________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- ૧૦૭
હારૂ સ્વરૂપ.
મઝા. નથી હું કે નથી તુ એવું નથી હારૂ નથી ન્હા પરિણમતું યથાપાત્ર, નથી ત્યાં દોષ, વસ્તુને ખરૂં જેવાય નહિ ત્યાં તે, ખરે એ દોષ, દકિને; અરે અજ્ઞાનના ગે, ખરું નહી જાણતા બુરે અજ્ઞાનને પડદે જણાતી નહિ ખરી વસ્તુ સહ આવરણને છે, ખરી સર્વજ્ઞની દૃષ્ટિ, અધુના જે જણાતું નહિ, જણાશે એ સહુ ત્યારે ધીરજ ધર ચાલને આગળ જણાશે ગુરવિદ્ધાંત કરોને વ્યતા પ્રાપ્તિ, મળે તેથી ખરી શક્તિ; સ્વતે આવશે પાસે, ઉંઝાવળથી વળે નહિ રે. સમય આવે થશે સિદ્ધિ, તપિ ઉદ્યમે રહેવુ નથી શંકા નથી ઝઘડે, નથી ચાંચશ્યતા, મનની. કરૂ સમતાથી સર્વે, દશા એ આત્માની મહારી; સદા ઈચ્છું સદા ધ્યાવું, અરે સાધ્ય કરવાનું
અપૂર્ણ પૂર્ણતા પામે, ઘટાતું પૂર્યમાણથી; ચિદાનન્દી સ્વયં આત્મા, અશાંધિ સરખે” ૮ નથી ત્યાં અન્ય મેલાપી, સ્વયં આનન્દને હરિયે નથી લેવું નથી દેવું. સ્વરૂપે નિત્ય રહેવું. મધું મળશે મળે છે એ, સ્વધર્મ ઉતિ મ્હારી; ગણું ની ખરૂ એ છે, વિકારી સર્વ ટળવાનું. અનુભવ સત્ય દેખાડે. જિનાગમ એ જણાવે છે; બુદ્ધયબ્ધિ સત્ય ચારિત્ર, વહીશું ને વહાવી થે. ૧૧.
ગુરત.
For Private And Personal Use Only