ધિસાગર, આત્મ ઉજાગરતા લહે, શ્રાવક એવા પામે શ્રી ભગવાનજો.
For Private And Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક
શ્રાવક ૭
શ્રાવક ૮
શ્રાવક
શ્રાવક ૧૦
શ્રાવક ૧૧
સુરત.
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્વ ધર્મ ૧
સર્વ ધર્મ ૨
સર્વધર્મસાર,
રાગ ઉપરને. સર્વ ધર્મને સાર કહું છું ને, સમતા રાખો રાગ તજી વળી શ્રેષજે.
ધ કપટ ઈર્થ અભિમાનને ત્યાગીએ, અહમમત્વના ટાળી નાંખે કલેજે. દોષીપર પણ કરૂણાદૃષ્ટિ કીજીએ, સદ્ગણ પર ધરીએ સદ્ગણ રાગજે. પક્ષપાતને ત્યાગી તત્વ વિચારીએ, નિંદા લવરી ટેવને કીજે ત્યાગજે. વૈર વિરોધને વિરૂદ્ધ કૃત્યથી વેગળા, પરની હાંસી ત્યજીએ ભજીએ દેવો. મન વચન કાયાથી હિંસા ત્યાગીએ, સાચું બેલી કિજે સંતની સેવ. પરનું બુરૂ પ્રાણુતે પણ ત્યાગીએ, મનમાં ધરીએ દયા ધર્મ જયકાર. પાખંડ વૃત્તિને પરિહરીએ જ્ઞાનથી, પર પકારથી કીજે જગ ઉદ્ધારજો. પરદા પરધન પત્થર સમ જાણીએ, રાખો સહુની સાથે મૈત્રીભાવજો. આતમ તે પરમાતમ જાણું સેવીએ, તજ કૃપણના લીજે લક્ષમી હાવજે. દુઃખ ન દેવું જરા માત્ર પણ કેઈને, ગર્વ ન કરીએ મેટા સાથે વાદ. અવ ર જાણ હિતકર એગ્ય તે બોલીએ, મેટા સાથે વદે ન થઈ ઉન્માદ
સર્વ ધર્મ ૩
સર્વ ૪
સર્વ ૫
સર્વ દ
For Private And Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૧
સાચુ' તે મ્હારૂ' માનીને ચાલીએ, વિનય કરો મેટાને નરને નારજો. હાનિકારક દુષ્ટ રીવાજે ત્યાગીએ, કડવી વાણી બેલા નહિ તલભારજો સહુનું સારૂ ઇચ્છે. સજ્જનતા ધરી, મનની સ્થિતિ સદા ધરો સમતોલજો, ન્યાય નીતિથી જરા ન રહીએ વેગળા, ઉચ્ચ ધર્મથી શાશ્વતસુખ રગરોળ જો. મનની શુદ્ધિ રાખેા પરભવ શુદ્ધતા, દાન શીયળ તપ ધર્મ ખરા જયકારજો, ઉત્તમ એધે કી આતમ ઉચ્ચતા, ઉત્તમ એધે મુક્તિ શિઘ્ર થનારો. નિત્ય સુખની પ્રાપ્તિ કરવા પ્રેમથી, ઉદ્યમ કરશે ધરી ધર્મને સારો. બુદ્ધિસાગર, સિદ્ધિ સમતા ભાવથી, ષડ્ દર્શનમાં જોશે કરી વિચારજો.
For Private And Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્વ છ
સુરત.
સર્વ ૮
સર્વ હ
સર્વ ૧૦
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચેત–૧
ચેત–૨
વૈરાગ્ય.
રાગ ઉપરનો. ચેત ચેત જાગીને ઝટપટ છવડા, મેહ ઉંઘમાં આયુષ્ય એળે જાય છે. ઉઘે ઉંઘણ જન્મ જરાના દુઃખમાં, કાળ અનાદિથી ભવમાં ભટકાય જે. દેહાધ્યાસે દુઃખ અનંતાં પામી, દેહાધ્યાસને છેડી દે બહાદુર જે. લ્હારૂં જગમાં જરા ન કેઈ જણાય છે, મહારૂ મહારૂ કરતાં દુઃખ ભરપૂર જે. જે દેખે તે જડ છે તેમાં તું નહિ, કેવળી ભાખે સત્ય વચન સુખકાર જે. શુદ્ધ સ્વરૂપી આતમ એકજ તું ખરે,
ડતું ધ્યાને ઉતરે તું ભવપાર જે. ક્ષણમાં ભૂલી દુનિયામાં શું દેડ, ભર્યું ગણ્યું શા માટે કરતે ધૂળ જો. મેહવાસનાથી સુખડાં નહિ સંપજે, પકી લેને ધર્મ તત્વનું મૂળ જે. આધિ વ્યાધિ ઉપાધિ સહ જંજાળ છે, તેથી દૂર થા તું ધરીને ધર્મ જે. દવાની દુનિયાથી દૂર રહી સદા, છેડ છોડ તું બાંધ્યાં સઘળાં કર્મ જે. કનક કાન્તાની માયામાં દુઃખ છે,
ચેત–૩
ચેત–૪
ચેત–-૫
For Private And Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચેત–
શા માટે તું પરમાં ધરતે રાગ જે. સઘળું છડી ચાલીશ ક્ષણમાં માનજે, લાવ લાવ અરે મનમાં ઝટ વૈરાગ જે. રત્નત્રયીનું સ્થાનક શાશ્વત સુખમયી, આતમ તું પરમાતમ ધ્યાને હોય જે. બુદ્ધિસાગર અવસર પામી ચેત જે, આતમ ધ્યાને નડે ન કોને કોય જે.
ચેત–૭ સુરત.
For Private And Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવને શીખામણ.
ચેતાવું ચેતી લેજેરે એ રાગ. જીવડા ઝટપટ જાવું, ખટપટ લટપટમાં શું મુઝ. મેહમાયામાંહિ મકવાતાં, શિવપુર પન્થ ન સુઝ, જીવડા ૧ મસ્તાને થઈ મગરૂરીમાં, ભૂલી કરે ભડાકે. બચીત આયું ખૂટી જાતાં, થાશે ધડધડાકે. જીવલડાર બાજંબાજા સાતંલાતા, ગાગાળા આવે. વાત તડાકા ગપગડાકા, મારે નહિ પણ ફાવે. જીવડા ૩ વાતવાતમાં લડી પડીને, ધમધમા બહુ કરશે. ઉચાળે અણધાર્યો ભરશે, ડામ કદી નહિ કરશે. વડા ૪ ગપ્પાં સંપાં નાતજાતનાં, ઝઘડામાં જકડાઓ. પ્રાણ પલકમાં પડતા રહેશે, ખત્તા દુઃખના ખાઓ. જીવલડા ૫ સટી ઝાલે કુતરપાળે, હસતા હસતા ચાલે. એક દીન ડાચું ફાટી જાશે, પરભવ પંથને ઝાલે છેલડા દ પહેરે પાઘડી, પાય ઘડીની, મરડી મૂછ મ્હાલે. બણી ઠણીને અંતે મરવું, ઠાઠ પડી રહે ડાલે. વેલડા છ છેલ છબીલા શાહને શાણા, પણ અંતે ગભરાણા. પ્રભુ ભજ્યા વણ પાર ન પામ્યા, પાપ કર્મ પકડાણા. જીવલડા ૮ બાજીગરની બાજી જેવી, ખચીત દુનિયા બોટી, મરતાં સાથે માલ ન આવે, લખપતિને લંગોટી. જીવલડા ૯ લાખ ચોરાશી ભટકે ભારી, ચેતા નરને નારી. બુદ્ધિસાગર અવસર પામી, ધર્મ કર સુખકારી. છેલડા ૧૦
સુરત.
For Private And Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૫
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માયા,
રાગ ઉપરના.
માયા મહા મસ્તાનીરે, દુનિયા કીધી સર્વ દીવાની. ભણીગણીને પંડિત ભૂલ્યા, હાથ ન રડ્ડી હુશિયારી. માયા ૧ તેગી અલ્યા ભાગી ભૂલ્યા, તપસી ગયા પણ લપસી. વિશ્વાસી સન્યાસી ભૂલ્યા, માયાની પણ ખપ શી ? માયા ૨ માવા ભૂલ્યા આવી ભૂલી, સાધુ પણ સપડાયા. લગોટા જંગોટા ભૂલ્યા, પરીક્ષા પકડાયા. ડહાપણના દરિયા કેઇ ડુલ્યા, પુરાણી પણ પડીયા. કવિયાને કેઈ કાળા કીધા, સાધુ થઈ કેઇ સડીયા. રકને રાજા ન્હાના મેટા, ઇન્દ્ર ચન્દ્ર લપટાયા. માયાએ મુનિયાને છળીયા. બળીયાને બીવરાયા. યુવાનને અથડાયા ભવમાં, ભ્રમ જ્ઞાનિને ભારી, ખાખી આવા જગમાં ચાવા ગયા ઉંમર તે હારી. ત્યાગી વૈરાગી પણ પડીયા કોઈ ન રહીયા ખાલી. ગુપ્તવાસીને ગભરાયા, રહ્યા ઠાઠ સહુ ઠાલી. માયા છે મસ્તાની મોટી, વશ કીધા જગ પ્રાણી. બુદ્ધિસાગર, ધ્યાન ધરે સુખ, માયાની ધુળધાણી,
For Private And Personal Use Only
માયા ૩
માયા ૪
માયા ૫
માયા દ
માયા છ
માયા ૮
સુરત.
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૃત્યુ
રાગ ઉપર, અરે જીવ પામર પંખી. માથે મૃત્યુ બાજ છે મેટ. ગફલત માં ગમગીન બન્યાથી, વળે ઘડીમાં ગોટે. અરે ૧ ઝડપ દઈને ઝડપે ઝટપટ, વાર ન લાગે ઝાઝી. રમત ગમતને રંગ બગડે, બગડી જાને બાજી. અરે ૨ રાજન સાજન મહાજન મોટા, મૃત્યુ આગળ છેટા. ભલાભલા પણ ઉઠયા ભાગી, ખેલ થઈ ગયા ખોટા. અરે ! ફક્કડ થઈને અક્કડ ચાલે, મારગ સિદ્ધ ઝાલે. કાળ પકડશે વજૂપેટીમાં, પેસો જે પાતાળે. અરે ૪ જેની હાકે ધરણું ધ્રુજે, તે પણ ઉઠયા ચાલી. માટી કાયા, માટીમાંહી, ખટપટ જાશે ખાલી. અરે. ૫ ભણે ગણે પણ અંતે ભય છે, આંખ મીંચાશે ઉડી. કાયા વાડી કરમાશે ઝટ, કપટ કળા સહ કુડી. અરે ૬ મુસાફર તું માન માનવી, સગાં ન સાથે આવે. કરશો તે ભગવશ ભવમાં, કયાં કર્મ સહુ પાવે. અરે ૭ આશામાં અમથા અથડાવું, ભ્રાંતિમાં ભરમાવું. જીવન સઘળું હારી જાવું, પાપ પાશ પકડાવું. અરે ૮ વિષય વાસના વિષ છે હાલું, આશાનું અજવાળું. માન મૂર્ખ મન બેટું તે સહ, ઠામ રહે સહ ઠાલું. અરે ૯ કરે વ્યાપાર ભલે હજારે, સત્તામાં છે ખત્તા. કરે નોકરી હાજી હા કરી, સટ્ટામાં છે બટ્ટ. અરે ૧ કરે કર્મ પણ શર્મ ન છેવટ, મુક્તિ માર્ગ ઝટ ઝાલે. બુદ્ધિસાગર, અવસર પામી, સમતા સુખમાં મહાલે. અરે ૧૧
સુરત,
For Private And Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દયિક કર્મ.
જનક ધર્મ જણાયા બે ઉદયે કમ આવે, જીવને ખૂબ નચાવેરે. સીતા સતીની શર્મ ન રાખી, વનમાં દુખડાં વીત્યાં નદિષેણને નરમ કર્યા બહુ, જીતાયે નહિ જીત્યાં. ઉ૦ ૧ આદ્રકુમારને ઉદયે આવ્યાં, પરણી પિતે પડીઆ, કાને વીર પ્રભુને ખીલા, ઠક્યા કર્મ નડીઆ. ઉ૦ ૨ તીર્થકર ભગાવલી કમેં, ત્રેવીસ પરણ્યા નારી; ભલા ભલાને કર્મ ન છોડે, હાથે ન રહે હશિયારી. ઉ૦ ૩ મુંજ મહીપતિ જગમાં મેટ, ઘર ઘર ભિક્ષા માગી; આષાઢા આચારજ ઉત્તમ, બની આ વેશ્યા રાગી. ઉ૦ ૪ પાંડવ વનવાસી ગ્યા પાપ, નળ દમયંતી વનમાં કલાવતીના હાથ કપાયા, માત ફરે છે મનમાં. ઉ૦ ૫ પારાસરને ખુબ પજવીઆ, કામ ઉદય થયે ભારી; શ્રેણિક રાજા નરક સિધાવ્યા, બગડ્યા બહ બ્રહ્મચારી ઉ૦ ૬ ભેગાવલી કર્મ ભોગવવાં, કેઈનું કાંઈ ન ચાલે, બુદ્ધિબળ ઉપાયે અવળા, કર્મોદય ગુણ ખાળે. ઉ૦ ૭ ડાહ્યા ડમરા થઈ ગયા ભમરા, બળવંતા બળ હાર્યા; સતી સાધુની લાજ રહી નહિ, ઉગયા નહિ ઉગાર્યા.ઉ. ૮ અકળકળા કમદયની અહો, જરા ન રહે જબરાઈ; નવ નવ રંગે ઘડી ઘડીના, પ્રારબ્ધ દુઃખદાયી. ઉ૦ ૯ ભોગાવલી ક ભોગવવાં, સમભાવે નરનારી; સમતા રાખે સંકટ સમયે, બહુ તેની બલિહારી. ઉ૦ ૧૦ વ્રત લેઈને બહુ જન વણશે, સમજે સજજન ડાહ્યા બુદ્ધિસાગર સમજે સાચું, સમભાવે મુનિરાયા. ઉ. ૧૧
સુરત.
For Private And Personal Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
સમતા,
રાગ ઉપર સુંદર સમતા સાચી રે, રહેશે તેમાં રાચર. સમતાથી શાશ્વત છે સુખડાં, મનનાં પાપ મટાવે; નિર્મળ મનડું થવે, નકકી, કર્મ કલંક કટા. સુંદર. ૧ સમતા ત્યાં મમતા નહીં સમજ, મુક્તિ સહુને મળશે. સમતાગે સાધુપણું છે, તનના તાપ ટળશે. સુંદર. ૨ સમતા ક્રોધ હઠાવે સઘળો, સમલે મન છાજે. નીચ ઉંચને ભેદ ન નિરખે, ગગન ગઢ જઈ ગાજે. સુંદર. ૩ અન્તર્મુહૂર્તમાંહિ આપું, સર્વ જનેને સિદ્ધિ. મુજ સેવ્યાથી નિશ્ચય મળશે, રમણિક ક્ષાયિક ત્રાદ્ધિ. સુંદર. ૪ નાત જાતના ભેદથી ન્યારી, વૈર ઝેરને વાઢે; કપટવલિનું મૂળજ કાપે, કુમતિ, મનથી કાઢે. સુંદર. ૫ શુભાશુભ સંકલ્પ સમાવે, મનડું મલીન મટા. આશાના છેદે આ કુર, હઠના વાદ હઠાવે. સુંદર. ૬ સમતા અમૃત સાચું સજજન, પીશો પ્રેમ કરીને. અલખ ખુમારી અવિચળ આપે, હર્ષને શોક હરીને. સુંદર. ૭ સમતાની સુંદર શિખામણ, મહન્ત મુનિવર માને નિંદા કુથલી દૂર નિવારી, ગુણ ગાવે છે ગાને. સુંદર. ૮ વૈરાગી ત્યાગી સભાગી, રહે સમતામાં ર. બહાલી સતા સહુને વિશ્વ, બેશ છે હેની બાજી સુંદર. ૯ કજીઆ કંકાને કાઢે, ભ્રાતૃભાવ વધારે. નિર્મળ મન પરમાતમ નક્કી, તુર્ત જેને તારે, સુંદર. ૧૦ અનંત ગુણનું કારણ એકજ, મુક્તિ પદ ઝટ મળશે. બુદ્ધિસાગર સમતા ટેકે, તુત કર્મ સહ ટળશે. સુંદર. ૧૧
સુરત.
For Private And Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિષય વાસના,
વૈકુંઠ મારગ છે વેગળા–એ રાગ. વિરૂવી વિષયની વાસના, સ્વમામાં નહિ સુખ હો લાલ. આશા અંતરમાં ઉંડી વગેરે. દાવાનળ સમ દુઃખ હૈ લાલ. વિરૂવી. ૧ ઘડી ઘડીમાં રંગ ઘણું હરે, જબરૂ ઈચ્છા જોર હો લાલ. ડહાપણના દરિયામાં દેવતારે, દુઃખ વાદળ ઘણાં ઘરહે લાલ. વિરૂવી. ર ભમરા પિઠે મનડું બહુ ભમેરે, લેશ નહિમનમાં લાજ હે લાલ. વેદોદય સંસ્કારે વેગથીરે, પ્રગટી કરતા કાજ હે લાલ. વિરવી. ૩ ઉનાળામાં બી ઉનાં હરે, દષ્ટિએ ન દેખાય છે લાલ. વૃષ્ટિ, મેઘની વરસતારે, પ્રગટ અંકુર પ્રગટાય હે લાલ. વીરૂવી ૪ સાધુ સન્યાસીને સંતને, વિષય કરાવે વેઠ હો લાલ. કામ ઉદયથી કાળાં કર્મ છેરે, કરે ન ઠામે ઠેઠ હે લાલ. વીરવી. ૫ સમજાવ્યું મન શાહપણું ભજે, ક્ષણમાં સટકે બહાર હે લાલ. લાજ ન રાખે લખપતિતણી, સાધુ શીલ હરનાર હે લાલ. વિવી. ૬ યેગીને ક્ષણમાં ભેગી કરેરે, લાજ ન રાખે લેશ હે લાલ. ધર્મની સમજણ નાખે ધૂળમાંરે, કુડી ચિતા કલેશ હે લાલ. વિરૂવી. ૭ નર રા યેગી નપુંસક હરે, લાગે લલના પાય હે લાલ. પ્રતિજ્ઞાઓ પડતી મૂક્યારે, કામે કર્મ કરાય હો લાલ. વિવી. ૮ બાચક ધુમાડાના બહુ ભરેરે, પણ આવે નહિ હાથ હે લાલ. ખસને ખણતાં સુખન સત્ય છે, અંતરની નહિ આથ હલાલ વિ. ૯ ભર્યું ગણવું ભૂલાતું ભેગથી, તપસી લપસી જાય છે લાલ. કીડા જેવા કામના કર્મથીરે, ખત્તા દુઃખના ખાય હો લાલ વિરૂવી. ૧૦ ધન્ય ધન્ય વિષય વાસના ટાળતા, બહાદુર થઈને બેશ હે લાલ. બુદ્ધિસાગર આતમ જ્ઞાનથી, કામના નાઠા કલેશ સે લાલ. વિરૂવી. ૧૧
સુરત,
For Private And Personal Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનની અસ્થિરતા.
રાગ ઉપરને. જીવલડા ઝટપટ જાવુંરે, અંતે ખટપટ થાશે ટી; સંગ્યું સઘળું સાથ ન આવે, લાખ નહિ લંગોટી. જીવલડા ૧ કપટ કળા કેળવશે કેડ, પણ સહુ જાવું છેડ, લેભે લક્ષણ લાખે છે, દુઃખડાં આવે દેડી. જીવલડા ૨ આથડશે ઉંધા થઈ અવળા, પડતી રહે પંચાતે; ખટપટના ખાડાને બેદી, પડીને દુખડાં પાત. જીવલડા ૩ પરનું બુરૂ તાકે બુડથલ, પણ પિતાનું થાતું; ઉંદર દે ભુરંગ ભોગવે, જીવન નિષ્ફળ જતું. વિલડા ૪ આખો દીવસ બહુ અથા, ધંધા માટે ધાવે; જુહું બેલે જુઠું છે, પાપ કર્મ દુઃખ પાવે. જીવડા ૫ રચી પચીને રહે રાજી પણું, બગડે અંતે બાજી; અનંત ચાલ્યા અનંત ચાલે, ક્ષણિક રૂદ્ધિ નહિ છાજી. જીવલડા ૬ બેટા બેટ મામા માશી, કાકા કાકી કરજો; મહારૂ હારૂ પડી રહે સહુ, તરવું હોય તે તરજે. જીવલડા ૭ પુત્ર પુત્રીઓને પરણા, મહાડી મહેલ ચણા; બાટ ખાટલા પાટ પાટલા, પડી રહે સહુ જાવે. જીવલડા ૮ માલ ન અંતે ઝમઝામાં, પડતું રહેશે બેખું; દમડી ચમડી ચુંથાશે ચટ, ચતુર માન મન ચોખ્યું. જીવલડા ૯ ધમધમા ધીંગાણું જાણું, મમતા માયા છે; અનુભવ કરશે તે સુખ વરશે, મુક્તિ માર્ગમાં દોડે. જીવલડા ૧૦ મનની ચંચળતાને મારી, જીવન સઘળું સુધારી, અદ્ધિસાગર શાશ્વત શાંતિ, પામો નરેને નારી, જીવલડા ૧૧
સુરત,
For Private And Personal Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વપ્નવતું સષ્ટિ
રાગ ઉપરને. સૃષ્ટિ આ સ્વમા જેવી, જેવા પાણીના પરપોટા ફાફા મારે દેગટ કુલી ખેલ થશે સહુ બેટા. સુષ્ટિ ૧ ઝાકળનું જલ અળપાશે ઝટ, વાર ન વાદળ ગેટે; જોયું સઘળું જરૂર જાશે, થાય શું મનમાં મેટો. સુષ્ટિ ૨ જમ્યા ૯ને જરૂર જાવું, જરા વારમાં જોતાં રાવ રંકને રાણા ચાલે, ચાલે પુષ્ય પોતાં. સુષ્ટિ ૩ ખેલ ફરે છે ક્ષણ ક્ષણમાંહિ, જોતાં વિણશી જાશે. મહારૂ હારૂ શું મન માને, પાછળથી પસ્તાશે. સૃષ્ટિ ૪ આછું વિજલીનું અજવાળું, વિણશે વાર ન લાગે; જલબિંદુ પંકજપર જેવું, જાણી લેવી જાગે. સુષ્ટિ ૫ પ્યારૂ કુંટુંબ માન્યું પ્રાણી, અંતે તે અળપાતું પરભવના મારગને પકડીશ, કરી કર્મનું ખાતું. સુષ્ટિ ૬ મન ચાહે તે માની લેતું દુનિયામાં થઈ ડાહયે; અલખ ખલકમાં અમર રહે નહિ, પાણીને પડછાયે. સુષ્ટિ ૭ ચેલા ચેલી જાશે ચાલી, ફુલ ને મનમાં ફાલી; પુણ્ય પાપ ભેગવશે પિતે, ઠાઠ તજી દે ઠાલી. સુષ્ટિ ૮ લડત વડત લમી લેજે, પાછળ પિકે પડશે સ્વાર્થતણ મારામારી સહ, નકકી અને નડશે. સુષ્ટિ ૯ વહેતું નદીનું પાણી વહેલું, ખરખર થાશે ખાલી; છેલ છબીલા ગાલા સહ, ઉડ્યા અને ચાલી. સુષ્ટિ ૧૦ સમજુને શિખામણ સઘળી, વળશે શિવપુર વાટે બુદ્ધિસાગર અવસર પામી, ચેત શિવ સુખ માટે. સૃષ્ટિ ૧૧
For Private And Personal Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિખામણ
રાગ ઉપરને. સમજ મન જીવડા સમજુર, મહે શા માટે મકલા; પરને પોતાનું માને પણ, ખત્તા ખુબ તું ખાતે સમજ. ૧ જડની માયા જળની છાયા, વાદળ છાયા જેવી; ખોટાને મેટું, માને પણ, અંતે વાટજ લેવી. સમજ. ૨ ભૂલી નિજ જાતિને ભૂંડા, દીન થઈ કેમ , પરથી તેડે તે નિજ જોડે, ચડશે શિવ વરઘડે. સમજ. ૩ ઝડપવારમાં કાળ ઝપાટે, લાગે શું લલચાયે; અન્તરમાંહિ સુખડાં અવિચળ, બાહિર શું ભરમાયે.? સમજ. ૪ બાહિર ધે વન્યું ન બુડથળ, હાથન આ હીરે; પરખી લે ચેતનને પરગટ, સમતા સુખ સરો. સમજ. ૫ મેહથકી ભવમાં છે મરવું, ત્યાગે તુર્ત ઉગરવું મન માર્યાથી રહે ન મરવું, વહેલા શિવ સુખ વરવું. સમજ. ૬ ઉલટી આંખે દેખી લે નિજ, ઝળહળ ઝળકે તિ; અગ્નિ કાષ્ટતણા છે અંતર, છીપ વિષે જેમ મતિ. સમજ ૭ થા નહિ ગાંડે ઘડી ઘડીમાં, તું છે આતમ હરે બુદ્ધિસાગર અવસર પામી ઢીલ ન કર થઈ ધીરો. સમજ. ૮
સુરત.
For Private And Personal Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માયામાં મકલાયે.
રાગ ઉપરનો.
માયામાં મકલાઈ મુંઝીઓ, જપિયા નહિ જનદેવ હે લાલ.માયા. પૈસા માટે પાપ કર્યો પુરારે, તજી ની કુડી ટેવ છે લાલમાયા ૧ જુઠું બે ઝાઝું જાણીને, ચેરીમાં ચતુરાઈ હૈ લાલ. મૈથુન લજજા છોડી સેવીરે, હયડામાં હરખાઈ હે લાલ -માયા ૨ પરિગ્રહની તૃષ્ણમાં પેશીઓરે કીધાં પાપ કરડે હો લાલ. . અભય ભક્ષણ અવળી ચાલમાંરે, જડે નજગમાં જડ હે લાલ-માયા કે નિંદા કીધી પરની નેહથી, જોયું ન પાછું જરાય હે લાલ. દગા પ્રપંચે કીધા દોડીને, મમતામાંહિ મરાય હો લાલ-માયા ૪ આડે અવળે ઝાઝું આથડોરે, ભમિ ભવ અનંત હો લાલ. લકમી લાલચમાં લથડે ઘરે, કામ તણે નહિ અંત લાલ માયાપ કામ વિષયથી દેખી કામિની, સવારથમાંહિ અંધ હૈ લાલ. ધાય નહિ પરમાતમ ધ્યાનમાંરે, ઢંગ ધતિંગે ધ્યાનરે હે લાલ- ૬ ઉચ થયે નહિ જગ ઉભે ઘણુ રે, મે ન માન મરોડો લાલ રક્ત સમાગમ ક્ષણ નવિસેવિયરે, કીધાં કુડાં કોડ હે લાલ-માયા છે ભમતે ભૂતની પેઠે બ્રાંતથી. ગ્રહ્યું ન આતમ જ્ઞાન હો લાલ. રાગ દ્વેષને નહિ રેકિયારે, ધર્યું ન આતમ ધ્યાન હે લાલ. માયા ૮ પરમાતમથી કીધી ન પ્રીતડીરે. દયા ન કીધી દીલ હૈ લાલ. લથશે લાખ ચોરાશી નિમાં રેધર્મમાં કીધી ઢીલ હો લાલ. માયા ૯ દશ દઈને પામી દોહ્યલેરે, માનવને અવતાર હે લાલ. બુદ્ધિસાગર ધર્મ ધ થકીરે, જગમાં જયજયકાર હો લાલ. માયા ૧૦
સુરત.
For Private And Personal Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્યધર્મ, કોઈ પરીક્ષક પામી શકે.
રાગ ઉપરને. પામે સત્ય ધર્મ કે પા ખુરે, મૂહ ન જાણે મર્મ હે લાલ ભક્ત થઈ ભટકે છે ઢાંગીરે, ધરે નહિ મન ધર્મ હો લાલ.
પામે ૧ જટા વધે છે વડના ઝાડનેરે, રહે ગુફામાં વાઘ હે લાલ. મુંડ મુંડાવે ગાડરીઆં ઘણાંરે, કાળા છે કેઈ નાગ હો લાલ,
પામે ૨ વનવાસે વસતાં પંખી ઘણારે, મમતામાં મસ્તાન હે લાલ. નાગા ફરતા દીઠા નાગડારે, ગ્રહ્યું ન આતમ જ્ઞાન હો લાલ.
પામે ૩ ટીલા ટપકાં એ બહુ કરે રે કપટકળા બહુ કામ હો લાલ. ભિક્ષા ભિખારી બહુ માગતારે. મમતાની મન મામ હે લાલ.
પામે છે વેષ બદલતા નાટકિયા ઘણા રે, સ્વારથમાં સપડાય હે લાલ. ભાષા સંસ્કૃત ભણતા બ્રાહ્મણેરે, મનમાં માન ન માય છે લાલ.
પામે છે બકવૃત્તિને બગલો બહુ ધરે રે, પકડે પરના પ્રાણ હે લાલ. કીર્તન કરતા દીઠા કોળીઓરે, હરતા ધન દુખ ખાણ હે લાલ.
પામે છે
For Private And Personal Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫
ભક્તિ કરતા ક્રીડા ભાવડારે, હણતા જીવ હઝાર હો લાલ. પથ વધારે પાખંડ કેળવીરે, પાદરીને પરિવાર હા લાય ડાળ કરે છે વેશ્યા વેગથી, પરના ચુસ પ્રાણ હા લાલ. કુટની પેઠે આરડતા ઘણારે, કદી ન થાય કલ્યાણ હો લાક દેવગુરૂને ધર્મ નાગુતા રે, નીતિ ધરે નહિ નિત્ય હૈા લાલ. મસામાં ધર્મને માનીનેરે, કરે પવિત્ર ન ચિત્ત હા લાલ અન્તસમાગમ સદગુરૂ યોગથી, સત્ય ધર્મનુ” જ્ઞાન હો લાલ, વીર નિશ્વર વચનામૃત ગ્રહે, રામિતની એટ સાન ડા લાલ. માધ્યસ્થષ્ટિ મનમાં ધીરે, વાંચે! આગમ અન્ય હો લાલ
બુદ્ધિસાગર સદ્ગુરૂ ચેગથી રે, પામે શિવપુર પશુ હો લાલ.
For Private And Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુરત.
→
"
l,
1
Page #59
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનના વિકારો ત્યાગ.
જૈનકા ધમ જણાયા બે, એ રાગ. મનના ઘા મારે મર્દ, દિલનાં ટળશે સઘળાં દર. રાગ છેષ મનમાંહિ રહે, મમતા ઈર્થ :માયા; શાભિમાન ચંચળતા આવે, પાખંડના પડછાયા. મનના ૧ હિંસા જુઠું હરામપણુંને, કપટકળાનાં કર્મ, કામ વાસના પ્રગટે કાળી, ધુળમાં ઘાલે ધમ. મનના ૨ નિંદા ચુગલી ચાડી ચિરી, મેથુનનાં મહાપાપ: પરની હાંસી નિજની પૂજા. ઉશૃંખલ ઉત્તાપ. મનના ૩ હ શેકને હિચકારાપણું, ક બહુ કંકા : પ્રમ, અરુચી પવસ્તુમાં. ઉદાસીનતા દાસ. મનના ૪ પૂજાવાની ઈચ્છા પ્રગટે. મારી મારામારી ધમધમામાં ઘસવું રોગે, કરવી કુમનિ યારી. મનના ૫ ભયના ભાવે, બ્રાંતિ ભ્રમણા, જંજાળ જકડાવું તુતવારમાં ટંટા કરવા, સુખ માટે શરમાવું. મનના ૬ ઉચ નીચના ભાવો ઉછે, સ્વારથમાં સપડાવું; પ્રભુ પ્રીતમાં ભરવું ન પગલું, ગમ્મતમાં જીડ ગાવું. મનના છે સંક િવિક એવે, પ્રગટે જે જે પ્રાણી; નાશ કરેને તેને ની, અંતર સમતા આણી. મનના ૮ સમાન ભાવે જેવું સઘળું, પ્યારું નહિ કે અમારું; આત્મભાવના ત્યારે આવ, બ્રહ્માનવરૂપનું બારૂં. મનના ૮ જડને જ ભાવે જેવા મનમાં નહિ મુંઝાયે પરમાતમ પખાશે પરગટ નક્કી એવા ન્યાયે. મનના ૧૦ આવ્યું અને તે ઘણી સિદ્ધિ, આનંદ અપરંપાર બુદ્ધિસાગર ધાએ બળા પામો ભવ જલપાશ. મનના ૧
For Private And Personal Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭
કર્મના દાષા પરિહરવા.
તા 1
જીવલડા ઘાટે નવા શીદ ડે. એ રાગ. કર્મના ડાધા સહુ સંહરૂ, તદા હું અજરામર થઇ ડરૂ. હું ને મ્હારૂ સહુ પરિહરવું, મિથ્યા મન મેટાઇ; અભિમાનતા અધડાવું, ટળે વિકલ્પો વધાઇ. ગાળ દીધાથી ક્રોધ ન પ્રગટે, કીર્તિ કલકમાં સમતા; પરિગ્રહ જાવે આવે તોપણ, મન પ્રગટે નહિ મમતા તદા૦ ૨ માન અને અપમાનની વેળા, હર્ષ શાક નવિ પ્રગટે સુખ દુઃખ આવે સમતા સાચી, શુદ્ધ વિચારો ન ઘટે. તદ્દા. ૩ કામ ન પ્રગટે જે મહાકુડા, આશા મન નઙે આવે; સંકટ આવે મનની શાંતિ, ઘેાડા લાભ ન થાવું. તદા ૪ કાઇક ધૃજે કાઈક ધૃજે, નિંદા કરતા નબળા; રાગ દ્વેષે રંગાવું નહિ, ધ્યાન વિચારા સબળા, તદા પ મિથ્યામતમાં નહિ મુંઝવું, મનમાં નિહ મકલાયુ : દોષીનો પણ દોષ ન ભાખું, નિંદા નહિ મન લાવો તદ્દા પુદ્ગલમાંહિ, પ્રેમ ન ઉપજે, દેહાધ્યાસ તળાÀ; બધા વિકલ્પો મનના બળશે, ભક્તિમાંહિ ભળાશે. તદ્દા છ જ્ઞાન ધ્યાનમાં શુદ્ધ રમતા, શુદ્ધ સમાધિ સમવું, પતે પાતાનું નહિ ભાસે, ધ્યાન ધારણા ધ્યાવુ, તદા૦ ૮ ઉંચ નીચનો ભેદ રહે નહિ, એકએકતા કરૂં, બુદ્ધિસાગર પરમાતમ પ, સહેજ ક્ષણમાં વર્', તા૦ ૯
સુરત.
For Private And Personal Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮
પથાત.
રાગ ઉપરનો.
જીવલડા પાંચાતે શીદ પડે, બ્રાંતિના ચાળે કેમ પરની પંચાતમાં પાપજ, ચિતામાં મન બળે; આડી અવળી ખટપટ અટ, લેટમાં લડ. ભ્રાંતિ ૧ ચતુર થઇ સમતાને ચુકી, અવળે! થઇ આથ પ્રાણ પડતાં બહુ પરતાશે, નક્કી નસ્તર નડે. ભ્રાંતિ ૨ અમુક બાંડી અમુક ગાંડા, શાણા થઇ શું શ પોતાનુ મૂકીને પરગટ, દળણાં પરનાં દળ,
ભ્રાંતિ ૩
ભ્રાંતિ પ
અમુક જ્ઞાની અમુક માની, સટ્ટામાં સળવળે; ઉંટ સમ વાંકા અમુક ધંધા, ધર્મ વાત નહીં પડે, ભ્રાંતિ ૪ વિક્થામાંહિ šાલ ધરીને, તર્કટમાં તરફ; ભુલી ઝુલી ભવમાં ભારે, તે નકમાં અડ લીટ વિષે માખી લપટાતી, નહિ નીકળતાં મરે: મરીશ મૃખા મોડુ ધરીને, કુમતિ કળાથી છળે. ભ્રાંતિ ૬ ધૂમાડાના ખાચક ભરતાં, કંઇ પણ હાથ ન અડ માથાકુટ મૂકને ઝટ મૂરખ, ગટ શાને કરે. કર્મ કળાની અકળદશામાં, ભુંડ થઇ કેમ ભળે; જુડી બાજી જીવડા જાણી, હત હજી ગુ હળે, ભ્રાંતિ ઝાંઝવાના જળના જેવી, આતા બાજી રે; બુદ્ધિસાગર મળીયા થાતાં, મુક્તિનાં સુખ મળે.
ભ્રાંતિ છ
સ્થિરતા પામી શિવમાં ઠરે
સુરત
For Private And Personal Use Only
८
Page #62
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નકામો કેમ આથડે છે.
રાગ ઉપરનો. અરે જીવ અમ શું આથડે, લાલચું લેભથકી જીદ લડે. ધમધમામાં સી પડને, અર્થ ગિર આખડે; કપટકળામાં થઈને કાળો, ચાર શનિ અટકે. લાલચુ ૧ હરદમ હડકાયાની પેઠે, લુધ થઇ લડ; પ્રતિબિંબ દેખી દરપણમાં, લીમડો બહુ ભડભડે. લાલચુ ૨ પ્રમાદમાં પિઢીને પાર, નિજધન બાવે ખરે; અજ્ઞાને બનીઓ તું છે, જરા ન લક્ષ્મી જડે. લાલચુ ૩ મર્કટવતું મનમાં મલકા, ગાજે ઘનની પર અભિમાન રાવણનું આણે ધરી જર નહિ ધરે. લાલચુ છે છેલ છબીલ બનીએ છાકી. બની રહ્યું હણ હે; ઉંદર બિલાડીની ડા, હેલાનાંહિ હ . લાલચુ પ મોહ મદિર ઘેર ઘેનમાં, રાની શિખ નહિ આપ મતિ અવળચંડ થઈ, ઉધી ટો ચગે. લાલચુ દ કે કાળા સર્ષની પડે, ફોગટ શું ફાફ બારણાની પડ બુડથલ, બોલીને બણબણે. લાલચુ ૭ મગર પેઠે ગ્રહ્યું ન મૂકે, વૈરાગે નહિ વળે; સારું પરનું સહન કરે નહિ, બળતણ પેઠે બળે. લાલચુ ૮ બ્રાંતિમાં રમાયે ભુંડા, ચેખા પંથે ન ચડે ગાડી વાડી લાડી ઘરમાં, રાજી થઈ રડવડે. લાલચુ ૯ મનના મેજીલા મૂરખડા, ઘાટ ઘણું શીદ ઘડે; અણધાર્યું જાવું છે ઉઠી, પાછળ પાકે પડે. લાલચુ ૧૦ ચેત ચેત જવલડા ઝટપટ, શાને દુઃખમાં સડે; બુદ્ધિસાગર થાતાં બળીઓ, સુખડાં સમતાવડે. લાલચુ ૧૧
સુરત,
-
પ
ક
For Private And Personal Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦
આત્માના આનંદમાં રહેવું. આતમ આનંદમાં રહીએ રે, કોઈને કાંઈ ન કહીએ, કય કર્મ ભોગવવાં કાળાં, સઘળાં સહી છે રે; રંકને રાજા હકિમ હોદે, વૈરાગે વહીએ. કોઈને ૧ આધિ વ્યાધિ ઉપાધિ આવે નિર્ભયતા લહીએ; પ્રારબ્ધ ભોગવવું પડશે, બહાવરા શીદ થઈએ. કેઈને ૨ સંકટ આવે સારા માટે, શિખામણ લઈએ, જ્ઞાન પરીક્ષા ઘડે ઘડીમાં, ઉત્તમ ઉગરીએ. કોઈને કે નવિન કર્મ ગ્રહો ન નકકી સમતા સંવ એરે. દુખ જોગવતાં ડહાપણ આવે, વિભુ પ્રભુ વરીએ. કેઈન ૪ નીચા ઉંચા નરને નારી, ઠામ ન કદી ઠરીએ રે; પ્રાણુ પડે પણ સમતા પકડ, વિજય વિશ્વ વરીએરે કોઈને પ આળજ આ ભય ભરમાવે. ધીરજપણું ધરીએ આતમ હી હાથે આવ્યા, ડાહ્યા શીદ ડરીએ. કોઇને ૬ દર ગી છે દુનિયાદારી, લક્ષ્ય ને ત્યાં દઈએ: જશ અપજશ સહકર્મ કળા છે, પરગટ પરિહરિએ કોઈને ૭ શ્રેષ્ઠ થઈને કદી શાતામાં, ફકર થઈ ફરીએ, શાતા અશાતા સ્વપ્ન માની, અત્તર ઉતરીએ. કોઇને ૮ જન્મ મરણમાંહિ જકડાણ, સત્યપણું સ્મરીએ રે; રાગ દ્વેષથી દૂર રહીએ, તુર્ત ઘડી તીરે. કેને. ૯ સ્વપ્ન સમું આ સહુ સમજીને, દીલ દર્દી દહીએ રે; બુદ્ધિસાગર થઈને બળીઆ, જ્ઞાનમાં ગહ ગહીએરે. કોઈને ૧૦
સુરત.
For Private And Personal Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન માટે પ્રબોધ.
