________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮
હારી આત્મોન્નતિમાં કર્મની સહાયતા
કે વિનાશતા?
ઝગલ. ચડાવ્યે હું અહીં સુધી, પ્રભુને પાર લેવાને જવામાં સહાય આપી હૈ. ચડેલાને અરે પાડે પ્રભુથી ઐકયતા સાંધે, અરે એ વિM તું નાખે; મનાવ્યાથી મનાતું નહિ, હઠી જ કર્મ તું જલ્દી. ૨ કર્યા વિના મહને તે બહ. હજુ પણ વિન નાંખે છે; કર્યો અપરાધ નહિ હારે, ખમાવું દૂર થા જલદી. ૩ અરે જડ પણ ચેનવત, હઠાવે છે રહને હઠથી; લડે છે મર્દ નીપેડે. કહે મુઝવાંક ? છે તે. કર્યથી પ્રાર્થના કેટી અરેરે દૂર ના થાતું,
સ્વકીયવીર્યશુદ્ધિથી, ખસે છે દૂર તું નકકી. બને ત્યાં સુધી બળ લ્હારૂ, કરે છે કર્મ મુજ સાથે, વકીયવીર્યવૃદ્ધિથી, ખરે છે તું મહાયને. કર્યું ધાર્યું અને ત્યારૂ, રબાવી દુઃખ દીધું હે; ભમા હું બહુભવમાં, હજુ પણ ઢાંકતું મુઝને કર્યા જે કર્મ ભેગવવાં, હજુ પ્રારબ્ધ તું છે એ જરા નહિ લાજ મુજ છે, પલકમાં રેતું તળીએ. હને નિયથિ નકકી પ્રખરબસામ્યતાબળથી, કરીલે ચાહે તે હારૂ, નથી પરવા નથી ડરતા. ૮ સ્વભાવે સદ્ગણો સહુ છે પ્રકાશે કર્મ ટળવાથી; સહજ આનંદ રસમાં હું, જીવું છું વિશું ભાવી. ૧૦ સ્વયં બળીયા થયા થઈશું, કરીશું પૂર્ણતા બળની; રહે નહિ કર્મ પરમાણુ, ખરી એ સાધ્યની સિદ્ધિ. ૧૧
હને મહારૂ ને હારૂ ભાવે હું વિભાવે તું; ચિદાનન્દી રાય હું છું, મુદ્રબ્ધિ વ્યક્તિતા સાધું. ૧૨
For Private And Personal Use Only