________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હવે હું જાગે.
ગઝલ. હવે જાગે જણ હું ચિદાનંદી અવિનાશી; સહજ દૃષ્ટિ સુહા હું, પરંબ્રહ્મ સ્વયંબોધી. વિકલ્પના સમાવાથી, નથી આધિ નથી વ્યાધિ; પરીક્ષા એ કરી મહેતા, ખરું એ સુખ પરખાયું. ૨
પદાર્થોમાં નહીં ભાસે, પ્રિયત્વ કે અનિષ્ટત્વ, તદા આનંદની ઝાંખી, ખરી એ ભાસતી નક્કી. “અનુભવ એ કર્યો જયારે, તદા આવી ખરી ખૂબી; દશા એ જે સદા રહેવે, તદા તે સુખને દરિયે ખરા એ માર્ગ સાધીશું, અમારે એજ કરવાનું જીવન એ સાધ્યને માટે, વહે છે ને વહાવીશું. “અમારૂ તે અમારૂ છે, અમારે એજ વરવાનું નથી એમાં જરા બ્રાન્તિ, ખરી એ વાનગી સુખની. ૬ “હજી એનેજ સાધીશું, સધાવીશું સુપાત્રને; છની પાસ એ વસ્તુ, જુવે તે પામશે હેને.” ૭ ઉલટ ચક્ષુ થકી દેખે, મહને તે સત્ય દેખાયું; તથાપિ અંશસાપેક્ષા, પરિપૂર્ણ જણાશે એ.
બહિરવૃત્તિ તજીને, ધરીશું આત્મમાં વૃત્તિ; સુધારીશું જીવન રેખા, પડયું પાનું પતાવીશું. અનંતાકાશમાં દી, અહો હું સર્વને દૃષ્ટા; સ્વપરજ્ઞાતા હું સર્વત્ર, અપેક્ષાએ જ ન્યારે છું. મહને જાણે ટળે હેના, સકલ દે અનાદિના; નથી નામી નથી રૂપી, તથાપિ સર્વ વ્યવહારે. ૧૧ “અપેક્ષાએ મહેને જાણે, નમું હેને સ્વયં તે હું અપેક્ષાએ અહે હું તે, નથી હું ને નથી તું એ. ૧૨ અનુભવ, શ્રુત જ્ઞાનીને, નથી ત્યાં ભેદ પડવાને; બુદ્ધચબ્ધિ સત્ય સમજાયું ચિદાનન્દ સ્વયં જોયે ૧૩
સુરત,
For Private And Personal Use Only