જીવડા જાગીને જેગી, એ રણ. નયણે નિરખી લે નિત્ય નિર્મલ, આતમા અવિહડ સદા; જ્ઞાની ગુરૂગમ મેળવીને, કર્મને હણીએ મુદ્દા. નયણે ૧ અસંખ્ય પ્રદેશી શુદ્ર નિશ્ચય, અનંત ગુણ આધાર; ચેતન, જીવ, ને પુરૂષ, બ્રહ્મએ, નામ તેનાં ધાર. નયણે ૨ દેડમાં પણ દેડથી ભિન્ન, નિશ્ચયનય કર ખ્યાલજી; રાગ દ્વેષને જીતવાથી હવે મંગલ માલ. નયણે ૩ સમ્યક સર્વને જાણવુંએ, જ્ઞાન લક્ષણ બેશજી; સમ્યક્ સર્વને દેખવું એ, દર્શન ગુણ હમેશ. નયણે ૪ સર્વ ગુણની સ્થિરતા એ, ચારિત્ર લક્ષણ સત્યજી; અનંત આનન્દ આમામાં સડજ પ્રગટે કૃત્ય. નયણે છે સર્વ કર્મ આવરણ છેદે, નિર્મળ આતમ થાય; અત દુખ નાશ થાય અને સુખમાં સમાય. નયણે૬ ખુદા વિષ્ણુ શિવ પિત, સંગ્રહ નથી સર્વજી; આત્મપિ આદર્યાથી, મિથ્યા ઉતરે ગર્વ. નયણે છે સોડર્ડ સોડવું ધ્યાન લાગે, સત્ય સમાધિ સારજી; બુદ્ધિસાગર આત્મભાવે, સિદ્વ બુદ્ધ નિર્ધાર. નયણે ૮
સુરત.
For Private And Personal Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વાત્મસ્વરૂપ દર્શન.
રાગ ઉપર. અલખ અતિમાનું ઓળખી રૂપ, બાન નિર્મળ ધારીએ; બારિ દષ્ટિ બા મરવું. ડાબે દિ’ નું હારિએ. અલબત્ર ૧ રૂપારૂપી અસ્તિનાસ્તિ, અનેકાન વિચારીએ; સત્ય સ્થાનક જાણતાં ષ, સમકિત શુદ્ધિ સારીએ; અલખ ૨ આપોઆપ વિચારી આતમ, મેડમલને મારીએ; કર્મ ઉઢયે આવ્યાં રેઢી, હિંન લેશ ને ડારિએ, અલખ૦ ૩ અન્તર દ િઆમામા, વિષ્ણુ તૃગા વારીએ હેમ વિંકધા વગ વારી. તુ નિજને તારિએ. અલખ૦ ૪ ત્રિપુટીએ નર ક દ વદ વિદારીઓ, ઝળ જ આ હોને ખારી અનન્ટ ખુમારી એ. અલખ૦૫ છાયા અ!'ની વ છવાઇ યય છે. વિદ્યારીએ જેને નિજ ને ઝટ, ઉરમાં તત્વ ઉતારિએ. અલખ૦ ૬ સુખમાં માં હું ઝીલે દુઃખ સઘળાં દા એ; બુદ્ધિસાગર ધાતાં બળીએ. ગુરુ અનંત વધારીએ. અલખ૦ ૭
એમ શાન્તિઃ સુરત.
For Private And Personal Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૩
યાગ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અરે જીવ શીદને ચિંતા કરે એ રાગ.
ચાણી ૧
યેાગી ૨
યાગને આનંદથી આરે, ચેગી ઝટ ભવસાગરને તરે. પંચ ભેદ યમના ધરી પ્રેમ, નિયમ નેહે કરે; આશા ત્યાગી આસન વાળી, પ્રાણાયામને ધરે પ'ચ ઇન્દ્રિયના પ્રત્યાહાર, વિષયેાનાં વિષ હે; ધરી ધારણા, હૃદય કમળમાં, વિભુ પ્રભુને વરે. ધરી ધ્યાનને ધીરજ ધારી, ખરી સમાધિ સ્મરું; સર્વ વિકલ્પે તુર્ત સમાવી, જન્મ જરા પરિહરે. યાગી ૩ આધિ વ્યાધિ ઉપાધિ અળગી, અજરામર થઈ ઠરે; સાયિક ભાવે સમતા સાથે, જ્ઞાનાનă નિજ ઘરે. અખંડ અરૂપી અવિનાશીની, પદ્મવી પરગઢ સરે; બુદ્ધિસાગર આત્મ ઉજાગર, અનંત આનંદ ખરે. યાગી ૫
યેગી ૪
ૐ શાન્તિઃ ફ્
For Private And Personal Use Only
: રત.
Page #67
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમારી સ્થિતિ,
ગઝલ..
અમે તે ભાવના ભેગી, અમે તે જ્ઞાનના યોગી નહીં છે લાજ દુનિયાની, અમારૂ ચિત્ત મસ્તાની.
હજારની નિરાશામાં, અમર શાનિત છુપાઈ છે; અમારૂં તેજ સર્વત્ર, ભલાની એ ભલાઈ છે.
” અમારે નહિ કદી ડરવું અમારે કર્મને હરવું; અમારૂં તે અમારામાં, તમારૂં તે તમારામાં “ તમારૂં તે અમારૂં છે, ખરી એ સત્યની કુંચી; અમારે મસ્તનું બાનું, અમારું દિલ નહિ છાનું. અમારી વાત સર્વત્ર, ગઆઓ જગાવે છે, દહાહ્યાં દીલ શમવાને, ખરે એ ધર્મ ધ્યાવે છે. ખરૂં એ રૂખનું ખાતું, ભલું એ ભાવનું ભાતું, ગરીબી ન ગણવાની, ભલાઈ ન ભણાવાની. હશે જેવું થશે તેવું, વિધાતા વાંક ગણવાને; ખરૂં જીગર જણાવાનું, છુપે નહિ તે છુપાવાને. ૭ અનંત સુખ પિતાનું, ગ્રહી લેવું ભલાઈથી કરીને કર્મને અંત, થઉં હું શાંત સમજ્યાથી.
જીગરની વાત જે જાણે, અમારે ભાવ તે આણે, છુપાયું તેજ અંધારે, ઝળકશે જેતિ ઝટ ધ્યાને. ” અમારા તેજની તેજી, હજી છે હાથમાં બાજી; બધું એ બુદ્ધિના બળમાં, પડું નહિ કર્મના છળમાં. ૧૦ કરેલું એ ભરેલું એ, ભરેલામાં ભરાશે એ; બુદ્ધ બ્ધિ સંત સેવાથી, સદા જે સત્ય થાશે એ. ૧૧
સુરત.
For Private And Personal Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિષ્યોપદેશ.
ગઝલ. અરે ઓ માનવી મેટા, હજુ નહિ વાળ મન ગેટા, થનારું તે થશે ત્યારૂં, વિચારી એજ નિર્ધાર્યું. ૧ ઠગાતે નહિ ઠગેથી રે, અવિચારી થતા ના તું; હજી છે હેત હૈડામાં, જીગરથી જોઈ લે જાગી. “ હજી હારી હજી હારી, અમર આશા છુપાઈ છે; ઘી એ વાત વિશ્રામી, સદાની એ છવાઈ છે.
મળેલ બેધ લેજે તું, ગણી લેજે એ પિતાને; નહિ છાને નહિ નાને, હજી એ પ્રેમ મસ્તાને. અમારી વાત ભૂલી જા, ગ્રહી લે સત્ય પિતાનું; તમારાં દિલનાં દર્દો, નથી સહ મુજથી છાનાં.
ક્ષણિક જે ચિત્તના રંગી, હમે તેના નહિ સંગી: સદા તું રાખ હુંશિયારી, તજી દે ભૂલ પિતાની. વિચારી વેણને વદવાં, સજી લે સંગ સારાની; ગ્રહી લે સત્ય તે હારૂં, તજી દે સંગ બેટાની. ૭ “કદી તું પ્રેમથી મળશે, હઠીલા છેડી દે હઠને, કુસંગી સંગ દેથી, કુસંગી ના કદી થાત. હજી આશા બહુ લાંબી, હજારે દીલમાં ધારી; વિવેકે સહ વિચારીને, ગ્રહી લે સત્ય જે હારી. ખરૂં તેને જણાવ્યું હું, અલખની વાતમાં પ્યારા હજી તું મેહ મકલાઈ, ખરાને જૂઠ જાણે છે.
ઘણા રંગે ઘડીના જે, ઉઠે જે દીલમાં ખટા; શમાવી તું સુખી થાજે, દુવા એ દીલની મહારી. ૧૧”
ગ્રહે જે ગાજશે ગગને, તથાપિ હું નહિ છોડું અમર એ પ્રેમની આશા, ધરી લે તે ધરી લે તું. ૧૨” - “દુઃખીનું દર્દ એ ટાળે, શિખામણ પ્રેમથી ગાજે; બુદ્ધયબ્ધિ સંતની શ્રદ્ધા, ગ્રહી લે તે ગ્રહી લેજે. ૧૩
For Private And Personal Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિષ્યને લખેલ પત્ર
ગઝલ. જણાવ્યું હે ભલી રીતે, તથાપિ તું રહ્યું રે મનુષ્યરે મેહમાં મુંઝ, ખરે રસ્તે નહિ સુઝ. વો શું વહેમની વાટે, ઠચ નહિ તું ખરા હાટે; ભળે નહિ તે ભલા ભાવે, ડર્યો નહિ દુખના દાવે. હજી તું ચેતી લે હાથે, સજી લે સત્યને સાથે; થજે તું રહેમને દરિયે, ભલા ભાવે સદા ભરિયે. વિચારી સત્યને વદવું, કદી નહિ શ્રેષથી લડવું હરામી ના થવું હશે, બુરૂ ના બોલવું રીસે. સદાનું સુખ તે સાચું, તજી દે દુઃખ જે કાચું તજી દે તું હઠીલાઈ, ભલે ને ભલાઈ તું. સરલાઈ સજી સારી, અદેખાઈ તજી ખારી; તજી દે રાગની ગ્રંથિ, ત્વરિત તું થાવ શિવ પંથી. ગુરૂના જ્ઞાનને પ્રપજે, થએલા દુઃખને દહજે; ધીરજ ને ધારી લે ધીરા, ચઢેલા હાથમાં હીરા. પડે જે દુખના પથર, તથાપિ સામ્યતા ધરજે; વિચારોના વમળમાંહિ, વિચારી કૃત્ય સહુ કરજે. ૮ તશ નહિ સત્ય પિતાનું, કદી ના સત્ય રહે છાનું, અલખની ધુનને ધરજે, પ્રગટ સહુ પાપ પરિહરજે. ૯ સદા તું ધ્યાનમાં રહેજે, કઈને કઈ ના કહેજે; અગમની એ નિશાની છે, પર ધ્યાને પિછાની છે. ૧૦ જગત્ એ સ્પષ્નની માયા, પડેલા પાણી પડછાયા, અમર તું આતમાં જ્ઞાની, અનંતા ગુણની ખાણી. ૧૧ વિચારી દેશમાં વળશે, અનંતિ તિમાં ભળજે; બુદ્ધચબ્ધિ” સત્ય એ ગાયું, પરાધ્યાને જે પરખાયું. ૧૨
For Private And Personal Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૭
શિષ્યને સત્પત્ર.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગઝલ.
અરે આ તત્ત્વના પ્યાસી, વિચારી શિષ્ય લે વહેલું; અનુભવની કસોટીમાં, લખાયું પત્ર આ પહેલુ
“ખરી જ્યાં પ્રેમની ખૂબી, નથી ત્યાં હેમની વડ઼ી; ભલી ભક્તિ ભરેલી જ્યાં, નથી નિઃસ્નેહ ત્યાં નક્કી. ખરા જ્યાં પ્રેમના ઉભરા, છુપે નહિ તે છુપાવાન; પડે જો પ્રાણ તાપણ તે, જીગરથી તે જણાવાના. “અચળ ત્યાં દીલની એકી, સ્વભાવે છે દુઃખે દુઃખી; ભલામાં ભાગ લેવાને, સહજથી છે સુખે સુખી.
For Private And Personal Use Only
કહ્યાથી નહિ કદી કડવું, સહુ જ્યાં પ્રેમ ત્યાં મીઠું; નથી ત્યાં દોષની દૃષ્ટિ, ફ્રિંટેલ પણ નથી દીઠું. “મળીને દિલ રંગાયા, નથી ત્યાં ભેદ દુનિયાના; જગતનું રાજ્ય જાન્યુમમાં, કદી ના પ્રેમ જાવાના, “ફકીરી કે અમીરમાં, જરા નહિ ભેદની ભ્રાંતિ; શરીરે ભેદ પણ શાના, ઉદય પ્રેમે છે ઉત્ક્રાન્તિ. નથી ત્યાં લેાકની લજ્જા, નથી ત્યાં ભેદુની ભીતિ; નથી ત્યાં સ્વાર્થની છાયા, મળે જ્યાં જ્ઞાનિની પ્રીતિ. “ખરી પ્રીતિ ખરી ભક્તિ, ખરી રીતિ ખરી નીતિ; ખરી ત્યાં અક્યતા જાગે, વિકારી સ્નેહ તા ભાગે. અમારૂ દીલ એવું છે, નથી પ્રશ્ન પુછાવાના; વિનેચેાની કસોટીમાં, ખરી પ્રેમજ જણાવાના. “નથી પૃચ્છા નથી ચર્ચા, સ્વયં એ ઉત્તરે આપે; “બુદ્ધચધ્ધિ” પ્રેમની ખૂબી, કસોટીની ખરી છાપે.
સુરત.
૧
2"
૩”
""
4"
""
૧૦
૧૧૩
Page #71
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮
...:
Aવ.
એક શ્રદ્ધાળુ શ્રાવકને લખેલો પત્ર
ગઝલ. પ્રવાસીરે જગને તું ખરાને બળજે જ્ઞાની; અલખની ધુન લગાવીને, તજી દેને જ નાદાની. “છવાશે જે ખરી શાન્તિ, ભુલાશે સર્વ ભવ ભ્રાન્તિ; ઉદય ત્યાં અસ્તની વકી, નથી અહિં આત્મમાં નકકી. ૨”) અહિંત સર્વને મળવું, અહિં તે ભાવમાં ભળવું; અહિં તે ઉંઘ જાવાની, નહિ અહિં ટેવ ખાવાની. ૩ નથી અહિં જન્મ કે મરવું, નથી અહિં બાગ કે ફરવું; અનંતા સુખને ભેગી અહિ હું જ્ઞાનને ભેગી. પરમ પદની અહો એવી, ખરી શાન્તિ જણાવાની; તજી તે સર્વની તૃષ્ણ, પરં તિ સુહાવાની. અરે એ વાત માની લે, વિચારી તું વિચારી લે; જગની દૃષ્ટિથી દેખે, ખરી ખુબી નહિ પેખે. જગની દૃષ્ટિના ચમે, પ્રભુને પથ છે આઘે; પરીક્ષા પંથની જ્ઞાને, નથી ત્યાં લેકને લાગે.
જગત્ સ્વપ્ન જણાવાનું, જોયેલું સર્વ જાવાનું પલકમાં પાડશે આંસુ, હતું તે નહિ જણાવાનું. ખરા બેલે તું ખેલી લે, જગમ તત્ત્વ ખેલાડુ ભણીને ભૂલ ના ખા તું, લઈ લે આયુનું ભાડું. “અલખના પથમાં ચાલી, અનન્તા સુખને લેજે; પૂરણમાં પૂર્ણ પ્રગટે, છતી શક્તિ પ્રગટ વહેજે. ૧૦”
અરે ઓ વિશ્વમાં વીરા, ગ્રહી લે શીખને માની; - બુદ્ધ બ્ધિ સંતના શરણે, ખરી આ વાત નહિ છાની. ૧૧
સુરત,
For Private And Personal Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
3:
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમારી દૃષ્ટિ.
ગઝલ.
વિચારી ખેલવું સારૂ', વિચારી એલવુ' પ્યારૂ, દયાની દૃષ્ટિને ધરવી, દયાની રીતિ અનુસરવી, “જગત્ મશાન જગાવીને, અલખનાં ગાન ગાવાનાં; પર' જ્ઞાને પર' ધ્યાને જગતનાં લેક જગાવાનાં. અમારા દેહના દીવા, પ્રકાશી સર્વમાં થાશે; અમારી દિવ્ય ચક્ષુ, પ્રગટતાં સર્વ પરખાશે. અમારે એક આતમનું, ખરૂ લક્ષ્ય લગાવાનું; જીવાને આત્મદૃષ્ટિથી, સત્તા જેવા સદા સરખા. ભણીશું એ ભણાવીશું, કહીશું એ કહાવીશું; અમારી આત્મની દૃષ્ટિ, કરે છે શાન્તિની વૃષ્ટિ ભૂલીશું ને ભૂલાવીશુ, હમારે એજ કરવાનું; અમર આશા ખરી શાન્તિ, હમારે એજ ધ્યાવાનું, “ભૂલીશું દોષના ભારા, હમારૂ સાધ્ય છે સાચું; હુમારૂં સાધ્ય અંતરનું, સદા રાચુ સદા માચું, “તજી ભાગાતણી આશા, ગણી આ સૃષ્ટિ સ્વપ્નાની; ક્ષણિકમાં સત્યની આશા, તજી તે જાણતાં સાની. “અમારૂ દિલ મસ્તાની, ફકીરીમાં ગ્રહી શાન્તિ; નથી રાગી નથી દ્વેષી, ખરી ખુમી ન ભૂલાતી. “નથી લેવું નથી દેવુ', સ્વભાવે સર્વના સહુ છે; ચિદાનન્દી અમર યાગી, અમારે, વિત્ત એ બહુ છે. ૧૦ “ભૂલેલુ* એ જણાયું છે, હવે તે એહને લઈશું
,,
યઘ્ધિ સત્ય સેવીશું, અમારા ધર્મમાં રહીશું.
સુરત.
For Private And Personal Use Only
૨”
૩
૫
g,
-',
૧૧'
Page #73
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમારા
ગ.
ઉલટી આ કરીને સંતે, દેખ ત્રિપુટી અજવાળું; ઝળહળ જગમગ જોતિ ઝળકે, જુદી રીતનું ઉજિયારૂ. ૧ ત્રિપુટીમાંહિ ત્રાટક કરતાં, અનેક રૂપ દેખાતાં; અનહદ અધિષ્ઠાયક દેવનાં, રૂપિ પરગટ પરખાતાં. ઈષ્ટ દેવનાં દર્શન થાતાં, અનેક યેગી દેખાતા; સમવસરણ દેખાતું સારૂં, દેવકુમર ગીત ગાતા. ૩ જેજે છે તે દેખાતું, અજવાળામાં બહુ ભાસે; બાહિર અજવાળું નહિ એવું, ઉલટ આંખથી પરખાશે. ૪ તીર્થોનાં દર્શન બહુ થાતાં, થાશે તે પણ દેખાતું, નહિં ખોટું આ પ્રગટ પરિચય, સંસ્કારીને સમજાતું. ૫ બ્રહ્મરંધ્રમાં જઈને સુરતા. ઝળહળ જ્યોતિ પ્રગટાવે; ચકરી આવે એવી ઉલટી, ભાન બ્રાહ્યનું ભૂલાવે. ૬ અજવાળું અજવાળું પુષ્કળ, અનેક રૂપ નિરખાતાં; વહે ન બાહિર શ્વાસોશ્વાસ, આનંદ આનંદ થઈ જાતાં. ૭ દૃશ્ય દષ્ટ ભાન રહે નહિ ચેન પડે ત્યાં બહુ ભારી; ચઢી ખુમારી શિવસુખકારી, ઉતરે નહિ તે ઉતારી. ધ્યાન રૂપસ્થની એ લીલા, જરા ન ચળવું દેખંતાં; ઉદાસીનતા મનમાં લાવી, સર્વ રૂપને પરખંતાં. ૯ અન્તરના ઉપગે રહીને, દમાં નહિ મુંઝાવું; શુપગે ભિન્ન વિચારી, રૂપાતીત ધ્યાને જાવું. રૂપાતીતની પ્રાપિત દુર્લભ પંચમ કાળે નહિ પૂરી, શુકલ ધ્યાન તે કિંચિત્ ભાસે, આજ દશા છે અવધારી. ૧૧ અન્તરના ઉપગે રહેવું, અનુભવ અમૃતને પીવુ; બુદ્ધિસાગર આપ સ્વભાવે, અનન્તકાળ લગી જવું. ૧૨
સુરત.
For Private And Personal Use Only
Page #74
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારી સહજ ઉદાસીનતા
ગઝલ, હતું તે શું ગમે તે શું, થશે તે શું જશે તે શું” નથી એ હું જણાયું એ, સદા હું છું સહજ રૂપે. ૧ હશે જે હાલ મ્હારે શું, હશે જે દ્વેષ હારે શું; હશે વૈરાગ્ય મ્હારે શું, હશે ભક્તિ તે હારે શું. જે ગમે તે માનશે દુનિ, તથાપિ તેય હારે શું; કહે ગડે તે હારે શું, કહે ડાહ્યા તે હારે શું. ૩ કહે કપટી તે હારે શું, કહે ઢોંગી તે હારે શું; કહે છે તે હારે શું, કહે સાચો તે હારે શું. ૪ કહે યેગી તે હારે શું કહે ભેગી તે હારે શું; કહે જ્ઞાની તે હારે શું, કહે ધ્યાની તે હારે શું. ૫ કહે કામી તે હારે શું, કહે સ્વામી તે હારે શું; “નથી તે હું ન થાવાને, ખરે તે હું ન જાવાને” ૬
હશે દૃષ્ટિ જે દૃષ્ટાની, હશે વૃત્તિ જે વકતાને કહે વૃત્તિથકી તે, તથાપિ હું ન તે છું.” ૭
ભલે બેલે જગત મીઠું, ભલે બોલે જગત્ હું; નથી લેવું નથી જેવું, થવાનું તે થશે ભાવી.” “જગત ચમે ન જેવાનું, અસલની વાત નહિ નકલે; ખરી ખુબી જણાવાની, અલખની ધૂનમાં સઘળે.” ભલે માને કે નહિ માને, નથી મહારે મનાવાનું અધિકારી થશે ત્યારે, સ્વયં તે ભાસશે સાચું. ૧૦ “મને શાળા જગની છે, ભણે તે સત્ય માની લે, ભણયું જે ન જુઠું તે, અધિકારી વિચારી લે.” ૧૧ “વિચારીને વિચાર્યું એ, સ્વયં દેખું ખરૂં તે તે, બુધ્યબ્ધિ સત્ય સર્વત્ર, જુવે તે માનશે સાચું?” ૧૨
સુરત.
For Private And Personal Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારે સત્યશિષ્ય જિનકા ધમ જણાયા છે, એ રાગ. જે મનથી ન વર્તે ત્યારે, તે સાચા શિષ્ય અમારા. ગુરૂની વાણુ મીડી જાણી, અત્તર માંહિ ઉતારે ગુરૂના ગુણ ગાવામાં ભક્તિ, કર્યું ન ભૂલે ક્યારે. જે ૧ કડવી શિક્ષા લાગે પ્યારી, કદી ન સામું બેલે; પ્રાણ પડે પણ કરે ન નિંદા, દૂષણ કદી ન ખેળે. જે ૨ સેવા સાચી નિશદિન સારે, ગુરૂ પ્રભુ સમ ધારે; ભમે નહિ ભરમા કયારે, નિન્દક જનને વારે. જે ૩ સાનવડે સમજાવ્યું સમજે, માન કપટને ત્યાગે; ગુરૂના મન પ્રમાણે વર્તે, લળી લળી પાયે લાગે. જે ૪ પરમ પ્રેમથી વિનય કરીને, ભણતે તત્વ વિચારી; સાચા મનથી ગુરૂની શ્રદ્ધા, સમતાની છે કયારી. જે પ રીસાતો નહિ ગુરૂની સાથે, સામે કદી ન થાતે; લજજાળું ગભીર થઈ મનને, આડે નહિ અથડાતે. જે ૬ ગુરૂને વન્દ કદી ન નિન્દ, સ્વાર્થત્યાગ બહુ રાગી, એક ટેકથી માને નિશદિન, અન્તરમાંહિ જાગી. જે ૭ મન વચન કાયાથી ગુરૂની સેવા માંહિ મેવા તત્ત્વ વાતને પૂછે પ્રેમ, ધર્માચારજ દેવા. સમકિત દાયક સદ્દગુરૂવરજી, જગમાં મહા ઉપકારી; પ્રેમે વન્દ્ર પાય પીને, હારી છે બલિહારી. જે ૯ શુદ્ધ ભાવના એવી રાખે, કરીને ગુરૂનું શરણું, ગુરૂગમથી સહુ જ્ઞાન ગ્રહે છે, સમતામૃત નિઝરણું. જે ૧૦ લઘુતા મનમાં લાવી દેશે. ગુરૂ ગીતારથ જ્ઞાની; બુદ્ધિસાગર માનું સાચા શિની નિશાની. જે ૧૧
સુરત.
For Private And Personal Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩
મુનમિત્રને લખેલ પત્ર
૧
- ગઝલ. અરે ઓ મિત્ર તું પ્યારા, સમજજે વાત આ શાણ; હૃદયનું સ્થાન છગરથી તું, હૃદયની વાત લે તાણું. ખરી નીતિ ખરી રીતિ, ગ્રહી લે પ્રાણથી પ્યારા; હજી છે હાથમાં બાજી, સમયને જાણજે હારા. “નથી જે સત્ય વ્યવહાર, વિવેકે ભાસશે એવું; તથાપિ સૂકમ દૃષ્ટિથી, વિચારી સત્યને લેવું.” “ખરેખર દૃષ્ટિના ભેદે, પડયા ભેદ બહુ જગમાં અપેક્ષાએ વિચાર્યાથી, ખરા તે ભાસશે મનમાં.”
અપેક્ષાએ વિચાર્યથી, જગામાં સર્વ છે સાચું ટળે છે વાદના ઝઘડા, કહ્યું તે તે નહિં કાચું.” જનેન્દ્ર એ જણાવે છે, ભણેલા એ ભણાવે છે; સનાતન જ્ઞાન છે સાચું, વિકલ્પને સમાવે છે. નથી વ્યવહારમાં ઝઘડા, નથી નિશ્ચયમાં રગડા, અપેક્ષા વાદને જાણે, સહુમાં સત્ય જેવાનું.” પ્રભુના કેવળ જ્ઞાને, સહુમાં સત્ય ભાસે છે; વિચારી લે વિવેકે તું, થયું તે તે સુધારી લે. જણાવ્યું હે ખરા સ્નેહે વિચારી ચાલજે બધુ; બુદ્ધયબ્ધિ દૃષ્ટિમાં ન્હાલા, હૃદય નેહે સુધા સિધુ.
ઓમ શાન્તિઃ રૂ
સુરત.
For Private And Personal Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુ પ્રેમ ખુમારી રઘુપતિ રામ હૃદયમાંહિ રહેજેરેએ રાગ. પ્રભુરૂપ પ્રેમથી મહેતે પરખ્યું હશે હૈયડું હવે બહુ હરવું. પ્રભુ ગપ્પાં સમ્પમાં પ્રેમ ન લાગેરે, વિષયે વિષ સરખાજ લાગેરે; વૈર ઝેર ન કઈ પર જાગે,
પ્રભુત્ર ૧ ચિદાનન્દ સ્વરૂપ વિલાસીરે, મારી કાલ અનાદિ ઉદાસીરે; વિભુ વિમલેશ્વર વિશ્વાસી,
પ્રભુત્ર ૨ અજ અવિનાશી સુખકારી રે, આધિ વ્યાધિ ઉપાધિ સંહારીરે; નિર્ભય નિશ્ચલ રૂપ ભારી,
પ્રભુત્ર વાત વિકથામાં ચેન ન પડતુંરે, બાહ્ય ઝઘડામાં સુખ ન જડતું રે, લાલચમાં ન મન લડથડતું,
પ્રભુ ૪ સમતાને લાગે સંગ સારોરે, કુમતિને સંગ નઠારે; મ્હારા ઘટમાં થયે ઉંજિયારે;
પ્રભુ ૫ સાકારમાં સ્નેહ સવારે, નિરાકારમાં નેહ લગારે હું બહુ ભટકી ઘેર આયે,
પ્રભુત્ર ૬ જડ સંગત બેટી ઠરાઈ, શુદ્ધ ચેતના સંગ સુહાઈ રે, રગેરગ રટનામાં રંગાઈ
પ્રભ૦ ૭ હુને ખાવું ન પીવું ભારે, સુરતા પ્રભુ સંગ સુહાવે; ફેક ફુલ્યામાં લેશન ફાવે,
પ્રભુ૮ નિત્ય આતમમાંહિ રમશું રે, નહિ બાહ્ય વિષયમાંહિ રમશું રે, મનના વિકારને દમણું,
પ્રભુ ચઢી આતમ રંગ ખુમારીરે, થયે અનુભવ સુરતા ધારીરે; બુદ્ધિસાગર આનંદકારી,
પ્રભુત્ર ૧૦
સુરત,
For Private And Personal Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાતવાર ગુરૂ ગૃહળી.
રાગ ઉપરને. પુરવના પુણ્યથી ગુરૂ દીરે; મમ્હારા હૈયડામાં લાગ્યા મીઠા. પુરવ સોમવારે તે સમતા આકરી બેરે, પાપ કામ સહ પરિહરીએ રે; સામાયક શુદ્ધ ઉચ્ચારીએ,
પુરવ૦ ૧ મંગળવારે મોહને મારે, હૈયડામાંહિ હિંમત ધારે; વેગે વિષય વિકારે વારે,
પુરવ૦ ૨ બુધવારે સુબુદ્ધિ વધારીરે, સુણે જિનવાણ સુખકારી; નકકી પામે ભવજલ પારી,
પુરવ૦ ૩ ગુરૂવારે ગુરૂ ગુણ ગાવે રે, હેતે કરે ગુરૂને વધારે લીજે સદ્દગુરૂ ભક્તિને હા,
પુરવ૦ ૪ શુકવારે આતમ રૂપ સાચું રે, લાગ્યું પુદ્ગલનું રૂપ કાચું રે; રંગે શુદ્ધ સ્વરૂપમાં રાચું,
પુરવ૦ ૫ શનિવારે પ્રભુ ગુણ સેરે, હુને સાચે પ્રભુ ગુણ મેરે; લક્ષ્ય ધારી હૃદયમાંહિ લેવા,
પુરવ૦ ૬ રવિવારે તે રાગ ન ધરીએ રે, વૈર ઝેર બધાં પરિહરીએરે; ગુરૂજ્ઞાન વિચારીને કરીએ,
પુરવ૦ ૭ સાતવાર સદા એમ ગાશું રે, ગુરૂવંદન પૂજન જાશું રે; જ્ઞાન ધ્યાન રમણતા હાશું,
પુરવ૦ ૮ સાચું સમકત સહેજે વરીએરે, ચિદાનન્દ ચેતન ગુણ ધરીએ રે; બુદ્ધિસાગર ગુરૂ અનુસરીએ.
પુરવ૦ ૯
સુરત,
For Private And Personal Use Only
Page #79
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બારમાસ ગ્રુહળી.
રાગ હાંરે મારે આસા માસે શરદપુનમની રાતો.
હાંરે મ્હારે કાર્તક માસે કરીએ કર્મને નાશો, આધિ વ્યાધિ ઉપાધિ સઘળી છાંડીએરે લોલ; હાંરે મ્હારે માગસર માસે મમતા કરીએ દૂરજો, ને મ્હારૂ છેડયાથી સુખ સપન્ટેરે લાલ. હાંરે મ્હારે પાષ માસમાં આતમ ધર્મની પુષ્ટિ જો આતમ અનુભવ કીજે ગુરૂગમતા ગ્રહીરે લાલ; હાંરે મ્હારે માઘ માસમાં મેહમલ્લની સાથજો, લડીએરે ખૂબ શુદ્ધ ધ્યાનના શસ્ત્રથીરે લાલ. હાંરે મ્હારે ફાગણ માસે આયુ ન ગાળા ફ્રોકો, ફ્રી ફ્રીને ફરસીએ નહિ મન પાશમાંરે લેાલ; હાંરે મ્હારે ચૈતર માસે રાખો ચિત્તની શુદ્ધિ, પરિહરને ચિત્તની ચ’ચળતા સહુર્ર લાલ. હાંરે મ્હારે વૈશાખે રાખે મનમાં વૈરાગ્યો, વિવેક દૃષ્ટિ રાખી કારજ સહુ કરારે લાલ; હાંરે મ્હારે જેઠ માસમાં જડશે આતમ રત્ન જો, જોર જુલમને વૈરઝેરને વારીએરે લાલ. હાંરે મ્હારે આષાઢ અંતરમાં ઉતરી એશો, પાપારભા ત્યાગી સવર આદરીરે લોલ; હારે મ્હારે શ્રાવણ માસે પર્વ પન્નુસણ આયો, સમતા રાખી કીજે કરણી ધર્મનીરે સેલ.
હાંરે મ્હારે ભાદરવામાં ભયનાસે સહુ દૂર, ખમત મામણે જીવા સર્વ ખમાવીએરે લોલ; હારે હારે આશા માસમાં શુભ અજવાળી રાતો, ધર્મ ધ્યાન ભક્તિમાં દિવસ ગાળીએરે લાલ.
For Private And Personal Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક
હાંરે મ્હારે ખાર માસના રાખાને રોજમેળજો, સરવૈયુ. કાઢો શુમ આતમ ધર્મનુંરે લાલ; હાંરે મ્હારે સદ્ગુરૂ વાણી સુણીએ ધરી બહુ પ્રેમ, ગુરૂની વાણી મીઠી સાકર શેલડીરે લોલ.
હાંરે મ્હારે આતમ ધર્મના લાગ્યો રંગ મજીઠો, સમકિત શ્રદ્ધા વાસિત આતમ અનુભવેરે લાલ; હાંરે મ્હારે આનંદના ઉમરા ઘટમાં ઉભરાયો, બુદ્ધિસાગર સદ્ગુરૂ વાણી સાંભળીરે લાલ.
એમ શાન્તિઃ
ર
For Private And Personal Use Only
પન્નર તિથીઓ રઘુપતિ રામ હ્રદયમાં એ રાગ.
ગુ’હળી.
સખી પડવા દિને પ્રભુ પૂજોરે, શુદ્ધ ગુરૂગમ જ્ઞાનથી મુઝેરે; આઠ કર્મની સાથે ઝુઝ, સખી સુણેા ધર્મની વાત સારીરે. બીજના દિને કામને ખાળેારે, જેહ કરતા વિષયના ચાળારે; ખુબ કામના વેગને ખાળેા,
૧
ત્રીજના દિન તા ભવ દરીએરે, જે જન્મ મરણથી આત્મજ્ઞાની સહજ સુખ વરી, ચેાથે ચાર કષાયને વારારે, વેગે વારે મનના વિકારારે; આવે તેથી ભવ દુઃખ આરે,
સુરત.
સખી. ૨
રે;
સખી. ૩
સખી. ૪
ભરી
Page #81
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮
પાંચમે પાપને પરિહરીએરે, પાંચ જ્ઞાન હૃદયમાં ધરીએ રે; પ્રભુ મહાવીર ગુણ અનુરીએ,
સખી. ૫ છઠે પટકાય રક્ષણ કરીએ, ભાવ ભક્તિ હૃદયમાંહિ ભરીએ; સમતા સામાયક વરી એ.
સખી. ૬ સાતમે શુદ્ધ શ્રદ્ધા રાખશે, સત્ય પ્રિય વિચારીને ભાખરે, કુટ કપટને કાઢી નાખે,
સખી. ૭ આઠમે આઠ મદને નિવારે, કરે અષ્ટ કરમ સંહારો રે; કરો આતમને ઉદ્ધારે,
સખી. ૮ નવમે નેકષાયને તજીએ રે, ભલા ભાવથી ભગવંત ભજીએ; શીળની ગુપ્તિ નવ સજીએ,
સખી. ૯ દશમે દશવિધ ધરે ધર્મરે, શિવ નગરીનાં પામે શર્મરે, નાસે સઘળાં અનાદિનાં કર્મ,
સખી. ૧૦ એકાદશીએ અંગ અગિયારરે, સુણીએ સમકિત સુખ સાર; તેથી થાશે સફળ અવતાર,
સખી. ૧૧ બારસે બાર વ્રતને ધરીએરે, શુદ્ધ ગુરૂ મુખથી ઉચ્ચારીએ રે; રાગ દ્વેષને હેતે હરીએ,
સખી. ૧૨ તેરસે તેર કાઠીઆ વારે, હઠીલા થઈ જન્મ ન હારો, તરે ભાવે બીજાને તારે.
સખી. ૧૩ ચઉદશે શુદ્ધ ચેતના ચહીએરે, શુદ્ધ ચેતન લક્ષણ લહીએ રે; ચઉદ વિદ્યા મનમાંહિ વહીએ,
- સખી. ૧૪ પૂનમદિન પૂર્ણ સ્વરૂપી જાણે આતમ રૂપારૂપીરે; એવી વાતો પ્રભુએ પ્રરૂપી,
સખી. ૧૫ તિથી પન્નર ગાશે તે તરશેરે, વેગે આનંદ મંગળ વરશે, પૂર્ણ આતમ ઉજવળ કરશે,
સખી. ૧૬ શહેર સુરતમાં સુખદાઈરે, તિથી પન્નર પ્રેમથી ગાઈરે, બુદ્ધિસાગર સત્ય વધાઇ,
સખી. ૧૭ એમ શાન્તિઃ રૂ સુરત.
For Private And Personal Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯
ગુરૂ સ્તુતિ. વિમળાચળના વાસી મહારા વહાલા સેવકને–એ રાગ
હાલો૦ ૨
જ્ઞાનવત ભદંત મહત્ત, વહાલા ગુરૂ શરણ કરૂ શરણ કરૂ. ભવસાગરમાં ઝાઝ મુજ રાખે ને લાજ, તુજ બધે તરૂ તરૂ ભવમાં ભટક્ય બ્રાન્તિથી બહ, પામી દુઃખ અપાર; પુણગથી નરભવ પાયે, ઉત્તમ કુળ અવતાર, હાલા. ૧ રાગ દ્વેષમાંહિ રંગાયે, મમતામાં મકલાઈ; ધમાધમીમાં ધસી પડાયું અજ્ઞાનથી અથડાઈ. વિષય વિકારે કીધે વશમાં, કીધાં કર્મ અઘેર;
જીવ હિંસાનાં કર્મ કીધાં, ચોરી કરી બન્યા ચેર. હાલા. ૩ મિથ્યાત્વે મુંઝાયે મેહી, પાખંડને નહિ પાર;
ધ, માન, માયા, લેભે હું અથડા બહુ વાર. વ્હાલા. ૪ હારૂ હારૂ મિથ્યા માની, કીધાં કર્મ કરેડ; કામ રાગથી કુટા બહ, નહિ કે મારી જોડ. હાલા. ૫ ભાગ્યગથી ગુરૂજી મળીયા, અડવડીયાં આધાર; રૂપ પરખાયું, પ્રતિબંધીને, કર્યો આતમને ઉદ્ધાર. વહાલા. ૬ સાકર શેલડી રસ સમ મીઠી, તુજ વાણી સુખકાર; સુણતાં મિથ્યાતમ ઝટ નાડું, થયે આનન્દ અપાર. હાલા૭ આત્મજ્ઞાન આપ્યું સુખકારી, હીરે આવ્યા હાથ; સાત ધાત રંગાણી રાગે, તમે શિવપુરીના સાથ. હાલા. ૮ જયકર સુખકર ભવદુઃખ ભંજન, હૈડાના મુજ હાર; અંતર્યામી અલબેલા છે, શિવ વધુ ભર્તાર. હાલા. ૯ સમકિતદાયક ગુરૂની શ્રદ્ધા, ભાક્તને આધાર; બુદ્ધિસાગર સગુરૂ સાચા, તાર તાર મુજ તાર, હાલા. ૧૦
સુરત.
For Private And Personal Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પs
મહારી ત્યાગદશા.
ગજલ, “તજ્યાં માતા પિતા ભ્રાતા, તજ્યાં હાલાં સગાં સર્વે તજી બહેને ત્યજ્યા મિત્રે પ્રભુ એ સર્વ તુજ માટે.” ૧ “ત્યજાઈ દેહની મમતા, નિરંજન નિત્ય નિર્ધાર્યો; અકળ લ્હારૂં સ્વરૂપ જેવા, ફકીરી વેશ લીધે મહેં. ૨ તે લીધાં નિયમ પાળ્યાં, ફ બહુ પહાડને નદિયે; નગર ગામે બહુ દેખ્યાં, ગમન કીધુ વિના જુતે. ૩ અમર દવે હૃદયને તું, શુભધ્યાને બહુ જોયે; છુપાયે તું છૂપી રીતે, તથાપિ ઢંઢતે પ્રેમ. ખરી દૃષ્ટિ થકી ખેજે, તથાપિ ભાસતો દરે; ઘણે સૂક્ષ્મ અરૂપી તું, અનુભવ દૃષ્ટિથી જે. સહજરૂપી અવિનાશી, સકલ વ્યાપક વિશ્વાસી, સ્વયં શે સ્વયં દીઠે, સ્વયં ગાયે સ્વયં થાય. ૬
સ્વયં સત્તા સ્વયં વ્યક્તિ, સ્વયં જ્ઞાની સદા હું છું; પૂરણમાં પૂર્ણ હું પિત, પ્રકાશી તિમય ભાનું. ૭ નથી ચિંતા નથી હર્ષ, અમારૂ બાહ્મમાં શું છે ? રહને જાણે નહિ ભૂખ, યદિ જાણે છે તે જ્ઞાની.
