________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮
પથાત.
રાગ ઉપરનો.
જીવલડા પાંચાતે શીદ પડે, બ્રાંતિના ચાળે કેમ પરની પંચાતમાં પાપજ, ચિતામાં મન બળે; આડી અવળી ખટપટ અટ, લેટમાં લડ. ભ્રાંતિ ૧ ચતુર થઇ સમતાને ચુકી, અવળે! થઇ આથ પ્રાણ પડતાં બહુ પરતાશે, નક્કી નસ્તર નડે. ભ્રાંતિ ૨ અમુક બાંડી અમુક ગાંડા, શાણા થઇ શું શ પોતાનુ મૂકીને પરગટ, દળણાં પરનાં દળ,
ભ્રાંતિ ૩
ભ્રાંતિ પ
અમુક જ્ઞાની અમુક માની, સટ્ટામાં સળવળે; ઉંટ સમ વાંકા અમુક ધંધા, ધર્મ વાત નહીં પડે, ભ્રાંતિ ૪ વિક્થામાંહિ šાલ ધરીને, તર્કટમાં તરફ; ભુલી ઝુલી ભવમાં ભારે, તે નકમાં અડ લીટ વિષે માખી લપટાતી, નહિ નીકળતાં મરે: મરીશ મૃખા મોડુ ધરીને, કુમતિ કળાથી છળે. ભ્રાંતિ ૬ ધૂમાડાના ખાચક ભરતાં, કંઇ પણ હાથ ન અડ માથાકુટ મૂકને ઝટ મૂરખ, ગટ શાને કરે. કર્મ કળાની અકળદશામાં, ભુંડ થઇ કેમ ભળે; જુડી બાજી જીવડા જાણી, હત હજી ગુ હળે, ભ્રાંતિ ઝાંઝવાના જળના જેવી, આતા બાજી રે; બુદ્ધિસાગર મળીયા થાતાં, મુક્તિનાં સુખ મળે.
ભ્રાંતિ છ
સ્થિરતા પામી શિવમાં ઠરે
સુરત
For Private And Personal Use Only
८