________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચેતનને ઉપદેશ,
રાગ થાળ. અલખ દેશના સ્વામી રે ચેતન ચેતે,
સત્તાએ સુખરામી રે ચેતનજી ચેતે; ચેતન ચેતે પ્યારા, અનત ગુણ આધારા, ગુણ પર્યાયાધારા રે.
ચેતન- ૧ સમતા સંગે રહેવું, અનંત સુખ નિજ દેવું, ક્ષાયિક ભાવે રહેવું.
ચેતન- ૨ શુદ્ધ પ્રદેશે ચાલે, અન્તરના સુખમાં હાલે, તજે 6.સહુ ઠરે.
ચેતન. ૩ શુદ્ધરૂપ જે હારૂ, થતું કદી નહિ ન્યારૂ, - સત્તામાં રહેનારે.
ચેતન ૪ વ્યક્તિભાવ સુધારે, મને વખત નહિ હારે પિતાને પિતે તારેરે.
ચેતન ૫ સમાન સ્થિતિ મનની, રાખોને સર્વ પ્રસંગે, વર્તે સદ્દગુણ સગેરે.
ચેતન ૬ સમય મળે સુખકારી, ચેત્યાની બલિહારી, ધન્ય ધન્ય નરનારીરે.
ચેતન. ૭ શુદ્ધ રમણતા રાખે પરમાનંદ રસ ચાખે, બુદ્ધિસાગર ગુણ ભારે.
ચેતન ૮ મુ. છેલેરા.
For Private And Personal Use Only