ખુમારી સુખની મહારે, જગત્ વસ્તુ નથી તે હું નથી જેવું નથી રેવું, નથી આશા કશાની રે.’ નથી મહારૂં નથી ત્યારે, નથી હું કે નથી તું તે નથી યેગી નથી ભેગી નથી કે નથી નારી. નથી સંગી નથી પ્રેમી, નથી વિશ્રામ હાલા; અલખની એ ફકીરીમાં, નથી રાગી નથી હૅપી.” “નથી લેવું નથી દેવું, નથી પરવા અમીરીની; બુદ્ધયશ્વિની ફકીરીમાં, અમીરી બાદશાહીની.
સુરત, •
For Private And Personal Use Only
Page #84
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ
મહારી ફકીરીમાં અન્યની ચોગ્ય પાત્રતા.
ગઝલ. કહું કોને ન કહેવાનું, અધિકારી નથી મળતું; ચળે તે ચિત્તના મેંલા, નથી લેતા વિનયથી તે '' “પડો દુષ્કળ પ્રેમીને, મને વિશ્વાસ ઘાત; મળે નહિ ચિત્તમાં પ્રેમ, અધિકારી ખરા નહિ તે. “હૃદયનાં દર્દમાં દુઃખી, ઉપરથી બહુ બને લોકે; ખરી વેળા ખસી જાવે, જીગરથી નહી મળ્યા તેતે.” ૩
ખરા શિષ્ય નહિ તેતે, મુખેથી વાહનાં બણગાં; મળે કે નહિ મળો તે શું?, નથી એની કશી પાવા.” ૪ કંઈ તે મનના ભૂખી, પુજારી કિતિના કેઈ; , હૃદયના સ્વાર્થમાં સળતા નથી ત્યારી નથી પરવા.”
ગુલામે કે ગરીના, ત્વચાના રંગમાં મેહ્યા, નથી અન્તરના પ્રેમી, નથી તે પ્રેમ મસ્તાની. '
અરે દોસ્ત અરે મિત્રે સુખી વેળા સગા સર્વે, વિપત્તિમાં અહ અળગા, વિજલસરથી યથા પક્ષી.”
કપટના પાસમાં પડતા ઉપરના પ્રેમથી ભૂખ્યા મહને તો તે સહુ સ્વપ્ન, ક્ષણિકમાં રાચવું શાથી.” “જગત સ્વાતણ ના, અહ આવે પુનઃ જાવે, મનવૃત્તિત દાસે, ખરે આનંદ લે ક્યાંથ.) “મનવૃતિ જગતશાળા, ભણે છે ને ભણવે છે; કરે છે ને કરાવે છે, હસે છે ને હસાવે છે.
પલકમાં સુખનાં ચટકા, પલકમાં દુઃખનાં મટકા સરિતા લહેરિયે જેવા, મને વૃત્તિકણુ રંગે.” ભર્યું એ સહુ ભૂલાતું એ, પુનઃ સંસ્કારના ઉદયે, ભણ્યા ભૂલ્યા જગત સ્વનું, ભણેલા ભૂલ નહિ ખાતા. ૧૨ અમે તે એજ નિધાર્યું, ફકીરી વેષમાં ગાયું? બુધ્ધિ સાથે સર્વત્ર, અપેક્ષાએ વિચારી લે,
For Private And Personal Use Only
Page #85
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
મ્હારા સ્વરૂપની સમાલોચના.
ગઝલ.
૨
ઠરેલું જે નથી મનડું, કર્યાથી શું પ્રતિજ્ઞાઓ, નથી જે શુદ્ધ ઉપયોગ, નથી શુદ્ધિ ક્રિયાઓથી. આ “નથી નિસંગ જે મનડું, કરે શું ત્યાગ બાહિરથી; કરે શું લેચ બાહિરને નથી મનથી ટળી મમતા. કરે કેટી ઉપાયે પણ, હશે ભાવી થશે તેવું; કરે શું કપના મિથ્યા, કરેલાં કર્મ ભેગવવાં. મળે જે ભાખરી તે શું, મળે મિષ્ટાન્ન તે પણ શું મળે જે રાજ્ય તેપણ શું, મળે જે ઝુંપડી તે શું. “ વહે પ્રારબ્ધ વાયુથી, સૂકેલું પાંદડુ જ્યાં ત્યાં; હવે હારી ગતિ એવી, જવાશે તોય મહારે શું” “વહે ઉપગની ધારા, ફકીરી એ ખરી હારી; ઝળકતી જાતની ઝાંખા, ખરી આંખે અમારીએ.
અનિષ્ટ કે નથી ઈષ્ટ, જડેના ખેલમાં જડતા; અસંખ્યાત પ્રદેશી હું, ખરે મેગી સહજ રૂપે. નથી ધોળા કે પીળામાં, નથી ઘરમાં નથી વનમાં નથી ટલાં કે ટપકામાં, ખરે સંન્યાસ અત્તરને ”
જટાવૃદ્ધિ કર્યાથી શું, નથી જે યેગને ગી; ખરી વ્યવહારની શુદ્ધિ, અનુભવ જ્ઞાનની કુંચી. ” “ નથી દુનિયાણ પરવા નથી લજજા નથી ભીતિ; પ્રભુને પંથ જેવાને, અલખની ધુન લગાવાની.” “અલખ ગ્યાલા ચઢાવીશું, અલખના ઘેનમાં રહીશું; બુદ્ધયશ્વિની ફકીરીમાં, અનતાનન્દ દવે.”
એમ શાંન્તિઃ ?
૬
For Private And Personal Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ
હું:રા ફકીરી વેષ,
ગઝલ.
**
કીરી વેષ લીધા મ્હે, ફીકરની ી ભરવા; નથી દુનિયાતી પ૨ા, નથી શા મનાવાની. ' ‘નથી લાગે.તણી ઈચ્છા, નથી દક્ષ્ય 1ી પ્રીતિ; ખરૂ' જે સત્ય પરખાયું, ખરૂ તે તત્ત્વ છું પડે. ” અધિકારી થશે ને, ખરૂ એ શિઘ્ર સમજાશે; અધિકારી વિના મૂર્ખા, લડીને લાત અહુ ખાશે. ” “ અધિકારી વિના કહેવું, વિના પ્રેમે યથા ખાવું; નહિ આનન્દ એમાં તેા, વિચારીને વિચાર્યું એ ” “ કદી દે। સૂરજ નિરખે, તથાપિ તે ન બનવાનું; અમારાં દીલનાં તત્ત્વો, અધિકારી સહુ જાણે.
""
'ર
જીનાની વાણીમાં જે છે, અમારા દિલમાં તે છે; જનાની વાણી જે જાણે, અમારૂ દિલ હેતુ છે, ” “ પરીક્ષાની નથી પરવા, ગમે તે રડાય તે ખેલા; અલખ મસ્તાન [કીરીમાં, દયા સિન્ધુ, હૃદયમાં છે, ” “ ખમાવું છુ. પશુઓને, ખમાવું છું પશુ પખી; અરે આ ઝાડપાલાને, ખમાવું છું ખમું છું હું, “ નથી દેશી વિદેશી કાઇ, જગત્ સઘળું કુટુંબી છે; જીવાપર રહેમ દ્રષ્ટિ છે, મળેલા સર્વ મેળાપી. ’’
,,
e
""
નમું છું ને નમાવું છું નિસરણી સગુણાની છે; ચડુ છું ને ચડાવું છું, પડયા ને સ્પાય આપું છું. “ પડું તાપણુ ફરી ચઢવું, ખરો નિશ્ચય કર્યો છે એ; મુયશ્વિની કૂકીરીમાં, સદાનું જાગવું સાચુ' ”
આમ શાંન્તિ: રૂ.
For Private And Personal Use Only
સક્ષ
3
૧૦
૧૧
Page #87
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનતરંગ..
ગઝલ. “નથી સંગત સની, નથી મેળાપ જ્ઞાનિનો મળે તે ગાય પિતાનું, ગ્રહેલા પક્ષને તા.” સહુની વૃત્તિઓ ન્યારી, યથા વૃત્તિ સે તે; ગુલામ વૃત્તિના તે, ભવામાં ભાગ શું લેશે ?
જીવે છે વૃત્તિના પિગ્યા, ખરા નડિ જી નારાઓ; પડે નહિ ચેન વૃત્તિમાં, કહું છું ને કહાવું છું. ) ૩ ઘણા શિષ્ય ઘણા ભકતો, યથાતિ તથા મેજી; અનન્ત વૃત્તિના ભેદો મળે વૃત્તિનો મેળાપી. ખરે એ મેળ કયાં સૂધી, ક્ષણિકતા વત્તિની જોતા, બધાં બ્રહ્માંડમાં જોતાં, મનાવત્તિતણા દા. વિક વૃત્તિના ચેલા, નચાવે છે જગતને તે કુદે છે ને કુદાવે છે જીવે છે ને જીવાડે છે.
જગત્ સ્મશાનમાં ચિત્તા રચે છે ને રચાવે છે; કરે છે રાખ દેહની બચે તે ગીનો ચેલો. અરે ઓ પંડિતે સઘળા, અરે ઓ સ્વાથ સાધુઓ; અરે એ સર્વ વક્તાઓ મનોવત્તિ થકી બચો. નથી યારી નથી લજજા, કરે છેસર્વ ધૂળધાણી; મનેત્તિ વિક૯પેન, બન્યા જે દાસ મરડાના. “સરેવરમાં તૃષાતુર, અહે ઉતમાં અન્યા; તમારી પાસે છે શાન્તિ નથી જોતા હૃદય શ.” ૧૦ પરમ ધન પાલ પિતાને નથી ત્યાં વૃત્તિનો દાવે; બુદ્ધચબ્ધિ બ્રહ્મ છે પd, સદા ધ્રા સુખી થા. ૧૧
ઓમ શાન્તિઃ ૩
For Private And Personal Use Only
Page #88
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિષ્ય રૂપ મુસાફરને જાગૃતિને લખેલ પત્ર.
ગઝલ, મુસાફર જગ દુનિયાના સમય ચાલ્યો અને જાતે જોઈ લે આત્મની તિ ફના આ દેખીતું થાશે. ” ૧ ધ લે ચિત્તમાં સમતા, તજી દે પારિણી મમતા કષા તજી દેને, ત્રતોને તું ગ્રહી લેને. વિષયની વાસના ત્યાગી, બનીને ચિત્ત વૈરાગી; ધમાધમને તજી દેને, મસિ ભજી લેને. ખરી સેવા સજી લેને, સકળ ચિંતા - મ વી લે; ભલામાં ભાગ લેજે તું, બુથી દૂર બહુ રહેજે.
કહ્યું કર તું ગુરૂનું, કદી અપમાન ના કરવું; નઠારી, શુભ વેળામાં, સદા સમભાવથી રહેવું, ” “ વિનયમાં હાલને ધ, મનને અનુસજે; ખરી સમ્યકત્વની શ્રદ્ધા, હદયમાં ધારજે વહેલે. ” “ ગણી મિથ્યા જગત્ છે તજી દેજે સકળ તૃષ્ણા બુરી માયા તણી છાયા, જા વિશ્રામ ના લેજે. *
પ્રથમ કર તું પોતાનું, અવિકારી થશે ત્યારે; પ્રપોના બેડાપાં, જરા પણ ભાગ ના લેજે. ” ખરી વળા વિચારી લે, હવેથી ભૂલ ના કરો, ચેતાવ્યું છેલ્લું માની લે, લખ્યું છેવું હવે આતે. ફરજ હારી બજાવી મેં, જગ થી એ ગણી લેજે; બુય િસન્તા ચરો, રહીને સત્ય સુખ વરજે. ૧૦
For Private And Personal Use Only
Page #89
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારી આત્મ દશા
ગઝલ. “હને ગમતી નથી દુનિયા, નથી આશા અમર ઉંડ; ફકીરાઈ અમાલ એ નથી વાહ વાહમાં પ્રીતિ.” મનુષ્યની પ્રવૃત્તિમાં. નિવૃતિની નથી આશા; પ્રવૃત્તિ ત્યાગ કી મહે, નિવૃત્તિ શાન્તિને માટે. “ફકીરી વેષ લીધે કહે, નિતિ મુકિતને વરવા; વિકોને શમાવાને અખંડાનન્દમાં રેવા નથી વિશ્વાસ વ્હાલાંને, નથી મિત્રા મિત્રોની; નથી શિતણી સેવા નથી પ્રેમતણે પ્યાસી. જગના ખેલને જોતાં, કદાપિ પાર નહિ આવે, શહીશું ને ગ્રહાવીશું, અલખની મેજ મરતાની. તકશું ને તજાવીશું. જગના ફંદની ભ્રમણ અલખની તિમાં જાગી, વરીશું દેશ સ્થિરતાને. તજી દીધું રહ્યું જાડું જડેના ભાવમાં ક્ષીણતા; થતું જે જે નથી હું તે નથી હારૂ અને હારૂં. “ખરે વ્યવહાર જ્ઞાનને નથી તે અંધ જેવાના; ગમે તે ચિત્તમાં ધારે, અમારે પન્થ ન્યારે છે. હસે કે ના હસે તો પણ નથી તેમાં જ જોવાનું તમે મેમાન દુનિયાના, નથી મેમાનને દા. “અમારૂં જે નથી તેમાં, કદાપિ લક્ષ્ય નહિ દેવું, બુદ્ધ બ્ધિ શુદ્ધ ઉપયોગે, અમારૂં તે અમારું છે. ૧૦
એમ શાન્તિઃ રૂમ
સુરત.
For Private And Personal Use Only
Page #90
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મ્હારે ન્યાય વિચાર
ગઝલ
“અમોએ જે વિચાર્યું છે, કરીશું પ્રાણ પણ પડતાં ખરા સંકલ્પ સિદ્ધાના, ડગાવ્યા નહિ ડગે કયારે. ” “યથા બુદ્ધિ તથા જાણે જગના લેક એવું અરે હેંમાં ભરસો છે, કદી સાચું કદી જૂઠું” ૨ ઉદય ત્યાં અસ્ત થાવાને, કરે કેટી ઉપાયોને; " ખરૂં એ જન્મ ત્યાં મૃત્યુ, સ્વભાવે એ બન્યું બનશે. ૩ “બુરે અજ્ઞાનને પડદે, નથી જ્યાં સત્ય દેખાતું; ચિરી અજ્ઞાનને પડદે પ્રકાશે સત્યને યોગી.”
બધા જ્યાં સ્વાર્થના સગી, ભમાવ્યા જે ભમે ક્ષણમાં નથી તે ન્યાયના કર્ત, સભા તે ભસ્મ ગ્રહ જેવી. ૫ “મન્યા પણ તે મળ્યા જૂઠા, નથી જે દીલથી મળતા ખરા પ્રેમી વિના મળવું, ઘુવડને કાગડા જેવું.” “હૃદયને વાણીથી જુદું, નથી વિશ્વાસને છાંટ; ખરા પ્રેમી વિના વસવું, જીવંતા દાહભૂમિ એ. “નથી જે સ્નેહ ચક્ષુમાં, બહુ દેખે વળે ત્યાં શું; દયા શુષ્ક હૃદય ક્યાં છે, વળે નહિ ત્યાં ગરીબનું.” ૮ “ નથી જ્યાં લાજની પરવા, ખરૂ કહેવા થકી ત્યાં શું; નથી જ્યાં ગ્યતા આવી, કહે સાચું વળે ત્યાં શું ૯
નમેલાને સદા નમવું, હિતસ્વીથી સદા હળવું કુસંગી સંગમાં કાળુ, મળેલું પણ ટળી જાશે. ૧૦ ગમે છે જ્ઞાતિની વાતે, ખરા છે આત્માના જ્ઞાની; બુદ્ધયબ્ધિ સત્ય લેવાનું, લઘુ તેણે છુપાવ્યું છે.
સુરત.
For Private And Personal Use Only
Page #91
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારી દીક્ષાની પ્રતિજ્ઞા
ગઝલ,
“કહી દીક્ષા પતિની હે, જગત ઉદ્ધાર કરવાને સકળ કર્મ પરિહરવા, સહજની શાન્તિ વરવાને. ” ૧ સકળ જીતણું રક્ષા, કદી જૂઠું નહિ બોલું કદી નહિ ચેરીની વૃત્તિ, અમારૂં બત્ત એ ત્રીજું. તજી ભેગેતણી ઈચ્છા, કદી નહી સંગ રમણીને અવસ્થા જન્મથી સાચી, મરણ પર્યત રહેવાની. પરિગ્રહની તજી ફાંસી, જરા નહિ ચિત્તમાં ઈચ્છા નથી ભુક્તિજ રજનીમાં, ગ્રહ્યું છઠું વ્રત ક્ષેમે. ધર્યા અષ્ટાંગ યેગો હે, યથા શક્તિ પ્રવર્તે છું નથી એ સર્વ કહેવાનું, કરીશું સહુ મનઃ સાક્ષી. ધરી આજ્ઞા જિનેન્દ્રોની, ધરી સ્યાદ્વાદની કુંચી; કરીશું સત્ય ધારેલું, નથી બંધન હવે કાંઈ. “ બલુનેની ગતિ નભમાં, ગતિ પ્રારબ્ધના ગે; નથી આશા અમરેની, સ્પૃહ નહિ શ્રેષ્ટિ વૃન્દાની. ” છે. ઈચ્છું ન ઈન્દ્રની પદવી, સ્પૃહા નહિ ચકવર્તીની; કરૂં છું ધર્મ ફેલાવે, ગણીને સર્વને સરખા. »
મળે તે મિત્ર મંડાર છે, જગત કુટુંબ ગણવાનું, “ તજી દીધું ગ્રહી લીધું, નથી થાતું નથી જાતું.
For Private And Personal Use Only
Page #92
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પહે
cr
જગત્ શાળા કલાસ બહુ, અનુભવ શિક્ષા સાશ;
ભણ્યાને એ ભગાવીશું, ચડચાને ત્યાં ચડાવીશું. ” “ મતિથી જાણતાં ભેદો, જગતની ધર્મશાળામાં; કરે અભ્યાસ તે ચઢતા, સહુ શિષ્યા બન્યા તેમાં. જ “ અધિકારી થયેલાને, અમારે ભેદ્ય આપીશું; અમારી સાથ જોડાશે, થશે તે સિદ્ધના દૃષ્ટા. ” “ ગમે તે માનજો દુનિયા, અમારૂં' સાધ્ય સાધીશું; અમે ગુરૂ અમે ચેલા, અમારા પન્થ ન્યારી છે. ” “ અખડાનન્દની પદવી, પરમ બ્રહ્મ પર પોતે; બુધ્ધિ સાધુ સમતામાં, અનતાં સુખ ઘટમાં છે, ”
સુરત.
For Private And Personal Use Only
૧૧
૧૨
૧૩
૧૪
Page #93
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવને બાહ્યદશામાં ભટકવાને ત્યાગોપદેશ
જીવનજી બારણે મત જાજેરે. એ રાગ. જીવલડા બાહ્યમાં નહિ ફરજે રે, ભવસાગરને ઝટ તરજે. જીવલડાઇ આઠ કર્મની સાથે લડજો રે, મહા મેહની સાથે વઢજો રે; શિવપુર નિસરણીએ ચડજે.
જીવલડા. ૧ આશ્રવ દ્વારે દીજે તાળું, કરીએ કુમતિ મુખ કાળુરે; સુમતિ પર થઈએ કૃપાળુ. .
જીવલડા. ૨ ચારની સાથે મૈત્રી બાંધેરે, સુરતા સાથે સંબંધ બાંધો રે; વિવેકમાં પડશે ન વધે.
* જીવલડા. ૩ ચારિત્રની બાજી રમજોરે, અનુભવનાં ભજન જમજે, પાંચ શત્રુને વશ કરી દમજે.
જીવલડા. ૪ બારને નિજ ઘરમાંહિ લાવે રે, સતી સમતાને પ્રેમે મનાવો રે; ધર્મ ધ્યાનને કરજે વધાવે.
જીવલડા. ૫ ક્ષમા છત્રને શિરપર ધરજે રે, જિનવર વાણી અનુસરજે રે; કહ્યું ઉપયોગનું ઝટ કરો.
જીવલડા. ૬ પ્રભુ ભક્તિની ભાંગ વટાવરે, દયા ધ્યાનને સાથ મિલાવે રે મન પ્યાલામાં ભરીને ચડાવે.
જીવલડા૦ ૭. સેળને તત્ક્ષણ શિખ દેજે રે, સત્તરને હૃદયમાંહિ વહેજો રે; નવને નિર્ભય થઈ લેજે.
જીવલડા. ૮ જ્ઞાનદીપકનું અજવાળું રે, ટાળે મનમાં થતું હારું લ્હારૂં રે; કહ્યું મનનું ન કરશે નઠારૂં.
જીવલડા. ૯ બારની કરિજે નિત્ય યારીરે, ત ત્રણની સંગે નઠારી રે; સત્તાવનની સેવા સારી.
જીવલડા. ૧૦ વીશની સેવા સુખકારી રે, શુદ્ધ રમણતા ગણજે પ્યારી રે; બુદ્ધિસાગર મંગળકારી.
જીવલડા૦ ૧૧ મુ, સુરત,
For Private And Personal Use Only
Page #94
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવ તું પતે વિચાર.
જીવનજી બારણે મત જાજેરે એ રાગ. જીવલડા ચિત્તમાં લે વિચારી રે, દશા કેવી થશે અરે હારી. જીવ રાગી થઈને રંગ છે ભારીરે, કીધાં પાખંડ વિવેક હારીરે, પ્રમદા વેક્યા મન પ્યારી,
જવલડા. ૧ પ્રભુ ભકિત ન કીધી જરાયરે, ગુરૂ દર્શન કરવા ન જાય; ગપા સપામાં બહુ હરખાય,
જીવલડા૨ પાપારંભથી હિંસા અપારરે, જુઠું બોલ્યા હજારે વાર; ચેરી કરવામાં તૈયાર,
જીવલંડા૦ ૩ મૈથુન ઈચ્છા મકલાયોરે, વેદેદયથી બહુ વારે; ધિક કુતર પેઠે ધાયે,
જીવલડી ૪ લક્ષ્મીની લાલચ લાગીરે, પીધી મમતા મદિરા માગીરે; ત્ર દિવસ ધનને રાગી,
જીવલડા. ૫ જોયું પાછળ નહિ પૂંઠ વાળીરે, સાત વ્યસનની ટેવ ન ટાળીરે; દીધી કજીયા કલેશથી ગાળી,
" જીવલડા૦ ૬. પાંચ ઈન્દ્રિના ભેગમાં રાગીરે, ભીખ વિષયની બહ માગી રે; પામરને પાયે લાગી,
જીવલડા૭ દયા દાન ન કેઈને દીધુ, પાપ કર્મ અનતુ કીધું રે; હલાહલ હરખે પીધું,
જીવલડા. ૮ દિલમાં દેવ ગુરૂ ન ધરીયા, પાપ કર્મને પિટલા ભરિયારે; દુઃખી જેને ન ઉદ્ધરિયા,
જીવલડાઇ ૯ ગુરૂ વાણી ન સુણ કાનેરે, મકલા જગના માને ચડ દુનિયાના તેફાને,
જીવલડા. ૧૦ હવે અવસર લેજે સુધારીરે, સમજી દીલમાં નરનારીરે, બુદ્ધિસાગર ગુરૂ સુખકારી,
જીવલડા. ૧૧
સુરત,
For Private And Personal Use Only
Page #95
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હ.
જીવને વૈરાગ્યને ઉપદેશ.
અરે તું શીદને કલ્પના કરે–એ રાગ. છવલડા ખટપટમાં શીદ પડે, મોહના ચકડોળે કેમ ચડે. કલેશના તેફાનમાંહિ, હારું કાંઈ ન વળે; આડું અવળું મનડું ભટકે, ભાવી કાંઇ ન ટળે. મેહ૦ ૧ વખત વખતની છાંયડી છે, ભાવી કે ન કળે; ધાર્યું સઘળું ધૂળ ધાણી, ફેગટ શાને બળે. મોહ૦ ૨ ડાહ્યા ડમરા ભેગી ભમરા, જેને કેઈક ટળવળે; મનની બાજી રાખ વશમાં, કુલે કાંઈ ન ફળે. મહ૦ ૩ શહેનશાહને બાદશાહો, ઘરમાંહિ ગળે; હારૂ મહારૂ કરતા મૂરખ, છળ કપટમાં સળે. મહ૦ ૪ ચકવતિ સરખા ચાલ્યા, ઈન્દ્ર પણ સહુ ચળે; હારૂં ધાર્યું તુર્ત ટળશે, કાંઈ ન મેળે મળે. મહ૦ ૫ ઉડે આશાસાગર દુખકર, પડયા કેઈક નીકળે; ધર્મ નિકા ઝાલી લે ઝટ, આળસ શીદને કરે. મેહ૦ ૬ આ અવસર અતિ રૂપાળો, સાચવે સુખ સરે, બુદ્ધિસાગર રાખ સમતા, પરમ તિ ઝળહળે. મેહ૦
ઓમ શાન્તિઃ સુરત,
For Private And Personal Use Only
Page #96
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩
મહારે ધર્મ,
ગઝલ. અમારા આત્મના ધમ, નથી ભેદે નથી ઝઘડા નથી ગરબડ ગની , નથી જુદા કદી કઈ ” ખરૂ રૂપ પરખવાનું, વિકલ્પો ચિત્તાના સમતા; સહજ રૂપે સદા રહેવું, નથી વ્યવહારના કજીઆ. “ અમારા આત્મની તિ, સહજ તે ધર્મ પિતાને; નથી ત્યાં બાહ્યની ચિન્તા, ઉપાધિ સર્વ જાવાની”
યતિને વેષ વ્યવહાર, ક્રિયાઓ સર્વ વ્યવહારે; કરીશું તે ક્રિયાઓને, ધરીશું સાધ્યમાં દષ્ટિ. ” “ ઘણું ભેદ પડયા જાયા, પ્રભુને ધર્મ ડેળાયે; તથાપિ સત્ય શોધ્યું મહે, મળ્યું તે તત્વ સાચું છે,
કરીશું ધર્મ વ્યવહારે, લીશું નહિ ક્રિયા ભેદે સરલને બેધીશું સાચું, ખરે નિશ્ચય હૃદયને એ.”
ખરી દૃષ્ટિ પ્રગટવાથી, સહજ રૂપે ખરૂં જોયું જુનાગમમાં ખરૂં ગાયું, સમજશે જ્ઞાનિયા સાચું.”
ખરે વ્યવહાર ગાય છે, ક્રિયાઓ પાત્રના ભેદે, ખરૂ સમજી કરે ત્યારે, પડે નહિ ભેદને ભડકે?” હને તે સત્ય પરખાયું, યથાશક્તિ વિચાર્યાથી; “વહીશું વાંચશું કરશું, સદા નિર્લેપતા ધરશું? “પ્રભુને માર્ગ રાખીશું, પ્રભુનું સત્ય ચાખીશું; પ્રભુને પન્થ ફેલાવા, ઉપાયે સર્વ આદરશું.” ધરીને આત્મની સુરતા, અલખ હેર જગાવીશું; બુદ્ધચબ્ધિ સત્ય નિશ્ચયમાં, અખંડાનન્દ વરવાને.
સુરત,
=
For Private And Personal Use Only
Page #97
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવ સમજી લે, જીવલડા ઘાટ નવા શીદ ઘડે–એ રાગ. જીવલડા સમજી લે મુખ સરે, મોહન વનમાં શીદને ફરે. વળ ડાહ થયે અરે તું, પિતાનું નહિ કરે, પરની પંચાત કર્યાથી, ભદધિ નહિ તરે. મેહ૦ ૧ ઉંડીઆશા વિષય વિષયની, મનમાં રાખે અરે; હિંસા ચેરી જારી જુઠું, કર્મની પિઠી ભરે. મેહ૦ ૨ રાત દિવસ શગ , વાહે જ્યાં ત્યાં ફરે; બાહ્યદષ્ટિ રંગ લાગે, બાહ્યમાં અવતરે. મહ૦ ૩. ભર્યું ગણું સહુ ધૂળધાણી, ગજના જ્ઞાની પરે; આપ મતિ થઈને જ્યાં ત્યાં, મન થકી ઉચ્ચ. મહ૦ ૪ કહ્યું ન માને જ્ઞાની જનનું, ભવથકી નહિ ડરે; ખરાખરીને ખેલ આવે, ત્યારે પ્રભુ કરગરે. મેહ૦ ૫ ચતુર થઈને ચેતી લે તું, સાધ્ય સિદ્ધિ વરે, બાદૃષ્ટિ ત્યાગી લે ઝટ, કર્મનન્ત નિર્જર. મેહ. ૬ આ અવસર ફરી મળે નહિ, જ્ઞાની નહિ વિસરે; બુદ્ધિસાગર ધ્યાન ધર તું, પરમ સુખ પરવડે. મેહ૦ ૭
એમ શાન્તિઃ રૂ. સુરત.
For Private And Personal Use Only
Page #98
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૫ મેહના વડે ચડ નહીં.
જીવલડા ઘાટ નવા શીદ ઘડે. એ રાગ, મહિના વડે શીદ ચડે, મુક્તિની નિસ્સરણીથી પડે. પ્રભુ ભજનમાં તાવ આવે, રમતમાં આથડે, ધર્મનું વ્યાખ્યાન સુણવા, જાતાં બહુ લડથડે. મુક્તિ . ૧ ધમાધમીમાં ધર્મ માની, લેશી થઈને લડે; સમતાથી છેટું ઘણું તેજ, ધ્યાન વાત ન જડે, મુક્તિવ ૨ કુશળ કપટી દાવપેચે, ઘાટ બહુલા ઘડે; પરનું ઉંધુ વાળવામાં, બહાદુર થઈ ભડભડે. મુક્તિ છે ચબાવલે થઈ ચતુર ચુકી, કર્મ અનન્તાં કરે; આત્માની ઓળખાણ કાચી, કારજ કયાંથી સરે. મુક્તિ૪ સત્ય ભૂલી જૂઠ પકડી, અંધારે અડવડે; જ્ઞાનવાત જરા ન ગમતી, કુપક્ષે ઝટ ઢળે. મુક્તિ ૫ મનડું મર્કટ કરે ન વશમાં, ઉદ્ધત થઇ ઉછળે; સાચી શિક્ષા ઝેર જેવી, દેતાં મન બડબડે, મુક્તિ - ૬ પાપ કર્મ પ્રેમે કરતે, ઈર્ષ્યાથી બહુ બળે, સજજનોને દ્વેષ કર્ત, ફોગટ બ્રમથી ફરે. મુક્તિ ૭ આત્મજ્ઞાનથી ચિત્ત આડું, બાહ્યદૃષ્ટિમાં ભળે; બુદ્ધિસાગર આત્મજ્ઞાને, અનન્ત સુખડાં વરે. મુક્તિ . ૮
ઓમ શાન્તિઃ રૂ. સુરત,
For Private And Personal Use Only
Page #99
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મ્હારી હૃદય સ્કરણ.
ગઝલ. નથી મન્દિર રહેવાને, નથી મિલ્કત નથી સત્તા તથાપિ સત્ય આનંદી, ઉપાધિવણ ખરૂં જ્ઞાને
ઉપાધિ જે નથી મનમાં, નથી ત્યાં ત્યાગ કે ગ્રહવું; દશા એ ઉચ્ચગિની, નથી ત્યાં બાળ અધિકારી.” “મહન્તની મહત્તાઇ, અરે અલ્પજ્ઞ શું જાણે; કુવાના દેડકાથી તે, સમુદ્ર માન શું થાશે. અધિકા જ્ઞાનથી સને, નથી પંચાતમાં પડતા; અધિકારી થએલાને, બતાવે જ્ઞાનની કુંચી. હશે તે ગ્યતા હારી, અધિકાઈ થશે સહેજે; ગમે ત્યાંથી મળે ધાર્યું, નથી આશ્ચર્ય ત્યાં નક્કી. ભલામાં ને નઠારામાં, નથી આનંદ ને ચિંતા; ખરે એ વેગ જ્ઞાનીને, પડે નહિં ભેદ ઘર વનને. તથાપિ રૂઢ વ્યવહાર, ઉપાધિ ત્યાગની દીક્ષા; ગ્રહી છે તે ગ્રહાવીશું, ખરા એ યુગના માટે. ખરો ઉદ્ધાર કરવાને, કરીશું ભાવી કૃત્યને મનવૃત્તિ કરી વશમાં, વિચરશું મુક્તિના પંથે. બધી પરતંત્રતા ત્યજવી, સકળ સંગત તજીને રે; હૃદય નિષ્કામથી કાર્યો કરીશું ધર્મનાં બાકી. ખરી સ્વતંત્રતા મ્હારી, ગ્રહીશ નક્કી અચળ શ્રદ્ધા; બુદ્ધબ્ધિની ફકીરીમાં, ખરી શાંતિતણી ભીક્ષા.
એમ શાન્તિઃ રૂ
સુરત.
For Private And Personal Use Only
Page #100
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહારી ભવિષ્યની પરીક્ષામાં,અનીદશાશા?
ગઝલ. “ થશે ભાવી થવાનું તે, નથી એની જરા ચિન્તા, સ્પૃહા નહિ અન્યની કિંચિત, નથી નાહે નથી માટે.” ૧
ભલે તે દુનિયા માને, અમારી દષ્ટિથી અવળું, ગમે તે ચિત્તમાં માને. ખરાને શું મનાવાનું ”
ખરૂ તે ગાજશે ગગને, છુપે નહિ તે છુપાવ્યાથી. રવિનું તેજ સર્વત્ર. સ્વયં શત્યા સદા જગમાં ” સ્વભાવે જે હશે તે છે, પરીક્ષા જે કરે કેટી, નથી ત્યાં ન્યાય દુનિયાને, ખરૂ સર્વને ભાસે,
અધુરાની પરીક્ષા શી? અધુરાને પરીક્ષા શી ! પરીક્ષાની નથી પદવી, અહે સર્વજ્ઞવણ બીજે ” નથી નિવૃત્તિ વણ શાન્તિ, મનવૃત્તિ પ્રવૃત્તિ, ત્યાં ઘટાટોપે જગત્ ગાંડું, બને છે ને બનાવે છે. “ બહુ વાગે અરે પિલું, ખરૂ નકકુર નહીં વાગે. ફટાપે ભયંકરતા, જગમાં ચાલતું એવું ”
થયે નહિને થવાને નહિ. જગને એક મત કયારે. મનવૃતિતણાં વાઘ, પ્રકાશે મુખથી નાના.” “ જગમાં ઉતરી ઉંડા. જુઓ જાણે ઘણાં નાટયે. સહુના ખેલ છે જુદા, થયું એવું થશે એવું ” હૃદય ખેલે અનંતા છે, લખ્યાથી પાર ના આવે, જુવે ગાવે લખો લેખે, જીવન સઘળું જશે એમાં હૃદયમાં ઉતરી ઉંડા, વિચારે ગિના ચેલા, બુદ્ધથબ્ધિ સત્ય હર્ષદમાં પ્રવેશીને ગ્રહ સાચું.
એમ શાન્તિઃ રૂ
સુરત,
For Private And Personal Use Only
Page #101
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૬૮
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાધુ શિષ્યને શિક્ષા પત્રમ.
ગઝલ.
૪
તમારા દીલમાં જેવું, અમારા દીલમાં તેવું; તમારા દીલના ઉમરા, અમારા દીલમાં ભાસે, તમારી બહાદુરી સઘળી, જરા નહિ મુજથી છાની; છુપે નહિ તે છુપાવ્યાથી, કયા કમા સહુ જાણું. થવાનું તે થશે કર્મે, કરી તે ધારણા જાડી; હજી હાથે સુધારી લે, તદે માનની મમતા. ભમાવ્યાથી ભ્રમિત થાતાં, કથું તે શિખ વિષ સરખી; ઉપરના સ્વાર્થ સાધુએ, ખરા મિત્રા નહીં અન્ત. મનોવૃત્તિતણા મેળે, કદાપિ તે ખરા લાગે; પછીથી લાગશે જુડા, મનેાવૃત્તિ ફરે ત્યારે, અમી પણ ઝેર સમ હમણાં, પછીથી ભાસશે સાચું'; કરે જેની પ્રતિજ્ઞાઓ, અરે વિશ્વાસ હેને શુ. મધુરતા પ્રાણ લેનારી, અરે કપાકના ફળની પરિણામે જણાશે આ, અનુભવ, એ ગુરૂ હાર. ગમે ત્યાં જ સ્વચ્છ દે તું, થનારૂ તે થશે ભાવી, નથી તેથી જરા ચિન્તા, અને છે કર્મથી એવું, શિખામણ આપવી સારી, મજાવી ફરજ એ મ્હારી; ભલુ થાજો દવા મ્હારી, જીગરથી એ અસર કરો. કરૂણા દૃષ્ટિથી કીધું, ગમે તેા વાત માની લે; ગુરૂઓના વચન કડવા, રૂચે તે મિષ્ટ માની લે. ખરૂ તું સાધ્ય સાધી લે, ખરૂ ચારિત્ર પાળીલે; બુદ્ધયઘ્ધિ સત્ય દૃષ્ટિથી, વિચારી લે સુધારી લે,
42
For Private And Personal Use Only
૫
૧
સુરત.
Page #102
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૯
સ્વસાધ્યલક્ષ્યદત્તચિત્તવૃત્તિ પ્રતિજ્ઞાપ્રવાહ,
ગઝલ.
સાધીશું,
કરી મ્હે જે પ્રતિજ્ઞાઓ, કદાપિ તે ન ટળવાની; અડગ હું આત્મશ્રદ્ધામાં, વિવેકે સાધ્ય અમારૂ સત્ય સાધીશું, મનેવૃત્તિ કરી કખજે; સહજ આનન્દ પામીશું, ખરા નિશ્ચય થયેા હેના.૩ પ્રભુના પન્થમાં વહીશું, વહાવીશું જગજ્જનને; કમાણી ધર્મની કરશું, અર્હતા બીજ માળીને, અપેક્ષાએ કર્યું કરશું, કરૂo એ અપેક્ષાએ; નયેાના માર્ગની વાણી, ગ્રહે તે સત્ય ખેંચી લે. જીવન આનન્દનુ મ્હારૂ, પ્રકાશે સર્વ આનન્દી; સ્વયં આનન્દ લેવાના, નથી ત્યાં અન્ય આકાંક્ષા. “ભણા ભાષા, ભગા, વ્યાપ્તિ, વિચારા શબ્દના કોષો; કરા ઝઘડા અહંતાથી, નથી ત્યાં શાન્તિની આશા. “સ્વય તકે અહંતામાં, ખરૂ કલ્પાય શું જગમાં; જગતમાં એવું સર્વત્ર, ભુલાયુ છે પરીક્ષામાં.” ':ત્તિજઆનદે, જગજીવા જીવે છે બહુ; મનોવૃત્તિ રમકડાં બહુ, પદાર્થો દૃશ્ય દેખાતા. “પદાર્થના રહી કખજે, મનેાવૃત્તિ મઝા લેતી; કહે ત્યાં આત્મનું શું છે? નથી ત્યાં ચેન જ્ઞાતિને,” “તથાપિ ભાગ્ય પ્રાધે, પ્રવૃત્તિ જો થશે હેમાં; તથાપિ ત્યાં ન આનન્દી, ગણીને વેઠ વેડી શું.” જીવાની બુદ્ધિયા જેવી, વિચારે તે સ્વયં તેવું; બુદ્ધચબ્ધિ સત્ય શોધાયું, અનુભવ જ્ઞાનના ચેાગે,
યુ. સુરત
For Private And Personal Use Only
૧૧
Page #103
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હવે હું જાગે.
ગઝલ. હવે જાગે જણ હું ચિદાનંદી અવિનાશી; સહજ દૃષ્ટિ સુહા હું, પરંબ્રહ્મ સ્વયંબોધી. વિકલ્પના સમાવાથી, નથી આધિ નથી વ્યાધિ; પરીક્ષા એ કરી મહેતા, ખરું એ સુખ પરખાયું. ૨
પદાર્થોમાં નહીં ભાસે, પ્રિયત્વ કે અનિષ્ટત્વ, તદા આનંદની ઝાંખી, ખરી એ ભાસતી નક્કી. “અનુભવ એ કર્યો જયારે, તદા આવી ખરી ખૂબી; દશા એ જે સદા રહેવે, તદા તે સુખને દરિયે ખરા એ માર્ગ સાધીશું, અમારે એજ કરવાનું જીવન એ સાધ્યને માટે, વહે છે ને વહાવીશું. “અમારૂ તે અમારૂ છે, અમારે એજ વરવાનું નથી એમાં જરા બ્રાન્તિ, ખરી એ વાનગી સુખની. ૬ “હજી એનેજ સાધીશું, સધાવીશું સુપાત્રને; છની પાસ એ વસ્તુ, જુવે તે પામશે હેને.” ૭ ઉલટ ચક્ષુ થકી દેખે, મહને તે સત્ય દેખાયું; તથાપિ અંશસાપેક્ષા, પરિપૂર્ણ જણાશે એ.
