________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
111
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમારા ધર્મફેલાવવા કરેલી પ્રતિજ્ઞા.
ગઝલ
“અમારા ધર્મ ફેલાવા, દિધી છે પ્રાણ આહુતિ; ઝુકાયો છુ કરી યા દ્યામ, અમારી એ પ્રતિજ્ઞા છે ” “અન્યાહુ વીરના ચેલો, બનાવીશું સકલ વીરે; કર્યું આપણુ જીવન સઘળુ, અધિક નહિ ધર્મથી બીજી ” ૨ ખરા જેના અનાથાને, કરીશું કાઢી ઉપાયા; જગાવીશું જગજવા, કરીશુ ધર્મના ઉદ્ધાર, ડગીશું નહી ડગાવ્યાથી, ભમીશું નહિ ભમાવ્યાથી; વહેલા ભાલ પાળીશું, ગજાવીશું, જગત્ સઘળુ “અનાવીશું બધાને જૈન, પ્રભુનાં તત્ત્વ દેખાડી; ત્રની બહાદર બજાવીશું, બુદ્ધયબ્ધિ ધર્મની સેવા.”
સુરત,
For Private And Personal Use Only
'
ક