________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ
હું:રા ફકીરી વેષ,
ગઝલ.
**
કીરી વેષ લીધા મ્હે, ફીકરની ી ભરવા; નથી દુનિયાતી પ૨ા, નથી શા મનાવાની. ' ‘નથી લાગે.તણી ઈચ્છા, નથી દક્ષ્ય 1ી પ્રીતિ; ખરૂ' જે સત્ય પરખાયું, ખરૂ તે તત્ત્વ છું પડે. ” અધિકારી થશે ને, ખરૂ એ શિઘ્ર સમજાશે; અધિકારી વિના મૂર્ખા, લડીને લાત અહુ ખાશે. ” “ અધિકારી વિના કહેવું, વિના પ્રેમે યથા ખાવું; નહિ આનન્દ એમાં તેા, વિચારીને વિચાર્યું એ ” “ કદી દે। સૂરજ નિરખે, તથાપિ તે ન બનવાનું; અમારાં દીલનાં તત્ત્વો, અધિકારી સહુ જાણે.
""
'ર
જીનાની વાણીમાં જે છે, અમારા દિલમાં તે છે; જનાની વાણી જે જાણે, અમારૂ દિલ હેતુ છે, ” “ પરીક્ષાની નથી પરવા, ગમે તે રડાય તે ખેલા; અલખ મસ્તાન [કીરીમાં, દયા સિન્ધુ, હૃદયમાં છે, ” “ ખમાવું છુ. પશુઓને, ખમાવું છું પશુ પખી; અરે આ ઝાડપાલાને, ખમાવું છું ખમું છું હું, “ નથી દેશી વિદેશી કાઇ, જગત્ સઘળું કુટુંબી છે; જીવાપર રહેમ દ્રષ્ટિ છે, મળેલા સર્વ મેળાપી. ’’
,,
e
""
નમું છું ને નમાવું છું નિસરણી સગુણાની છે; ચડુ છું ને ચડાવું છું, પડયા ને સ્પાય આપું છું. “ પડું તાપણુ ફરી ચઢવું, ખરો નિશ્ચય કર્યો છે એ; મુયશ્વિની કૂકીરીમાં, સદાનું જાગવું સાચુ' ”
આમ શાંન્તિ: રૂ.
For Private And Personal Use Only
સક્ષ
3
૧૦
૧૧