________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૦
જીવોને પર્યાલોચનાની સ્મૃતિ.
ગઝલ.
હો જન્મ ઉદથી હું, કયું સ્તનપાન બહુરાગે; ઘણું અાન બાલુડે, ખરી આહારની સંજ્ઞા. સગાએ નામ પાડ્યું રે, પડું ને આખડું ભારે; શિખાયું નામ માતાનું, શિખાયું નામ પિતાનું. વચન કાલાં બહ બોલું, રમતને બઉતણી ઈચ્છા 'શિખાયું દષ્ટિથી દેખી, કયું શું કહે અરે જન્મી. ગમે ત્યાં દેડવું ફરવું, ખેલાયું બાળના ભેળું; અવસ્થા બાળ ભાવેએ, કયું શું કહે અરે જન્મી. નિશાળમાં ભણાયુંરે, યથાશક્તિ પ્રયત્ન તે; ભણાવું ન ખરૂં ભણવું, કયું શું મહે અરે જન્મી. ભણે વિદ્યા યુવાવસ્થા, અરે મહું ટેકથી સારી; ખરૂ જે તત્વ નહિ જાણ્ય, કર્યું શું મહે અરે જન્મી. કપટના ફંદમાં ફરિયે, થેયે હુ લેભમાં રસિયે; અહંતાથીજ અથડા, કયું શું મહે અરે જન્મી. થયે ચંડાળ જૈધે હું, વિષયના વેગમાં બહા; બજે હું કામને કેડે કર્યું શું મહે અરે જન્મી. અદેખાઈ અતિ ભારી, બહુ હું શ્રેષમાં દાઝયે; કરી કલેશ થયે કાળે, કયું શું હે અરે જન્મી. કુમિની કરી ધારી, જયાં બહુ પાપના ગાડાં; ફો રામાતણા રાગે, કયું શું કહે અરે જન્મી. અરેરે આળ બહુ દીધાં, કુસંગી સંગ કુટાયે. કરી નિન્દા નથી આરે કર્યું શું મહે અરે જન્મી.
૬
૧૧
For Private And Personal Use Only