SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮ પથાત. રાગ ઉપરનો. જીવલડા પાંચાતે શીદ પડે, બ્રાંતિના ચાળે કેમ પરની પંચાતમાં પાપજ, ચિતામાં મન બળે; આડી અવળી ખટપટ અટ, લેટમાં લડ. ભ્રાંતિ ૧ ચતુર થઇ સમતાને ચુકી, અવળે! થઇ આથ પ્રાણ પડતાં બહુ પરતાશે, નક્કી નસ્તર નડે. ભ્રાંતિ ૨ અમુક બાંડી અમુક ગાંડા, શાણા થઇ શું શ પોતાનુ મૂકીને પરગટ, દળણાં પરનાં દળ, ભ્રાંતિ ૩ ભ્રાંતિ પ અમુક જ્ઞાની અમુક માની, સટ્ટામાં સળવળે; ઉંટ સમ વાંકા અમુક ધંધા, ધર્મ વાત નહીં પડે, ભ્રાંતિ ૪ વિક્થામાંહિ šાલ ધરીને, તર્કટમાં તરફ; ભુલી ઝુલી ભવમાં ભારે, તે નકમાં અડ લીટ વિષે માખી લપટાતી, નહિ નીકળતાં મરે: મરીશ મૃખા મોડુ ધરીને, કુમતિ કળાથી છળે. ભ્રાંતિ ૬ ધૂમાડાના ખાચક ભરતાં, કંઇ પણ હાથ ન અડ માથાકુટ મૂકને ઝટ મૂરખ, ગટ શાને કરે. કર્મ કળાની અકળદશામાં, ભુંડ થઇ કેમ ભળે; જુડી બાજી જીવડા જાણી, હત હજી ગુ હળે, ભ્રાંતિ ઝાંઝવાના જળના જેવી, આતા બાજી રે; બુદ્ધિસાગર મળીયા થાતાં, મુક્તિનાં સુખ મળે. ભ્રાંતિ છ સ્થિરતા પામી શિવમાં ઠરે સુરત For Private And Personal Use Only ८
SR No.008540
Book TitleBhajanpad Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages194
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy