________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પડીશ નહિ મેહના ફળે, પડીશ નહિ યુતી વશમાં; વિકારોને હઠાવીને, ખરી શિક્ષા સજી લે જે. વઢીશ ના કેઈની સાથે, વિનયની ભાવના ધરજે; કુસંગી રંગ દે બહુ કુસંગી સંગને તજને. ગુરૂની પાસે બેસીને, શિખામણ સર્વ સાંભળજે; વિનર થી ચિત્તમાં ધરજે, ખરે એ માર્ગ છે ત્યારે કદાપિ બહુ બને ભકત, વદે જે વાડની રાણી તથાપિ ચિત્તમાં ધરજે, લઘુતા ત્યાં પ્રભુતા છે. છુપાવીશ નહિ કદી દાતું, ગુરૂને પુછી સહ કરજે; સલાહથી સર્વ આદરજે, ભલામાં ભાગ લેજે તું. ગુરૂ નિન્દા વદીશ ના તું, ગુરૂપર રીસ નહિ કરજે; ગુરૂનું જ્ઞાન લેજે તું, ગુરૂ પ્રેમી સદા રહેજે. ભમાવે જે કુસંગીઓ, કરી કુયુક્તિની કેટી; તથાપિ રાખજે શ્રદ્ધા, ગુરૂને સંગ નહિ તજજે. ગુરૂની ભક્તિ શ્રદ્ધાથી, સદાનાં સુખ મળવાના ગુરૂની આણ લેપ્યાથી, પ્રતિષ્ઠા નહિ ૨ ડે હારી, ઉપરના ભક્ત પણ શત્રુ, બનીને ધૂતશે તુંજને; ગુરૂથી વેગળા કરવા, ઉપરને પ્રેમ દેખાડે. કુયુકિત જાળમાં પાડે, સજેલું સત્ય છોડાવે; અરે મન માનજે સાચું, ગુરૂને સ્વાર્થ નહિ કિ ચિત. ભલા માટે અરે હારા, ગુરૂની આણ માનીલે; ગુરૂને દ્વેષ કરનારા, નથી શિષ્ય અરે ૬. ગ્રહી દીક્ષા ફકીરીની, જિનેન્દ્રોની ધરી આજ્ઞા યથા કહેણી તથા રહેણી, અચળ શ્રદ્ધા દય ધર. ૨૬ કહીને જે ફરી જાતા, પ્રતિજ્ઞાઓ તજી દેતા ભવભવ દુઃખિયા તેતે, સુણી એ ચિત્તમાં ચેતે. ૨૭ ખરી શિક્ષા અગરથી એ, જણાવી મહેં ભલા માટે બુદ્ધબ્ધિ સત્ય માની લે, વિચારી લે સુધારી લે,
સુરત,
For Private And Personal Use Only