SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર મ્હારા સ્વરૂપની સમાલોચના. ગઝલ. ૨ ઠરેલું જે નથી મનડું, કર્યાથી શું પ્રતિજ્ઞાઓ, નથી જે શુદ્ધ ઉપયોગ, નથી શુદ્ધિ ક્રિયાઓથી. આ “નથી નિસંગ જે મનડું, કરે શું ત્યાગ બાહિરથી; કરે શું લેચ બાહિરને નથી મનથી ટળી મમતા. કરે કેટી ઉપાયે પણ, હશે ભાવી થશે તેવું; કરે શું કપના મિથ્યા, કરેલાં કર્મ ભેગવવાં. મળે જે ભાખરી તે શું, મળે મિષ્ટાન્ન તે પણ શું મળે જે રાજ્ય તેપણ શું, મળે જે ઝુંપડી તે શું. “ વહે પ્રારબ્ધ વાયુથી, સૂકેલું પાંદડુ જ્યાં ત્યાં; હવે હારી ગતિ એવી, જવાશે તોય મહારે શું” “વહે ઉપગની ધારા, ફકીરી એ ખરી હારી; ઝળકતી જાતની ઝાંખા, ખરી આંખે અમારીએ. અનિષ્ટ કે નથી ઈષ્ટ, જડેના ખેલમાં જડતા; અસંખ્યાત પ્રદેશી હું, ખરે મેગી સહજ રૂપે. નથી ધોળા કે પીળામાં, નથી ઘરમાં નથી વનમાં નથી ટલાં કે ટપકામાં, ખરે સંન્યાસ અત્તરને ” જટાવૃદ્ધિ કર્યાથી શું, નથી જે યેગને ગી; ખરી વ્યવહારની શુદ્ધિ, અનુભવ જ્ઞાનની કુંચી. ” “ નથી દુનિયાણ પરવા નથી લજજા નથી ભીતિ; પ્રભુને પંથ જેવાને, અલખની ધુન લગાવાની.” “અલખ ગ્યાલા ચઢાવીશું, અલખના ઘેનમાં રહીશું; બુદ્ધયશ્વિની ફકીરીમાં, અનતાનન્દ દવે.” એમ શાંન્તિઃ ? ૬ For Private And Personal Use Only
SR No.008540
Book TitleBhajanpad Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages194
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy