________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
चउसुधि गइनु पण पण, खाइग परिणाम हुनि सिदिए,
अह जीवेट अभावे, भणामि गुणठाण रूवेसु ॥१०॥ દેવતાની ગતિ નારક ગતિ, મનુષ્ય ગતિ, તિર્યંચગતિ એ ચાર ગતિને વિષે પાંચ ભાવ હોય, ક્ષાવિક ભાવ, પરિણામિક એ બે ભાવ સિદ્ધમાં હેય. ક્ષાયિક ભાવે જ્ઞાન પારણામિક ભાવે જીવત્વાદિક હેય, ગુણઠાણાને વિષે પચાવ કથન કરે છે.
मोसोदय परिणामा, एएमात्रा अवंति पढपनिग ३
अग्गे अष्टसु ८ पणपण, उपसम विगुहुँति खो गमि ॥
પશમિક ભાવ ૧ ઔદયિક ભાવ ૨ પરિણામિક ભાવ ? એ ત્રણ ભાવ ચિથ્યાત્વ + સાસ્વાદન : મિશ્ર ૩ એ ત્રણ ગુણઠાણે હોય છે ઉપશમ ભાવે ઈદ્રિય ઔદયિક ભાવે ગતિ ૨ પારણામિક ભાવે જીવત્વાદ. અગ્રિમ આઠ ગુણઠાણે ૪-૫-૬-૭-૮-૯–૧૦-૧૧ એ આઠ ગુણઠાણે પાંચ ભાવ હેય. ઉપશર્મિક ભાવ વિના બારમા ક્ષણમાહ ગુણઠાણે ચાર ભાવ હોય. તે મધ્યે હાયિકભાવે શાયક સમ્યકત્ત્વ અને હાયિક ચારિત્ર પશમ ઈદ્રિય ર ઔદયિક ભાવે ગતિ ૩ પારણા ક ભાવે જીવ એ ચાર ભાવ હેય.
खइयोदय परिणामा, तिन्निय भावा भवति चरमदुगे एसि उत्तर भया भणामि, मिच्छाइ गुणठाणे ॥ १ ॥
હાયિકભાવ, ઔદયિકભાવ. પરિણામિકભાવ, એ ત્રણ ભાવ તેરમે ચઉદ ગુણહાણે હાય, હવે તેમના ઉત્તરભેદ ગુણઠાણેદશાવે છે.
मिच्छे तह सासाणे, खोक्सविता भवंति दसभेगा વાળારૂ પણ રાગ રાગ તિગર I 2 !
For Private And Personal Use Only