બહિરવૃત્તિ તજીને, ધરીશું આત્મમાં વૃત્તિ; સુધારીશું જીવન રેખા, પડયું પાનું પતાવીશું. અનંતાકાશમાં દી, અહો હું સર્વને દૃષ્ટા; સ્વપરજ્ઞાતા હું સર્વત્ર, અપેક્ષાએ જ ન્યારે છું. મહને જાણે ટળે હેના, સકલ દે અનાદિના; નથી નામી નથી રૂપી, તથાપિ સર્વ વ્યવહારે. ૧૧ “અપેક્ષાએ મહેને જાણે, નમું હેને સ્વયં તે હું અપેક્ષાએ અહે હું તે, નથી હું ને નથી તું એ. ૧૨ અનુભવ, શ્રુત જ્ઞાનીને, નથી ત્યાં ભેદ પડવાને; બુદ્ધચબ્ધિ સત્ય સમજાયું ચિદાનન્દ સ્વયં જોયે ૧૩
સુરત,
For Private And Personal Use Only
Page #104
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિ મિત્ર પ્રતિ સ્મર્તવ્ય સત્પન્ન
ગજલ. હૃદયના મિત્ર મહારારે, સમજતું દીલમાં સાચું; ખરે સાક્ષી હૃદયને તું, હૃદયને સૂર્ય ને ચંદ્ર. સ્વતંત્ર બુદ્ધિથી જાણે, તટસ્થ સર્વમાં રહીને; જગને સાક્ષી રહેજે તું, સદાએ દષ્ટિ હે હારી. વિકારે રાગના ભારી, ભણેલાને ભુલાવે છે; ગમે તે પક્ષમાં પાડે, સુઝાડે રાગ ત્યાં સાચું. મતિ જ્યાં યુક્તિ ત્યાં તાણે, બને છવ, દષ્ટિથી રાગી વિકારે દ્વેષના વસમા, હૃદયને ખૂબ બાળે છે. કરાવે પાપનાં કૃત્ય, જગાવે કલેશની હેળી; અરે તું ખુબ જોઈ લે, પશિના શ્રેષના પડખે. જગમાં રાગને દ્વેષ, ખરે એ ભાવ ભવને છે; વિભાવિક વૃત્તિને તે, ખસેડી દે ખરા જ્ઞાને. વિના રાગે વિના ઠેશે, ખરી દષ્ટિ પ્રગટવાની. રહીને ધર્મ વ્યવહારે, ખરે નિશ્ચય, હૃદય ધરજે.
જગતના ખેલ છે જુદા, સદા હૈને રહી શાક્ષી, વિચરજે દેખજે કરજે, પરિહરજેજ આદરજે ” મુસાફર તું જગરે, વિચારી લે ખરી વસ્તુ, જગને સૂર્ય તું બનજે. જગને ચંદ્ર તું બનજે. જગને મેરૂ બનજે તું, જગતમાં ઉદધિ બનજે ભ્રમર તું પૃથ્વીને બનજે, ક્ષમા તું પૃથ્વીવત્ ધરજે. અનન્તાકાશને દી, સ્વભાવિક દૃષ્ટિથી બનજે; સહજની સિદ્ધિ સાધી લે પ્રયત્ન પૂર્ણતા થાશે. પડીશ નહિ બાહ્ય જંજાળ, અધિકારીને ઉદ્ધરજે; ખરે મેગી ખરે ભેગી, સહજના ભાવથી બનજે. કહું છું હું ખરૂં ત્યારૂ, ભલામાં ભાગ લેવાને, બુદ્ધબ્ધિ મિત્ર વિશ્રામે, જગતમાં ધર્મને સાથી.
સુરત,
For Private And Personal Use Only
Page #105
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨
મ્હારો સાધ્ય દૃષ્ટિ
ગુજલ ગમે તે દુનીઆ બે કે, ખરૂ ખાટુ' કહે મુખથી; નથી પરવા જરા વ્હેની, ખરા સાક્ષી હૃદયના હુ” “વિચારી ચિત્ર છે જાના, વિચારે પાર ના આવે; ગુરૂગમ સત્ય, વિજ્ઞાને ખરા પન્થે અને વહીશું.” વિચારાના વમળમાંહિ, અધુરા પડે છે અહુ; ભમે છે ખૂબ ભરમાયા, દડીની ચાલ ગેડાથી.” ગમે ત્યાંથી ગ્રહા સાચું, અનુભવ શાસ્ત્ર અવલ બી; વિના જ્ઞાને ભટકવાથી, ખરા સમ ભાસશે જૂઠ્ઠું,” “ગુરૂગમ સાથ લેઈને, વિચાયાથી ખરૂ જડશે; જિનેશ્વર વાણી વિશ્વાસી, ખરા માર્ગેજ તે ચડશે.” અરે અલ્પદૃષ્ટિથી, પરિપૂર્ણ શુ પરખાશે; અસને સત્ય માની લે, રજતની બ્રાંતિ, છીપામાં.” “અરે અજ્ઞાનિની સંગત, નથી સારી કદાપિ તે; કરે તે વરસી વિવાહની, નથી ત્યાં પ્રેમની શાંતિ.” કરીશું જ્ઞાનિની મૈત્રી, ધરીશું ધ્યાનની ધારા; સજીશું સામ્યતા મનની, અધિકારી તથા કરણી.” “વિવેકે સહુ વિચારીશું, ખરા ચેાગી થશું ખાંતે; ગ્રહ્યાના પાર પામીશું, વિષયના વેગ વામીશુ.’ ખરી ટેકે ખરા બનશું, કરીશું સાધ્યની પૂતિ; મળે તે આપીશું સહુને દયાની દૃષ્ટિ રાખીને. અડગવૃત્તિ અડગ શ્રદ્ધા, રહેા દિન દિન જીવનમાં; પ્રભુને પ્રાર્થના એવી, સદા સાચું સુઝાડાને, ગમે ત્યાંથી મળે સાચુ, વિચાર્યું. એજ ધ્યાયુ મ્હેં, ચડેછે ને ચડાવે છે, ખરેખર જ્ઞાની ઉપકારી. હૃદય ખાલી કર્યું. ગાઈ, વધે છે જ્ઞાનની સ્ફુરણા; બુધ્ધિ સત્યના સંગી. ખરો શેાધક જગમાં એ. ૧૩
૧૧
૧૨
સુરત.
For Private And Personal Use Only
3
७
.
૨૦
Page #106
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩
ક્ષમાપના,
થાળ રામ.
છેઇંડું' ઝટ મમતા માયારે, નથી મ્હારી આ કાયારે
અન્તરમાં જાગી;
અન્તરમાં જાગી.
વૈરિવરોધ ખમાવું, સમતાને મનમાં લાવું; આતમ એકીલા ધ્યાવુ રે.
કુટુંબ કબીલા ન્યારા, તે થાય કદીય ન મ્હારી;
૧૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હવે કરૂ આતમ ઉદ્ધાર રે.
દીકરી દીકરા ડાહ્યા, પાણીના પડછાયા; એક આતમ સત્ય જણાયારે.
ચેલી ચેલા ચાવા, મ્હારા એ ખાટા દાવા; હવે પ્રભુને પ્રેમથી ગાવારે.
હિંસા જૂઠને ત્યાળુ, એક આતમભાવે જાગુ', એવું હું જ્ઞાને માગું રે, જીવા સર્વ ખમાવું. ઇચ્છાએ સર્વ હઠાવું. તૃષ્ણામાં નહીં તણાવુંરે. નથી મ્હારૂં કે ત્હારૂં, દેખુ' આતમ ઉજિયારૂ રે.
આ માયાનુ... અંધારૂ
દીન મનથી ભાવું, અદીન મનથી ધ્યાવું,
આશ્રવને વાસિરાવુંરે.
બુદ્ધિસાગર સુખકારી, ચિર’જીવા જયકારી, સન્તાની અલિહારીરે.
અજરામર આનંદ રિયે!, અનંતા ગુણુથી ભરિયા. એત્યા તે શિવસુખ વવિચારે,
અન્તરમાં ૧
અન્તરમાં ર
અન્તરમાં ૩
અન્તરમાં ૪
અન્તરમાં પ્
અન્તરમાં ૬
અન્તરમાં છ
અન્તરમાં ૮
અન્તરમાં
અન્તરમાં ૧૦
For Private And Personal Use Only
આમ શાન્તિઃ રૂ સુરત,
Page #107
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહારે શું ?
ગઝલ, કહે ડાશે તે શું મહારે, કહે ગડે તે શું? મહારે; કહે વિદ્વાન્ મારે શું ? કહે મૂર્ખ, અમારે શું.? ૧ કહો સાધુ અમારે શું, કહો કપટી અમારે શું; કહે ઉપકારી શું હારે, કહે દુર્જન અમારે શું. ૨ કહે ગાંડે તે મહારે શું ? કહે બહાદૂર હારે શું ભલેને એક પિકા, નથી આનન્દ, દિલગીરી. ૩ કહે શાણે કે પાખંડ, કહો જે ગી કે ભેગી; “ નથી હેમાં નથી એ હું, બધા એ સ્થલને સાક્ષી. » ૪ “યથાદૃષ્ટિ તથા કહેશે, કાને પાર ના આવે; પરીક્ષાની કસોટીમાં, નથી કહેવું નથી પડવું. ” ૫ કહે છે તે શું મહારેકહે સાચે તે શું હાર; ખશે ન્યાય ચુકાવાને, અમારે તે નથી ઈચ્છા. ૬ મતિ જેવી તથા બોલે, નથી ત્યાં ન્યાય કરવાને ખરે સાક્ષી હૃદયને હું, ભલે માને કે નહિ માને. “ મનાવાનું નથી મહારે, નથી જુદું જણાવાનું, હશે તે ભાસશે સર્વે, ખરૂ વીતરાગદૃષ્ટિમાં. ” ગમે તેવે તથાપિ છું, ખરેખર મેક્ષને પત્થી. જણાતા દેષને તજવા, અવિચલ ધર્મ આદર. કહ્યું તે આદરીશું રે, અમારી એ પ્રતિજ્ઞા છે. કર્યું તે કેમ કહેવાનું, પ્રતિકુંળની નથી ઈચ્છા. ઉપરની દૃષ્ટિથી લેકે, કહે તે ન પર શા છે. બુદ્ધચબ્ધિ સત્ય શોધ્યામાં, ખરી સાહ્ય જિનાગમની. ૧૧
એમ શાન્તિઃ રૂ સુરત.
For Private And Personal Use Only
Page #108
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭પ
પ્રેક્ષકને પ્રબોધ.
ગઝલ, અમારી ફરજ બજાવવામાં, જરા ખામી ન રાખી છે. હને સુકયું કર્યું તે સહુ હશે ભાવી થશે તેવું. “યથાશક્તિ પુરૂષાર્થે, યદા જે કાર્ય નહિ થાતું; તા ભાવી સમજવાનું, નહિ ત્યાં શેક હરખાવું” સમવાયી મળે પાંચે, તદા છે કાર્ય નિષ્પત્તિ, ખરે મિથ્યાત્વ એકાન્ત, સમજતા જ્ઞાનિયે સાચું. પુરૂષાર્થ કર્યો મહેં એ, પ્રસંગે બાકીનાં મળશે; થશે તે કાર્યની સિદ્ધિ, ઉતાવળ લેશ નહિ કરવી. “તટસ્થ રહી બને હેને, નિહાળો પ્રેક્ષકે પેઠે; જુઓ નાટકિયાઓને, રહે સાક્ષી પડે નહિ ત્યાં.” ખરી શિક્ષા એ માની લે, લખ્યું મેં એ ભલા માટે સમય બાકી હજુ છેરે, ખરી દે સાધ્યમાં વૃત્તિ. ૨ “ભૂલાવ્યું તે ભૂલિશ ના તું, ત્યજાવ્યું તે તજીશ ના તું; અનન્તાનન્દની કુંચી, દશા છે જ્ઞાનથી ઉંચી.
જમિત ના થા મા તું, અરિજન પાડશે પહેલે ઉપરના મિત્ર પણ શત્રુ, ખરો વિશ્વાસ નહિ હેને.”
બુરી ઈચછા ભલી લાગે, હૃદયમાં શત્રુ છે એ તે; ઉખેડી શત્રુઓ નાંખે, હૃદયના સાનમાં ચેતે.” “ભલે જાણે જણાવ્યું હે, ભલા માટે ભલી રીતિ; ભલાનું ભવ્ય કરવામાં, અમારૂ ભવ્ય થાવાનું.” ખરી ખુબી ખરી રીતે, ખરા જ્ઞાને પરખવાની; બુદ્ધચબ્ધિ સત્ય અતરમાં, સમજશે તે સુખી થાશે. ૧૧
શાન્તિઃ
સુરત,
For Private And Personal Use Only
Page #109
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુપાર્થના.
ગઝલ. નમું પ્યારા પ્રભુ મહારા, અનન્તિ શક્તિ આધારા; બધા બ્રહ્માંડના સ્વામી, અનંત જ્ઞાન, નિષ્કામી. વિભુ તું સર્વને દષ્ટા, સહજના ધર્મને સૃષ્ટી; હૃદય જાણે સહુ હારૂ, જરા નહિ તુજથી ન્યારૂ. ગણી બાળક મેહને હારે, ભવધિ થકી તારે; ઉગારો દેવના દેવા, ખરા ભાવે કરૂ સેવા. ક્ય હે પાપ નહિ પારે, ગણે નહિ આવતા આરે; કરાવે દોષ મન ભારી, બનેલું પૂર્વ સ સ્કારી. નચા નાચતો ભવમાં, ખરે એ કર્મથી દવમાં; ઉગરવું હાથમાં હારા, સુબુદ્ધિ આપશે પ્યારા. ખરા ભ્રાતા ખરા દાતા, શરણ સાચું જ તું માતા; ખરે આશ્રય ગ્ર વહાલા, તળું નહિ વાગતાં ભાલા. ઉમળકે ભક્તિને ભારે, ઉઠેલે બુદ્ધિ અનુસારે; યજુ તેથી વધાવીને, શિરે આજ્ઞા ચઢાવીને. દહોને સર્વ સંતાપ, ત્વરિત છેદે સહુ પાપ કરે નિર્મળ રહને નક્કી, ખરા આશ્રયતણ વક્કી. અભયદાની કૃપા યાચું, પ્રત્યે તુજ ધર્મમાં રાચું; કહ્યું હું બહુ માન, નથી હ તુજથી છાને. ગમે તે તમારે શું, ખરા ભાવે ન ત્યારે છું; વિન તિ એ પ્રભે ચરણે, ઉગારે આવિયે શરણે નહીં તારે થશે હાંસી, દઉ શું?, તારે શાબાશી; બુદ્ધબ્ધિ સત્ય ભકિતમાં, પ્રગટશે સર્વ વ્યક્તિમાં.
ઓમ શાંતિ રૂ
૧૧
For Private And Personal Use Only
Page #110
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરૂપ્રાર્થના.
ગઝલ, સદા બહાલા ગુરૂ મહારા, નમું પ્રેમે મુદા સારા; મહા ઉપકારના દરિયા, ક્ષમાદિ સગુણ ભરિયા. સદા સેવક બને ત્યારે, નથી આરે ગુરૂ તારે હૃદયની વાત સહુ જાણે, દયા દૃષ્ટિ પ્રભે આણે. અમાવું સર્વ અપરાધે, ભલું હારૂ બહુ સાથે બુડતાં બેડલી તારે, ગણીને દીલમાં મહારે. ખરી ભક્તિ ખરી નીતિ, ખરી શક્તિ ખરી રીતિ; ગુરે તે સર્વ આપને, બધાં કષ્ટોને કાપોને. વિનયની રીતિ દેખાડે, હૃદયનાં શલ્ય સહુ કાઢે ગ્રહેલાને સુધારે, સેવકનાં કાર્ય સારે. ગુરૂ શરણે રદ્યાથીરે, ગુરૂ આજ્ઞા વહાથી, નથી ચિંતા હવે મુઝને, ગ્રહ્યાની લાજ છે તુજને. તમારે હું સદા માટે, તણું નહિ તુઝ શિર સાટે પડે જે પ્રાણ નહિ છડું, ઘણું મનમાં કહ્યું થોડું. ખરા યોગી ખરા જ્ઞાની, ખરા જગમાં અભયદાની; ખરા ધ્યાનીજ મસ્તાની, પ્રદ્યા માટે ખરા જાણી. હવે હારૂ ભલું કરવું, હવે તે તુજથી તરવું. સદાને હું તમારે છું, હૃદયથી હું ન ત્યારે છું. ખરી ભક્તિ સદા મળજે, હૃદયનાં પાપ સહુ ટળજે; ખરી એ પ્રાર્થના કીધી, ગુરૂવાણી સુધાપીધી. અમે અપરાધ સહ મહારા, હમેશાં પ્રાણથી પ્યારા; બુદ્ધ બ્ધિ સગુરૂ છે. અમર તું દેહમાં દી.
ઓમ શાન્તિા રૂ. સુપ્ત,
હું
૧૧
For Private And Personal Use Only
Page #111
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિચિત્રકર્મરંગમાં મહારી સાથદશા.
ગઝલ, “બશે કમ થવાનું તે, ઉપાયે જે કરે કે મળે ફળ બીજવાવ્યાનું, નથી ત્યાં અન્ય ફળ આશા. “ન ધાર્યું દેખવું પડશે, વિચારેલું ફના થાશે; પલકમાં ખેલ પલટાશે, ફર્યથી કર્મની ચાવી ચાવી. ૨ ખરા પાસ પડે ઉંધા, સગાને સાથ પલટાતા. અવિતેલું વિતે છેરે, ફર્યાથી કર્મની રેખા. ચાવી. ૩ “ઘણા રંગે થતા મનમાં, ફળે કર્મ તથા બુદ્ધિ ઘડીમાં રંકના રાજા, ઘીમાં રાય ભીખારી; ઘડીમાં શેઠના દાસ, ઘધમાં નેકરે શ્રેષ્ઠ વખતની છાંયી જુદી, ફરે છે છતુઓ જેવી. ઘમાં માન ચાદિશથી, ઘડીમાં અશ્રુઓ આંખે; ઘીમાં હાસ્યના રંગ, ઘીમાં હાયની હોળી. ઘડીમાં દિલગીરી ઝાઝી, ઘધમાં હર્ષની વાતે. ઘીમાં દુઃખનાં ગાડાં, ઘીમાં સુખના રંગે. ઘીમાં રેગથી પીડા, ઘડીમાં શાંતિની છાયા. ઘીમાં ચિત્ત ચંચળતા, ઘર્વમાં પ્રેમની ફુરણા. ઘરમાં રંગનું ચટકું, ઘડીમાં ભંગને ભડકે. ઘડીમાં દ્વેષની ધૂણી, હૃદય સંતાપથી પ્રગટે. ઘીમાં રાગ ગાવું, પલક વૈરાગ્યના વેગે. ઘીમાં આર્તને રદ્ર, ઘડીમાં ધર્મની ધારા, સ્પૃહાની બેડીમાં રહેવું, નગારાં કીતિનાં ગાજે, અવસ્થા એક નહિ કયારે, ગતિ છે કર્મની વસમી. નચાવે કર્મ જીને, અનતાં દુઃખ આપે છે. લડીશું કર્મની સાથે, અમારાં શસ્ત્ર જુદાં છે.” હણીશું શગને દ્વેષ, ગ્રો સન્યાસ એ માટે બુદ્ધથબ્ધિ સાધ્યની સિદ્ધિ, કરીશુ લક્ષય રાખીને
For Private And Personal Use Only
Page #112
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મ્હારા બાહા અને અન્તરંગ શિષ્યો.
ગઝલ “ હદયપટનાં બધાં ચિત્ર. થએલાને જણાવે તે વિવેકે યોગ્યતા દેખી, બનાવુ શિષ્ય તુજને હું.” ૧ “ ઉપરથી વાર્થના ગે, ઘણુ શિષ્ય ગણવાના. નથી લક્ષણ શિનાં, ભલે તે માની લે શિષ્ય. ''
મને નહિ શિષ્યની મમતા, અદા કરવી ફરજ હારી. પ્રભુને પન્થ વ્યવહારે, ચલાવીશું ધરી સમતા. »
ક્રિયા જ્યાં પૂતળી જેવી, ખરે ઉદ્દેશ નહિ જાણે, નથી આજ્ઞા, સમજવાનું હદયને શિષ્ય એ કયાંથી ? » ૪. “ જીવંતાં યંત્ર જડ જેવા, વદે છે બેધવણ શબ્દ, વિના અવબોધ સ્વચ્છેદી, ગુરૂને શિષ્ય એ કયાંથી. ૫ નથી વિરાગ્યની પરવા, નથી કૃત જ્ઞાનના ઈછા; ગમે તે ચિત્તમાં આવ્યું, કરે તે શિષ્ય છે કોને. ? નથી ભક્તિ નથી નીતિ, ફસાતે મેહના પાસે; નથી ગુપ્તિ નથી સુમતિ, અરે એ શિષ્ય છે કોને? સદા આજ્ઞા અનુસારે, પડે જે પ્રાણ પણ ચાલે, હૃદયનું હાર્દ જે લેતા. ખરા શિષ્ય અમારા તે. જિનાગમ જાણવા ઈચ્છા, કરે ઉદ્ધારની કિરિયા ખપી ઉદેશના જ્ઞાને, ભલો જે સાર ખેંચી લે.
નથી જે ચિત્તથી ન્યારા, ખરા જ્ઞાને ખરી ભક્તિ; ચલે જે મોક્ષના પન્થ, ખરા શિષ્ય ગણવાના ) “ મળે ને જાય બહુ આવે, મનવૃત્તિ ભમાવેલા; ખરા નહિ સાધકો શિષ્ય, મળે કે ના મળો હોં શું ? ૧૧
કરે નિષ્કામથી ભક્તિ, ખરૂ સુખ સાધવા દૃષ્ટિ. વિવેકે ધર્મમાં વર્તે, સમયના જાણ તે શિષ્ય. ) ૧૨ “ અમારાને તમારા કર્થે વ્યવહાર નહી હું એ. બુલ્ય%િ શુદ્ધ ઉપગે, ખરે નિશ્ચય થકી ચેલે ) ૧૩
ઓમ શાન્તિઃ રૂ. સુરત,
For Private And Personal Use Only
Page #113
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હને સંસારમાં શાન્તિ લાગતી નથી,
ગઝલ, “ નથી સંસારમાં શાન્તિ, અરે શું કરે કેટી, નથી આનન્દની લહેરી, સદાની જાણજે નક્કી.”
ગયે રાવણુ અભિમાની, ગઈ નહિ સાથ એ લંકા; ગયા કૈરવ ગયા પાંડવ, રહી પૃથ્વી અરે ચેતે ” ૨ “ અરે વિદ્યાધરે મેટા, કુશળને શેપમાં પૂરા ગયા તે હાથ ખંખેરી. સહજ આનદ નહિ પામ્યા ” ૩
વડા બહાદૂર રાજાઓ, અમીરે બાદશાહોરે; જડે નહિ શેધતાં તે તે, અમર આશા વળી ઉંધી. ” ૪ પ્રજા પૃથ્વીને ચરણે, હલાવે મેરૂને હાકે, ગયા તેવા રહ્યા નહિ તે, મુછાળા મર્દ જે બળીયા. ગયા હિંદુ મુસલ્લાઓ, જશે જનમ્યા બધા અંતે; ઉપજતા તે વિણસતા સહ, સ્વભાવે એ બન્યું બનશે. ક્ષણિકતા દુનિયાનીરે, અખંડાનંદ નહિ કિંચિત; અખંડાનંદ શેધી લે, ખરે એ આત્મમાં નક્કી ” ખરી આનંદની ખુબી, સહજ સ્થિરતાતણ યોગે; વિકલ્પને સમાવ્યાથી, અનુભવ શાંતિ મળશે. ” ખરી આનંદની કુંચી, કર્યા વણ સ્વાદ ના આવે; કરે તે ગિ ચાખે, ખરે આનંદને મેળે. થયે સાધક હવે તેને અખંડાનંદ એ મહાર; વરીશું ને વરાવીશું, સહજ. એ ધર્મ પિતાને. ચિદાનન્દી સ્વભાવે હું, કરીશું સાધ્યની સિદ્ધિ બુદ્ધ બ્ધિ સત્ય સેવામાં, ખરી ભકિત ખરી શુદ્ધિ. ૧૧
ઓમ શાંન્તિઃ રૂ
સુરત,
For Private And Personal Use Only
Page #114
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
<1.
મ્હને સસારનાં સગાંસ બધીથી ખરી શાંતિ જણાતી નથી.
ગઝલ.
સમાંત સ્વાર્થ જ્યાં સુધી, મહત્તા ત્યાં લગી મિત્ર; અશક્ત ત્યાં લગી પુત્રા, કુટુંબી સ્વાર્થના માટે.” ઉપરના પ્રેમ લલનાના, પ્રિયા એ સ્વાર્થ જ્યાં સુધી; ઉપરના વ્હાલ દેખાડે, વિપત્તિમાં નથી કાઇ, અશાતા હૃદયે અવળાં, અરે શાતા ઉડ્ડય સવળાં; અરે શાતા અશાતામાં, વખતના રગ એરગી.’ અરે જે સ્વાર્થના સાધુ, ઉપરથી પ્રેમ દેખાડે; વિપત્ વેળા નથી ભેળા, જરા નહિ ઓળખે ત્યારે થયા પંખીતણેા મેળા, સહુ નિજ માર્ગને લેશે; મળીને ભિન્ન જ્યાં થાવું, ઘણા મેળા થયા વા. જગમાં ખાદ્યષ્ટિએ, ક્યા મેળેા અનતા ; મળ્યે નહિ શાંતિનો છાંટો, અરે આ ઝાંઝવા જળમાં; સમજ એ જવ મ્હારારે, ગણી હુ ખેલને જાટા; સહજની શાંતિ પરખીલે, સદાની એજ સાધી લે, ઉપાધિ દુઃખની કયારી, ઉપાય! જે કરા કોટી; તથાપિ દુઃખ દેખાશે, ઉપાધ સંગ છોડી દે. અહા તુષારની પેઠે, અરે આશાતણાં અિ દુ; પલકમાં સર્વ અપાશે, ફ્રના સહુ દેખતાં થાશે. મબિંદું સમાં સુખડાં, ભવિષ્યે દુઃખ દેનારાં;
11
For Private And Personal Use Only
G
Page #115
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૨ ,
સમજ નકકી ખરૂ દિલમાં, સુધારી લે જીવન સારૂ. ૧૦, હને ભાસે જગત્ સ્વનું, હવે એ દૃષ્ટિને સાક્ષી નથી એ દૃષ્ટિને દૃષ્ટા, તટસ્થત હવે સહુમાં. - ૧૧ ખરે નિશ્ચય થયે મુઝને, ફરે નહિ. ધ્રુવની પેઠે વિચારીશું સુધારીશું, ગ્રહીશું મુક્તિ નિસાણી. ૧૨ મને હાર મળે દીવ, સકળ જ્યાં ભાસતા રે; બુદ્ધ બ્ધિ સાધ્ય સાધીશું, રહીને સાધન સઘળાં. ૧૩
સુરત.
જ્ઞાનિનાં વચનને જ્ઞાનિયે સમજે છે.
( હવે મને હરિ નામ શું. એ રાગ.) જ્ઞાનિનાં વચને સમજે છે જ્ઞાનિ વિચારી. મૂર્ખામાં થાય મારામારી.
જ્ઞાનિનાં ટેક. છ અંધાએ એકેક અંગે, બાઝી હાથી નિર્ધાર્યો; એક બીજાનું થાપે ઉથાપે, વિતંડાવાદને વધારે. જ્ઞાનિનાં ૧ પાસું સોનાનું એક રૂપાનું, ઢાલતાણું ભાઈ જાણે; સેનાની એક કહે છેરે રૂપાની, સમજ્યા વિના ભરમાણેરે. જ્ઞાનિનાં ૨ સક્ષિાએ શાસ્ત્ર વચન સહ, સ્યાદ્વાદદર્શન ગ; સમાવિના અજ્ઞાનિમાં ઝઘડે ખંડન મંડન થાવ. જ્ઞાનિનાં ૩ સાતનની વાત ન જાણે, પિતાને મત તાણે સાપેક્ષાવણ સમજે ન સાચું, અભિમાન અંતર આગેરે. જ્ઞાનિના ૪
For Private And Personal Use Only
Page #116
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૩
નયના જ્ઞાનવણ નિર્ણય ધારે, વસ્તુ સ્વરૂપ ન વિચારે જ્ઞાનિનું ગાયું કુટી મારે છે; તરે નહિ અન્ય તારે. જ્ઞાનિનાં ૫ મૂખાના વાદમાં ખાદ ઘણું છે, ખરી સમજ કહે ખોટી; સુગરી વાનરથી દુઃખ લહી તેમ, વાગે જ્ઞાનિને સસોટી. જ્ઞાનિનાં ૬ મૂર્ખના વૃદમાંહિ સમય વિચારી, બેલિજે ગ્યતા નિહાળી જેવી સભાતેવું જાણીને બોલવું, લખને લેખ બહુ ભાળી જ્ઞાનિનાં ૭ યેગ્યતા જેને પ્રગટી છે જેટલી, તેટલું માનશેરે સાચું બાકી બધું અહે ઘુવડપેકે, જોયા વિના સહુ કાચુ. જ્ઞાનિનાં ૮ વ્યવહારને નિશ્ચયનય સમજ, બોલજે બોલને વિચારી; સાપેક્ષાવણ જૂઠી છે વાણ, લેજે અંતરમાં ઉતારી રે. જ્ઞાતિનાં હું ભાષારહસ્યના ભેદ વિચારી, સમજે સાપેક્ષાને સારી; અનુભવ કરશે તે શિવ વરશે, ઉપદેશક ગુણ ધારીરે. શાનિનાં ૧૦ સમજ્યાવણ દર્શનારે ઝઘડા, થયા અને વળી થાશે, બુદ્ધિસાગરસ્યાદ્વાર દર્શન સમજ્યાથી ખેદ સહુ જાશેરે જ્ઞાતિનાં ૧૧
સુરત,
For Private And Personal Use Only
Page #117
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વીરપ્રભુસ્તવન, (વૈકુંઠ મારગ છે વેગળારે, એ રાગ.) હાલા વીર પ્રભુને વિનવું, પ્રમે પ્રણમું પાય હે લાલ, મટાડેને મનના આમળારે, સેવક સુખ થાય હે લાલ. વહાલા. ૧ આડું અવળું મનડું આથડેરે, જેમ હરાયું ઢેર હે લાલ વાનરપેઠે ભટકે વેગથીરે, કરતું શોરબકોર હે લાલ. હાલા રે લાખે લાલચથી લપટાયલું, ઠરે નહિ એક કામ હે લાલ; સમજાવ્યું સમજે નહિ શાસ્ત્રથીરે, કરે નઠારાં કામ હે લાલ. હાલા. ૩ આશા ઉ અંતર રાખતુંરે, લેશ ન રાખે લાજ લાલ, ડહાપણ દરિયામાંહિ ડબોળતુંરે, કરેન ધર્મનું કાજ હે લાલ. અડાલા૪ ક્ષણમાં શાણુ થઈને શોભતુંરે, ઘડીમાં ગાંડુ ગાય હો લાલ; રાગ દ્વેષી ઘડીમાં ઘણું રે, ભે બહુ લપટાયરે. હે લાલ. હાલાપ સમજાવ્યું સમતા રાખે નહિ રે, ક્ષણમાં છટકી જાય છે લૉલ, શાન્તિ તેથી લેશ ન સમ્પજે રે, આપને ઉપાય હે લાલ હાલાદ ગરીબને બેલી તું ગાજતે રે, રાખો સેવક લાજ હો લાલ, વ્હાર કરીને વિશ્વભર વિભુ રે, કરજે સેવક કાજ હે લાલ હાલા ૭ આપ પ્રભુની હારે એથ છે રે, શરણું તું સંસાર હે લાલ, બુદ્ધિસાગર તારો બાપજીરે, અડવડીયાં આધાર હે લાલ. હાલા ૮
સુરત,
For Private And Personal Use Only
Page #118
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
"
વીથા.
મનસા માલિની—એ રામ.
મહા૦ ૨
બહાદુર વીર ક્ષત્રિય ઝટ ખનીને, કરજે કર્મથી યુદ્ધજી; ખરાખરીના ખેલ ખેલી કરજે આતમ શુદ્ધ. મહા૦ ૧ શુદ્ધ સમતા ટાપ શિરપર, શીયળ અખતર ચારજી; સત્યવ્રતની ઢાલ આંધી, હાથ ધર હથિયાર. સજમ ભાલા યા કટારી, જ્ઞાનની તરવારજી; નિલાલ ઘેાડા ઉપર ડ્રેસી, થાને ઝટ તૈયાર. ધ્યાનની અંદુક ધર્મ તુ', ભક્તિની પિસ્તોલજી; પ્રભુ ભજનની ભેના ત્યાં, સુજે મગળ એલ. મહા૦ ૪
For Private And Personal Use Only
મહા ૩
કર્મશત્રુ સામેા થઇને, કરજે નક્કી ઠારજી; ધ્યાનની બંદુક દોડી, મોહને ઝટ માર શુદ્ધસમાધિ તાપ હોડી, શત્રુ અત સહારજી, ગુણરસ્થાનકની ભૂમિ ઉલ્લંઘી, પામ શિવપુર સાર, અહા૦.૬ અલખ દેશ વ્હાલજે તું, આનન્દ અપર'પાર; બુદ્ધિસાગર વીર વ્હાલમ, પેાતાને તુ તાર.
સુ, પાલીતાણા એમ્ શાન્તિઃ રૂ
મહા હું
મહા છ
Page #119
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કંઈ આશ્ચર્ય નથી,
મનસા માલિની–એ રાગ. ચિંતન જગતમાં આશ્ચર્ય નહીં કઈ, જ્ઞાનિને સમજાય . વરતુધર્મ વસ્તુ રહે. કેઈ ન કેઈમાં જાય. ચેતન. ૧ કેવળજ્ઞાનિએ કહ્યા સહુ, વસ્તુ સર્વ સ્વભાવજી પરિણમનની શક્તિ મેગે, બનતા સર્વ બનાવ. ચેતન. ૨ જ્ઞાનની જે પેલી પારે, તેમાં અચરજ થાય; જ્ઞાનમાં સહુ ભાસવાથી સમતા ચિત્ત સહાય. ચેતન ૩ ભૂત નહોતું નહિ નવું તે, હતું તેહ જણાયજી; તિરોભાવને આવિર્ભવતે, સમય પામી થાય. ચતન. ૪ આશ્ચર્યની ઉત્કંઠતાને, ત્યાગી કર નિજ ધ્યાન; બુદ્ધિસાગર આત્મભાવે, પ્રગટ તું ભગવાન ચેતન. ૫
મુ. પાલીતાણા. એમ શાન્તિઃ ?
For Private And Personal Use Only
Page #120
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રને પત્ર. ચેતનજી પોતે કોઈ ન દુનિયામાં હારૂ એ રાગ
કર્મયેગે બાદ પ્રદેશમાં સંચર. અત્તર પ્રદેશમાં અવતરશું. અબાજી 3.
કર્મ.. ભકતની પ્રેરણામાં કમ નિમિત્ત છે, પંચકારણ મળી આવે. બાહ્ય અંતરમાં કોણ કાર્યતા, વિહારમાં એમ થાવે રે, કર્મ-૧ ઉપશમ આદિ ભેગે અન્તરમાં, નિઃસંગતાએ વિહરશું. વિને આવે તેને ધ્યાને હઠાવી, અંતરથી ઉજજવલ ફરશું. કર્મપ્રારબ્ધ પર્યત બાહ્ય વિહારમાં, ભમ્યા અને વળી ભમશું. પ્રારબ્ધ ભિન્ન જે અંતરે દેશમાં, ભાવવિહારથકી રમશું. કર્મ-૩ શાતા અશાતા જેજે આવે તે, ચૈતન્યથી ભિન્ન ગણશું. સોહે સો અલખ જગાવી, તત્ત્વમસિ વેદ ભણશું. કર્મ-૪ આત્મસામર્થ્યથી જ્યારે ત્યારે પણ, શુદ્ધ સ્વરૂપ નિજ વરશું. રાગ દ્વેષ નહિ કર્મ ઉપર એવી, સહજ દશામાં સંચશ્રે.કર્મ–૫ પ્રત્યક્ષ દર્શન દેખે સ્વરૂપ નિજા વ્યાપ્તિના વાદ કેમ કરશું. શબ્દથકી પણ ભિન્ન પરબ્રહ્મ, અનુભવ જ્ઞાનથી વરશું. કર્મપંચ પરમેષ્ટિથી પૂજ્ય પ્રભુ આ વ્યાપક દેહમાં સુહાયા. બુદ્ધિસાગર ભાવના કેસર–વિજ્ય તિલકથી પૂજાયારે. કર્મ-૭
મુ. પાલેજથી લખેલ પત્ર.
-
-
For Private And Personal Use Only
Page #121
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમતા, આશા એરનકી ક્યા કીજે એ રોગ, સમતા યોગ વરજે, સાધુભાઈ સમતા ગ વરી જે. કર્મ કલંક હરીજે. સાધુસમતાવણ દીક્ષા નહિ લેખે, સમતા શિવ સુખ જ્યારે સમતા સિદ્ધિવધુ ગુણકારી, સમતાવણ દુઃખભારી. સાધુ-૧ સમતાવણ છુટે નહિ મમતા, સમતા સંયમ સારી; સમતાવણ શોભે નહિ સંયમ, જે તત્વ વિચારી. સાધુ-૨ ગછક્રિયાના ભેદો ટાળી, સમતા ગંગમાં ઝીલે, નિર્મળ ચેતન આનંદ પામી, પપશિશુતિને પીલે સાધુસતાવણ વિદ્યા ધુળધાણી, સમતા સકળ ગુણ ખાણી; બુદ્ધિસાગર સમતા સંગી, હવે કેવળ નાણી સાધુ-૪
મુ. પાલીતાણું.
For Private And Personal Use Only
Page #122
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માની સહજદશામાં સ્થિરતા.
જીવડા જાગીને એ રાગ. આતમ અનુભવીને ચેતી લેજે, તરવું તારા હાથમાં નિમિત્ત હેતુ અનેક તું એક, શિવપુરીના સાથમાં. આતમ ૧ ચાલ અવળે બાહ્ય ભૂલી, કલેશ સઘળા પરિહરી; આતમ તે પરમાતમાં છે, શુદ્ધ દૃષ્ટિ આદરી. આતમ. ૨ જ્ઞાનને નિઃસંગનાથી, નિત્ય આનંદ પામ; શાતવેદનજન્ય આન, ક્ષણિક જાણ વામ. આતમ. ૩ આતમ તિ ઝળહળે છે, આત્મશુદ્ધ સ્વભાવથી વસ્તુધર્મ તે આતમા છે, ટાળવું જેહ વિભાવથી. આતમ. ૪ વર્ણ જાતિ ભેદ નહિ જ્યાં, લિંગનું અભિમાન છે; નામ રૂપથી ભિન્ન આતમ, ચિદાનંદ ભગવાન, આતમ. ૫ અનંત શક્તિ સ્વામી છે તું, કર તું શકિત પ્રકાશજી; કરગરે તે અન્યને કેમ? ધર તું નિજ વિશ્વાસ. આતમ. ૬ જિન તું છે દીનની અરે, ભાવના ભાવ ન ભવ્યજી; જેવી વૃત્તિ તેવો તું છે, સિદ્ધ તુજ કર્તવ્ય. આતમ. ૭ સ્વછંદતાને ત્યાગીને ઝટ, ચાલ શિવપુર પંથજી; બુદ્ધિસાગર ચિત્ત નિશ્ચય, નિમિત્ત જિનવર ગ્રંથ. આતમ. ૮
મુ. ખંભાત.
For Private And Personal Use Only
Page #123
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમારો જ્ઞાન વિહાર
ગઝલ. નિગી સંત છે સુખી, અનુભવ તે ન જાવાને સદા સત્સંગી સુખી છે, પ્રભુ પ્રેમે જણાવાને. અમારે સર્વથી મળવું, અમારે સર્વથી હળવું; અમારે સર્વને જેવું, અમારે પાપને છેવું. અમારે ભેદ નહિ કેથી અમારે પ્રેમ છે સાથી; અમારે શાંતિમાં રહેવું, અમારે સત્યને કહેવું. અમારે ધર્મનું ભાતું, અમારે ધર્મનું ખાતું, અમારે ધર્મની દષ્ટિ, અમારે સત્યની વૃત્તિ. અમારે ધર્મમાં કરવું, અમારે જ્ઞાનથી ફરવું; અમારી દૃષ્ટિ છે ન્યારી, અમારી દૃષ્ટિ છે સારી. અમારૂં તે અમારામાં, તમારૂં તે તમારામાં અમારૂં તે તમારૂં છે, તમારૂં તે અમારૂ છે. ભણેલા ભેદ જાવાના, અલખમાં તે સમાવાના; નયના ભેદ સમતા સહુ અપેક્ષા જ્ઞાનથી એ કહું. ૭ અપેક્ષા જિનવાણીની, સમજતાં સત્ય સમજાયું; બુદ્ધ બ્ધિ સંત સેવામાં, અલખના બંધથી ગાયું. ૮
મુ. ડુમસ.
For Private And Personal Use Only
Page #124
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અપૂર્વ દિવસ ક્યારે આવશે? (ઓધવજી દેશે કહેશે શ્યામને. એ રાગ.)
