________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનતરંગ..
ગઝલ. “નથી સંગત સની, નથી મેળાપ જ્ઞાનિનો મળે તે ગાય પિતાનું, ગ્રહેલા પક્ષને તા.” સહુની વૃત્તિઓ ન્યારી, યથા વૃત્તિ સે તે; ગુલામ વૃત્તિના તે, ભવામાં ભાગ શું લેશે ?
જીવે છે વૃત્તિના પિગ્યા, ખરા નડિ જી નારાઓ; પડે નહિ ચેન વૃત્તિમાં, કહું છું ને કહાવું છું. ) ૩ ઘણા શિષ્ય ઘણા ભકતો, યથાતિ તથા મેજી; અનન્ત વૃત્તિના ભેદો મળે વૃત્તિનો મેળાપી. ખરે એ મેળ કયાં સૂધી, ક્ષણિકતા વત્તિની જોતા, બધાં બ્રહ્માંડમાં જોતાં, મનાવત્તિતણા દા. વિક વૃત્તિના ચેલા, નચાવે છે જગતને તે કુદે છે ને કુદાવે છે જીવે છે ને જીવાડે છે.
જગત્ સ્મશાનમાં ચિત્તા રચે છે ને રચાવે છે; કરે છે રાખ દેહની બચે તે ગીનો ચેલો. અરે ઓ પંડિતે સઘળા, અરે ઓ સ્વાથ સાધુઓ; અરે એ સર્વ વક્તાઓ મનોવત્તિ થકી બચો. નથી યારી નથી લજજા, કરે છેસર્વ ધૂળધાણી; મનેત્તિ વિક૯પેન, બન્યા જે દાસ મરડાના. “સરેવરમાં તૃષાતુર, અહે ઉતમાં અન્યા; તમારી પાસે છે શાન્તિ નથી જોતા હૃદય શ.” ૧૦ પરમ ધન પાલ પિતાને નથી ત્યાં વૃત્તિનો દાવે; બુદ્ધચબ્ધિ બ્રહ્મ છે પd, સદા ધ્રા સુખી થા. ૧૧
ઓમ શાન્તિઃ ૩
For Private And Personal Use Only