________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનના વિકારો ત્યાગ.
જૈનકા ધમ જણાયા બે, એ રાગ. મનના ઘા મારે મર્દ, દિલનાં ટળશે સઘળાં દર. રાગ છેષ મનમાંહિ રહે, મમતા ઈર્થ :માયા; શાભિમાન ચંચળતા આવે, પાખંડના પડછાયા. મનના ૧ હિંસા જુઠું હરામપણુંને, કપટકળાનાં કર્મ, કામ વાસના પ્રગટે કાળી, ધુળમાં ઘાલે ધમ. મનના ૨ નિંદા ચુગલી ચાડી ચિરી, મેથુનનાં મહાપાપ: પરની હાંસી નિજની પૂજા. ઉશૃંખલ ઉત્તાપ. મનના ૩ હ શેકને હિચકારાપણું, ક બહુ કંકા : પ્રમ, અરુચી પવસ્તુમાં. ઉદાસીનતા દાસ. મનના ૪ પૂજાવાની ઈચ્છા પ્રગટે. મારી મારામારી ધમધમામાં ઘસવું રોગે, કરવી કુમનિ યારી. મનના ૫ ભયના ભાવે, બ્રાંતિ ભ્રમણા, જંજાળ જકડાવું તુતવારમાં ટંટા કરવા, સુખ માટે શરમાવું. મનના ૬ ઉચ નીચના ભાવો ઉછે, સ્વારથમાં સપડાવું; પ્રભુ પ્રીતમાં ભરવું ન પગલું, ગમ્મતમાં જીડ ગાવું. મનના છે સંક િવિક એવે, પ્રગટે જે જે પ્રાણી; નાશ કરેને તેને ની, અંતર સમતા આણી. મનના ૮ સમાન ભાવે જેવું સઘળું, પ્યારું નહિ કે અમારું; આત્મભાવના ત્યારે આવ, બ્રહ્માનવરૂપનું બારૂં. મનના ૮ જડને જ ભાવે જેવા મનમાં નહિ મુંઝાયે પરમાતમ પખાશે પરગટ નક્કી એવા ન્યાયે. મનના ૧૦ આવ્યું અને તે ઘણી સિદ્ધિ, આનંદ અપરંપાર બુદ્ધિસાગર ધાએ બળા પામો ભવ જલપાશ. મનના ૧
For Private And Personal Use Only