એ. ૧
એવે. ૨
એવે તે દીવસ અહે મારે કયારે આવશે, મુનિવરની વાણું અમૃત પીવાય જે; સત્યતત્વજિજ્ઞાસા, મનમાં ઉપજે, સમકિત સાચું, હૃદયવિષે પ્રગટાયજે. બાહા અત્યંતર નિર્ચથતાને પામીને, દેશથકીને સર્વથકી સુખકાર જે; આત્મધ્યાનમાં રમણ કરીશું ભાવથી, રાગદ્વેષને નાશ કરી નિર્ધારજો. લાભ અલાભ સમતામાં મનડું રહે, માન અને અપમાને મન સમતલજે, કંચન કામિની ઉપર પ્રેમ ન ઉપજે, શિવ સુંદરીની સાથે થાશે કેલો. સુખ દુઃખમાં સમભાવે જીવન ગાળીશું, જીવિત મરણે હર્ષ શેક નહિ થાય છે, પુદ્ગલ પુદ્ગલરૂપે મનમાં ભાસશે, ચેતન ચેતનરૂપે નિત્ય જણાય. શત્રુ મિત્રપર સમતા સાચી આવશે, સ્તુતિ નિન્દામાં હર્ષ શેક વિરમાય જે; મુક્તિને ભવમાં પણ સમભાવજ રહે, અખંડ ઉપગે જીવન સહુ જાય. આત્માની આનંદ ખુમારી ચાખવા, સહજ સમાધિ સત્યપણે પ્રગટાય
એ. ૩
એ. ૪
એવે. ૫
For Private And Personal Use Only
Page #125
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ર
આત્માવાસે અલખ દેશમાં ચાલશું, ધર્મ ધ્યાનને શુકલધ્યાન વતાયજો. ફ્રેંડ છતાં પણ દેહાતીત જ્ઞાને સદા, જીવતાં પણ મુક્તિનુ સુખ એશજો; અનુભવીશું નિરૂપાધિકપયોગથી, મલીન મનડું જ્યાં હાવે નહિ લેશો. કેવળજ્ઞાન ને કેવળદર્શન પામીશું, અંતે હરણું સિદ્ધાલય સુખકારો, સાઢિ અનતિ સ્થિતિ શાશ્વત સ ંપદા, પરમ પ્રભુ અજ સિદ્ધ મુહૂ નિધારો. જીવ અનતા સિદ્ધાને વળી સિદ્ધશે, સમ્યગ્દર્શન જ્ઞાન ચરણ ઉજમાળજો; બુદ્ધિસાગર અવસર પામી ભાવના, વીર્યેાલ્લાસે કરતાં મગળ માળો,
For Private And Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એવે. ૬
એવા. ૭
એવા. ૮
એવેશ.
મુ. સુરત.
Page #126
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૯૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અલખ ખુમારી.
બાહ્યદશામાં જરા ન શાંતિ, અનુભવથી જે અવધારી; બાહ્યદાથી ભવની વૃદ્ધિ, જન્મમરણ દુઃખ છે ભારી. ૧ શરીરમાંહિ આતમ હીરા, શેાધા સાચું પરખાશે; અલખ દશાની અલખ ધનમાં, બાહ્ય દશા ૢ થાશે. અંતરમાંહિ અવતરતાં ઝટ, આનંદની ઝાંખી થાશે; ષચક્રોના ભેદ કાથી; સાચે સાચુ' પરખાશે. અંતરમાંહિ રત્ન ભર્યાં છે, જાણે છે તે અલખેલા; અંતર અનુભવ અમૃત ચાખે, મુકિતપુરી જાવે પહેલે ૪ અંતરના અલબેલા દેખે, સહુ અધ્યાસો દૂર થશે; પરમપ્રભુ મળશે અનુભવમાં, જાણે તે નહિ દૂર ખસે. અહ્ય પ્રદેશે કયા બહુ પણુ, નાથ ન મ્હારે પરખાણા; અંતરમાંહિ દૃષ્ટિ કયાથી, દીઠા સાહિબ હરખાણી. અંતર રહીશું અનુભવ લહીશું, ચેાગ્ય જનોને તે કહીશું; બુદ્ધિાગર પરમ મહાય, આનંદઘન અતર વહીશું. છ એમ શાન્તિઃ રૂ
મુ. ધંધુકા,
For Private And Personal Use Only
Page #127
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચેતીને આત્મસુખ શોધ. ચેતી લેને જીવડા ઝટપટ, ભવની મમતા છે એટી, જોયું સઘળું ચાલ્યું જાશે, સાથ ન આવે લગેટી, રાવણ સરખા રાજા ચાલ્યા કેઈક ચાલ્યા ચાલે છે. ભવશ્વમાં જીવ મુસાફર, ઠરે ઠામ સુખ હાલે છે. કાયાબંગલે માટીને છે, તેમાં શી મમતા કરવી. આંખ મીચામાં પડી રહે સહુ સમજી સિદ્ધ દશ વરવી. ૩. કાળ અનાદિ ભવમાં ભટકે, પણ આ નહિ ભવ પારે. ક્ષણ ક્ષણ આયુ અંજલિ જળવત્, ઘટે અરે આતમ તારે. ૪ જલદી ચેતે જલદી ચેતે, કાળ ઝપાટ શિર દેતે અણધાર્યું અરે જાવું અતે, સમજે તે શિવસુખ લેતે; હારૂ હારૂ માની નાહક, મુંઝાયે જડમાં ખાલી. બાહ્ય કલ્પના ખોટી જાણ, ઠાઠ તજી દેને ઠાલી. આતમ તે પરમાતમ સાચે, અનંત સુખને છે દરિયે. આરે કાયામાં ચેતન હીરે, અનંત જ્ઞાનાદિક ભરિયે. લક્ષ્ય સાધ્ય ચેતનને કપી, અન્તર સૃષ્ટિમાં ઉતરે. અનુભવાનંદ સુખવિલાસી, પરમ પ્રભુતા પ્રાપ્ત કરે. તીર્થરૂપ શ્રુતજ્ઞાને સેહે, ક્ષણે ક્ષણે ચેતન ધ્યા. બુદ્ધિસાગર પરમ મહોદય, પરમબ્રહ્મ પદવી પા.
સુ. કે.
For Private And Personal Use Only
Page #128
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચેતનને ઉપદેશ,
રાગ થાળ. અલખ દેશના સ્વામી રે ચેતન ચેતે,
સત્તાએ સુખરામી રે ચેતનજી ચેતે; ચેતન ચેતે પ્યારા, અનત ગુણ આધારા, ગુણ પર્યાયાધારા રે.
ચેતન- ૧ સમતા સંગે રહેવું, અનંત સુખ નિજ દેવું, ક્ષાયિક ભાવે રહેવું.
ચેતન- ૨ શુદ્ધ પ્રદેશે ચાલે, અન્તરના સુખમાં હાલે, તજે 6.સહુ ઠરે.
ચેતન. ૩ શુદ્ધરૂપ જે હારૂ, થતું કદી નહિ ન્યારૂ, - સત્તામાં રહેનારે.
ચેતન ૪ વ્યક્તિભાવ સુધારે, મને વખત નહિ હારે પિતાને પિતે તારેરે.
ચેતન ૫ સમાન સ્થિતિ મનની, રાખોને સર્વ પ્રસંગે, વર્તે સદ્દગુણ સગેરે.
ચેતન ૬ સમય મળે સુખકારી, ચેત્યાની બલિહારી, ધન્ય ધન્ય નરનારીરે.
ચેતન. ૭ શુદ્ધ રમણતા રાખે પરમાનંદ રસ ચાખે, બુદ્ધિસાગર ગુણ ભારે.
ચેતન ૮ મુ. છેલેરા.
For Private And Personal Use Only
Page #129
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દયા,
ગઝલ.
દયાના ઉચ્ચ સિદ્ધાંતે, ખરેખર જ્ઞાનિ જાણે, દયાથી શાંતિ છે સાચી, ખરેખર જ્ઞાનિયે માણે. દયાની વાત છે સાચી, રહયે હું તેહમાં રાચી; દયાવણ ખુબ અંધારૂ, દયાવણ કર્મ નહિ ન્યારૂ. દયા એ ધર્મ છે મેટે, દયાવણ ધર્મ છે ; દયાવણ મોક્ષ નહિ કયારે, દયાવણ ધર્મને હારે. દયાવણ ધર્મ નહિ કઈ વિચારે જ્ઞાનથી જોઈ; છવો છે જીવવત્ હાલા વિચારે શાંતિ સુખમાલા. ૪ છે સહુ મિત્ર છે મારા, સ્વભાવે સિદ્ધસમ ધાર્યા; દયા છે દ્રવ્યને ભાવે, વિચારે મુકિત સુખ થાવે. નહિ કઈ કઈનું રી, નહિ કોઈ કોઈનું ઝેર, દયાના ભાવથી દેખું, દયાના ભાવથી લેખું. ૬ ચિદાનંદ તારવા માટે, દયાની વાત શિર સાટે; બુદ્ધ બ્ધિ ચિત્તમાં ધારી, અનંત સુખ કરનારી. ૭
મુ. વળા.
For Private And Personal Use Only
Page #130
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
es
દીવાલો;
૧૩
શ્રી રાગ
રૂડુ પર્વ હા આ દીવાળીરે, બાહ્ય અન્તર નજરે મે ભાગી; આનદની જ્યાં રેલછેલા, જ્યાં ત્યાં દેખું ત્યાં લાગે રૂપાળીરે રૂડુ॰ ૧ દુઃખી પણ સુખી થઇ ફરતા, આદ્ય શોભા બની જ્યાં રૂપાળીરે; રૂડુ ખાદ્ય સમૃદ્ધિવાળા માનવ, ખરેખરા અન્યા જ જાળીરે.
૨૩૦ ૨
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૦ ૩
૩૬૦ ૪
સાધુસન્તે ધ્યાન ધરે છે. મેહમાયાનાં બીજ બાળીરે; રૂડું. મંત્રવાઢિયા મજ સાધે, કાળીચાદશ રાત્રીએ ન્હાવીરે વીરપ્રભુ નિર્વાણુ સધાવ્યા, ત્યારે પ્રગટી દીપકની આલિરે; રૂડુ એક બીજાનું દેવું ચુકવી, થાય. દેવાથકી જન ખાલીરે. કર્મપનુ દેવુ' ચુકવી, થાય સન્ત પુરૂષ સુખશાલીરે. રૂડું. વષા ભે કરે નુહારો, સુખશાંતિમાં દીવસ ગાળી. સન્તાને નિત્ય દીવાળી, બાઘાટ સર્જ નહિ ડાલીરે; રૂડું. દ્રવ્ય દીવાલી ભાત્ર દીવાલી, જેવી વૃત્તિ તેને તેહુ વ્હાલીરે. નિરૂપાધિમય શુદ્ધ સમાધિ, એવી આનંદમય એ' નિહાળીરે; રૂડું. બુદ્ધિસાગર મ ગલ` ાલા, લટકાલી સદા અજવાળીરે.
૩૩ ૫
૩૦ ૨
३३० ७
૨. અમદાવાદ.
For Private And Personal Use Only
Page #131
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાધુશિષ્યને હિતિપદેશની કુચી.
શિખામણ શિષ્ય માનીલે, હૃદયમાં લે વિચારી. સ્વછંદી ચિત્તને મેલે, કદાપિ ન થતા તું રે; ખરે વૈરાગ્ય ધારીલે, ગ્રહેલે વેષ ભજવી લે. કરેલી જે પ્રતિજ્ઞાઓ, તજીશ ના પ્રાણ પણ પડતાં; ઉપસર્ગ કરે કેઈ. તથાપિ વૈર્યતા ધરજે. કરીશ ના કુમતિ કીધું રીશાઈસના ગુરૂ વચને; અરે દુઃખ પડે કેડી, કદાપિ દુનિયા નિજે. તથાપિ છોડ નહિ દીક્ષા, પડયું પાનું પતાવી લે; અરે જે ક્રોધમાં આવે, કર શ ના શિધ્ર છટકીને. કરાતું કેધમાં કાળું, નહીં ત્યાં લાગ સુમતિને; વિના આજ્ઞા સ્વચ્છેદે તું, ગમે ત્યાં જાયને બેલે. પ્રતિકુળતા ધરે મનમાં, નથી એ શિષ્યની રહેણી; અગંધન કુળને નાગો, વમેલું વિષ ના ચુસે. ખરૂ દૃષ્ટાંત એ સમજી, ગુરૂ આજ્ઞા હૃદય ધરતું; હે જે ગાજતા ગગને, પડે જે દુખનાં અડાં. અરે તે પણ નહીં છડે, ગુરૂની આણ સુશિષ્ય; અરે ઓ કાંહી શુનીવત્ , કુશિષ્ય માન નહિ પામે. ધરે અહંકારને મનમાં, નથી એ શિષ્યની વૃત્તિ; વિનય ને ભકિતથી શો, ઉપરના સ્વાર્થ સાધુઓ. ગુરૂ પર દેષને દેતા, ભમે છે ભૂતની પેઠે; કપટના ખેલ ખેલાડુ, ઉપરને પ્રેમ બતલાવે. નથી ભકિત ગુરૂની હૃદયથી ભિન્નતા ધરતા. અરે શિષ્ય ઉપરના એ, વહે શું? મુક્તિને પળે હજી છે હાથમાં બાજી, ત્વરિત થા મુક્તિને પ્યાસી, અલિપર નાચવું જેવું, ગુરૂની આણ શિર તેવી. ધરે તે પાત્રતા પામે. ઠરે તે સિદ્ધપદ ઠામે;
૧૩ ભમીશ ને દુર્જને થીરે, ભમીશ ના મૂર્ખ ભંભેર્યો; તજીશ નહિ સદ્ગુરૂ છાયા, અનુભવ એ જણાવ્યું હે. ૧૪
For Private And Personal Use Only
Page #132
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પડીશ નહિ મેહના ફળે, પડીશ નહિ યુતી વશમાં; વિકારોને હઠાવીને, ખરી શિક્ષા સજી લે જે. વઢીશ ના કેઈની સાથે, વિનયની ભાવના ધરજે; કુસંગી રંગ દે બહુ કુસંગી સંગને તજને. ગુરૂની પાસે બેસીને, શિખામણ સર્વ સાંભળજે; વિનર થી ચિત્તમાં ધરજે, ખરે એ માર્ગ છે ત્યારે કદાપિ બહુ બને ભકત, વદે જે વાડની રાણી તથાપિ ચિત્તમાં ધરજે, લઘુતા ત્યાં પ્રભુતા છે. છુપાવીશ નહિ કદી દાતું, ગુરૂને પુછી સહ કરજે; સલાહથી સર્વ આદરજે, ભલામાં ભાગ લેજે તું. ગુરૂ નિન્દા વદીશ ના તું, ગુરૂપર રીસ નહિ કરજે; ગુરૂનું જ્ઞાન લેજે તું, ગુરૂ પ્રેમી સદા રહેજે. ભમાવે જે કુસંગીઓ, કરી કુયુક્તિની કેટી; તથાપિ રાખજે શ્રદ્ધા, ગુરૂને સંગ નહિ તજજે. ગુરૂની ભક્તિ શ્રદ્ધાથી, સદાનાં સુખ મળવાના ગુરૂની આણ લેપ્યાથી, પ્રતિષ્ઠા નહિ ૨ ડે હારી, ઉપરના ભક્ત પણ શત્રુ, બનીને ધૂતશે તુંજને; ગુરૂથી વેગળા કરવા, ઉપરને પ્રેમ દેખાડે. કુયુકિત જાળમાં પાડે, સજેલું સત્ય છોડાવે; અરે મન માનજે સાચું, ગુરૂને સ્વાર્થ નહિ કિ ચિત. ભલા માટે અરે હારા, ગુરૂની આણ માનીલે; ગુરૂને દ્વેષ કરનારા, નથી શિષ્ય અરે ૬. ગ્રહી દીક્ષા ફકીરીની, જિનેન્દ્રોની ધરી આજ્ઞા યથા કહેણી તથા રહેણી, અચળ શ્રદ્ધા દય ધર. ૨૬ કહીને જે ફરી જાતા, પ્રતિજ્ઞાઓ તજી દેતા ભવભવ દુઃખિયા તેતે, સુણી એ ચિત્તમાં ચેતે. ૨૭ ખરી શિક્ષા અગરથી એ, જણાવી મહેં ભલા માટે બુદ્ધબ્ધિ સત્ય માની લે, વિચારી લે સુધારી લે,
સુરત,
For Private And Personal Use Only
Page #133
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૦
જીવોને પર્યાલોચનાની સ્મૃતિ.
ગઝલ.
હો જન્મ ઉદથી હું, કયું સ્તનપાન બહુરાગે; ઘણું અાન બાલુડે, ખરી આહારની સંજ્ઞા. સગાએ નામ પાડ્યું રે, પડું ને આખડું ભારે; શિખાયું નામ માતાનું, શિખાયું નામ પિતાનું. વચન કાલાં બહ બોલું, રમતને બઉતણી ઈચ્છા 'શિખાયું દષ્ટિથી દેખી, કયું શું કહે અરે જન્મી. ગમે ત્યાં દેડવું ફરવું, ખેલાયું બાળના ભેળું; અવસ્થા બાળ ભાવેએ, કયું શું કહે અરે જન્મી. નિશાળમાં ભણાયુંરે, યથાશક્તિ પ્રયત્ન તે; ભણાવું ન ખરૂં ભણવું, કયું શું મહે અરે જન્મી. ભણે વિદ્યા યુવાવસ્થા, અરે મહું ટેકથી સારી; ખરૂ જે તત્વ નહિ જાણ્ય, કર્યું શું મહે અરે જન્મી. કપટના ફંદમાં ફરિયે, થેયે હુ લેભમાં રસિયે; અહંતાથીજ અથડા, કયું શું મહે અરે જન્મી. થયે ચંડાળ જૈધે હું, વિષયના વેગમાં બહા; બજે હું કામને કેડે કર્યું શું મહે અરે જન્મી. અદેખાઈ અતિ ભારી, બહુ હું શ્રેષમાં દાઝયે; કરી કલેશ થયે કાળે, કયું શું હે અરે જન્મી. કુમિની કરી ધારી, જયાં બહુ પાપના ગાડાં; ફો રામાતણા રાગે, કયું શું કહે અરે જન્મી. અરેરે આળ બહુ દીધાં, કુસંગી સંગ કુટાયે. કરી નિન્દા નથી આરે કર્યું શું મહે અરે જન્મી.
૬
૧૧
For Private And Personal Use Only
Page #134
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૧
અરે મિથ્યાત્વના ગે, ખરૂ તે તવ નહિ સુઝયું; કર્યા પાખંડ કુમતિએ, કર્યું શું હે અરે જન્મી. ૧૨ હયા જેવો ગણતા નહિ, દયામાં દેવતા મૂક્ય; ત્રિગે બહુ કરી હિંસાકર્યું શું મહે અરે જન્મી, ઘાનું જાડું પ્રગટ બલ્ય, ધરાઈ ચોરીની વૃત્તિ કરી મૈથુનની ઈચ્છા, કર્યું શું મહે અરે જન્મી, અભક્ષ્ય ભક્ષણે કીધાં, કરાઈ રાત્રીમાં ભક્તિ; જીવને ખૂબ સંતાપ્યા કર્યું શું કહે અરે જન્મી. ધરી મમતા ધનાદિકની, લડાવ્યા પ્રાણુઓ ભારી; ફસાવ્યા જીવને ફળે, કયું શું હે અરે જન્મી. કયાં આરંભનાં કાર્યો, કરડે જીવની હેળી; કર્યા વિશ્વાસઘાત બહુ, કર્યું શું હે અરે જન્મી ૧૭ થો સાક્ષી વદી જુઠું, કરી હાંસી હજારની ધરી નહિ આત્મની શ્રદ્ધા, કર્યું શું કહે અરે જન્મી. ૧૮ કયાં નહિ ધર્મનાં કાર્યો કર્યો નહિ ધર્મ ફેલાવે; ગુરૂને એડળખ્યા નહિ રે, કર્યું શું મહે અરે જન્મી. ૧૯ જણાયા દેવ નહિ સાચા, જણાયે ધર્મ નહિ સાચે ખરૂ નહીં તત્ત્વ શોધાયું, કર્યું શું? હે અરે જન્મી ૨૦ ટળ્યા નહિ રાગને દ્વેષ, સુણી નહિ ધર્મની વાણી; જીવન ગાળ્યું જ ગાવામાં કર્યું શું હે અરે જન્મી. ૨૧ કરી નહિ ધર્મની કરણી, ગ્રહી નહિ ધર્મની દીક્ષા ભજ્યા નહિ દેવને ભાવે. કર્યું શું કહે અરે જન્મી. કરી નહિ જ્ઞાનની વૃદ્ધિ, કરી નહિ ભક્તિ સાધુની; ગુરૂની સંગથી છેટે, કયું શું કહે અરે જન્મી. ધમધમમાં ધ ભારે, ધ વૈરાગ્ય નહિ કિંચિત્ . સળાયું સ્વાર્થના વેગે, કયું શું મહે અરે જન્મી, ૨૪.
For Private And Personal Use Only
Page #135
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભમે બહુ મેહના વનમાં, કરી બહુ હર્ષ દિલગીરી; દુગંછા દાખવી ભારે, કયું શું હે અરે જન્મી ર૫ દિધું નહિ દાન ક્ષેત્રમાં, ભલામાં ભાગ ના લીધા. ભલે ઉપકાર ના કીધે, કયું શું કહે અરે જન્મી. પ્રતિજ્ઞાઓ ગ્રહી છેડી, કરી નહીં દેવની પૂજા. પજવીયા સાધુને દ્વેષ, કર્યું શું મેં અરે જન્મી; ૨૭ ધરી નહિ સામ્યતા મનની, ધર્યું નહિ ધ્યાન સિદ્ધનું, કર્યું નહિ જ્ઞાન આતમનું, કયું શું કહે અરે જન્મી. ઘણી લાંચે દગા ફટકા, સદા પરભાવમાં મુંઝ. વિકલ્પને શમાવ્યા નહિ, કર્યું શું હે અરે જન્મી. ર૯ પ્રતિષ્ઠામાં પડયે પૂર, રહયે હું કીર્તિમાં રાચી ઉપરથી ધર્મનું બાનું, કયું શું મહે અરે જન્મી. ગુરૂની શિખ નહિ માની, સ્વચ્છેદ કર્મ બહુ કીધાં ધરી નહિ જિનની આણા, કર્યું શું હે અરે જન્મી. હજી તું શિધ્ર ચેતીલે, કરી લે સદ્ગુરૂ ભક્તિ. ખરેખર સાધી લે મુક્તિ, હજી છે હાથમાં બાજી. ૩૨ પ્રભુના પન્થમાં વહેવું; ઉપાધિ સંગ સહુ છોડી; “ બુદ્ધ બ્ધિ” સત્યનું નાણું, મહેને એ બેધનું ટાણું. ૩૩
સુરત.
૩૦
-
સ
)
For Private And Personal Use Only
Page #136
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવકશિષ્યને સદુપદેશ પત્ર.
ગઝલ
૧
૨
૪
લખેલે પત્ર મહે વાં, વિચાર્યો સાર તેને મહે; હજી છે ચિત્ત ચંચળતા, નથી નિશમન હારૂ. પ્રવૃત્તિ મહિના ગે, જેની એ બની બનશે પરિપકવ વિચારને, ખરેખર જ્ઞાનિ પામે. હજી અલ્પજ્ઞની દૃષ્ટિ, સુપ્યા નહિ તત્વના ગ્રંથ હજુ બાકી જણાવાનું, યથાબુદ્ધિ સમજશે તું. ઘણી શંકા પડે તુજને, સ્વયંગ્રે વિચાર્યાથી; ગુરૂગમ જ્ઞાનવણ વહાલા, ખરૂ નહી હાથમાં આવે. જિનાગમમાં કહ્યું કે જે, સકલ સાચું અપેક્ષાએ; અપેક્ષા જ્ઞાન છે ઉં, પલકમાં બેધ ના થા. ઘણા ગંભીર આશય છે, કરેને યેગ્યતા માટે, અમુકજ્ઞાને અમુકકાળે, સ્વયં તે ભાસશે સાચું. અચળશ્રધ્ધા અચળભક્તિ, ગુરૂના ધમાં હારી; પ્રતીતિ જોઈએ તેવી, નથી એ માન મન સાચું. હજારેના સમાગમથી, બને છે ચિત્ત બહુ રંગી; બરૂ શું? ને કર્યું જાડું, બહુ વકતા કયે સાચો? બરે ઉપદેશ કોને છે? કયા સાચા કયા જૂઠા? કયા ધમાં હશે સાચા, હુને શંકા હજી મનમાં. હજી એ સ્થૂલબુદ્ધિથી, ભટકતું ચિત્ત બહુ ડા; નથી વિજ્ઞાનની કુંચી. પરીક્ષા બળની શી?
૧૦
For Private And Personal Use Only
Page #137
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
૧૧
કરી કુયુકિતયે ઝાઝી, હસાવે છે સહુ નિજનું; ખરી દૃષ્ટિ ઍલ્યાવણ , પરીક્ષા શી થવાની. કર્યો નિશ્ચય ફરી જાતે, પલકમાં વાયુની પેઠે, હરાયા ઢોરની પેઠે, ભટકતે ઠામ તું બહુ તે. ૧૨ ઘીમાં બોધ આપ્યાથી, ખરૂ તું માની લે મહારૂં; મળે જે અન્ય વકતાઓ, યથા તું ગારને ખીલે. ૧૩ અડગ શ્રદ્ધા વિના તુજને, નથી થાતી હૃદય શુદ્ધિ બધાનું હાજી હા કરતે, કરે નહિ ઠામ !!! મનમાં. ૧૪ જિનાગમના રહસ્યને, વિરલ કઈ જ્ઞાનિ જાણે, પ્રવેશે કડછીવત્ ઝાઝા, ખરૂ શું ? સાર ના પામે. ૧૫ મળે તે સહ જણાવે છે, યથા બુદ્ધિ તથા સાચું ભટકવાની પડી વૃત્તિ, થઈ નહી તત્વની શ્રદ્ધા. ૧૬ ગુરૂપર આપ્તતા હારી, યદિ નહિ જરા શંકા; કુતર્ક ગુહ્ય ખાડામાં, પડીશ ના સત્યને શોધી. ૧૭ બહુ છે વાદના ઝઘડા, બહુ છે કલેશની હોળી; કુયુક્તિનું ઘણું બળ છે, વિચારી શાંતતા ધરજે. કુતકક, આપ્ત વચને, કરાવે છે સહુ જુઠાં, ખરા જે આત્મના જ્ઞાની, કરાવે સર્વને સાચાં. અચળ શ્રદ્ધા ગુરૂની જે, નથી શંકા તણે વકી; વિચારી લે સુધારી લે, મારી સમ્યકત્વની શ્રદ્ધા. ભાવ્યાથી ભમીને, અવિચારી થતી નાતું; ગુરૂનું જ્ઞાન લેઈને, થર્જ તું મુક્તિને પન્થી
For Private And Personal Use Only
Page #138
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૫ વિચારે ધર્મના ધરજે, તેને ભવ્ય આજે ખરી અધ્યાત્મની શાન્તિ, ઉપાધિને પહરજે રર ખરી તું ગ્યતા કરજે, અરે તું પાત્ર થા પહેલે; ગુરૂનું કહેણ માનીને, ખરે થા ધર્મને સંગી. ર૩ બધાં તત્ત્વ વિચારીને, ખરે તું ધર્મ આદરજે, ખડો છે આત્માને ધર્મ, ઉપ બાહ્ય વ્યવહારે. ૨૪ ધરી નિશ્ચય હૃદયમાંહિપ્રવૃત્તિ ધર્મ વ્યવહારે; કરીને ઉચ્ચતા મનની, સજની શાંતિને વરજે. ૨૫ લખ્યું પરમાર્થવૃત્તિથી, ઓને નહિ સ્વાર્થ રે હેમાં રૂચે તે માનજે કરજે, કાં કર્મ પરિહરજે ર૬ સહજ જે ધર્મ પિતાનો, ખરી મુક્તિ સદા તેથી; બુદ્ધચબ્ધિ સત્યશ્રદ્ધામાં, અનતા સુખી લીલા. ર૭
સુરત,
૧૪
For Private And Personal Use Only
Page #139
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારી કાર્યપ્રવૃત્તિની દિશા.
ગઝલ. “ટ નહિ ભાવીનું ધાર્યું, કરે ચિન્તા વળે નહિ, તજ દે ચિત્ત, ચંચળતા થવાનું તે થશે ત્યારૂ ૧ “સહુનું કૃત્ય કરશે સહુ સહુનું કર્મ સહુ પાસે સહુનું ભાવિ સહ પાસે. વળે નહિ આપણું કિંચિત્ર યથી બુદ્ધિ સમજશેરે જ સહુ જાણજે નકકી; નિમિત્ત તું ત્યાં થવાનેરે. ઉપાદાને રહેલાને. “ સરોવર પૂર્ણ છલકાતાં, તૃષાતુરે ઘણા આવે થાશક્તિ પીવે વારિ, સમજ છે શક્તિ અનુસારે. નથી તત્વને સમજ, વિચારે જ્ઞાનિ સર્વે. અથા બુદ્ધિ કરેફ, અધિકતા ધર્મની કયાંથી?
પડે છે પૃથ્વી પર વારિ, પડે છે ભિન્ન પત્રોમાં વિષમતા પાત્રના ભેદ નથી ત્યાં દોષ, વારિને ૬
ભણાયામાં ગણાયામાં, ગુરૂને બાધ લેવામાં વિષમતા ગ્યતા ભે, નથી ત્યાં દેષ, વકતાને. 9
ગ્રહાનું પાત્રના ભેદે, અધિકવા ન્યૂનતા, જ્ઞાને; મળ્યું તે ફરજથી આપ્યું, ફળે તે પાત્રના ભેદે.” ૮ “ફળે કે ના ફળ હોં શું. બજાવી ફરજ મહારી એ, પ્રવૃત્તિ એ મહત્વેની, થતી નિષ્કામવૃત્તિથી.”
અદા એ માર્ગ સલ્તને, અનાદિકાળથી ચાલે પ્રફળની નથી ઈરછા, થશે શું તે ન જેવાનું.” જેની પાત્રતાયેગે; ખરૂ બેટું જણાવાનું નથી ત્યાં હું દિલગીરી અમારૂ કૃત્ય કરવાનું. અનો કાળ છે ભાવી, અધિકારી થયા થાશે
અારી દષ્ટિ , ચા થવાના છે. કતિ સત લેકની સ્વભાવે થાય સારામાં બુદ્ધિબ્ધિ રનની દષ્ટિ, પરબના સન્તના ચેલા. ૧૩
For Private And Personal Use Only
Page #140
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- ૧૦૭
હારૂ સ્વરૂપ.
મઝા. નથી હું કે નથી તુ એવું નથી હારૂ નથી ન્હા પરિણમતું યથાપાત્ર, નથી ત્યાં દોષ, વસ્તુને ખરૂં જેવાય નહિ ત્યાં તે, ખરે એ દોષ, દકિને; અરે અજ્ઞાનના ગે, ખરું નહી જાણતા બુરે અજ્ઞાનને પડદે જણાતી નહિ ખરી વસ્તુ સહ આવરણને છે, ખરી સર્વજ્ઞની દૃષ્ટિ, અધુના જે જણાતું નહિ, જણાશે એ સહુ ત્યારે ધીરજ ધર ચાલને આગળ જણાશે ગુરવિદ્ધાંત કરોને વ્યતા પ્રાપ્તિ, મળે તેથી ખરી શક્તિ; સ્વતે આવશે પાસે, ઉંઝાવળથી વળે નહિ રે. સમય આવે થશે સિદ્ધિ, તપિ ઉદ્યમે રહેવુ નથી શંકા નથી ઝઘડે, નથી ચાંચશ્યતા, મનની. કરૂ સમતાથી સર્વે, દશા એ આત્માની મહારી; સદા ઈચ્છું સદા ધ્યાવું, અરે સાધ્ય કરવાનું
અપૂર્ણ પૂર્ણતા પામે, ઘટાતું પૂર્યમાણથી; ચિદાનન્દી સ્વયં આત્મા, અશાંધિ સરખે” ૮ નથી ત્યાં અન્ય મેલાપી, સ્વયં આનન્દને હરિયે નથી લેવું નથી દેવું. સ્વરૂપે નિત્ય રહેવું. મધું મળશે મળે છે એ, સ્વધર્મ ઉતિ મ્હારી; ગણું ની ખરૂ એ છે, વિકારી સર્વ ટળવાનું. અનુભવ સત્ય દેખાડે. જિનાગમ એ જણાવે છે; બુદ્ધયબ્ધિ સત્ય ચારિત્ર, વહીશું ને વહાવી થે. ૧૧.
ગુરત.
For Private And Personal Use Only
Page #141
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮
હારી આત્મોન્નતિમાં કર્મની સહાયતા
કે વિનાશતા?
ઝગલ. ચડાવ્યે હું અહીં સુધી, પ્રભુને પાર લેવાને જવામાં સહાય આપી હૈ. ચડેલાને અરે પાડે પ્રભુથી ઐકયતા સાંધે, અરે એ વિM તું નાખે; મનાવ્યાથી મનાતું નહિ, હઠી જ કર્મ તું જલ્દી. ૨ કર્યા વિના મહને તે બહ. હજુ પણ વિન નાંખે છે; કર્યો અપરાધ નહિ હારે, ખમાવું દૂર થા જલદી. ૩ અરે જડ પણ ચેનવત, હઠાવે છે રહને હઠથી; લડે છે મર્દ નીપેડે. કહે મુઝવાંક ? છે તે. કર્યથી પ્રાર્થના કેટી અરેરે દૂર ના થાતું,
સ્વકીયવીર્યશુદ્ધિથી, ખસે છે દૂર તું નકકી. બને ત્યાં સુધી બળ લ્હારૂ, કરે છે કર્મ મુજ સાથે, વકીયવીર્યવૃદ્ધિથી, ખરે છે તું મહાયને. કર્યું ધાર્યું અને ત્યારૂ, રબાવી દુઃખ દીધું હે; ભમા હું બહુભવમાં, હજુ પણ ઢાંકતું મુઝને કર્યા જે કર્મ ભેગવવાં, હજુ પ્રારબ્ધ તું છે એ જરા નહિ લાજ મુજ છે, પલકમાં રેતું તળીએ. હને નિયથિ નકકી પ્રખરબસામ્યતાબળથી, કરીલે ચાહે તે હારૂ, નથી પરવા નથી ડરતા. ૮ સ્વભાવે સદ્ગણો સહુ છે પ્રકાશે કર્મ ટળવાથી; સહજ આનંદ રસમાં હું, જીવું છું વિશું ભાવી. ૧૦ સ્વયં બળીયા થયા થઈશું, કરીશું પૂર્ણતા બળની; રહે નહિ કર્મ પરમાણુ, ખરી એ સાધ્યની સિદ્ધિ. ૧૧
હને મહારૂ ને હારૂ ભાવે હું વિભાવે તું; ચિદાનન્દી રાય હું છું, મુદ્રબ્ધિ વ્યક્તિતા સાધું. ૧૨
For Private And Personal Use Only
Page #142
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૦
હારૂ સત્ય સ્વરૂપ અને જગત સ્વપ્નવત.
ગઝલ. હને હારૂ થયું સ્વપ્ન, નથી તું કર્મ પિતાનું કહને હારી વૃત્તિનું, થયુ રવનું હવે નકકી.” ૧ “ કયું વિજ્ઞાન હે હારૂ, ગધું નકકી હવે ન્યારૂ નથી યારી હવે હાર . રહને હારી ખરી યારી.” ૨ “સ્વયં જ સ્વયં જે નથી ત્યારી હવે પરવા ભલુ ઉપકારમાં સાથી, અરે અપકારમાં સાથી.” ૩
અરે ઉપકા ને માટે છરી વ્યવહારમાં પરવા; હે શતા ચ શાતાનું, કણિક રવપ્ન જણાવે છે.” ૪ પુજાવા દહાય આપે છે, ભલામાં ભાગ એ હારે અહે ધન્ય !! શુભ કર્મ, અપેક્ષાએ જ ઉપકારી. ૫ તથાપિ હોય તે પણ શું ? નથી મહારૂં અરે અને તથી લેવું નથી દેવું સ્વભાવે હું સદા સુખી. ૬ પ્રગટતી સામ્યતા તુજપર, હશે તે શું ? જશે તે શું ? અનુભ સુખની ડેરી, સ્વભાવે સહુ પ્રગટતી એ. ૭ સ્વભાવે શુંજ આશ્ચર્ય સ્વરૂપે એ સદા છે રે; વિભાવિક વૃત્તિમાં હું ! ! ! નથી નિશ્ચયથકી જતા. ૮ સદા જી અમર દીવ, બ માં હું નથી સહમાં અખાનન્દની ધારા, અનતિ યે તને યેગી. ૯ હને ભાયું કહ્યું તે સહુ, કરેલાં કર્મ નિર્જરવાં; ખા નિકાય કે જ્ઞાને, છુપાવ્યું નહિ છુપાવાનું. ૧૦ અનુભવ એ ભલે ભા, હણશું કર્મને તરણું સહજની ઝળહળે તિ, બુદ્ધ બ્ધિ શુદ્ધ ઉગે. ૧૧
સુરત,
For Private And Personal Use Only
Page #143
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૭
અલખ ફકીરોનો મસ્તાની.
મઝલ.
“ અમે ઉસ્તાદના ચેલા, કીરી વેષમાં ફરતા. નથી દુનિયાતણી પરવા, અલખની ધનમાં રહેતા; “ જગાવીશું હૃદયગુફા, ધ્રુજાવીશું વિકલ્પોને. જગાવીશું ચિદાત્માને, નથી લેવું નથી દેવું; ' હરાવીશું હઠીલાને, ડરાવીશું ખરી સ્થિરતા. અજાવીશું ખરી સેવા, ક્રિયાયેાગી સ્વપરમાટે; ભણીશું ને ભણાવીશું, ચડીશું ને ચડાવીશું. કરીશું ને કરાવીશું, અમારૂં સાધ્ય સાધીશું; ક્રિયા યાગી બન્યા અનજી, ખનીશું સામ્યતા યાગી. ખરેખર જ્ઞાનના યેાગી, થયા કિંચિત્ પુરા થઇશું; થઈ અધ્યાત્મમાં નિજ્હા, કરીશુ ધર્મ વ્યવહાર. અલખના દેશમાં નવા, સશું સાધને સર્વે “અખણ્ડાનન્દ લેવાને, કરી તન્મયતા લહીશું. કરીને જ્ઞાનની હોળી, કરેલાં કર્મ ખાળીશુ';’' સરાવર સામ્યતા ઝીલી, સદા નિર્મલ ખનીશું. અમારી સૃષ્ટિ અન્તરની, જીવે છે વીરના ભકતા; “અમારી શક્તિથી તળું, ત 'તાં રહાય આપીશું. અધાના દુઃખમાં ભાગે, લઇશું દુઃખ ટાળીશું;” “જણાવીશું જીનાજ્ઞાને, પ્રભુના પન્થમાં વહીશુ કરી ત્યા ચાહે તે દુનીયા, અમારે વીરનુ શરણું;” ગ્રહણ કરવા ગુણા સર્વે, તજીશુ ર્વ દોષોને મૃધ્ધિની કીરીમાં, અમીષી શહેનશાહી છે.”
*
સુક્ષ્મ,
*
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
૩
Page #144
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
111
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમારા ધર્મફેલાવવા કરેલી પ્રતિજ્ઞા.
ગઝલ
“અમારા ધર્મ ફેલાવા, દિધી છે પ્રાણ આહુતિ; ઝુકાયો છુ કરી યા દ્યામ, અમારી એ પ્રતિજ્ઞા છે ” “અન્યાહુ વીરના ચેલો, બનાવીશું સકલ વીરે; કર્યું આપણુ જીવન સઘળુ, અધિક નહિ ધર્મથી બીજી ” ૨ ખરા જેના અનાથાને, કરીશું કાઢી ઉપાયા; જગાવીશું જગજવા, કરીશુ ધર્મના ઉદ્ધાર, ડગીશું નહી ડગાવ્યાથી, ભમીશું નહિ ભમાવ્યાથી; વહેલા ભાલ પાળીશું, ગજાવીશું, જગત્ સઘળુ “અનાવીશું બધાને જૈન, પ્રભુનાં તત્ત્વ દેખાડી; ત્રની બહાદર બજાવીશું, બુદ્ધયબ્ધિ ધર્મની સેવા.”
સુરત,
For Private And Personal Use Only
'
ક
Page #145
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Acharya S
૧૧૨ અમારા અંગરૂપ ધર્મ બધુઓ.
ગઝલ. અમારાં અંગ છે સર્વે, જ માં ધર્મબંધુઓ, નથી ન્યારા અમારાથી, તમારાવણ નથી હું તે અરે વૈશેષિકે સાંખે, ચરણ મહારા તમે બે છે; અરે મિમાંસકે , તમે છે હાથ બે મહારા અરે જડવાદી ચાકે ઉદર મહારૂ તમે છે રે ખરા રયાદ્વાદ જૈની, સદા હારૂ તમે શિર છે ઉપર અંદર ભલી ભા, સદા છે શિર્ષથી હારી; જગના ધર્મ મુજ અંગે, મળેલા અંગથી અગી. બધા અંગતનું પુષ્ટિ અમારી પુષ્ટિ તે નકડી; બધાંથી હું નથી જુદો, બધાં છે અને હવામાં. પડે જુદાં તે કુસંગે, મપાવણ થાય બહુ હા ન; નની એ અપેક્ષાથી, બધાં તે હું સકલ મુજમાં બધાં અંગે અમારામાં, તમારામાં અહે અંશે; સદા અંગાંગી ભાવે છું, અપેક્ષાએ કળમાં હું. સરિતાએજ સાગરમાં. નદીમાં અંશથી ઉદધિ, અમારામાં તમારામાં, ખરે એ ભાવ અંશાંશી. અમારાથી તમે છે સહ, તમારાથી અહા હું છું; કરીને સંપ ચાલીશું, સદા આનન્દમાં રહીશું. પરસ્પર કલેશના દે, જણાવીશ સંપની વદ્ધિ; પરસ્પર અંગેની મૈત્રી કરાવીશ ઉન્નતિ અર્થે. સકલને ભાગ આપીશું, કરીશું સર્વનું સારૂ. બુદ્ધબ્ધિ ધમિબંધુઓ, સમજશોને સુખી થાશે; ૧૧
એમ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ સુરત.
