________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
<1.
મ્હને સસારનાં સગાંસ બધીથી ખરી શાંતિ જણાતી નથી.
ગઝલ.
સમાંત સ્વાર્થ જ્યાં સુધી, મહત્તા ત્યાં લગી મિત્ર; અશક્ત ત્યાં લગી પુત્રા, કુટુંબી સ્વાર્થના માટે.” ઉપરના પ્રેમ લલનાના, પ્રિયા એ સ્વાર્થ જ્યાં સુધી; ઉપરના વ્હાલ દેખાડે, વિપત્તિમાં નથી કાઇ, અશાતા હૃદયે અવળાં, અરે શાતા ઉડ્ડય સવળાં; અરે શાતા અશાતામાં, વખતના રગ એરગી.’ અરે જે સ્વાર્થના સાધુ, ઉપરથી પ્રેમ દેખાડે; વિપત્ વેળા નથી ભેળા, જરા નહિ ઓળખે ત્યારે થયા પંખીતણેા મેળા, સહુ નિજ માર્ગને લેશે; મળીને ભિન્ન જ્યાં થાવું, ઘણા મેળા થયા વા. જગમાં ખાદ્યષ્ટિએ, ક્યા મેળેા અનતા ; મળ્યે નહિ શાંતિનો છાંટો, અરે આ ઝાંઝવા જળમાં; સમજ એ જવ મ્હારારે, ગણી હુ ખેલને જાટા; સહજની શાંતિ પરખીલે, સદાની એજ સાધી લે, ઉપાધિ દુઃખની કયારી, ઉપાય! જે કરા કોટી; તથાપિ દુઃખ દેખાશે, ઉપાધ સંગ છોડી દે. અહા તુષારની પેઠે, અરે આશાતણાં અિ દુ; પલકમાં સર્વ અપાશે, ફ્રના સહુ દેખતાં થાશે. મબિંદું સમાં સુખડાં, ભવિષ્યે દુઃખ દેનારાં;
11
For Private And Personal Use Only
G