________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉત્પત્તિ તેની છે ધ્રુવતા, દ્રવ્યાથિકથી સમજે. ઉત્પત્તિ વ્યય ધ્રુવતા સમજી, શુદ્ધ સ્વભાવે રમો. આતમ છે જ્ઞાન અને દર્શનના જાણે, જગમાં સહુ પર્યાયે. કથંચિત્ તે ભિન્નભિન્ન, નિશ્ચય એ આયે. આતમ ૮ દર્શન જ્ઞાન ચરણને આનંદ, ચેતન લક્ષણ પખે. સત્તાએ પરમાતમ પરગટ, ચલ વ્યક્તિ ચરખો. આતમ ૯ નયસાપેક્ષા તત્વ વિચારે, ટાળતા વાદ વિવાદે. પર્શનના ઝઘડા સમતા, અનેકાન્તનય સાદો. આતમ ૧૦ પકારક શુદ્ધાં પરિણમતાં, પરમાતમ પદ પાવે, બુદ્ધિસાગર અવસર પામી, આત્મપ્રભુને ગાવે. આતમ ૧૧
રાંદેર, ભાદરવા વદી ૯
For Private And Personal Use Only