For Private And Personal Use Only
Page #146
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જ્ઞાન
.
ॐ श्री संखधरपाईनाथाय नमः नत्वा संखेश्वरं पार्थ, विद्यादेवी गुरुं तथा; स्वार्थ परोपकाराय, क्रियते ज्ञानदीपिका ॥१॥
છે
શ્રી સંખેશ્વર પાર્શ્વનાથ, પદપંકજ નમી તાસ, સરસ્વતિ ભગવતી ભારતી, હદયે કરજો વાસ. t | แ સમક્તિદાયક ગુરૂતણે અતિ અવધિ ઉપકાર; તેહતણા ચરણે નમી, કરશું રથના સાર. જ્ઞાનથકી સુખ સંપજે, જ્ઞાને કર્મ કટાય; સત્યાસત્યવિવેક પણ, જ્ઞાનથી પ્રગટાય. | ૩ | દુઃષમ કાળ આધાર છે, જીનપ્રતિમા ને જ્ઞાન; જ્ઞાનવિના જગ જીવડા, જાણે શું સમાન. ભવ્ય જીવ આધાર છે, રૂડું સમ્યગ જ્ઞાન; પ્રાપ્તિ કરવા તેહની કીજે ગુરૂ માન. છે ૫ છે
ચતુતિરૂપ સંસારમાં જવ અનાદિ કાળથી ભટકે છે. અને એકે ક્રિયાદિક શરીરની પ્રાપ્તિ પુનઃ પુનઃ કરે છે. અસત્ પદાર્થોને બ્રાંતિથી સ્વકીય માને છે. અને અજ્ઞાનયેગે સત્યને અસત્ય માને છે અને અસત્યને સત્ય માને છે. દુર્લભ મનુષ્ય જન્મ પામી કર્તવ્ય પદાર્થ વિસ્તારી અકર્તવ્યને કરવાં એ વિવે
૪ !
For Private And Personal Use Only
Page #147
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કીનું લક્ષણ નથી. કર્તવ્ય કાર્ય તેજ કે જે કરવાથી ભવ્યાત્મા
સ્વરૂપ સમજી અજ્ઞાનરૂપ આવરણ દૂર કરી સ્વસ્વરૂપે તદાકાર થઈ રહે. અને જન્મ, જરા મરણનાં દુઃખ દૂર થાય. અને અમલ, અખંડ, અચલ, અમૃત, પરમાત્મ પદની પ્રાપ્તિ થાય.
એ પરમાત્મપદની પ્રાપ્તિ માટે પ્રથમ સમ્યગુજ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. સમ્યજ્ઞાન, અને દકાળથી શ્રી તીર્થંકરાદિ મહાપુરૂષના મુખમાંથી નીકળી સહસ્ત્રપુરૂષને પવિત્ર કરે છે. સમ્યગૂ જ્ઞાન એક એવે સૂર્ય છે કે, ત્રણ ભુવનના પદાર્થો પણ તેનાથી જણાય છે. સત્યસૂર્ય જ્ઞાન છે. જ્ઞાનની વૃદ્ધિ માટે સત્ પુરૂની સંગતિ કરવી અને તેમની વૈયાવચ્ચ કરવી, તેમની આજ્ઞામાં રહેવું, તન, મન, ધનથી જ્ઞાનીની સેવા માં હાજર રહેવું. કે જેથી તે સમ્યગૂજ્ઞાન, આત્મામાં પ્રગટ થાય. જેમ ગૃહમાં સ્થિતદીપક ગૃહમાં પ્રકાશ કરે છે, તેમ આત્મામાં ઉત્પન્ન થયેલું જ્ઞાન પિતાના સ્વરૂપને પ્રકાશ કરે છે. જગતમાં અનેક જ સમ્યગ્રજ્ઞાનના અભાવથી અજ્ઞાનરૂપમહારઅંધકારમાં ભટકે છે. અને સ્વપદને ઓળખી શકતા નથી સમ્યગુરૂાન, થયા બાદ સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે, અને સમ્યકત્વ અનંતર મુક્તિપદ પ્રાપ્તિ સહજ છે.
શુદ્ધદેવ, ગુરૂ, ધર્મની શ્રદ્ધા થયા વિના સમ્યકત્વની શ્રદ્ધા થતી નથી. સમકિત વિના સર્વ ધર્મ કયા મુક્તિ પ્રદા થતી નથી. અનંતાનુબંધી કોધ, માન, માયા અને તેને ક્ષય થયા બાદ સમ્યકત્વની પ્રાપ્તિ છે. ચેથા ગુણઠાણે આવેલ છવ સમ્યગ દૃષ્ટિ જાણો.
સમય સંવેગ. ર્વેિદ, આસ્તિકાદિ ગુણે પ્રગટ થયા બાદ સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. સમ્યકત્વ વિના જ્ઞાન પણ અજ્ઞાન તરીકે જાણવું, સમ્યગદષ્ટિની ધર્મકિયા મુક્તિ પ્રાપ્તિ માટે જાણવી. અષ્ટાદશ
For Private And Personal Use Only
Page #148
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૫.
દેષ રહિત વીતરાગ ભગવાન તેજ સત્યદેવ છે. કારણકે, વિત રાગ, રાગ, દ્વેષ રહિત છે. અને તેથી તેમને અસત્ય બલવાની જરૂર નથી. રાગ અને દ્વેષથી અસત્ય બોલી શકાય છે. વળી વીતરાગ ભગવત કેવળજ્ઞાનેરી ત્રિભુવનમાં સૂર્ય માન છે. તેથી તેમના જ્ઞાનમાં સર્વ પદાથી દ્રવ્ય, ગુણ, પર્યાય, પદ્રવ્ય આદિ પ્રમેય આરિસામાં પ્રતિબિંબની પેઠે વિષથી ભૂત થાય છે, પણ રેય પદાર્થોની પાસે જ્ઞાન કંઈ જતું નથી. જ્ઞાનવડે ભગવાન ત્રણ ભુવનને પિતાનામાં વિષયીભૂત કરે છે.
પ્રશ્ન–હે સદ્દગુરૂ!!! આર સામાં જેમ પ્રતિબિ બ મુખનું ભાસે છે, તેવી રીતે આત્મારૂપ આરીસામાં સર્વ વરતુઓનાં પ્રતિબિંબ પડતાં હશે ?
સગુરૂ–હે શિષ્ય પ્રતિબિંબ, રૂપી પદાર્થનું પડે છે. આદર્શ રૂપી છે, અને મુખ પણ રૂપી છે. તેથી રૂપી એવા મુખનું તદાકારવાળું પ્રતિબિંબ આરીસાની નિર્મળતાથી તેમાં ભાસ્યું. સમજવાનું કે રૂપી પદાર્થનું પ્રતિબિંબ પડે છે. અરૂપીનું પ્રતિબિંબ પડતું નથી. જેમ આકાશ અરૂપી છે, તેનું કઈ પણ વસ્તુમાં પ્રતિબિંબ પડતું નથી, તેમ આત્માનું પણ કઈ વસ્તુમાં પ્રતિબિંબિ પડતું નથી. આરિસામાં જેમ અન્ય વસ્તુ પ્રતિબિંબિત થાય છે. જેમ આકાશ અરૂપી હોવાને લીધે તેમાં કઈ વસ્તુનું પ્રતિબિંબ પડતું નથી, તેમ આત્મા પણ અરૂપી છે તેમાં અન્ય વસ્તુનું પ્રતિબિંબ પડતું નથી.
શિષ્ય—હે સદ્દગુરૂ!! સર્વ વરતુ આત્મામાં ભાસે છે એમ તમે કહે છે, અને દૃષ્ટાંત આરીસાનું આપે છે તે આરીસાની પડે આત્મામાં પણ અન્ય વસ્તુઓનાં પ્રતિબિંબ પડે છે, અને તેથી આભામાં ભાસ થાય છે. એમ માનવું કેમ ન જોઈએ,
સશુરૂ–હે શિષ્ય !!! આરીસાનું દષ્ટાંત અમોએ ચામું તે એકદેશી છે. આભાસની સાદશ્યતાને લઈ દૃષ્ટાંત આપ્યું છે. કિંતુ
For Private And Personal Use Only
Page #149
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આરીસામાં અન્ય વસ્તુને પ્રતિબિંબિત થાય છે તેમ આત્મામાં અન્ય વસ્તુઓ પ્રતિબિંબિત થતી નથી. રૂપીવરતુમાં રૂપીવસ્તુનું પ્રતિ બિંબ પડી શકે છે. પણ અરૂપી એવા આત્મામાં રૂપીનું પ્રતિબિંબ પડી શકતું નથી. “યથા આકાશમ્ 'છબી પાડનાર રૂપી વસ્તુની છબી પાડી શકે છે પણ અરૂપીની છબી પાડી શકતું નથી, કારણકે, અરૂપી પદાર્થની છબી પડી શકતી નથી. વર્ણ, ગંધ, રસ અને પર્શવડે યુકત એવા પર પણુઓના સમૂહે કરી બનેલાં શરીર, તેનું પ્રતિબિબ રૂપી પદાર્થમાં પડે છે. આત્માની જાતિ જુદી છે. આત્મા ચેતન અરૂપી, અકિય છે. અને પુદગલ રૂપી છે તેની જાતિ જુદી છે. પુલ સક્રિય છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ ગુણે પગલપરમાણુઓમાં રહ્યા છે. પરમાણુઓ સક્રિય છે, તેથી પરસ્પર એક બીજાને મળવાની તથા વિખરવા (છૂટું પડવા) રૂપ ક્રિયા કરે છે. પરમાણુઓમાં સક્રિય ગુણ અનાદિ કાળથી છે. પરમાણુઓમાંથી “કિયગુણ કદાપિ કાલે નાશ થવાને નથી. માટે પરમાણમાં સકિયગુણ અનાદિ અનંત છે, પરમાણુ રૂપ પુદગલમાં પાંચ જાતિના વર્ણ અનાદિ અંનતમે ભાંગે છે. પરમાણુઓ અનંતા છે, અનંત પરમાણુઆઓમાં રહેલ જે વર્ણ તેમાં પણ ગુણ હાનિ વૃદ્ધિ થયા કરે છે, વર્ણનેલે થનારી ગુણહાનિવૃદ્ધિ પરમાણુઓમાં દાકાલ શાશ્વતી છે. પરમાણુઓમાં સુરભિગંધ અને દુર્ગધ એ બે ગંધ અનાદિકાળથી છે, અને અન તકાળ સુધી રહેવાના છે માટે તે બે ગધ શાશ્વતા જાણવા, કોઈ પરમાણુ સુરભિગંધ, અને કોઈમાં દુર્ગધ, કેઈ પરમાણુમાં અનત ગુણો સુરભિગં, કેઈમાં અસ ખ્યાત ગુણો સુરભિગંધ, કઈમાં સંખ્યાત ગુણો, અનંતાના સ્થાને અસંખ્ય ત અને અસ ખાતાના ઠેકાણે સંખ્યાત ગુણે રભિગધ થાય છે, તેમ દુરભ ગંધમાં પણ સમજી લેવું.
For Private And Personal Use Only
Page #150
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
” વને રમાં
૧૨૭
પુદ્દગલ પરમાણુમાં પાંચ જાતના રસ રહેલા છે, તેમાં ષષ્ણુહાનિવૃદ્ધિ સદાકાલ પારણુમી રહી છે. પરમાણુકામાં અષ્ટ જાતના સ્પર્શ રહેલા છે. તેમાં પણ ષગુણહાનિવૃદ્ધિ સદાકાળ પિરણમી રહી છે. કેટલાક પરમાણુઓના બનેલા કા પૃથ્વીશરીરરૂપે પરિણમે છે કેટલાએક પરમાણુઓના સ્કધા જળ શરીરરૂપે પારણમે છે. તેમાં શીતસ્પર્શની વિશેષેકરી મુખ્યતા છે. કેટલાક પુદ્દગલ પરમાણુઓના સ્કા અગ્નિ શરીરરૂપે પરિણમે છે, તેમાં ઉસ્પર્શની મુખ્યતા છે. કેટલાક પુગધા વાયુ શરીરરૂપે પરિણમે છે. કેટલાક પરમાણુઓના ખલા પુદ્ગલ્સ ધા વ્ પતિશરીરરૂપે પરિણમે છે. વિચિત્ર પ્રકારનાં વનસ્ પતિનાં પણુ શરીર છે. પૃથ્વીરૂપ શરીરમાં રહેનારા તે પૃથ્વીકાયક જીવો કહે છે. અગ્નિરૂપ શરીર જેવુ છે એવા જીવાને અગ્નિના ધક જીવા કહે છે. તે જીવે ઉણુ શનિક છે. વાયુરૂપશરમાં વ્યાપીને રહેનારા કહે છે. વનસ્પતિરૂપશીવ્યાપાને હેનારા જવાને વનસ્પતિકાયિકજીવ કહે છે. આ પ્રમાણે પુગલ પરમાણુઓના રકા વિચિત્ર શરીર રૂપે પરિણમ્યા છે, અને તે સર્વશરીર રૂપી છે. અને તેમાં વ્યાપીને રહેનારા જીવા નિશ્ચયનયે વિચારી જોતાં અરૂપી છે, પૃથ્વીકાયક, અપ્રિયક, તેજસ્કાયિક, વાયુકાયિક, વનસ્પતિ કાયિક એ પાંચ પ્રકારના જી ને સ્થાવર કહે છે. તેમને એક સ્પર્શેન્દ્રિય હોય છે. તેથી તે એકેન્દ્રિય કહેવાય છે. એ પાંચ ફાય રૂપે પરિણમેલા શરીશમાં વ્યાપીને રહેલા એકેન્દ્રિયવા જ્યારે તેમાંથી પ્રાણુ વિરહે ચ્યવી જાય છે, ત્યારે તે શરીર અચિત્ત કહેવાય છે. અચિત્તપુદ્ગલનિક વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, ધા સચિત્ત પુદ્ગલસ્કંધ કરતાં જુદા પ્રકારના હોય છે, જે જે આંખે કરી દેખાય છે તે પરમાણુપુર્દૂલ ધે દેખાય છે. આપણે જે
વાયુકાયિકજીવા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #151
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૮ વસ્ત્ર પહેરીએ છીએ તે કપાસમાંથી રૂ થાય છે. તેમાંથી બનેલાં છે. તે સંબંધી વિચાર કરીએ.
પહેલાં કપાસના બીને ચોમાસાની રૂતુમાં વાવે છે. ત્યારે માટી પાણીના યોગે કપાસ બીમાંથી ફણગો ફટે છે તે જલાગે વનસ્પતિ શરીર રૂપે વૃદ્ધિ પામતા ઘણી ડાળીઓના પરિવારવાળો થાય છે, અને તેને કુલ આવે છે. ત્યાર બાદ ઝીડવાં બાજે છે અને તેમાં રૂ થાય છે. અંતે ઝીંડવું પક રૂવાળું થાય છે. ભવ્ય ! વિચારે કે, કપાસીયામાં એવડું મોટું શરીર પહેલાં દેખાતું નહોતું, કપાસીયાનું ઝાડ થતાં કપાસનું બીજ તે નષ્ટ થાય છે, કપાસનું બીજ જે પહેલાં વાવ્યું હતું તેના કરતાં છેડમાં તે તો ઘણુંજ વધી ગયું, એ
ક્યાંથી તેલ વૃદ્ધિ પામ્યું? તેને વિચાર કરો!!! વિચાર કરતાં માલુમ પડશે કે, કપાસીયામાં છેડ તરીકે થવાની શકિત હતી, તેથી માટી પાણીના સંયોગે તેનાંથી ફણગે કુટે.માટી પાણી સંગે કપાસબીમાં એવી શકિત ઉત્પન્ન થાય છે કે, તે આકાશમાં રહેલા અન્ય પરમાણુ પગલધોને ખેંચી પિતાના શરીર રૂપે પરિણાવે છે. ફણગામાં અનંત જ આવીને ઉત્પન્ન થાય છે. તે અનંતજી કર્મના અનુસારે પાંચ કારણને પામી કઈ પણ ગતિમાંથી આવી ત્યાં ઉત્પન્ન થયા. ફણગે પ્રત્યેક શરીર રૂપે પરિણમતાં પાછા તે ઍવી અન્યત્ર ચાલ્યા ગયા, હવે તે ફણગે પાણી તથા અન્યસ્કને પિતાના શરીરૂપે પરિણમવતે શરીરની વૃદ્ધિ કરવા લાગ્યા સજજનેએ આ ઠેકાણે સમજવું કે, ફણગામાં રહેલા વનસ્પતિકાયિક શરીરની વૃદ્ધિ કરવા લાગ્યા. પરમાણુયુગલ સ્ક પણ વનસ્પતિકાયરૂપે પરિણમવા લાગ્યા. અને તેમાં અન્ય જે પણ વનસ્પતિકાયિક તરીકે પરિણમ્યા, કર્મની વિચિત્ર ગતિથી એ સર્વ બને છે, આ સર્વ વાત સૂકમ બુદ્ધિથી વિચારી. જતાં સત્ય લાગશે
For Private And Personal Use Only
Page #152
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૯
વનસ્પતિકાય બે પ્રકારના છે. સાધારણ અને પ્રત્યેક તેમાં એક શરીરને વિષે અનંત જી હેય તે સાધારણ વનસ્પતિ જાણવી. આદુ, મૂળા, ગાજર, શકરકંદ, રતાળુ, પિંડાળું ઈત્યાદિ સર્વ વનસ્પતિને કુટતા ઝી ) અંકુરા તથા પાંદડાની નાની કુપબે પાંચવરણી સેવાલ, ભૂમીક્રેડા, મોથ, થેગ સર્વ જાતનાં કમળ ફળ, સેણુના પાંદડાં, કુઆર, ગલેના વેલે, ગુગુલી વૃક્ષ, અને છેદ્યાં ઉગે તે વૃક્ષ ઈત્યાદિ સર્વ સાધારણ વનસ્પતિ જાણવી. તેમાં અનંતા જી વ્યાપીને રહ્યા છે. તેને બાદર નિગદ પણ કહે છે, સૂકમવનસ્પતિકાયારૂપ કેટલાક પરમાણુપુદગલસ્કંધ પરિણમે છે. તેની અંદર ઉત્પન્ન થનાર ને સૂમ વનસ્પતિકાયિક કહે છે. એને સૂક્ષ્મ નિગદ કહે છે. તે જ ચાદરાજમાં વ્યાપીને રહ્યા છે, જરા માત્ર પણ જગ્યા ખાલી નથી. પૃથ્વી આદિક પાંચ સૂમ અને બાદર શરીર રૂપે વ ગંધ, રસ અને સ્પર્શ વિચિત્ર પ્રકારને ધારણ કતી પુગલ સ્કંધ જીને રહેવાના શરીર રૂપે પરિણમી રહ્યા છે. કેટલાક પુદ્ગલ આંધ કીન્દ્રિય જીવના શરીરરૂપે પરિણમે છે. કેટલાક પુદ્ગલ સ્કંધે ત્રીન્દ્રિયના શરીરરૂપે પરિણમે છે. કેટલાક પુદગલ સ્ક ચતુરિન્દ્રિય જીવોના શરીરરૂપે પરિણમે છે. કેટલાક પુગલ સ્કંધ દેવતાના ભવપ્રત્યયિક કેિય શરીરરૂપે પરિણમે છે, કેટલાક પુગલ સ્કછે દેવતાના ઉત્તવૈચિશરીરરૂપે પરિણમે છે, જેવાં જેવાં રૂપ કરવાં હોય તેવા આકાર રૂપે દેવતા પુદ્ગલ કે ગ્રહણ કરીને પિતાની શકિતવડે ઉત્તર ક્રિય શરીરરૂપે પરિણાવે છે. નારકના જીવ અશુભ વર્ણ ગંધ, રસ અને સ્પર્શ શાળા પુદ્ગલેને વશફત્યા ગ્રહણ કરી પોતાના શરીરરૂપે પરિણમાવે છે. સાતે નકમાં નારકી જનાં શરીર જુદા જુદા પ્રકારનાં છે, તેમના પ્રત્યેક શરીર માં રહેલા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ પણ જુદા જુદા પ્રકારના
For Private And Personal Use Only
Page #153
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦
છે. અને તે આશ્રી ષડશુગૃહાનિ વૃદ્ધિ, નારકી જવાના શરીરમાં સમયે સમયે થઇ રહી છે,
જળચર, થળચર, ખેચર, ઉ પરિસર્પ અને ભુજપરિ સર્પ, એ તિર્યંચના ભેદો છે. મત્સ્ય, મગર, ગ્રાહ, દેડકાં, કાચમા એ જળમાં રહેનાર તિર્યંચ છે. ગા. મહિષી રાસભ, અજા, ખિડાલ અળદ ઉંટ, સિદ્ધ. હાથી વિંગે થલચરના ભેદો છે. ચકલી મેનાં, પાપટ, વાય, કાબર, સમળી, ઘુવડ, ભારડ પંખી ઇત્યાદિ ખેચર તિર્યંચના ભેદો છે. પેટવડે ચાલે તેને ઉરપરિસર્વે કહે છે. સાપ અજગર વિગેરે તેના ભેદો છે. ભુજાવડે ચાલે તેને ભુપરિસર્પ કહે છે. નકુલ, વિગેરે તેના ભેદો છે. પ્રાયઃ પાપની બાહુલ્યતાથી વ તિર્યંચની ગાત પામે છે. કેટાક પુદ્ગલ સ્કા મત્સ્ય જવના શરરૂપે પરિણમે છે. મય જીવનાં શરીર પણ અનેક પ્રકારનાં છે. કોઈનાં નાનાં શરીર હોય છે, ફાઈનાં મોટાં શરીર હાય છે. મય શરીર ચાગ્ય પદ્ગાને સ્વશ ત્યા ગ્રહણ કરી પોતાના શરીરરૂપે પણિમાવે છે યાં સુધી તે શરીરં જવ વ્યાપીને રહે હોય છે: ત્યા સુધી તે સત્ત પુદ્ગલા કહેવાય છે, કેટલાક પુદ્ગલ સ્કધા મગર જીવન શ ́ ૨ રૂપે, પરિણમે છે. મગરના જીવ, સ્વશા પાતાના શરીર રાoપુદ્ગલાને આહારાર્થ ખેંચી શ’ ર દિ રૂપે પ િમાવે છે. મગરનાં શરીર પણ અનેક પ્રકારનાં છે. તેમાં પણ ષગુણુ હાનિ વૃદ્ધિમયે સમયે પરિણમી રહી છે. અે! મગરો જીવ કેમાં કેવાં પુદ્દગલા ગ્રહણ કરેછે? કેટલાક પુદ્ગલન્ક ધો તા મગરની ચામડીરૂપે પરિણમે છે કેટલાક પુદ્ગલા દાઢ રૂપે પરિણમે છે, કેટલાક પુદ્ગલકા લેાડી. માંસ હાડ રૂપે પરિણમે છે, એ સર્વ, મગર વાધેલાં જે કર્મ ફ્રેંકી મને છે. પાપકમાદયથી મગના આ તાર ાપ થાય છે. ગ્રાહ નામનું જંતુ, વિશેષ પાણીમાં થાય છે. રાહુના વ
ગુ
For Private And Personal Use Only
Page #154
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પિતાના શરીર એગ્ય પુ ગલેને ગ્રહણ કરી શરીરરૂપે પરિણુમાવે છે. ગ્રાહના જ અનેક છે. તે જ પણ કર્મના ગે તેવાં શરીર પ્રાત્પ કરે છે, પોતાનું આયુષ્ય સંપૂર્ણ થએ તે શરીરને ત્યાગ કરી અપર શરીરમાં જીવ કર્મના ભેગે પ્રવેશે છે. કેટલાક પુરૂગલ કંકોને દેડકાના જે ગ્રહણ કરી પિતાના શરીર રૂપે. પરિણમે છે. ગર્ભજ અને સમુછિત્ર એ બે પ્રકારનાં દેડકાં થાય છે. કેટલાક પુરૂગલ સ્કો કાચબા (કરછપ)ના શરીરરૂપે પરિણામે છે. કેટલાક પુદ્ગલ સ્કધો કઠીણ ચામડી રૂપે પરિણમે છે, કેટલાક પુરૂગલ છે સતિ ને કાચબાને જીવ આહાર તરીકે પરિણાવે છે, કેટલાક પુરૂગલેને કાચબાને જવ વિષ્ટા તરીકે પરિણુમાવી બહાર કાઢે છે. એમ ચાચબાનું શરીર સર્વ પુરૂગલનું જ છે, સુખ દુઃખાદિ શરીર દ્વારા થતી ચેષ્ટાથી કાચબાને જવ જણાય છે, - કાચબા અનેક હોય છે, તે સર્વને કર્મના ગે વિચિત્ર પ્રકારનાં દુઃખો હોય છે. કેટલાક કાચબા મૃત્યુ પામે છે, કેટલાક ઉત્પન્ન થાય છે, એમ સદાકાળ એ પ્રમાણે બન્યા કરે છે. કેટલાક પુદ્ગલસ્કોને ગાયને જીવ આહારાર્થમ ગ્રહી પોતાના શરીર રૂપે પરિણાવે છે, ગાયનું બાલ નાનું પેટમાં હતું તે પહ નીકળ્યા બાદ પ્રતિદિન દુધ પીતું તથા ઘાસ ખાતું પ્રતિદિન વૃદ્ધિ પામે છે, ગાયનું બચ્ચું, સચિત્ત ઘાસ અગર અચિત્ત ઘાલે સુધા વેદનીય મટાડવા આહારામ ગ્રહણ કરે છે, તે ઘાસનો ચુરો થઈ પેટમાં ઉતરે છે, ત્યાં તેના ઉપર સૂક્ષ્મ ક્રિયા પચવાબરૂપ થાય છે, તે ઘાસના પુદગલેનું લોહી આદિ બને છે. અને અસાર પુણેની છાણ બની બહાર નીકળે છે. પુદ્ગલેની વૃધિથી શરીર વૃધ્ધિ કરતું ગાય તરીકે બને છે. ગાય સામાન્યરી યા બે પ્રકારના કહેવાય છે, એક ગામમાં રહેનાર અને બીજી હિમાલય આદિ પર્વતમાં ચમરી ગાય થાય છે તે, ગાય અનેક છે. ગાય પ્રતિ ભિન્ન
૧૬
For Private And Personal Use Only
Page #155
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૨
ભિન્ન કર્મ લાગ્યાં છે, ગાયનું પુચ્છ પણ પુદ્ગલમય છે, વાળ પણ પુદગલના બનેલા છે, દાંત પણે પુગલના છે. એમ આંખે જે જે દેખાય છે તે સર્વ પુદ્ગલ છે. ચર્મચક્ષુથી પુદ્ગલ દેખી શકાય છે, કેટલાક પુદ્ગલ કંધે ભેંસના શરીર રૂપે પરિણમે છે; સિંહ, હાથી, સર્વ જેનું શરીર પુદ્ગલથી જ બનેલું છે. હાથી વિગેરે શરીર પામવાનું મુખ્ય કારણ કર્મ છે. અને કર્મ બાંધવાનું મુખ્ય કારણ રાગ દ્વેષ છે. આત્માની અશુદ્ધ પરિણતિથી રાગ દ્વેષ ઉત્પન્ન થાય છે, અને એ અશુદ્ધ પરિણતિ આત્માની સાથે અનાદિ કાળથી લાગી છે, કર્મવેગે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળા પુદગલોને ગ્રહી ચકલી સ્વશકત્યા પિતાના શરીરરૂપે પરિણાવે છે. તેમ એનાં, પિપટ, વાયસ, ભારંડપંખી વિગેરેનું સમજવું. કેટલાક લોક મેના પિપટને પાળી ભણાવે છે. મેના પોપટ ઈંડા મુકે છે, તે ઇંડાની અંદર જીવ રહેલા હોય છે, ભારંડપંખી શરીરે મેટું હોય છે, અને તે આકાશમાં ફર્યા જ કરે છે, ભારંડપંખી એક સ્થાને સ્થિર રહી ઉંઘતું નથી. તેથી અપ્રમત્ત મુનિરાજને ભારંડપંખીની ઉપમા દેવામાં આવે છે. એવાં મેટાં શરીર પણ પુગલ સમૂહથી બને છે. કેટલાક પુદુગલ સ્કંધને સાપને જીવ સ્વશકત્યાગ્રહી પિતાના શરીરરૂપે પરિણાવે છે, તેમ અજગરને જીવ પણ પુદ્ગલો આહારર્થમ ગ્રહી પોતાના શરીરરૂપે પરિણુમાવે છે.
મનુષ્યના '. ૦૩ એકસો ત્રણ ભેદ છે. તેનાં શરીર પણ પુદગલ ના બનેલાં છે. જીવના પ્રદેશ સાથે ક્ષીરનીરવત્ લાગેલાં પુદગલે ને સચિત્ત પુદગલ કહે છે. દારિક, વૈકિય, આહારક, તેજસ અને કર્મણ એ પંચ શરીર રૂપે પણ પુલ પરિણમ્યા છે, છ સ ઘચણરૂપે પણ પુદગલો પરિણમ્યા છે, પાંચ શરીરરૂપે પરિણમેલાં પગલે વિખૂટાં પડે ત્યારે અન્ય રૂપે પણ પરિણમે છે, સાત નરક, વૈમાનિક વિમાન સર્વ પર્વત પંચ મેરૂપર્વત એ
For Private And Personal Use Only
Page #156
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૩
સર્વ પુદગલની રચના છે. કાકાશમાં પુદ્ગલ દ્રવ્ય વ્યાપીને રહ્યું છે. ચારગતિના જીવોનાં શરીર રૂપે પુદગલો પરિણમે છે, પુદગલ પરમાણુઓ અનંતા છે. તેમ છવદ્રવ્ય પણ અનંત છે. તેની ગણત્રી બતાવે છે. સંજ્ઞી મનુષ્ય સંખ્યાતા છે. અસંજ્ઞી મનુષ્ય અસંખ્યાતા છે. નારકી અસંખ્યાતા છે. દેવતા અસંખ્યાતા છે. તિર્યંચNચંદ્રિય અસં
ખ્યાતા છે, બેદ્રિય અસંખ્યાતા છે. તીન્દ્રિય અસંખ્યાતા છે. ચારે દિયઅસંખ્યાતા છે. તે થકી પૃથ્વીકાય અસંખ્યાતા છે. અમુકય અસંખ્યાતા છે. તેઉકાય અસંખ્યાતા છે. વાઉકાય અસંખ્યાતા છે. પ્રત્યેક વનસ્પતિ છવ અસંખ્યાતા તે થકી સિદ્ધના જીવ અનંતા, તે થકી, બાદર નિગદના જીવ અનંત ગુણ, બાદરનિગદ તે કંદમૂલ લસણ, ડુંગળી, આદુ, સૂરણ, રતાળુ, પિંડાળું, સકરીયાં, ગાજર, બટાટા વિગેરે જાણવી. સૂઈના અગ્રભાગ ઉપર જેટલું કદમૂળ આવે તેટલામાં અનંતા જીવ રહ્યા છે, તે સિદ્ધના જીવથી અનંત ગુણા છે, અને સૂક્ષ્મ નિગે દઇવ સર્વથી અનંત ગુણા છે. તે સૂકમ નિગેદિયા છે કેવળ જ્ઞાન વિના દેખી શકાય નહીં. સર્વજ્ઞ વચનથી તેની પ્રતીતિ થાય. વૈદરાજકનેવિષે નિદિયા જીવ વ્યાપીને રહ્યા છે. જેટલા
કાકાશના પ્રદેશ છે, તેટલા નિગદિયા જીવના ગળા છે. તે એક એક ગેળામાં અસંખ્યાતા નિગદ છે, નિગોદ એટલે અનંતા. જીવને પિંડભૂત એક શરીર તેને નિગેદ કહે છે, એકેક નિગોદ મળે અનંતા જીવ છે, અતીતકાલના સર્વસમય, અનાગત કાલના સર્વસમય, વર્તમાન કાલને એકસમય તેને ભેળા કરી અનંત ગુણા કરીએ એટલા એક નિગદમાં જીવ છે. એક જીવના અસંખ્યાતા. પ્રદેશ છે. એકેકા આત્માના પ્રદેશ અનંતિ કર્મની વર્ગણ લાગી છે. તે એક એક વર્ગણું મધ્યે અનંતા પુગલ પરમાણુંઓ છે. વર્ગણીઓ આઠ છે. ઐરિક, વૈકિય, આહારક, તેજસ, ભાષા, શ્વાસોશ્વાસ, મને વર્ગણા અને કામણવર્ગણ એને આઠ વર્ગણાઓને રાગદ્વેષના યોગે દરેક સંસાર છ મહણ કરે છે. એ આઠ વર્ગણાઓ પુગલની બની
For Private And Personal Use Only
Page #157
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. અહીં પુગલની કેવી શક્તિ છે! તે વિચારે. જીવને આઠ પ્રકારનાં કર્મ લાગ્યાં છે, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય; મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય એ આઠ પ્રકારના કર્મ તથા તેની ઉત્તર પ્રકૃતિ ૧૫૮ એકસોને અઠ્ઠાવન પણ રૂપી છે, પુદગલમય છે. વ્યવહારથી આત્મા અને પુદગલારિતકાય એ બે દ્રવ્ય પરિણામી છે. પાણું અને દુધ જેમ અરસપરસ પરિણમે છે તેમ આત્માની અશુદ્ધપરિણતિને આત્માના અસંખ્યાતા પ્રદેશે ક્ષીરનીરવત્ કર્મના પગલે અનાદિકાળથી લાવ્યા છે. અને આત્મા સ્વસ્વરૂપમાં રમ્યા કરે છે, ત્યારે તે છુટે છે. અને આત્મા પિતાનું સ્વરૂપ વિચારી સ્વભાવે રમતાં અને પરભાવને ત્યાગ કરતાં અનતિ કર્મરાશી ખપાવી શદ્ધ સરિચદાનંદ સ્વરૂપમય બને છે. મુકિત પામેલા જવથી આઠ કર્મ વિખુટા પડે છે. આઠ વર્ગણા તેમજ પાંચ શરીરના પુદ્ગલ વિખરાઈ જઈ કાલાંતરે અન્યરૂપે પરિણમે છે. પુદગલાસ્તિકાયનું સ્વરૂપ ચાલતાં પ્રસંગોપાત જીવાસ્તિકાયનું સ્વરૂપ પણ કથન કરાય છે. પુદગલના વળી બે ભેદ છે. એક ચઉફરશી રૂપી પુદગલ દ્રવ્ય અને બીજે આઠ સ્પર્શી રૂપી પુદ્ગલ દ્રવ્ય તેમાં ચાર અર્શી રૂપી પુદગલ તે આખે કરી દેખી શકાતું નથી, જ્ઞાનવંત તેને દેખી શકે. - ચાર સ્પર્શી રૂપી પુગલજ્ઞાનાવરણીય દર્શનાવરણીય, વેદનીય, મેહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય એ આઠ કર્મના પગલે અઢાર પાપ સ્થાનકના પુદ્ગલે કામણ શરીરના પુદ્ગલે, મને વર્ગણાના પુદગલ, તથા વચન વર્ગણના પુગલ એ સર્વ પ્રચેગ સાચા સ્પર્શ રૂપી પુલ જાણવા કહ્યું છે કે –
આઠ કર્મ અઢાર પાપ, સ્થાનિક કાર્મ, દેહ, મન વચ પુદ્ગલ વર્ગણ, ચઉ ફરશી છે તેહ. વાયુકાય આહારક, શરીર લેસ્યા દ્રવ્ય;
દારિક દેહાદિએ, અષ્ટ સ્પર્શ સુણ ભવ્ય. ચક સ્પર્શી અદૃષ્ટ છે, દૃષ્ટાઇષ્ટ વિમ જાણ; અષ્ટ સ્પર્શી પુદગલ સુણી, ધરે ચિત્ત ગુણ ખાણ. ૩
છે, '
For Private And Personal Use Only
Page #158
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
15મ
આડસ્પર્શી રૂપી પુગલ જે છે તેમાં કેટલાક દષ્ટિ ગોચરમાં આવે અને કેટલાક દૃષ્ટિગોચરમાં આવે નહીં. વાયુકાયના પુદ્ગલ તથા આહારક શરીરના ધુંધલા તે વિસા પુદ્દગલ અને છપ્રકારના દ્રવ્યલેશ્યાના ઈત્યાદિક વસ્તુ આપી જે છે તેમાંહેલા જે પુદગલના સ્કધમાં કર્કશ અને ભારે સ્પર્શના પુદગલ ઘણા હોય તથા સુકુમાલ, મુ૬ અને હલકા પુદ્દગલ ઘણા હેય તે દૃષ્ટિગોચરમાં આવે નહી, એટલે આંખે કરીને દેખાય નહી, ઉપરાંત આદારિક, વૈકિયઆદિ પ્રમુખ સર્વના પુદ્ગલો દૃષ્ટિ ગોચરમાં આવે છે. તે માટે આઠ સ્પર્શીરૂપી પુદગલ દૃષ્ટિગોચરમાં આવે અને નહી પણ આવે. પુદ્ગલ પરમાણુ અનંત જીવાના તથા તે મધ્યેથી એકેક જીવના જે અસખ્યાતા પ્રદેશ તે થકી પણ અનંત ગુણા છે. સ્કંધ પણે અથવા છુટા પરમાણુ પણે વધે તથા ઘટી જાય પણ પરમાણુ પુદ્ગલપણે જે સખ્યા છે તેમાં વધઘટ થતી નથી.
દ્વચકાદિક જેટલા ધ છેતે સર્વનું મૂલ કારણુ પરમાણુ છે. એટલે સર્વ સચિત્ત તથા અચિત્ત ધાતુ પરમાણુઆ કારણ છે. પણ એ પરમાણુનું કારણ કેાઇ નથી, પરમાણુઆ સદા શાશ્વતા છે. પરમાણુ અનાદિકાલના છે. તેમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ રહેલા છે. અને તેને વિષે પણ ષદ્ગુણ હાનિ વૃદ્ધિ થઇ રહેલી છે, પરમાણુ સૂક્ષ્મ છે, એક આકાશ પ્રદેશમાં અનંત પરમાણુઆ સમય છે. પણ પરમાણુ મધ્યે ખીજુ કાઈ દ્રષ્ય સમાય નહી. માટે પરમાણુ દ્રવ્ય સૂક્ષ્મ છે અને નિત્ય છે, જેટલા પરમાણુ દ્રવ્ય છે તે સ્કંધાદિ અનેક પણે પરિણમે, પણ પરમાણુ દ્રવ્ય કેઇ વિષ્ણુસી જાય નહી. એવા પરમાણુઆ છે. એક પરમાણુમાં એક રસ હોય, એક વર્ણ હેાય, એક ગંધ હોય. અને લુખા, ચીકણેા, શીત, ઉષ્ણુ એ ચાર સ્પર્શ માંહેલા ગમે તે એ સ્પર્શ હાય. એવા એક પરમાણુ દ્રવ્ય છે અત્ર કાઇ શકાકરે કે પરમાણુ આંખે દેખાતે નથી તે તે કેવી રીતે મનાય ?
For Private And Personal Use Only
Page #159
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વિવર્ણન.
૧૨૬
તેને ઉત્તર પરમાણુઆથી બનેલાં ઘટ, પટ, દંડ, ચક્રાર્દિકકાર્ય દેખાય છે, ગ્રહવાય છે, તે રૂપી છે તે તેના સંબંધનું કારણ પરમાણુ સૂક્ષ્મ છે. માટે આંખે દેખાતા નથી. જેમ વાયુ વાય છે, વૃક્ષ કપાવે છે, પાંદડાં હલાવે છે, તે કાર્યને “લક્ષી વાયુ છે એમ આપણે જાણીએ છીએ. તેમ ઘટનું કારણ પરમાણુઆ છે, એમ જાણવું. પરમાણુઆ રૂપી છે તે તે થકી બનેલા ઘટ, પટાર્દિક પદાર્થા પણ રૂપી થયા છે, અને આકાશ પ્રદેશ અરૂપી છે. તે તેના અનંત પ્રદેશી સ્કંધ પણ અરૂપી છે. એમ સમજવું. પરમાણુઆના ચણુક વ્યણુકાદિક સ્કંધ અનતા છે તથા છુટા પરમાણુ કે જે દ્વણુકાદિક સ્ક`ધ રૂપે નહીં પરિણમેલા તે પણ અનંતા છે. તે વલી કધમાં મલે છે તેા ખીજા સ્કધમાંહેથી છુટા થાય છે. અસ`ખ્યાત તથા અનંતપરમાણુએ મળીને સ્કા થાય છે. તે પણ અનતા સ્કંધ જાણવા, તેએ જાતિના ક"ધ એક આકાશ પ્રદેશ અવગાહે, એમ અસંખ્યાતા પ્રદેશ અવગાહે છે. પણ એક વગણાની અવગાહના અંગુલને અસંખ્યાતમે ભાગે અવગાડે, વધતી અવગાહે નહીં. અને અનતિ વર્ગણા મળે અ ગુલ, હાથ, ગાઉ, ચેાજનાદિકને માને અવગાહના થાય. દ્રવ્યાથિક નચેકરી જોતાં પરમાણુ નિત્ય છે, અને પર્યાયાથિકનયની અપેક્ષાએ અનિત્ય છે. કારણકે, પરમાણુમાં રહેલા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ પલટાય છે. શ્રી ભગવતી સૂત્રના ચઉદ્દમા શતકના ઉદ્દેશે કહ્યું છે. તથા એકેક પરમાણુમાં અનંતા અનંતા પાય છે. એ અધિકાર પન્નવણાસૂત્ર વૃત્તિમાં ૫–વિશેષ પદ્મમાં છે.
