________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ
મહારી ફકીરીમાં અન્યની ચોગ્ય પાત્રતા.
ગઝલ. કહું કોને ન કહેવાનું, અધિકારી નથી મળતું; ચળે તે ચિત્તના મેંલા, નથી લેતા વિનયથી તે '' “પડો દુષ્કળ પ્રેમીને, મને વિશ્વાસ ઘાત; મળે નહિ ચિત્તમાં પ્રેમ, અધિકારી ખરા નહિ તે. “હૃદયનાં દર્દમાં દુઃખી, ઉપરથી બહુ બને લોકે; ખરી વેળા ખસી જાવે, જીગરથી નહી મળ્યા તેતે.” ૩
ખરા શિષ્ય નહિ તેતે, મુખેથી વાહનાં બણગાં; મળે કે નહિ મળો તે શું?, નથી એની કશી પાવા.” ૪ કંઈ તે મનના ભૂખી, પુજારી કિતિના કેઈ; , હૃદયના સ્વાર્થમાં સળતા નથી ત્યારી નથી પરવા.”
ગુલામે કે ગરીના, ત્વચાના રંગમાં મેહ્યા, નથી અન્તરના પ્રેમી, નથી તે પ્રેમ મસ્તાની. '
અરે દોસ્ત અરે મિત્રે સુખી વેળા સગા સર્વે, વિપત્તિમાં અહ અળગા, વિજલસરથી યથા પક્ષી.”
કપટના પાસમાં પડતા ઉપરના પ્રેમથી ભૂખ્યા મહને તો તે સહુ સ્વપ્ન, ક્ષણિકમાં રાચવું શાથી.” “જગત સ્વાતણ ના, અહ આવે પુનઃ જાવે, મનવૃત્તિત દાસે, ખરે આનંદ લે ક્યાંથ.) “મનવૃતિ જગતશાળા, ભણે છે ને ભણવે છે; કરે છે ને કરાવે છે, હસે છે ને હસાવે છે.
પલકમાં સુખનાં ચટકા, પલકમાં દુઃખનાં મટકા સરિતા લહેરિયે જેવા, મને વૃત્તિકણુ રંગે.” ભર્યું એ સહુ ભૂલાતું એ, પુનઃ સંસ્કારના ઉદયે, ભણ્યા ભૂલ્યા જગત સ્વનું, ભણેલા ભૂલ નહિ ખાતા. ૧૨ અમે તે એજ નિધાર્યું, ફકીરી વેષમાં ગાયું? બુધ્ધિ સાથે સર્વત્ર, અપેક્ષાએ વિચારી લે,
For Private And Personal Use Only