________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫
ભક્તિ કરતા ક્રીડા ભાવડારે, હણતા જીવ હઝાર હો લાલ. પથ વધારે પાખંડ કેળવીરે, પાદરીને પરિવાર હા લાય ડાળ કરે છે વેશ્યા વેગથી, પરના ચુસ પ્રાણ હા લાલ. કુટની પેઠે આરડતા ઘણારે, કદી ન થાય કલ્યાણ હો લાક દેવગુરૂને ધર્મ નાગુતા રે, નીતિ ધરે નહિ નિત્ય હૈા લાલ. મસામાં ધર્મને માનીનેરે, કરે પવિત્ર ન ચિત્ત હા લાલ અન્તસમાગમ સદગુરૂ યોગથી, સત્ય ધર્મનુ” જ્ઞાન હો લાલ, વીર નિશ્વર વચનામૃત ગ્રહે, રામિતની એટ સાન ડા લાલ. માધ્યસ્થષ્ટિ મનમાં ધીરે, વાંચે! આગમ અન્ય હો લાલ
બુદ્ધિસાગર સદ્ગુરૂ ચેગથી રે, પામે શિવપુર પશુ હો લાલ.
For Private And Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુરત.
→
"
l,
1