વળી પુદ્ગલાસ્તિકાયના ૫૩૦ પાંચસે ત્રીશ ભેદ છે તેનુ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #160
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૭
પુદ્ગલમાં ૫ પાંચ વર્ણ ૨ બે ગંધ ૫ પાંચ રસ ૮ આઠ સ્પર્શ અને ૫ પાંચ સંસ્થાન રહ્યા છે.
વર્ણ પાંચ. ૧-કૃષ્ણ ૨ નીલ ૩ પિત ૪ રક્ત ૫ શ્વેત. ગંધ બે છે. ૧-સુરભિ બીજે દુરભિ ગંધ. રસ પાંચ છે-તિબે, કટુક, કષાયલ, ખાટ, મધુર
સ્પર્શ આઠ છે-ગુરૂ, લઘુ, મૃદુ, ખરસ્પર્શ, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, ફેક્ષ, સંસ્થાન પાંચ છે –
એક કૃષ્ણવર્ણમાં ૨ બે ગંધ રહ્યા છે. ૫ પાંચ રસ ૮ આઠ સ્પર્શ પ પાંચ સંસ્થાન એવં ૨૦ એ વિશને પાંચ વર્ષે ગુણતાં ૧૦૦ શત ભેદ વર્ણન થયા.
એક સુરભિગંધમાં પાંચ વર્ષ રહ્યા છે, તથા પાંચ રસ, આઠ પ્રકારના સ્પર્શ અને પાંચ સંસ્થાન એવં ૨૩ ત્રેવીશ દુરભિગંધમાં પણ ત્રેવશ સરવાળે ૪૬ છેતાલીસ ભેદ ગંધના થયા.
એકતિખા રસમાં–પાંચ વર્ણ તેમજ સુરભિગંધ અને દુરભિગધ, આઠ પ્રકારના સ્પષ્ટ અને પાંચ સંસ્થાન ગણતાં વિશ ભેદ થાય, પાંચે રસના મળી એકશન (સે) ભેદ થયા. ..
ભારે સ્પર્શ હોય ત્યાં લઘુ એટલે હલકે સ્પર્શ ના હોય, સુંવાળે જ્યાં હોય ત્યાં ખર એટલે બરસટ સ્પર્શ હેય નહીં. સ્નિગ્ધ એટલે પડે સ્પર્શ જ્યાં હોય ત્યાં રૂક્ષ એટલે લુખે સ્પર્શ હેય નહીં. શીત સ્પર્શ ત્યાં હોય ત્યાં ઉષ્ણુ સ્પર્શ હેય નહીં. એક ભારે સ્પર્શવાળા પુદ્ગલમાં લઘુ સ્પર્શ ટાળતાં મૃદુ, ખર, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, રૂક્ષ એ ૬ છ સ્પર્શ હેય.
For Private And Personal Use Only
Page #161
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૮
એક ભારે સ્પર્શમાં ૫ વર્ણ ૨ ગંધ પ રસ ૬ પર્શ ૫ સંસ્થાન સરવાળે ૨૩ ત્રેવીસ થયા, તેને આઠ સ્પ ગુણતાં એક રાસી ૧૮૪ ભેદ થયા.
એક સંસ્થાનમાં પાંચ વર્ણ હોય, બે ગંધ હોય, પાંચ રસ, આઠ સ્પર્શ હોય એવં વિશ ભેદ થયા. તેને પાંચે ગુણતાં ૧૦૦ એક શત ભેદ સંસ્થાનના થયા.
૫ વર્ણના ૧૦૦ ભેદ, ગંધના ૪૬, રસના ૧૦૦ ભેદ, સ્પર્શના ૧૮૪ ભેદ, સંસ્થાનના ૧૦૦ એકશતભેદ, સરવાળે પાંચ ત્રીશ ભેદ પ૩૦ પુણલાસ્તિકાયના થયા, તેમજ ધર્મસ્તિકાયના સ્કંધ, દેશ, પ્રદેશ તથા દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ અને ગુણ એ આઠ ભેદ તેમજ અધર્માસ્તિકાયના સ્કંધ, દેશ, પ્રદેશ તથા દ્રવ્ય ક્ષેત્ર, કાલ, ભાવ અને ગુણ એ આઠ ભેદ થયા, આકાશાસ્તિકાય, ના સ્કંધ, દેશ, પ્રદેશ તથા દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ અને ગુણ એ આઠ ભેદ છે. કાલ અસ્તિકાય નહીં હોવાને લીધે તેના સ્કંધ, દેશ પ્રદેશ નથી. પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ તથા વર્તના લક્ષણ રૂપ ગુણ છે. તેથી તેના પાંચ ભેદ થયા. ચારના મળી ત્રીશ ભેદ થયા. પુદગલાસ્તિકાયના પાંચશે ત્રીશ ભેદમાં આ ચારના ત્રીશ ભેદ ઉમેરતાં અજવના પદ પાંચસો સાઠ ભેદ થયા. ધર્મતિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદગલાસ્તિકાય અને કાલ એ પાંચ દ્રવ્ય અજીવ છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર ગુણ તેમનામાં નથી એ પાંચ જડ છે.
હવે પ્રથમ ધર્માસ્તિકાયનું સ્વરૂપ કહે છે. જીવ અને પુદ્રગલ દ્રવ્યને ગમન ક્રિયામાં સહાય આપવી એ ધર્માસ્તિકાયનું લક્ષણ છે
For Private And Personal Use Only
Page #162
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફ
સુગમ વિશેષકે, જલમાં માછલીને ગતિ કરતાં જલ જેમ ગતિ સહા ચક છે તેમ ધર્માસ્તિકાય પણ જવ અને પુદ્ગલને ગતિ કરવામાં સહાયક છે, ધર્માસ્તિકાયના ચાર ગુણ છે. એક અરૂપી ખીજે અચેતન ત્રીજો અક્રિય ચેાથે ગતિસહાય ગુણ, એચાર ગુણુ, ધર્માસ્તિકાયમાં અનાદિ કાળથી રહ્યા છે ધર્માસ્તિકાયના ત્રણ ભેદ છે. સ્કંધ, દેશ અ નેપ્રદેશ એનુ સ્વરૂપ કેવલ જ્ઞાની સાક્ષાત્ જાણી શકે છે,
હવેઅધા િતકાયનું સ્વરૂપ કહે છે.
स्थितिपरिणानां जीवपुद्गलानां स्थित्युपष्टभहेतुः अस्तिकायः सच असंख्य प्रदेशलोकपरिमाणः
સ્થિતિપણે પરિણમ્યા જીવ તથા પુદ્ગલ તેને સ્થિતિના એક ખાના હેતુ તેને અધાતિકાય દ્રવ્ય કહે છે. તે પણ લેાકાકાશ પરિ માણુ અસંખ્યાત પ્રદેશી છે. અરૂપી, અચેતન, અક્રિય અને સ્થિતિ સહાયક એ ચાર ગુણ તેમાં વ્યાપીને રહ્યા છે. એ અધર્માસ્તિકાય દ્રવ્ય સદા નિત્ય દ્રષ્યાયિકનયની અપેક્ષાએ છે. અગુરૂલઘુ પર્યાયથી તેમાં ષડ્ડણુ હાનિ વૃદ્ધિ થવાથી પચાયથિકનયની અપેક્ષાએ અનિ ત્ય છે. અનંતા પર્યાય, અન'તા ધર્મ, અધારિતાયમાં રહ્યા છે. આકાશાસ્તિકાયનું સ્વરૂપ,
सर्वद्रव्याणां आधारभूतः अवगाहकस्वभावानां जीवपुद्गलानां अवगाहोपष्टंभक आकाशास्तिकायः सच अनंत प्रदेशः लोकालोक परिमाणः यत्र जीवादयो वर्तते स लोक: असंख्य प्रदेशपरिमाणः ततः परमलोकः केवलाकाशमदेशच्यूहरूपः सच अनंतमदेशममाणः
ધાસ્તિકાય, અધાસ્તિકાય, જીવ, પુદ્દગલ, અને ક લ એ પાંચ દ્રવ્યને આધારભૂત જીવ તથા પુદગલને અવગાહનના ડભાના હૈ
૧૭
For Private And Personal Use Only
Page #163
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૦
તુભૂત તેને આકાશાસ્તિકાય દ્રવ્ય કહે છે. તેને પ્રદેશ અનંત છે. આકાશના બે ભેદ છે. ૧ કાકાશ. ૨ અલકાકાશ. જે આકાશમાં માસ્તિકાય, અધર્માસ્તિકાય, જીવ તથા પુદગલ છે. તેને કાકાશ કહે છે. અલોકના પ્રદેશ અનંતા છે. અરૂપી, અચેતન, અકિય, અવ ગાહનાદાનગુણ એ ચાર ગુણ આકાશાસ્તિકાય દ્રવ્યના છે. દ્રવ્યા થિકનયની અપેક્ષાએ આકાશ નિત્ય છે. પર્યાયાથિકનયની અપેક્ષાએ આકાશ અનિત્ય છે. આકાશ શાશ્વતું છે, અનાદિ કાળથી છે એ ને તેને અંત નથી માટે અનંત છે. તેમાં અનંતા ધર્મ અનંતા ૫ ચાય રહ્યા છે.
ગાથા.
अधम्मदव्वं ठिइ, उवठंभकारणं भणिय;
आगासं पुण ओगाइ, दाणलिंग मुणेयवं. ॥१॥ હવે પુગલાસ્તિકાયનું સ્વરૂપ કહે છે.
पूरणगलनस्वभावः पुद्गलास्तिकायः सच परमाणुरूपः तेच लोके अनंताः एकरूपाः परमाणवः अनंताः द्वयणुका अप्यनंता: व्यणुका अप्यनंताः एवं संख्याताणुकाः स्कंधा अप्यनंताः असंख्या ताणुकस्कंधा अप्यनंताः एकैकस्मिन् आकाशप्रदेशे एवं सर्वलोकेऽ पिज्ञेयं एवं चत्वारोऽस्तिकाया अचेतनाः
પુગલરિતકાયનું પ્રાકુ સ્વરૂપ કથન કર્યું છે. એ ચાર દ્રવ્ય અચેતન છે. જાણપણુ રહિત છે.
ધર્મસ્તિકાયના ચાર પથાય છે, એક સ્કંધ, દેશ અને પ્રદેશ એ અગુરુલઘુ. અધારિતકાયના ચાર પર્યાય છે. એક સ્કંધ બીજે દેશ, ત્રીજે પ્રદેશ અને ચે અગુરુલઘુ. ચાકાશા
For Private And Personal Use Only
Page #164
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩
સ્તિકાયના ચાર પર્યાય છે. એક સ્કધ બીજો દેશ ત્રીજો પ્રદેશ અને ચેાથેા અગુરૂ લઘુ. પુદગલદ્રવ્યના ચાર પર્યાય છે. એક વર્ણ બીજો ગંધ, ત્રીજો રસ અને ચેાથે સ્પર્ધા અગુરૂ લઘુ સહિત. કાલ દ્રવ્યના ચાર રચાય છે. અતીતકાલ, અનાગતકાલ ત્રીને વર્તમાનકાલ અને ચેાથે અનુરૂલઘુ છે.
જીવનું સ્વરૂપ કહે છે.
चेतना लक्षणो जीवः चेतना च ज्ञानदर्शनोपयोगी अनंतपर्याय परिणामिक कर्तृत्वभोक्तृत्वादिलक्षणो जीवास्तिकायः
ચેતના
ચેતના લક્ષણ, જીવનું છે. જ્ઞાન દર્શન,ઉપયાગ સ્વરૂપ છે, અનંત પચાય તેના પરિણામી કતા ભાક્તાદિક અનત શકિતનું પાત્ર તે જીવ જાણવો.
यदुक्तं गाथा नाणंच दंसणं चैत्र, चरितं च तवो तहा; वीरियं उवओगोय एवं जीवस्स लखणं ॥ १ ॥
ચેતના લક્ષણ જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ, વીચાર્દિક અન’ત ગુણુનું પાત્ર સ્વરવરૂપ ભાગી સ્વપરપ્રકાશક, વવરૂપાનંદ, અનંતગુણુભાગી, અનંતા વગુણની જે સ્વસ્વકાર્ય શક્તિ તેના કતા તથા ભાકતા, પરભાવના અકતા. અલાકતા વક્ષેત્રજ્યા પી તથા અનતિ આત્મસત્તાના ગ્રાહક તથા વ્યાપક રમણ કર નારો, તેને જીવ જાણવા. જીવના બે ભેદ છે. ૧ સિદ્ધ અને શ્રીજા સ સારી. આ કર્મથી રહિત જીવાને સિદ્ધના જીવે કહે છે,
સિદ્ધનું સ્વરૂપ.
ચઉદા ગુણ ઠાણાના અંતે એક સમયમાં સિદ્ધગતિ પામ્યા. છે, એક સમયમાં ઉર્ધ્વ જાતાં અસખ્યાતા આકાશના પ્રદેશ છે, તે મધ્યે જીવ જે પ્રદેશથી સમશ્રેણીએ પ્રવર્તન કરે તે થકી ખીજા
For Private And Personal Use Only
Page #165
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩ર પ્રદેશને સ્પર્શે નહીં. ત્યાં ગઓછતે શરીરની અવગાહનામાંથી ત્રીજો ભાગ ઘટાડે. બેતૃતીયાંશ ભાગની અવગાહના રહે, ૧ પૂર્વ પ્રોગ, ૨ ગતિ પરિણામ, ૩ બંધન છેદ ૪ અસંગ એ ચાર દૃષ્ટાન્ત સિદ્ધમાં જીવ જાય છે.
૧ પૂર્વ–પ્રયોગ-ધનુષ્ય ચઢાવી બાણુ મુકવા અવસરે પણછને. છે જેમ બાણ જાય તે પૂર્વપ્રયોગ જાણો. તેમ આત્મા કર્મ સહિત હતે તે કર્મ હિત થયે. એટલે આઠ કર્મની ૧૫૮ પ્રકૃતિ બંધ ૧ ઉદય ૨ ઉદીરણ ૩ સત્તાથી ૪ સર્વ પ્રકારે કર્મ સંક્ષયથકી ઉદ્ઘ જાય તે પૂર્વપ્રયાગ, - ૨ ગતિ પરિણામ-ગતિ પરિણામ તે અગ્નિસંગે ધુસ નીકળે તે ધૂમને સ્વભાવજ એવો છે કે, તે ઉર્ધ્વ ચઢે છે. તે ગતિ પરિણામ નાયેગે તેમ કર્મ રહિત જવની પણ ઉદર્વગતિ થાય છે. તે ગતિ પરિણામ જાણ
૩ બંધન છેદ-જેમ એરંડ વૃક્ષનો કુલ લાગી ફલને પરિપાક થયે ! આત્મપ્રાગે સુકાણા પછી ફલ ફાટે. તે મધ્યેથી એરંડા નીસરે, ઉંચા ઉછલે, તેમ ભવરૂપવનમાં મનુષ્યરૂપવૃક્ષ, તેને સમ્યકત્વરૂપ થડ જાણવું. વ્રતરૂપ શાખાઓ જાણવી. તેની ભાવનારૂપ ડાળીઓ જાણવી. ઘનઘાનિ કર્મક્ષય રૂ૫ કુલ જાણવાં. ત્રયોદશ ચતુર્દશ ગુણસ્થાનકરૂપ ફળ જાણવું. શેષ પ્રકૃતિ ૮૫ પંચાસીની સત્તા હતી તેના ક્ષયઓતપે પુદગલથકી આત્મા ભિન્ન થયે તે બંધનનો છેદ થએ તે જીવની ગતિ ઉંચીજ હોય.
અસંગ-જેમ કુંભાર દડે કરી ચક બમણ કરે પાત, તે ચક પિતાની મેળે ફર્યા કરે. કોઈ હાથ ન લગાવે તે પણ ઘણીવાર ચકર ચકકર ફર્યા કરે, તેમ જીવને અસંગકિયા બેલે કમલ થઈ રહ્યા છે. ઉપાધિના કાણુ સર્વ મટી ગયાં છે. માટે સંગ
For Private And Personal Use Only
Page #166
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૩
રહિત થયા છતા જીવ ઉર્દુ ગતિ કરે. એમ ચાર પ્રકારે એક સમય મધ્યે જેની ઉર્ધ્વગતિ છે. એવા સિદ્ધ ભગવાનને પુનઃ પુનઃનમસ્કાર કરૂ છું. રફટિકરત્નમયી સિદ્ધશિલાના ઉપરે એક યેાજનના ચાવીસમા ભાગે સિદ્ધના જી રહ્યા છે. એક સિદ્ધ આશ્રયી સાદિ અનત સ્થિતિ છે. ત્યાં સિદ્ધના જીવાની અનેક પ્રકારની અવગા હના છે. જઘન્ય એ હાથના અને ઉત્કૃષ્ટા પાંચશે ધનુષ્યમાન શરીરના ધણી સિદ્ધ થયા છે. જિલ્લના દાંતે=મુક્તિનું સુખ કહેવા કોઈ સમર્થ નથી. તે નુિ ટાંત અમારી બનાવેલી અનુભવ પશ્ચિશી વા અન્ય મહાગ્રંથાથી સમજવું, મૂગાને ગાળ ખવરાવી પશ્ચાત્ તેની મીઠાશનું સ્વરૂપ પૂછીએ ત્યારે તે કરસજ્ઞાએ ખતાવે, પણ મુખથી મીઠાશ કહી ન શકે, તેમ સિદ્ધનાં સુખ અનત જાણવાં. તે સર્વ મુખથી કહી શકાય નહીં. એક સિદ્ધની અવગાહનામાં અનંતાસિદ્ધ ની અવગાહના રહી છે. જેમ એક ઘરમાં એક દીપકને પ્રકાશ માઇ રહ્યા છે, અને તેમાં અનેક દીવા કરે તેા તેને પ્રકાશ પણ માચ છે, તેમ એક સિદ્ધની યાતિ મળ્યે અનંત સિદ્ધાની ચૈાતિ મળી રહી છે. અનંત સહજ, આત્મિકપ્રભુતામય સિદ્ધના જીવે છે, સિદ્ધના અભિાપ્ય પર્યાય, અનભિલાષ્ય સર્વ પાય નિરાવરણુ પ્રગટ થયા છે. તે અનંતા છે. સિદ્ધના અભિલાષ્ય પર્યાય કહેવાય પણ અનમિલાવ્ય પર્યાય શ્રી કેવળી કહી શકે નહી. તે વચનને અગાચર છે. અનન્તા છે, એકેક પ્રદેશેગુણ અનંતા છે, પયાય અનતા છે, તે મધ્યે સ્વભાવ નિર્માતા એ સર્વ પાય નિરાવરણુ, નિરસંગ, નિસહાય છે. સર્વ શક્તિ પ્રાભાવ પૂર્ણપણે છે, એ સર્વ, કેવલ જ્ઞાનવિના જણાય નહીં. જ્ઞાન, રાગ, દ્વેષ, વિષય રહિત સિદ્ધના જીવો છે, અન’તજ્ઞાનમય, અને તદર્શનમય, અન'તચારિત્રમય, અન"ત વીર્યમય, અવિનાશી, અજ અનાદિ, અનંત, અક્ષય, અક્ષર, અનક્ષર, અચલ, અમલ, અટલ, અગમ્ય, અરૂપી, કર્મ,
For Private And Personal Use Only
Page #167
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અબંધક, અગી, અભેગી, અરેગી, અભેદી, અવેદી, અદી, અબેદી, અકષાયી, અસખાથી, અલેશી, અશરીરી, અનાહારી, અવ્યાબાધ, અનવગાહી, અગુરુલઘુ, અપરિણામી, અપ્રાણી, અસંસારી, અમર, અપર, અપરંપાર, અવ્યાપી, અનાશ્રિત, અકંપ, લેકાલેક જ્ઞાયક, શુદ્ધ ચિદાનંદ સ્વરૂપ એવા સિદ્ધ ભગવાન છે. તેમને પુનઃ પુનઃ નમું છું. આઠ પ્રકારના કર્મક્ષયથકી સિદ્ધ પરમાત્માને આઠ ગુણ પ્રગટ થયા છે. જ્ઞાના વરણીય કર્મના સંક્ષયથી અનંત જ્ઞાન પ્રગટયું છે. દર્શનાવરણીય કર્મના સંક્ષયથી અનંત દર્શન પ્રગટયું છે, જ્ઞાનને વિશેષ ઉપગ અને દર્શન તે સામાન્ય ઉપાગતરીકે જાણવું. સિદ્ધના જીવોને પ્રથમ જ્ઞાન અને પશ્ચાત્ દર્શન જાણવું, છત્મસ્થ અને પ્રથમ સામાન્ય ઉપગ અને પાત્ વિશેષ ઉપગ જાણો. વેદનીયકર્મના સંક્ષયથકી અવ્યાબાધ સુખ પ્રગટે. દર્શન મેહનીય અને ચારિત્રમેહનીયના સંક્ષયથી ક્ષાયિકભાવે સમ્યકત્વ અને સ્થિરતા પ્રગટે છે. આયુષ્ય કર્મસંક્ષયથી સિદ્ધને અક્ષય સ્થિતિ પ્રગટે. સિદ્ધ પરમાત્મા કદાપિ કાળે સંસારમાં અવતાર લઈ શકતા નથી. અને જે સંસારમાં અવતાર લે છે તે સિદ્ધ તરીકે જાણવા નહીં. નામકર્મના સંક્ષયથી સિદ્ધ અમૂર્તપણું પ્રગટે છે. ગેત્રના સંક્ષયથી અગુરુલઘુગુણ સિદ્ધને પ્રગટ છે. અંતરાય કર્મના સંક્ષયથી સિદ્ધ પરમાત્મામાં અનંત, વીર્ય આવિર્ભાવરૂપે પ્રગટયું છે. એ આઠ ગુણ સિદ્ધ પરમાત્માને સાદિ અનંતમે ભાગે પ્રગટયા છે, એક સમયમાં ત્રણે કાલના સર્વ વિચારને સિદ્ધ ભગવાન્ જ્ઞાનેકરી જાણે છે. વિશેષ સિદ્ધનું સ્વરૂપ અનુભવ પશ્ચિશીથી જોવું. તથા સૂત્ર આદિ પવિત્ર ગ્રંથોથી જીજ્ઞાસુએ જાણવું.
સંસારી જીવનું સ્વરૂપ. કર્મ સહિત જે છે તેને સંસારી જી કહે છે. જીવન બે ભેદ છે, સગી અને અગી. અગી તે ચઉદમાં ગુણઠાણે
For Private And Personal Use Only
Page #168
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર્તતા જીવ જાણવા સગીના ક્ષે ભેદ છે. ૧ કેવલી અને બીજે છમસ્થ, સગી કેવલી તેરમા ગુણઠાણે વર્તનારા જાણવા. છમના બે ભેદ. ૧ ક્ષીણ મેહી અને બીજે ઉપશાંત મેહી ક્ષણહી તે બારમા ગુણઠાણે વર્તનારા જીવ જાણવા. ૨ સકષાથી સકષાયીના બે ભેદ છે. 1શ્રેણિપ્રતિપન્ન ૨ શ્રેણિરહિત. શ્રેણિરહિતના બે ભેદ છે. ૧ અપ્રમાદી, ૨ પ્રમાદી. પ્રમાદીના બે ભેદ છે. સર્વ વિરતિ અને દેશવિરતિ. સર્વવિરતિ તે છઠ્ઠાગુણઠાણે વર્તનારા મુનિરાજ જાણવા. અવિરતિના બે ભેદ છે. સમ્યગદૃષ્ટિ અવિરતિ અને મિથ્યા દૃષ્ટિ અવિરતિ, સમ્યદૃષ્ટિ અવિરતિ તે ચોથા ગુણઠાણાએ વર્તનારા જી જાણા. મિથ્યાત્વિના બે ભેદ છે. ભવ્ય અને અભિવ્ય. ભવ્યના બે ભેદ, ગ્રંથી ભેદી અને અગ્રંથી ભેદી. એ ભેદ જાણવા, કર્મની, ઉપાધિથી એ સવભેદ જાણવા. અભવ્ય જીવ કદાપિ કાળે મુક્તિ જાય નહિ. કારણ કે, તેનામાં મુક્તિ જવાની યેગ્યતા નથી. મુક્તિ જવાની યેગ્યતા જેને છે તે ભવ્ય જાણવા. સંસારી જી ગુણઠાણા સહિત હોય છે, માટે ગુણઠાણ કહે છે.
गाथा
मिच्छे १ सासण २ मीसे ३ अविरय ४ देसे ५ पमत्त ६ अपमत्ते ७ नियट्टि ८ अनिअट्टि ९ मुहुम १० वसम ११ खीण १२ सयोगी १३ अयोगी १४ गुणा ॥१॥
૧ મિથ્યાત્વ ગુણસ્થાનક-પ્રથમ ગુણઠાણે મિથ્યાત્વી જીવ હોય, તે મિથ્યાત્વના પાંચ ભેદ છે. ૧ અભિગ્રહિક મિથ્યાત્વ, લીધે હઠ મુકી શકે નહીં. ૨ અનભિગ્રહિક મિથ્યાત્વ, કુદેવ, કુગુરૂ, કુધર્મને ધર્મ સરીખા કરી માને પૂજે તેને અનભિગ્રહિક મિથ્યાત્વ કહે છે.
For Private And Personal Use Only
Page #169
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બટાને ખોટા તરીકે જાણે પણ હઠ કદાથી તે મુકી શકે નહીં. ઉસુત્ર ભાષણ કરે, તે આભિનિવેશિક મિથ્યાત્વ જાણવું. શ્રી કેવલી ભગવંત કથિત ધર્મમાં સંશય થાય તે શાંશયિક મિથ્યાત્વ જાણવું. શ્રી કેવલીના ધર્મનું કંઈ જાણપણું નહીં. એ કેદ્રિય, વિક લેંદ્રિયની પેઠે તે અનાગિક મિથ્યાત્વ જાણવું. શ્રી ઠાણાંગસૂત્રમાં દશ પ્રકારે મિથ્યાત્વ કહ્યું છે –
૧ જીવને અજવ કરી જાણે તે મિથ્યાત્વ. : અજીવને જીવ કરી જાણે તે મિથ્યાત્વ. ૩ ધર્મને અધર્મ કરી માને તે મિથ્યાત્વ. અધર્મને ધર્મ કરી માને તે મિથ્યાત્વ. ૫ મેક્ષને માર્ગ જ્ઞાન દર્શન, ચારિત્ર તેને મિક્ષ તરીકે માને નહીં તે મિથ્યાત્વ. ૬ સંસારભ્રમણના હેતુને : મોક્ષ માર્ગ કરી મા ને તે મિથ્યાત્વ. ૭ મુક્ત થયા નથી તેમાં મુક્તપણાની બુદ્ધિ તે મિથ્યાત્વ. ૮ મુક્તને વિષે અમુક્તપણાની બુદ્ધિ તે મિથ્યા ત્વ. ૯ વિતરાગક્ત સાધુને વિષે અસાધુપણાની બુદ્ધિ તે મિથ્યાત્વ. ૧૦ અસાધુને વિષે સાધુપણાની બુદ્ધિ તે મિથ્યાત્વ.
' અભવ્યજીવને અનાદિ અનંતમે ભાંગે મિથ્યાત્વ છે. ભવ્ય જીવને અનાદિ સાંત ભાગે મિથ્યાત્વ છે. સાદિ સાંત સ્થિતિ પડિવાઈ જીવને જઘન્ય થકી અંતમુહર્ત અને ઉત્કૃષ્ટથી અર્ધ પુદગલ પરાવર્ત કાલમાં કાંઈક ઉણું સ્થિતિ જાણવી. - ૬ સારવાદન ગુણસ્થાનક-કઈ જીવ ઉપશમ સમ્યકત્વથકી પડે છતો મિથ્યાત્વ ગુણઠાણે જ્યાં સુધી પહોંચ્યું નથી ત્યાં સુધી વચ્ચે છ આવલીકા સુધી રહે. ત્યાં સમકિતને રવાદ રહે તેથી તેને સારવાદન ગુણઠાણું કહ્યું છે.
- ૩ મિશ્ર ગુણ સ્થાનક–જીવ લાપશમિક સમક્તિથી પડી મિશ્ર મહનીયના ઉદયે મિશ્ર ગુણે આવે, અથવા મિથ્યાત્વથી નીકળી સમક્તિ ગુણઠાણે આવતાં વચ્ચે મિશ્ર મહનીયના ઉદયે
For Private And Personal Use Only
Page #170
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિશ્ન ગુણઠાણે આવે, એ ગુણઠાણાને અંતર્મુહૂર્ત કાલ છે, નાલિયર દ્વીપના મનુષ્યને જેમ અન્ન ઉપર રૂચિ તથા હેષ નથી તેમ મિશ્ર ગુણઠાણાના જીવને તત્વ ઉપર રૂચિ પણ ના હોય તેમ દ્વેષ પણ ના હોય,
અવિરતિ સભ્ય દષ્ટિગુણ રથાનક-જે જીવ અનાદિ કાળથી મિથ્યાત્વી હતું, ચોરાશી લાખ નિ ભમતાં ભમતાં ગર્ભજ પચે દ્રિય મનુષ્ય તરીકે ઉત્પન્ન થયે, કઈ કારણ પામી સંસારથી ઉદાસીન થઈ, જન્મ જરા મરણથી ભય પામે ત્યારે આ સર્વ સંસાર વિનાશી સ્વાર્થમય ભાસે, વૈરાગી થાય, યથાપ્રવૃત્તિકરણ કરે. યથા પ્રવૃતિ કણ ભવ્ય તથા અભવ્ય જીવ પણ કરે. એ કરણ કરતે જીવ ધર્મનુકાન તપ, જપ પ્રમુખ કિયા કરે પણ લેખે આવે નહીં.
જ્ઞાનાવરણય દર્શનાવરણીય, વેદનીય, અંતરાય એ ચાર કમની ત્રીશ કેડા કેડ સાગરોપમની સ્થિતિ છે. તેમાંથી પ્રત્યેકની ઓગણત્રીશ કેડા કોડ સાગરોપમની સ્થિતિ ખપાવે, અને એકકેડાર્ડ સાગરોપમની રિતિ બાકી રાખે. નામ કર્મ અને ગાત્ર કર્મ એ બે કર્મની વિશકોડાકોડી સાગરે પમની સ્થિતિ છે. તેમાંથી ઓગણીશ ખપાવે, અને પ્રત્યેકની એક
ડાકોડી બાકી રાખે. મેહનીય કર્મની સિત્તર કેડાછેડી સાગ રેપમની સ્થિતિ છે. તેમાંથી અગત્તર કડાકડી સાગરોપમની સ્થિતિ ખપાવે, એ રીતે આયુષ્ય કમ વજીને બાકી સાતકર્મની એક પાપમના અસંખ્યાતમા ભાગે વન એક કોડા કેડી સાગરે પમની સ્થિતિ રાખે. એ જે વૈરાગ્યરૂપ ઉદાસીન પરિણામ તે યથાપ્રવૃત્તિ કરણ જાણવું. એ પ્રથમકરણ, સર્વ પચેંદ્રિય જીવ અનતિવાર કરે છે.
અપૂર્વ કરણ-શ્રીજીન કથિત માર્ગસાચે જાણી શ્રદ્ધાધારે સૂક્ષ્મ ભાવ જાણવાની રૂચિ થાય, આત્મા શરીરમાં રહે છે. પણ શરીરથી ભિન્ન છે, વ્યાધિક આત્મા નિત્ય છે. પવાયાર્થિક કરી આ
૧૮
For Private And Personal Use Only
Page #171
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૮ મા અનિત્ય છે. ષ દ્રવ્ય સ્વરૂપ સત્ય કરી માને. હેય તે છાંડવું, ઉપાદેય એટલે આદરવું તેને વિવેક પ્રગટે, શુદ્ધતત્વ વાંછા રૂપ પરિણામ પ્રથમ કઈ વખતે થયા નહોતા એવા જે પરિણામ તે અપૂર્વકરણ જાણવું. એ બીજું કરણ સમક્તિ યોગ્ય જીવને થાય છે. ત્રીજું અનિવૃત્તિકરણ જાણવું. દેવ શ્રી અરિહંત, શુદ્ધ ગુરુ, સર્વજ્ઞકથિત સત્ય ધર્મ, અરિહંત કથિત આગમની શ્રદ્ધારૂપ સમકિત જાણવું. સમકિતના ત્રણ ભેદ છે. ઉપશમ સમકિત, ક્ષયોપશમ સમકિત, ક્ષાયકસમક્તિ. ઉપશમસમકિત ચેથા ગુણઠાણાથી તે અગિયારમા ગુણઠાણ સુધી છે. પશમ સમકિત ચોથા ગુણઠાણથી તે સાતમા ગુણઠાણ સુધી છે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લેભ અને સમક્તિ મેહનીય, મિશ્રમેહનીય, અને મિથ્યાત્વ મેહનીય, એ સાત પ્રકૃતિ જે જીવ સર્વથા સંક્ષય કરે તેને ક્ષાયિક સમકિત હેય છે.
ચેથા ગુણઠાણે ત્રણ પ્રકારના સમકિત મધ્યેથી કોઈપણ સમ્યકત્વ હોય અવિરતિ ગુણઠાણે જઘન્યથી અંતર્મુહૂર્ત કાલ અને ઉત્કૃષ્ટ છાસઠ સાગરેપમ ઝાઝેરો કાલ જાણ. - ગગન્ન જુવો, અંતમુદુ પીણાં ગવચ્ચે ! । समहियतेत्तीसयरे, उक्कोसं अंतमुहुलहुयं ॥ १ ॥
૫ દેશવિરતિગુણરથાનક –અપ્રત્યાખ્યાનીય કૅધ, માન, માયા, લેભના ક્ષયથકી દેશવિરતિ ગુણ સ્થાનક પ્રાપ્ત થાય છે. જવને વ્રત પચ્ચખાણ ઉદયે આવે. જઘન્ય નમસ્કાર સહિયનું પ્રત્યાખ્યાન. ઉત્કૃષ્ટાં શ્રાવકનાં બાર વ્રત ઉદયે આવે, તિર્યંચને પણ દેશ વિરતિ ગુણઠાણું પ્રાપ્ત થાય છે. કિંતુ દેવતા નારકીને પાંચમું ગુણઠાણું પ્રાપ્ત થતું નથી. દેવતાને વ્રત પચ્ચખાણને ઉદય નથી. આ ગુણઠાણાની સ્થિતિ અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટી એક દેશ ઉણ પૂર્વ કેડી વર્ષની સ્થિતિ જાણવી.
For Private And Personal Use Only
Page #172
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
138
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગાથા.
देण पूव्बकोडी, गुरु लहुयंच अंतमुहुदेसं, छठ्ठाइगारसंना, लहुआ समयं न मुहु गुरुआ ॥ १ ॥
૬. પ્રમાદગુણુસ્થાનક—પ્રત્યાખ્યાનીય કષાયના ક્ષયથી છઠ્ઠું પ્રમાદગુણ સ્થાનક પ્રાપ્ત થાય છે, આ ગુણુડાણે સવલના ફ્રોધ, માન, માયા, લોભ હોય. તેની જધન્ય અન્તમુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશેાન પૂર્વકાટીવર્ષની સ્થિતિ જાણવી.
૭ અપ્રમાદ ગુણુ સ્થાનકના અંતર્મુહૂર્ત અને ગુણુઠાણાના ભેગા મળી એકદેશ ઉણાં પૂર્વ કાડી વર્ષનો જાણવા.
૮ નિવૃત્તિકરણુ ગુણુસ્થાનકનેા કાલ અંતર્મુહૂર્ત માનજાણવા. હું અનિવૃત્તિકરણ ગુણસ્થાનકનો કાલ અંતર્મુહૂર્ત માન ૧૦ સૂક્ષ્મ સ′′પરાયના કાલ અંતર્મુહૂતૅ માન.
૧૧ એકાશમું ઉપશાંત માહ ગુણસ્થાનક અતર્મુહૂર્ત માન. ૧૨ ખારમુ ક્ષીણમેહ ગુણુ સ્થાનકના જન્ય, ઉત્કૃષ્ટ અંતમુર્હુત માન
૧૩ સ યેગીગુણ સ્થાનક-તેનો જધન્યથી અંતર્મુહુર્ત માન અને ઉત્કૃષ્ટ એક દેશ ઉણાં પૂર્વકાડી વર્ષની સ્થિતિ તેરમા ગુણુઢાણાની જાણવી.
૧૪ અયાગી ગુણ સ્થાનકના પાંચ હરવાક્ષરના ઉચ્ચાર કરતાં જેટલેા કાળ થાય તેટલેા જાણવા.
છઠ્ઠું ગુણઠાણે વર્તનાર સંયતિ ( સાધુ ) જીનશાસનને કામે લબ્ધિ ફારવે, પણ સાતમે શુઢાણે વર્તનાર સાધુ લબ્ધિ ફારણે નહીં, આઠમા ગુણઠાણે શુકલધ્યાનના પ્રથમ પાયે જ્યારે,
For Private And Personal Use Only
Page #173
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪. '
છવ, કર્મની નિર્જરા કરે, આત્માના દ્રવ્ય, ગુણ, પર્યાયને ધ્યાવે, વિકલ્પ સંકલ્પને ત્યાગ કરે, અગ્યારમું ગુણઠાણું એક જીવ ચાર વાર પામે એક જીવ એકભવમણે બે વાર અગીયારમું ગુણઠાણું પામે. આઠમા ગુણઠાણાથી જીવ કર્મ અપાવત તીવ્ર વીર્ય ઉપગે શુકલધ્યાનના બળે નવમે, દશમે ગુણઠાણે મેહનીય કર્મ ખપાવી બારમે ગુણકાણે આવે. શુકલધ્યાનને દ્વિતીય પાયે એકત્વ વિતક અપ્રવિચાર નામને ધ્યાવે, પકડાતુ ચાર ઘાતી કર્મ ખપાવી સ્થાનાંતરાલે કૈવલ્યજ્ઞાન, કેવલદર્શન પામે. તેમાં ગુણઠાણે સ્થિતિ હય, તેરા ગુણહાણે વર્તનાર જીવને ચાર અઘાતિયાં કર્મ બાકી રહે. ચઉદમાં ગુણરાણને અંતે મોક્ષ સ્થાનમાં ગતિ કરી છવ પરમાત્મારૂપે થાય. હવે મુક્તિ જવાના ભાવ માટે ભાવનું વરૂપ કહે છે.
ભાવ સ્વરૂપ, ૧ આપશમિકભાવ ૨ ક્ષાસિકભાવ. ૩ પશમભાવ. ૪ ઔદયિકભાવ. ૫ પરિણામિકભાવ. ૬ ત્રિપતિકભાવ.
નથી. केवलनाणं देसण खइभं सम्मंच चरण दाणाइ
नवखइआ लद्धीओ उवामिए सम्म चरणंच ।।१।। જ્ઞાનાવરણીયન ક્ષયથી પ્રગટયું તે ૧ કેવલજ્ઞાન, દર્શનવરણીય કર્મના ક્ષયથી પ્રગટયું તે ૨ કેવલદર્શન, દર્શન દેહનીયના ક્ષયથી ૩ શુદ્ધ ફાયિક સમ્યકત્વ, ચારિત્ર મહનીયના ફાયથી પિમાય તે જ ક્ષાયિક ચારિત્ર, દાનાદિ પાંચ અતરાયને ક્ષયે પામ્યા તે અનંતદાન, અનંત લાખ, ગ, ઉપભોગ તેમ અનંત વીર્ય એ પાંચ લબ્ધિ ક્ષાચિક જાણવી.
For Private And Personal Use Only
Page #174
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૧
૧ કેવલજ્ઞાન, ૨ કેવલદર્શન, ૩ લાયક સમ્યકત્વ, ૪ ક્ષા યિક ચારિત્ર, ૫ દાન, ૬ લાભ, ૭ ભેગ, ૮ ઉપગ, ૯ અનંત વીર્ય એ નવ ભેદ ક્ષાચિક ભાવના થયા.
ઉપશમ ભાવના બે ભેદ ઉપશમ સમ્યકત્વ ૨ ઉપશમ ચારિત્ર, ઉપશમ ભાવે હેય.
