________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારી આત્મ દશા
ગઝલ. “હને ગમતી નથી દુનિયા, નથી આશા અમર ઉંડ; ફકીરાઈ અમાલ એ નથી વાહ વાહમાં પ્રીતિ.” મનુષ્યની પ્રવૃત્તિમાં. નિવૃતિની નથી આશા; પ્રવૃત્તિ ત્યાગ કી મહે, નિવૃત્તિ શાન્તિને માટે. “ફકીરી વેષ લીધે કહે, નિતિ મુકિતને વરવા; વિકોને શમાવાને અખંડાનન્દમાં રેવા નથી વિશ્વાસ વ્હાલાંને, નથી મિત્રા મિત્રોની; નથી શિતણી સેવા નથી પ્રેમતણે પ્યાસી. જગના ખેલને જોતાં, કદાપિ પાર નહિ આવે, શહીશું ને ગ્રહાવીશું, અલખની મેજ મરતાની. તકશું ને તજાવીશું. જગના ફંદની ભ્રમણ અલખની તિમાં જાગી, વરીશું દેશ સ્થિરતાને. તજી દીધું રહ્યું જાડું જડેના ભાવમાં ક્ષીણતા; થતું જે જે નથી હું તે નથી હારૂ અને હારૂં. “ખરે વ્યવહાર જ્ઞાનને નથી તે અંધ જેવાના; ગમે તે ચિત્તમાં ધારે, અમારે પન્થ ન્યારે છે. હસે કે ના હસે તો પણ નથી તેમાં જ જોવાનું તમે મેમાન દુનિયાના, નથી મેમાનને દા. “અમારૂં જે નથી તેમાં, કદાપિ લક્ષ્ય નહિ દેવું, બુદ્ધ બ્ધિ શુદ્ધ ઉપયોગે, અમારૂં તે અમારું છે. ૧૦
એમ શાન્તિઃ રૂમ
સુરત.
For Private And Personal Use Only