________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બધાને કેવા જ્ઞાન, ધરીને જ્ઞાનમાં પ્રીતિ; પ્રતિજ્ઞાઓ ખરી ધરજો, સનાતન જૈન ધુઓ. તજો નહિ ધર્મ પાતાના, પડતાં પ્રાણ પણ ધારા; કરાને ધર્મ ફેલાવા, સનાતન જૈન બંધુઓ. બનાવા સર્વને જેના, ખરા તન મનને ધનથી; યુદ્ધથઘ્ધિ ધર્મ સાધીલ્યેો, સનાતન જૈન બધુઆ. ૧૩
સુત
For Private And Personal Use Only
૧૨
“ તથાપિ સત્ય નહિ છેડું: ” કવ્વાલી.
૩
મ્હન સાચું જણાયું છે. જિનાગમ વાંચતાં સઘળુ, કદાપિ ઇન્દ્ર મુઝવે, તથાપિ સત્ય નિહુ છેદુ; ચળે તારા ચળે પૃથ્વી, ચળે ભાનુ ચળે મેરૂ. ચળે ઉદ્ધિ ચળે ધ્રુવો, તથાપિ સત્ય નહિ હું; ચળે બ્રહ્માંડ જો સઘળું, પડે જો દુઃખના દરિયા. પ્રતિપક્ષી અને વ્હાલા, તથાપિ સત્ય નહિ ઈંડુ’; મળે નહિ ભાખરી ખાવા, મળે નહિ પાણીના છાંટો. મળે નહિ પહેરવા વસ્ત્રો, તથાપિ સત્ય નહિ છેાડું ૪ કદ્યાપિ દેવતા કાપે, કદા રૂઠે ગ્રહો સઘળા. અધા શિષ્યો ફરી જાવ, તથાપિ સત્ય નહિ છોડું; પ્ મળે નિહ છાપરૂ રહેવા, મળે સન્માન નહિ કાનુ. કડાકા ભુખના થાશે. તથાપિ સત્ય નહિ હું; રૂડે રાબ્ત રૂ સ્નેહી, રૂૐ મિત્રો ડે વૃદ્ધા. રૂડ બધુ રૂ ભક્તા, તથાપિ સત્ય નહિ છે, અધા ધિક્કારશે લાકા, વનામાં વાસ જા થાશે. પશુ પણ પ્રાણ તે ના, વિષે સંગ નિહ –