. नाणाचउ अन्नाणतिन्निय, सणतिगंच गिहिधम्मो वेअग सव्वचारितं, दाणाइगमिस्सगा भावा ॥१॥
મતિ, શ્રુત, અવધિ, મન પર્યવ એ ચારના આવરણના ક્ષેત્ર થશમે થનાર જે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનપર્યવજ્ઞાન એ ચાર જ્ઞાન, મતિજ્ઞાન. શ્રુતજ્ઞાન, વિર્ભાગજ્ઞાન એ ત્રણ અજ્ઞાન પશમ ભાવે હોય. ચક્ષુદન, અચક્ષુદર્શન, અવધિદર્શન એ ત્રણ દર્શન દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી હોય. દેશવિરતિ ચારિત્ર સેહનીયના પશમથી હેય દર્શનાવરણીય કર્મ ક્ષ પશમે વેદક રમ્યકત્વ હોય. સર્વવિરતિરૂપ ચારિત્ર રેહનીયના પશમે હોય, પંચવિધ અંતરાયના ક્ષપશમે પાંચ લધિ જવા પામે. પૂર્વે ક્ષાયિક ભાવની પાંચ લબ્ધિ કહી છે. તે કેવલીને હોય છે. અને ક્ષાયોપથમિકી જે પાંચ લબ્ધિ કહી તે સર્વ સંસારી જવને હોય છે.એ અઢાર પશમ ભાવે હોય. ___ अन्माण मसिद्धत्ता, संयम लेसा कसाय गइ वेआ, मिच्छं तुरिए भव्वा, अभवत्त जियत परिणारे (१) एते उत्तरभेदाः
મિથ્યાત્વને ઉદયે થયું તે અજ્ઞાન. રાજ દુન્ના મન્ના कुच्छिय सलिं असील मर्सईए, भई तह नाणं पिहु मिच्छदिहिस्स અમાપ છે ? ||
For Private And Personal Use Only
Page #175
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આઠ કર્મના ઉદયથી થયું તે અસિદ્ધપણું ૨ અસંયમ એટલે અવિરતિપણું તે અપ્રત્યાખ્યાનાવરણના ઉદયથી હેય. લેહ્યા વિવિધ પરિણામ ઉદયથી હોય. ૪ ૫ કષાય તે મેહનીય કર્મના ઉદયથી હોય.
ગતિ–તે નામ કર્મના ઉદયથી હેય, વેદ, પુરૂષદ, નપુંસકવેદ એ ત્રણ વેદને ઉદય મહનીય કર્મના ઉદયથી હેય. અતત્વ શ્રદ્ધાનરૂપે તે મિથ્યાત્વ એ ૨૧ એકવીશ ભેદ ચોથા ઉદયિક ભાવના જાણવા.
૫ પારિણામિકભાવના ત્રણ ભેદ છે. ૧ ભવ્યત્વ અભવ્યત્વ ૩ જવત્વ. ભવ્યત્વ તે અભવ્યતાએ પરિણમે નહીં. અભવ્ય તે ભવ્યતાએ પરિણમે નહીં. જવ તે અજીવતાએ પરિણમે નહીં. અજીવતે જીવ તાએ પરિણમે નહીં. ૩એમ પાંચે ભાવના ઉત્તભેદ પ૩ ત્રેપન થયા.
आइम चउदारेसु ४ भावो परिणाममोअणायच्यो १ पुग्गल परिणामुदओ, पंचविहा हुँति मोहमि ॥ ८ ॥
ધમસ્તિકાય ૨ અધમસ્તિકાય ૩ આકાશાસ્તિકાય અને કાલ એ ચારને પરિણામિક ભાવ હાય. ધર્માસ્તિકાયને સ્વભાવ ગતિસહાયને છે, અધમસ્તિકામને સ્વભાવ રિથતિ સહાય છે. આકાશાસ્તિકાયને સ્વભાવ અવકાશને છે. કાલ પણ આવલિકાદ પરિણામે પરિણતપણથી અનાદિ પરિણામિક ભાવે છે, પુદગલાસ્તિકાયમાં પરિણામિક અને ઐયિક એ બે ભેદ હોય, તેમાં દ્વયાણકાદિ સ્કંધ તે સાદિકાલપણાથી સાદિપરિણામિક ભાવે હેય, બે પરમાણુ જુદા હતા, તે ભેલા : થયા, ત્યારે બપણાનું પરિણમન થયું, ત્યારે સાદિપરિણામિક પણું કહેવાયું. અને જે મેરૂ પર્વતના સ્કય તે અનાદિ પરિણામિક ભાવે છે તે અનાદિ કાલના ભેગા પરિણમ્યાથી અનાદિ પરિમિકપણું કહેવાયું, હવે કયિક ભાવ કહે છે. અનંત
For Private And Personal Use Only
Page #176
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૩
પરમાવાત્મક જે સ્કંધ છે તે જીવને ગ્રહણ પ્રાગ્ય છે. અને
દયિકભાવ તે જીવ આશ્રી હોય. જે અંનત પરમાવાત્મક ઔધ ગ્રહ્યા ત્યારે શરીરના મેદય થયે. એટલે જે કધે ઔદરિક શરીરને ઉદય થયે ત્યારે પુગલને ઔદયિક ભાવ કહેવાય. અને જે કેવલાણુ છે તે જીવને અગ્રહણ છે તે પરિણામિક ભાવેજ છે.
મેહનીય કર્મને વિષે પંચભાવ છે. ત્યાં ઉપશમ તે અનુયા વસ્થા માચ્છાદિત અગ્નિની પેઠે. અત્ર સર્વે પશમ લે. કારણ કે, દેશોપશમ સર્વકર્મને હોય. ઉદયાગતને એપવે અનુદયને ઉપશમ કરે તે પશમ. અત્યંતે છેદકરણ તે ક્ષાયિક. ઉદય કરે તે ઔદયિક. અને પારિણમિક તે જવપ્રદેશ સાથે લેલીભાવે મિશ્ર થાવું. તથા દ્રવ્ય, ક્ષેત્ર, કાલની અપેક્ષાએ તથા સંકુમાદિ રૂપેકરી જે પરિણમે તે પરિણામિક ભાવ. મેહનીય કર્મને વિષે પાંચ ભાવ કહ્યા.
दसण नाणावरणे, विग्ये,विगुवसम हुँति चत्तारि वेआऊनाम गोए, उवसम मीसेण रहिभाओं ॥ ९ ॥
દર્શના વરણીય કર્મને વિષે, જ્ઞાનાવરણીયકર્મને વિષે, તથા અંતરાયકર્મનેવિષે ઉપશમિકભાવવિના ક્ષયિક, ક્ષાપશમિક,
દયિક, પારણામિક એ ચાર ભાવ હેય. તે મધ્યે જ્યારે કેવલ જ્ઞાન કેવલ દર્શનને ઉદય થાય ત્યારે પશમ ભાવ હેય નહીં. ફક્ત ભાયિક, ઔયક, અને પારણમક એ ત્રણ હોય. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય. મેહનીય એ ચાર જ્ઞાનાદિગુણના ઘાતક છે. માટે ઘાતી કર્મ કહેવાય છે.
વેદનીય, આયુષ્ય, નામ, ગોત્ર એ ચારને વિષે ઉપનિક ક્ષાપશમક એ બે વિના ક્ષાયિક, ઔદયિક, પરિણામિક એ ત્રણ ભાવ હેય, એ ચાર કર્મ દેશ ઘાતી છે.
For Private And Personal Use Only
Page #177
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
चउसुधि गइनु पण पण, खाइग परिणाम हुनि सिदिए,
अह जीवेट अभावे, भणामि गुणठाण रूवेसु ॥१०॥ દેવતાની ગતિ નારક ગતિ, મનુષ્ય ગતિ, તિર્યંચગતિ એ ચાર ગતિને વિષે પાંચ ભાવ હોય, ક્ષાવિક ભાવ, પરિણામિક એ બે ભાવ સિદ્ધમાં હેય. ક્ષાયિક ભાવે જ્ઞાન પારણામિક ભાવે જીવત્વાદિક હેય, ગુણઠાણાને વિષે પચાવ કથન કરે છે.
मोसोदय परिणामा, एएमात्रा अवंति पढपनिग ३
अग्गे अष्टसु ८ पणपण, उपसम विगुहुँति खो गमि ॥
પશમિક ભાવ ૧ ઔદયિક ભાવ ૨ પરિણામિક ભાવ ? એ ત્રણ ભાવ ચિથ્યાત્વ + સાસ્વાદન : મિશ્ર ૩ એ ત્રણ ગુણઠાણે હોય છે ઉપશમ ભાવે ઈદ્રિય ઔદયિક ભાવે ગતિ ૨ પારણામિક ભાવે જીવત્વાદ. અગ્રિમ આઠ ગુણઠાણે ૪-૫-૬-૭-૮-૯–૧૦-૧૧ એ આઠ ગુણઠાણે પાંચ ભાવ હેય. ઉપશર્મિક ભાવ વિના બારમા ક્ષણમાહ ગુણઠાણે ચાર ભાવ હોય. તે મધ્યે હાયિકભાવે શાયક સમ્યકત્ત્વ અને હાયિક ચારિત્ર પશમ ઈદ્રિય ર ઔદયિક ભાવે ગતિ ૩ પારણા ક ભાવે જીવ એ ચાર ભાવ હેય.
खइयोदय परिणामा, तिन्निय भावा भवति चरमदुगे एसि उत्तर भया भणामि, मिच्छाइ गुणठाणे ॥ १ ॥
હાયિકભાવ, ઔદયિકભાવ. પરિણામિકભાવ, એ ત્રણ ભાવ તેરમે ચઉદ ગુણહાણે હાય, હવે તેમના ઉત્તરભેદ ગુણઠાણેદશાવે છે.
मिच्छे तह सासाणे, खोक्सविता भवंति दसभेगा વાળારૂ પણ રાગ રાગ તિગર I 2 !
For Private And Personal Use Only
Page #178
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧
મિથ્યાત્વ તથા સાસ્વાદન ગુણટાણે ફાયાપશમ ભાવના અઢાર ભેદમાં ના દશ ભેદ હોય છે. દાનાદ્ધિ પાંચ લબ્ધિ ચક્ષુદર્શન, અદ્ભુદર્શન, મંતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન, વિભગ અજ્ઞાન એવ દશ ભેદ થાય પશ કિ ભાવના પહેલે તથા ખીજા ગુણફાણે જાણવા.
मोस्से मी सम्म विदस दाणाइ पणग नाण तिगं "तुरिए वारस नवरं मिस्सच्चाएय एमत्तं ॥ १ ॥
મિશ્રનામા ત્રીજે ગુણઠાણે મિશ્રસમ્યકત્વ ૧ અવધિદર્શન એ એ વધ્યા. શેષ દશ પૂર્વના દર્શન ત્રણ, દાનાદિલબ્ધિ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન એ જ્ઞાન શ્રિ લેવાં. મિશ્ર એવા ખાર, ભેદ ક્ષાપમિક ભાવના ત્રીજે ગુણઠાણે જાણવા. ચેાથે અવિરતિ ગુણટાણે એજ ખાર ભેદ જાણવા. કિંતુ વિશેષ એટલું છે કે મિશ્ર ગુણટાણે જ્ઞાનતે અજ્ઞાને કરી મિશ્ર હોય, અને મિશ્ર હોય અને ચેાથે ગુડાણે જ્ઞાન શુદ્ર હોય સમ્યકત્ત્વ પણ શુદ્ધ હોય. समत्तत्ता बारन, विरई खेत्रेण तेर पंचमए, तह सत्तनए, चउदसण नाण खेविकए ||
ચેાથે ગુડાણે જ્ઞાન ત્રણ, લબ્ધિ, દર્શન ત્રા, દાયેાપશમ સમ્યકત્વ એવ ખાર ભેદ છે. પાંચમે ગુણુાણે દેશિવરતિ ઉમેરિએ ત્યારે કાર્યપશમ ભાવના તેર ભેદ હોય. મનઃ પર્યવજ્ઞાન ઉમેરતાં રૂં તથા સાતમે ગુણફાણે ક્ષયાપશમ ભાવના ચાઢ ભેઢ પામીએ, દેશ વિરતિને ઠેકાણે સર્વ ત્રતિ ભેદુ લેવા.
अट्टम नवम दस, विसम्पत्ते होई तेररुगं उवसंत खीणमाहे चरित रहिआय वारभवे ॥
આઠમું અપૂર્વકરણ ગુણદાયું, નવમું અનિવૃત્તિ કરણ ગુગુ ઠાણું, દશમું સ્ક્રમસ પાય ગુઠાણું એ ત્રણ ગુણતાળું ક્ષયાપશમ
૧૨
For Private And Personal Use Only
Page #179
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમકિત વિના દર્શન ત્રણ, દાનાદિ લબ્ધિ પજ્ઞાન ચાર, સર્વ વિરતિ, એ ૧૩ તેર ભેદ ક્ષપશમ ભાવના હોય, પશમ સમકિત. ચેથા, પાંચમા, છઠ્ઠા, સાતમા, ગુણઠાણે છે. બીજે નથી. એકાદશમું ઉપરાંત મોહગુણસ્થાનક, બારમું ક્ષીણમેહ ગુણસ્થાનક એ બે ગુણઠાણે જ્ઞાન ચાર, દર્શન ત્રણ, દાનાદિ લબ્ધ પાંચ, એવં બાર ભેદ પશમના હૈય, અગ્યારમે ઉપશમ ચારિત્ર હોય, બારમે ક્ષાયિક ચારિત્ર હેય,
મિથ્યાત્વને ઉદયે થએલું જ્ઞાન તે અજ્ઞાન. આઠ કર્મના ઉદયથી થયું તે અસિદ્ધપણું, વિવિધ પરિણામ જનિત છ લેયા, અપ્રત્યા ખ્યાનીય કષાયદયથી થએલું અવિરતિપણું. કષાય ચાર, ગતિ ચાર, વેદ ત્રણ, મિથ્યાત્વ એ એકવીસ ભેદ મિથ્યાત્વ ગુણઠાણે દયિક ભાવના જાણવા.
गाथा
विइए विच्छत्ताविणा, वीसं भेगा हवंति उदयस्स तइए तुरिए दस नत्र, दस नवविणु अन्नाणेण नायब्धा ।।१।। મિથ્યાત્વ વિના સાસ્વાદન ગુણઠાણે ઔદયિક ભાવના વશ ભેદ પામીએ, રાસ્વાદનને વિષે મિથ્યાત્વને અભાવ છે. ત્રીજે તથા ચેાથે ગુણહાણે ઔદયિક ભાવના ઓગણીશ ભેદ હોય. તે અજ્ઞાન વિના જાણવા. શેપ અસિદ્ધ૧ લેડ્યાદ વેદ૩ કષાયજ ગત 8 અ ચમી એવં ગણ ભેદ હોય.
ગાથા. देसे सत्तरस नारग, गइ देव गइ. अभाव ओ हुति तिरियगइ असंयमाओं, उदय छठस्सन भवति
દેશ વિરતિ ગુણઠાણે દયિક ભાવના સત્તર ભેદ પામીએ પૂત ઓગણીશમધ્યેથી નરકગતિ, દેવગતિ એ બે ભેદ હોય
For Private And Personal Use Only
Page #180
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૭
નહી'. કારણ કે, દેવતા નારકીને પ્રથમ ચાર ગુણુઠાણા હોય, પણ પાંચમું હોય નહીં. તિર્યંચગતિ અને અસંયમ વિના ઐયિક ભાવના પન્નર ભેદ છઠ્ઠું ગુણુઠાણું હોય. તિર્યંચગતિના ઉદય છઠ્ઠું ગુણઠાણે નથી, તિર્યંચને પહેલાં પાંચ ગુણુઠાણાં હાય, અને અસ’ચમપણુ પાંચમા લગે છે, હું તે સંયમપણું છે.
ગાથા.
आइमतिलेसाभावे, बारस भैया हवति सत्तमए उपमहाभावे, अठम नवमे अ देस भैया ॥ १ ॥
પ્રથમ ત્રણ લેફ્યા વિના ખાકીના ખાર ભેદ આયિક ભાવના સાતમા અપ્રમત ગુણાણે હાય, આગળ તેના ઉદય નથી. “વતઃ પદ્મમ તિક્ષેામુ અચા
તેજોલેશ્યા અને પદ્મ લેશ્યાવિના આયિક ભાવના : દશભેદ આઠમે અપૂર્વકરણ ગુણટાણે અને નવમે અનિવૃત્તિ કરણ ગુણટાણે હાય. તેોલેશ્યા અને પદ્મ લેશ્યા પ્રથમ સાત ગુણઠાણે હાય. ઉપર નથી. ૧ શુક્લ લેસ્યા ગત ૨ એ વેદ ૩ ત્રણ સિદ્ધ ૧ કષાય ૪ ચાર એ દશ ભેદ હોય છે.
ગાથા.
आइम कसायति अगं वेअतिगं दिणा भवति चत्तारि
दस उवरिम तिगे लोभे विणा हुंति तिने ॥ १ ॥
પ્રથમ ત્રણ કષાય, રોધ, માન, માયા વિના અને ત્રણ વેદ વિના દશમે ગુણટાણે સૂમસપાય ગુહાણે ૧ એક અસિદ્ધ, મનુષ્ય ગતિ, સંજ્વલનના લેાભ અને શુકલ લેડ્યા એ ચાર ભેદ હાય, ફોધ, માન, માયા એ ત્રણ કષાય નવમા ગુદાણા સુધી
For Private And Personal Use Only
Page #181
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હોય છે. ઉપરના ગુણઠાણે વેદ નથી. ઉપરના ગુણઠાણે દ્વવેદ છે. પણ ભાવેદ નથી. ભાવેદ અભિલાષરૂપ છે અને દ્રવ્યવેદ તે ચિન્હરૂપ છે. ઉપશાંત, ક્ષીણમેહ, સગી એ ત્રણ ગુણઠાણે સંજવલનના લેભ વિના અસિદ્ધ, મનુષ્યગતિ અને શુકલ લેસ્યા એ ત્રણ ભેદ દયિક ભાવના હોય. દશમાથી આગળ લેભ નથી.
चरमे गुण सिद्धतं, मणुआण गइ तहचउ दसंमि. तुरिआओ उवसंमे, उसमसम्मं भवे पदरं ॥१॥
ચદમું અયોગી કેવલી ગુણઠાણું–અસિદ્ધપણું, મનુષ્યગતિ એ બે ભેદ દયિક ભાવના હોય. ચઉદયું ગુણદાણું અલેશીને છે. એ દયિક ભાવના ૧૧ એકવીસ ભેટ વિવરીને કહ્યા,
ઉપથમિક ભાવ કહે છે. ચોથા ગુણઠાણાથી માંડીને ઉપશાંત હિ ગુણઠાણ સુધી ઉપશમ સમ્યકત્વ હોય. नकम दसम संते उबरुग चरणं भवे नराणंच
શમિશ માવ નવમા ગુણઠાણે, દશમાં સૂમસંપાય ગુણઠાણે અગિઆમા ઉપશાંત ગુણકાણે. એ ત્રણ ગુણકાણે ઉપશમ ચારિત્ર હોય.
स्वाइग भेए भणिमो, इत्तो गुणठाण जीवसु ॥ એ થકી પરના ગુણરાણા આશ્રને ક્ષાયિક ભેદ કહીશું. खाइग सम्मत पुण, तुरिआइ गुणठाणगे सुए भणियं खीणे खाइग सम्भ, खाइग चरणंच निण कहियं ॥
ક્ષાયિક સમ્યકત્વ ચોથા ગુણઠાણાથી હય, બારમા ગુણઠાણાથી ક્ષાવિક ચારિત્ર હેય, એમ જનેશ્વર ભગવાને કહ્યું છે.
For Private And Personal Use Only
Page #182
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બારમા ગુણહાણે શાચિક સમ્યકત્વ અને ક્ષાયિક ચા િહે છે, બારમાગુણરથાનકમાં ચારિત્ર મેહનીયની કેઈપણ પ્રકૃતિ વિદ્યમાન હતી નથી. સર્વથા ચારિત્રમોહનીય ક્ષય હોય છે તેથી લાવવાની સ્થિરતામાં આત્મા, શુકલધ્યાન ધ્યાવે છે અને જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અત્તરાયકર્મને સર્વથા ક્ષય કરે છે, અને કેવલજ્ઞાન તથા કેવલદર્શન તેરમાએ પ્રાપ્ત કરે છે.
પાંચે ભાવના સંગથી સાતિપાતિક ભાવ ઉપજે છે, પાંચ ભાવનું અત્યંત સૂક્ષ્મ રવરૂપ છે. અનાળિથી દિપિકભાવ લાગે છે. તેનો નાશ કરવો જોઈએ. ઉપશ ભાવ, પશમભાવ અને ક્ષાયિકભાવને આદર કરવો જોઇએપરિણામિક ભાવે જીવત્વ છે. એમ સમજવું.
જેમ જેમ મા પોતાના સ્વભાવમાં રમણતા કરે છે અને પરભાવનો ત્યાગ કરે છે. તેમ તેમ તેમ મને ક્ષય કરે છે. આત્માદિ નવતનું સૂકંમજ્ઞાન કરતાં ઉપશન દિ ભાવની પ્રાપ્તિ થાય છે. જેમ જેમ આત્મા શુદ્ધ સ્વરૂપ
થાતા થાય છે તથા દર્શન મેહનીય અને ચારિત્રમોહનીયો નાશ કરવા પ્રયત્નવંત થાય છે તેમ તેમ તે ઉપશમાદિ ને પ્રાપ્ત કરે છે. જેમ જેમ પોતાના ગુણાને અત્યંત તીવ્ર ઉત્સાહથી રાગી થાય છે તેમ તેમ એદયિક ભાવનો નાશ કરે છે, ઘાતી કર્મને દયિકભાવ નિવારવા માટે આત્મજ્ઞાન અને રાત્રિ ની અત્યંત આવશ્યકતા છે, જ્ઞાનીઓએ ઘાતી કર્મને દિયક ભાવ નિવારવા માટે તીવ્રરા ય તથા ગુઢાપગને ધા જોઈએ, ઉપશમ, પશમ અને ક્ષાયિકભાવે આત્માને ધર્મ છે. ઓયિક ભાવ છે તે આત્માને ધર્મ નથી, અઘાતી કર્મની પ્રકૃતિ ઉદયમાં આવીને શુભ અને અશુભ ફળ દેખાડે છે. મનથી શુભ વા અશુભ ફળ જાણવામાં આવે તો પણ શાનીઓએ તે સમયે મનમાં
For Private And Personal Use Only
Page #183
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૦
ઉદાસીનતા ધારણ કરવી. અઘાતી શુભ વા અશુભ કર્મ ભેગવતાં છતાં રાગ અને દ્વેષ કરે નહી. જ્ઞાનીઓ ઘાતકર્મને ઉદય હઠાવવા પ્રયત્ન કરે છે અને અઘાતીયાં કર્મ સમભાવે વેદે છે તેથી તેઓ ઉપરના ગુણસ્થાનકમાં ચઢે છે રાગ અને દ્વેષને વારતા છતા આત્માના શુદ્ધ પગમાં રહે છે. ધર્મધ્યાન અને શુકલ ધ્યાનને ધ્યાવે છે. પરિસને સમભાવે સહે છે. પાંચ સમિતિ અને ત્રણ ગુણિને ધારણ કરે છે. સાધુને દશ પ્રકારને યતિ ધર્મ ધારણ કરે છે=શ્રાવક વા સાધુનાં યથાશક્તિ વ્રત પાળે છે. બાહ્મચારિત્ર વડે અત્યંતર ચારિત્ર પ્રાપ્ત કરવા ઉદ્યમ કરે છે= સંવર તત્ત્વમાં રમણતા કરી નવીન કર્મીને આવતાં રેકે છે. બાહય અને અત્યંતર તપશ્ચર્યા કરી ભૂતકાળમાં બાંધેલાં કર્મને નિર્જરે છે. વ્યવહાર અને નિટ ચારિત્રને રવીકાર કરે છે. દુનિયાના જડ પદાર્થોમાં ઈદપણું અને અનિષ્ટપણું માનતા નથી. ક્ષણે ક્ષણે આત્મપરિણામની વિશુદ્ધિ કરે છે. જગતના ભાવોની ક્ષાણકતા જાણે છે. પિતાના આત્માના ગુણ પર્યાયનું ધ્યાન ધરે છે. સ ગુણોને ગ્રહણ કરવા અત્યંત ઉત્સાહ ધારણ કરે છે અને દુર્ગણોને નાશ કરવા પ્રયત્ન કરે છે. ઉપાધિભાવથી દૂર રહે છે. સર્વસંગને પરિ. ત્યાગ કરવા પ્રતિદિન પ્રયત્ન કરે છે. શત્રુ મિત્રાદિભાવપર સમાનતા ધારણ કરે છે. આત્માની સહજ શાંતિને ધારણ કરવા પ્રયત્ન કરે છે. જ્ઞાન, દર્શન, ચારિત્રમય એ પિતાને આભા જાણી તેમાં લયલીન રહે છે. જડને જડરૂપે દેખી તેમાં લેવાતા નથી અને આત્માને આત્મારૂપે દેખી તેમાં લયલી ન રહે છે. ભોગાવલી કર્મને ઉદય ભોગવતાં છતાં પણ અન્તરથી ન્યારા રહે છે. એક પિતાના આત્માને ઉપાદેય ગણી સર્વ વસ્તુઓમાંથી અહેમમત્વને અધ્યાસ ત્યાગ કરે છે.
આવી આત્મદશાએ વર્તતા હતા અને કર્મની પ્રકૃતિને ક્ષય કરતા કરતા અને ઉપશમાદિભાવે ગુણ પ્રગટાવતા છતા ક્ષકશ્રેણિ પ્રાપ્ત કરે છે. શુકલ યાનને બીજે પાધ્યાવી બારમા ગુણઠાણાના અંતે કેવલજ્ઞાન અને કેવલ દર્શન પ્રાપ્ત કરે છે. કેવલજ્ઞાનવડે લોકાલોક - ભાવને જાણે છે અને કેવલ દર્શનથી સર્વ ભાવને દેખે છે. અઘાતીયાં
For Private And Personal Use Only
Page #184
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કમ ખપાવવા શુકલ ધ્યાનને ત્રીજા અને ચોથે પાયે ધ્યાવે છે. બાકી રહેલી કર્મની પ્રકૃત્તિને ખપાવી ચઉદયું ગુણ સ્થાનક ઉલંઘી કેવલજ્ઞાની સિદ્ધરથાનમાં સાદિ અનંતમે ભાગે વાસ કરે છે. ત્યાં અનંત સુખને ભકતા આત્મા બને છે. ક્ષાયિક ભાવે સદાકાલ ત્યાં આત્માની લબ્ધિ હોય છે.
આવી દેશી સિદ્ધદશા પ્રાપ્ત કરવા માટે જે જે હેતુઓ દેખાડયા તેનું અવલંબન કરવું. જ્ઞાનદશા પ્રાપ્ત કરવી. જ્ઞાની શ્વાસે શ્વાસમાં સકલ કર્મો ક્ષય કરે છે. માટે તત્વજ્ઞાન ઉપર અત્યંત રૂચિ ધારણ કરી તેની પ્રાપ્તી માટે પ્રયત્ન કરો. જ્ઞાનમય ચ ત્મા છે. રોગની ક્રિયાઓ એટલે મન વચન અને કાયાની ક્રિયાઓ અંતે નાશ પામે છે અને આત્માને જ્ઞાનગુણ રવાભાવિક હેવાથી સિદ્ધમાં પણ સદાકાલ રહે છે. બાાની ધાર્મિક ક્રિયાઓની અગત્યતા પણ તત્વજ્ઞાનથી સમજાય છે અને જ્યારે એમ છે ત્યારે જ્ઞાન સમાન કોઈ ઉત્તમ મપાય નથી. અન્ય દર્શનમાં પણ જ્ઞાનની મહત્તા વર્ણવી છે અને કહ્યું છે કે -
ज्ञानाग्निः सर्व कर्माणि भस्मसात् कुरुतेऽर्जुन
હે અર્જુન જ્ઞાનરૂપઅગ્નિ સર્વ કર્મને બાળી ભરમ કરે છે. આવી જ્ઞાનની મહત્તા જાણ સર્વ ધર્મમાં મુખ્ય એ આ ત્માને જ્ઞાન ધર્મ પ્રાપ્ત કરવા ઉદ્યમ કરે. શરીરાદિકની ક્રિયાઓ આત્માની નથી પણ આત્મધર્મની પ્રાપ્તિ માટે શરીરાદિકની ગુપ્તિ કરવી પડે છે, અને અપવાદમાર્ગ શરીરાદિકની ગમન આદિ પ્રવૃત્તિ કરતાં પાંચ સમિતિ ધારણ કરવી પડે છે. જ્ઞાનીને આત્મધર્મ સાધતાં શરીરાદિકની કિયા નિમિત્તહેતુ પરિ ણમે છે માટે એકાંત હઠવાદ કરે નહિ. શરીર આદિવડે ધર્મ ના હેતુઓમાં પ્રવૃત્તિ કરીને ઉપાદાન ધર્મ પ્રાપ્ત કરવા આત્મા ને શુદ્ધ પરિણામ ધારણ કરે. સર્વ વિભાવધર્મનો નાશ કરવા આત્માને શુદ્ધ ધર્મ અંગીકાર કરે છે. જે જે અંશે આત્મધર્મ
For Private And Personal Use Only
Page #185
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખીલે છે તે તે અશે પરભાવ ટળે છે. પ્રથમ પત્તા આદિડે આમાના અનન્તગુણને પ્રકાશ કરે. ક્ષણે ક્ષણે અતર દૃષ્ટિ ધારણ કરવી. અને સહજ આનંદ મંગલમય પરમાત્મ પદ પ્રાપ્ત કરવું એજ સાધ્ય લયની હિત શિક્ષા રવપરને સફલ થાઓ –
भव्यानामुपकाराय, कृतंपा ज्ञानदीपिका. विद्यापुर्या महर्पण, बुद्धिसागरसाधुना (?) સંવત્ ગણિસ ઉપરે, ઓગણસાઠ રસાલ; વિજાપુરમાં પ્રેમથી, કરતાં મંગલમાલ. (૨) પિષ સુદી પુનમ દિને, જ્ઞાનદીપિકા ; કરતાં મને ઉલ્લાસથી, દીઠે શિવપુરપથ. (૩) આરંભ્ય શ્રી માણસા, નગર વિષે સુખકાર; પૂર્ણ વિજાપુરમાં કર્યો, પોપકાર કરનાર, (૪) સુખસાગર ગુરૂની કૃપા, પામી કર્યો પ્રવાસ; બુદ્ધિસાગર જ્ઞાનથી, સહજાનન્દ વિલાસ. (૫)
ઓમ શાન્તિઃ રૂ
સમાપ્ત,
. જ
,
,
For Private And Personal Use Only
Page #186
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુદ્ધિ પત્ર.
પત્ર, ૪
લીટી, ૧૩
તથાવિધ જ્ઞાનના ગુર્જર ભાષા
ગનિષ્ઠ
અશુદ્ધ, તથા વિધાજ્ઞાનના ગુજ૨ ભાષા
ગનિષ્ટ અદભૂત ભામાંનાયા સાષ્ટ શ્રેષ્ઠ अहिंसाधर्मतो
ભાગમાં
નાખ્યાં
ૐ ૧
સૃષ્ટિ શ્રેષ્ઠ अहिंसाधर्मनी
ધિર્ય
કાર્ય
ગુરૂવો
ગુરૂવર્યો સઘળ
સઘળાં ૧૮ ૮
બધુઓ
બંધુઓ ૧૮ ૧૬
અધા
અડધા ૨૨ ૧૪ ૨૩ ૧૦. કાય
જ્યાં + ચેકડી આવે ત્યાં સમજવું કે તે ટાઈપ બરાબર ઉઘડો નથી. ૨૩ ૨૩ અમા+
અમારો ૨૫ ૧૭
જલ+
જલમાં ૨૫ ૧૯ જસે
જાશે કવાલા
કવ્વાલી બહ્માડ
બ્રહ્માંડ
For Private And Personal Use Only
Page #187
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
પુત્ર.
૨૮
૨૮
”
૫
રે
૧૦
૧૦
૧૪
૧૬
૧૮
૧૮
૧૮
૧૯
૧૯
૧૯
૨૧
૨૩
૨૩
૨૩
૨૪
૨૪
૨૪
૨૫
૫
૨૫
લીટી.
૧૬
૧૯
૫
2 2 6
9
૧૫
૨૨
६
૨૫
૬ ૯
૧૫
૨૧
૨૩
૩
७
૧૬
૪
9
૧૬
૩
૧૧
PP,
૧૬
૧૯
www.kobatirth.org
અશુદ્ધ
ફા+
ભા
ગ્રંથાર’ભનાં પત્રા
સદ સદ્
વાજો
વે+
ભગવાન
અહંમમત્વ
અવર
મામાજા
ગફલત× રા
સતા
પ×માતમ
વાકનારે
લેશ નહિ મનમાં
ચિતા
ફ્રા+ટ
રાત્ર ઉપરના
ક+ડ
+ન્ત
પા+મુ
પંખી
મનક
સદ્ગુર
સા
સદ્ગુરુ
For Private And Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુદ્ધ.
કાર્યા
ભાગ
સદસદ્
વારો
વેગે
ભગવાન
અહં મમત્વ
અવસર
માઝમાઝા
ગફલતમાં
અંકુરા
સમતા
પરમાતમ
વાસનારે
લેશ ન મનમાં
ચિન્તા
ફ્રાગટ
વૈકુંઠ મારગ એ રાગ
કરાડ
સન્ત
પારખુ
પંખી
મનમાં
સદ્ગુર
સાન
સદ્દગુર
Page #188
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર,
લીટી,
અશુદ્ધ, કે કા+
૨ ૬
પગલ
૦ ૧ ૦ ૦ ૮
શુદ્ધ કંકાસ પગલ શીદ પામર સહીએ રે સંવરીએ રે દેરંગી
૩૦
પાર સહી+રે સંવરે દોરગી
૩૦
૩૧
ભન્ન
ભિન્ન
૨ ૨ ૨ ૨ ૨ ૧
અત દાએ
અનંત દારીએ પરગટ અધિષ્ઠાયક
૩૩
૧૨
૫૨+ટ
૪૦
૨૪
પીવું
૪૧
૪૦
૮ - ૨ ૨ ૨ ૨ ૨
૧૪
અધિષ્ઠાયક પીવુ હતું તે શું વકતાની ધમ. ગભીર સદ્ગુરૂ વિરજી મુન ભાકશે ઉંજીઆરે ફરસીએ આશો
Y૨
૪૩
૪૩
હતું તે શું વક્તાની, ધ મે ગંભીર સદ્ગુરૂ વરજી મુનિ ભાસશે ઉજીઆર ફસીએ આ . શુભ અનુસરીએ ભક્તિ
૪૪
૧૩
૨૫
४७
४८
s
૪૬
૨૩
અનુકરીએ ભાત સદ્દગુરૂ
- ૨૯
સદ્દગુરૂ
For Private And Personal Use Only
Page #189
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર ૫૦ પર
લીટી. ૧૭ ૪
અશુદ્ધ, બાહ્મમાં
બાહ્યમાં ચળે તે ચિત્તના મળે તે ચિત્તના કિતિના
કીર્તિના નાહ્ય
ના કયાંથા
કયાંથી ઝાંખા.
ઝાંખી *શા
આશા
પ૧
'૫૨
૬૩
૫૩
xણી
તણી
૫૪
તાણે
તાજ ત્તિ
૫૪
X
વૃત્તિ સુધી
સૂધી
૫૪
સ્વાર્થ સાધુઓ
૫૫
ધલે
૫૫
વાર્થ સાધુઓ ધરીલે સમાવી જેરા જીગરથી સત્ય
૫૫
*મવી જX જીગથી प्रत्य હે
૫૫
૫૫
પદ
હારૂ
m
મારૂં સંબંધ સાંધારે
૦
સંબંધ બાંધો રે
૬૩
પડ
૬૪
ડાઢ
૬૫
ડાળ સ્નાની વડે ચિંતા મહેતા સસ્કારી
સ્નાનની વરઘેડે ચિંતા મહેતે સંસ્કારી
७०
૭૬
For Private And Personal Use Only
Page #190
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
પત્ર.
******
૪
૮૫
૮૫
૮૫
62
૮૮
૯૦
૯૧
૯૫
૯૫
૯૫
૯૭
ગેરે
૯૯ 給
૯૯
ጥ
૯૯
૧૦૦
૧૦૨
લીટી.
૧૮
૨૬
૧૩
૧૯
૫
૧૩
४
1
6
દ
૯
૧૦
૧૧
૯
૧૬
૫
૧૦
૩૬
૧૨
૧૬
૧
*
૨૦
૧૨
w
www.kobatirth.org
અશુદ્ધ
ખર
વવેકે
જનમ્યા
ઉપાધ
સુધા×શુ
દર્શણ
સાખ
ગય
વધ’ભર
ત્ય
પિરતાલજી
ભેર
કાણ
સ×તાવણ
અરે
નહ
અનન
కర్
સદ્ગુણ
વષાર ભે
મગળ×લા
યુક્તી
વિનશ્ર્ચી
X X
કિચિત
ભણાવું
લીધા
For Private And Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખરા
વિવેકે
જન્મ્યા
ઉપાધિ
સુધારીશું
દર્શન
સુખીએ
શુદ્ધ
ગાય
વિશ્વભર
સત્ય
પિસ્તાલજી
ભેરી
કારણ
સમતાવણુ
અમારે
નહિ
અનંત
હાટ
સંદ્ગુણ
વર્ષાર’ભે
મગલમાળા
યુવતી
વિનયથી
છાનું
કિચિત
ભણાયુ
લીધે
Page #191
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
પ
१०४
૧૦૫
૧૦૫
૧૦૫
૧૦૫
૧૦૬
૧૦૭
૧૦૮
૧૦૮
૧૦૮
૧૦૯
૧૦૯
૧૦૯
૧૦૯
"
૧૦૯
૧૦૯
૧૧૦
૧૧૨
૧૧૨
૧૧૨
૧૧૨
૧૧૨
૧૧૨
૧૧૨
૧૧૬
૧૧૭
લીટી.
૧૮
-
૧૦
૨૮
૧૦
૧૧
૧૪
1;
૧૯
૨૦
,
૨૧
૨૨
૧૯
૩
૩
3
૧૦
૧૬
*** પુ
www.kobatirth.org
અશુદ્ધ
ખત્ર
આદ
હિરશે
મ×
×
×ન્ત
વસ્તું.
મહ
સચેનવત
મત્ર
તથી લેવું
અનુભ
અત્રમાં
અતિ
જ્યાતના
નિવાં
×
તતાં
અગ
ત્
ધર્મળ ધુઓ
અગી
કળમાં
જણાવીશ
અગ
×દાકાળ
પુદ્દગલ
For Private And Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખરા
આદરજે
પરિજે
ખરા
,
કાં
વસ્તુ
મહે સચેતનવત્
મલ્લ
નથી લેવુ
ન્ત
અનુભવ
અધામાં
અનતિ
ન્યાતિના
નિર્જરવાં
ખરા
તરતાં
અગ
જગત
ધર્માંબધુ
અગી
સકામાં
જણાવી
અ’ગ
સદાકાળ
પુદ્ગલ
શુદ્ધ
Page #192
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર, ૧૧૭
લીટી, ૯
૧૧૭
૧૧૭
૧૭
પ્રમાણે
૧૧૯
૧૪ ૫
૧૧૯ ૧૨૦ ૧૨ ૧૨૦
૭
૧૨૦
૧૨૦ ૧૨૦ ૧૨૦ ૧૨૦ ૧૨૦ ૧૨૦ ૧૨૦ ૧૨૦ ૧૨૦ १२० ૧૨૧ ૧૨૧ ૧૨૧ ૧ર૧
૨ ૧૨ ૧૪ ૧૬ ૧૭ ૧૭ ૧૯ ૧૯ ૧૯ 16 ૫
અશુદ્ધ પુદ્ગલ પુદ્ગલ સ્ક કર્શનિક
સ્પર્શનિક
આ પ્રમાણે પુદ્ગલ છે પુદ્ગલ સ્કો પુદ્ગલ યુગલ *હિષી
મહિષી વિગેઝ વિગેરે વિાય*
વાયસ પખી પંખી પુલ
- પુગલ શકર
શરીર પુદ્ગલ પુલ શરીર * શરીરમાં પુદગલે પુદ્ગલ યેગ્યે પુગલોને ગ્ય પુદ્ગલેને પગલ
પુગલ શxર
શરીર પરિમાવે પરિણુમાવે પુરૂગલ
પુદ્ગલ સમુચ્છિત્ર સમુચિછન્ન પુરૂગલ પગલ પરિણામે છે પરિણમે છે કેસતિ સ્કને કાચબાને જીવશુદ્ધ સ્કંધે કાચબાને જવા પુરૂગલ પુદ્ગલ પુરૂગલ પુદ્ગલ
પુદ્ગલે પુગલ
૭
331
૧૨ ૧૨
૧૨
For Private And Personal Use Only
Page #193
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લીટી,
૨૪
પુરૂગલેની
પત્ર, ૧૨૧ ૧૨૧ ૧૨૨ ૧૨૨ ૧૨૨ ૧૨૩ ૧૨૯ ૧૨૯ ૨
૨૪ ૨૧ ૨૩ ૨૫ ૨ ૧ ૭ ૮
અશુદ્ધ
પુદગલેનું વૃદ્ધથી વૃદ્ધિથી ૦૩ એકસ ત્રણ
દાક દારિક સઘયણ સંઘયણ પુદગલ પુદ્ગલ કતાં કરતાં અધર્મકાય અધર્મસ્તિકાય स्थितिपरिणxनां स्थितिपारणतानां આપત્તિ ષતિજ ક . કાલ ઠંભા એઠંભા ૪૨
पूरण અતરાય અંતરાય અંનત અનંત गाये गोये
વાદન સાસ્વાદન પદાથોમાં પદાર્થોમાં ક્ષાણુકતા ક્ષણિકતા
૧૨૯ ૨૯
૨૨ ર૩
૧૪૦ ૧૪૩
૨૨ ૨
૧૪૬ ૧૫૦ ૧૫૦
૧૩
For Private And Personal Use Only
Page #194
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only