________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક
શ્રાવક ૧
શ્રાવક ૨
રાગ ઉપરનો. શ્રાવક લક્ષણ, સાચાં સુણજે પ્રેમથી, ગંભીર મનને, પરની નિંદા ત્યાગજે. રંગ ધરે જે ચલ મછડસમ ધર્મનાં,
જ્યાં જ્યાં ગુણ દેખે ત્યાં વર્તે રાગજે. ન્યાય નીતિથી વર્તે કુળવટ સાચવી, ન્યાય થકી જે સઘળું વિત્ત કમાય. લજજાળુ, દયાળુ, દાક્ષિણતા ભર્યો. મિથ્યાધમેં કદી નહીં ભરમાય. નવ તત્વેનું જ્ઞાન કરે ગુરૂગમ થકી, દેવ ગુરૂને નિંદે નહિ ધરી દ્વેષજો. બહાદુર થઈને ધર્મ કૃત્ય કરતા રહે, જૂઠા ભેદના કાઢી નાંખે કલેશો. શુદ્ધાચારને શુદ્ધ વિચારને સાચવે, દારૂ માંસ થકી જે રહેતા દૂર. જૈનધર્મની વિજ્ય ધ્વજ ફરકાવતા, જેની વૃદ્ધિમાં વર્તે શુરજે. પડે પિંડ પણ જૈનધર્મ નહિ ત્યાગતા, તન મન ધનથી, ધર્મ વૃદ્ધિમાં રાગજો. સાધુની વૈયાવચ્ચે જ રહે, મિથ્યાધર્મને જે ન લગાડે ડાઘજે. સમકિત સાથે શ્રાવકનાં વ્રત પાળતા, દીન દુઃખીને કરતા જે ઉદ્ધાર:
શ્રાવક ૩
શ્રાવક ૪
શ્રાવક ૫
For Private And Personal Use Only