________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક
હાંરે મ્હારે ખાર માસના રાખાને રોજમેળજો, સરવૈયુ. કાઢો શુમ આતમ ધર્મનુંરે લાલ; હાંરે મ્હારે સદ્ગુરૂ વાણી સુણીએ ધરી બહુ પ્રેમ, ગુરૂની વાણી મીઠી સાકર શેલડીરે લોલ.
હાંરે મ્હારે આતમ ધર્મના લાગ્યો રંગ મજીઠો, સમકિત શ્રદ્ધા વાસિત આતમ અનુભવેરે લાલ; હાંરે મ્હારે આનંદના ઉમરા ઘટમાં ઉભરાયો, બુદ્ધિસાગર સદ્ગુરૂ વાણી સાંભળીરે લાલ.
એમ શાન્તિઃ
ર
For Private And Personal Use Only
પન્નર તિથીઓ રઘુપતિ રામ હ્રદયમાં એ રાગ.
ગુ’હળી.
સખી પડવા દિને પ્રભુ પૂજોરે, શુદ્ધ ગુરૂગમ જ્ઞાનથી મુઝેરે; આઠ કર્મની સાથે ઝુઝ, સખી સુણેા ધર્મની વાત સારીરે. બીજના દિને કામને ખાળેારે, જેહ કરતા વિષયના ચાળારે; ખુબ કામના વેગને ખાળેા,
૧
ત્રીજના દિન તા ભવ દરીએરે, જે જન્મ મરણથી આત્મજ્ઞાની સહજ સુખ વરી, ચેાથે ચાર કષાયને વારારે, વેગે વારે મનના વિકારારે; આવે તેથી ભવ દુઃખ આરે,
સુરત.
સખી. ૨
રે;
સખી. ૩
સખી. ૪
ભરી