________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દયા,
ગઝલ.
દયાના ઉચ્ચ સિદ્ધાંતે, ખરેખર જ્ઞાનિ જાણે, દયાથી શાંતિ છે સાચી, ખરેખર જ્ઞાનિયે માણે. દયાની વાત છે સાચી, રહયે હું તેહમાં રાચી; દયાવણ ખુબ અંધારૂ, દયાવણ કર્મ નહિ ન્યારૂ. દયા એ ધર્મ છે મેટે, દયાવણ ધર્મ છે ; દયાવણ મોક્ષ નહિ કયારે, દયાવણ ધર્મને હારે. દયાવણ ધર્મ નહિ કઈ વિચારે જ્ઞાનથી જોઈ; છવો છે જીવવત્ હાલા વિચારે શાંતિ સુખમાલા. ૪ છે સહુ મિત્ર છે મારા, સ્વભાવે સિદ્ધસમ ધાર્યા; દયા છે દ્રવ્યને ભાવે, વિચારે મુકિત સુખ થાવે. નહિ કઈ કઈનું રી, નહિ કોઈ કોઈનું ઝેર, દયાના ભાવથી દેખું, દયાના ભાવથી લેખું. ૬ ચિદાનંદ તારવા માટે, દયાની વાત શિર સાટે; બુદ્ધ બ્ધિ ચિત્તમાં ધારી, અનંત સુખ કરનારી. ૭
મુ. વળા.
For Private And Personal Use Only