________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“નથી હારૂં નથી ત્યારૂં.
કવાલી. જગમાં જન્મીને દેવું, અહંતાથી કર્યું ભેગું; વિવેકે જાણતાં સઘળું, નથી હારૂં નથી ત્યારૂં. ૧
ગણીને લક્ષ્મીને હાલી, કર્યા કુકર્મનાં કાર્યો; બધું અને ફના થાશે, નથી હારૂં નથી હારૂં ૨ મળે તે સ્વાર્થના માટે, ઉઠાવે દુઃખના ઢગલા; જરા નહિ સાથે છેવટનું, નથી મહારૂં નથી હારૂં. ૩ અરે કરશે ઘણુ કલેશ, વિપત્તિયે ઘણી વેઠે; બગડશે અંતમાં બાજી, નથી મહારૂં નથી હારૂં, પ્રપંચે પાપથી કરશે, તણાઓ લેભના વેગે; અરે નહિ શાન્તિને છાંટે, નથી મહારૂં નથી હારૂં. પ મળ્યું તે ભાગ્યના યોગે, જવાનું ભાગ્ય પરવારે; નથી ત્યાં હર્ષ કે ચિન્તા, નથી હારૂં નથી ત્યારૂં ૬ મળેલું તે બધાનું છે, સકળ લે ભાગ પિતાને ભલે લેજે ભલે દેજો, નથી મહારૂં નથી ત્યારું છે કર્યા ઉપકાર છે જેને, કરાશે ફરજથી સ; નથી ફળની જરા ઈચ્છા, નથી મહારૂં નથી લ્હારૂં. ૮ સ્વભાવે સર્વના સહુ છે, નથી આપ અમાં; પરસ્પગ વ્યવહારે, નથી મહારૂં નથી ત્યારૂં, ૯ ભણ્યાની કે કોની, અહંતા ખ્યર્થ શું કરવી; કરે વ્યવહાર રહી ન્યારા, નથી હારૂં નથી હારું છે કદી નહિ નામ રહેવાનું, ક્ષણિકતા રૂપની જગમાં મુંઝાવું નહિ ભણી સૂત્ર, નથી મડા નથી હારૂ. ૬૩. કૃપણુતા નહિ કરે કિંચિત, બધાની ઉન્નતિ કરશે ઘરેને સામ્યતા મનની, નથી મારૂં નથી હારું. ૧૨ ક્રિયા યેગી કરો કાર્ચ, બનીને જ્ઞાનના ગી; બુદ્ધચષિ પૂર્ણતા પામે, નથી મહારૂં નથી ત્યારૂં. ૧૩
સુરત
For Private And Personal Use Only