________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિષ્ય રૂપ મુસાફરને જાગૃતિને લખેલ પત્ર.
ગઝલ, મુસાફર જગ દુનિયાના સમય ચાલ્યો અને જાતે જોઈ લે આત્મની તિ ફના આ દેખીતું થાશે. ” ૧ ધ લે ચિત્તમાં સમતા, તજી દે પારિણી મમતા કષા તજી દેને, ત્રતોને તું ગ્રહી લેને. વિષયની વાસના ત્યાગી, બનીને ચિત્ત વૈરાગી; ધમાધમને તજી દેને, મસિ ભજી લેને. ખરી સેવા સજી લેને, સકળ ચિંતા - મ વી લે; ભલામાં ભાગ લેજે તું, બુથી દૂર બહુ રહેજે.
કહ્યું કર તું ગુરૂનું, કદી અપમાન ના કરવું; નઠારી, શુભ વેળામાં, સદા સમભાવથી રહેવું, ” “ વિનયમાં હાલને ધ, મનને અનુસજે; ખરી સમ્યકત્વની શ્રદ્ધા, હદયમાં ધારજે વહેલે. ” “ ગણી મિથ્યા જગત્ છે તજી દેજે સકળ તૃષ્ણા બુરી માયા તણી છાયા, જા વિશ્રામ ના લેજે. *
પ્રથમ કર તું પોતાનું, અવિકારી થશે ત્યારે; પ્રપોના બેડાપાં, જરા પણ ભાગ ના લેજે. ” ખરી વળા વિચારી લે, હવેથી ભૂલ ના કરો, ચેતાવ્યું છેલ્લું માની લે, લખ્યું છેવું હવે આતે. ફરજ હારી બજાવી મેં, જગ થી એ ગણી લેજે; બુય િસન્તા ચરો, રહીને સત્ય સુખ વરજે. ૧૦
For Private And Personal Use Only