________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧
મિથ્યાત્વ તથા સાસ્વાદન ગુણટાણે ફાયાપશમ ભાવના અઢાર ભેદમાં ના દશ ભેદ હોય છે. દાનાદ્ધિ પાંચ લબ્ધિ ચક્ષુદર્શન, અદ્ભુદર્શન, મંતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન, વિભગ અજ્ઞાન એવ દશ ભેદ થાય પશ કિ ભાવના પહેલે તથા ખીજા ગુણફાણે જાણવા.
मोस्से मी सम्म विदस दाणाइ पणग नाण तिगं "तुरिए वारस नवरं मिस्सच्चाएय एमत्तं ॥ १ ॥
મિશ્રનામા ત્રીજે ગુણઠાણે મિશ્રસમ્યકત્વ ૧ અવધિદર્શન એ એ વધ્યા. શેષ દશ પૂર્વના દર્શન ત્રણ, દાનાદિલબ્ધિ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન એ જ્ઞાન શ્રિ લેવાં. મિશ્ર એવા ખાર, ભેદ ક્ષાપમિક ભાવના ત્રીજે ગુણઠાણે જાણવા. ચેાથે અવિરતિ ગુણટાણે એજ ખાર ભેદ જાણવા. કિંતુ વિશેષ એટલું છે કે મિશ્ર ગુણટાણે જ્ઞાનતે અજ્ઞાને કરી મિશ્ર હોય, અને મિશ્ર હોય અને ચેાથે ગુડાણે જ્ઞાન શુદ્ર હોય સમ્યકત્ત્વ પણ શુદ્ધ હોય. समत्तत्ता बारन, विरई खेत्रेण तेर पंचमए, तह सत्तनए, चउदसण नाण खेविकए ||
ચેાથે ગુડાણે જ્ઞાન ત્રણ, લબ્ધિ, દર્શન ત્રા, દાયેાપશમ સમ્યકત્વ એવ ખાર ભેદ છે. પાંચમે ગુણુાણે દેશિવરતિ ઉમેરિએ ત્યારે કાર્યપશમ ભાવના તેર ભેદ હોય. મનઃ પર્યવજ્ઞાન ઉમેરતાં રૂં તથા સાતમે ગુણફાણે ક્ષયાપશમ ભાવના ચાઢ ભેઢ પામીએ, દેશ વિરતિને ઠેકાણે સર્વ ત્રતિ ભેદુ લેવા.
अट्टम नवम दस, विसम्पत्ते होई तेररुगं उवसंत खीणमाहे चरित रहिआय वारभवे ॥
આઠમું અપૂર્વકરણ ગુણદાયું, નવમું અનિવૃત્તિ કરણ ગુગુ ઠાણું, દશમું સ્ક્રમસ પાય ગુઠાણું એ ત્રણ ગુણતાળું ક્ષયાપશમ
૧૨
For Private And Personal Use Only