________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જરાનહિહર્ષકચિન્તા.”
કવાલી, મળે સન્માનની શ્રેણિ, મળે અપમાન અન્યોથી; અરે શાતા અશાતામાં, જરા નહિ હ કે ચિન્તા. કદી વાહ વાહથી કાતિ, કદી લેકો કહો બાટ, સદા સારા નઠારામાં, રા નહિ હર્ષ કે ચિન્તા. મળે મિષ્ટાન્ન જે ખાવાનું મળે નહિ ભાખરી માગે; મળે કે ના મળે વસ્ત્ર, જરા નહિ હ કે ચિન્તા. વધાવી લે બધા વાણી, કદી ધિક્કારતા કોઇ; કહે જ્ઞાની કે અજ્ઞાની, જરા નહિ હર્ષ કે ચિમ, કહે મેટે કહે હાને, કહે ભેગી કહે જોગી; કહે સાધુ કહે પાપી, જરા નહિ હ કે ચિન્તા. વિધુને કઈ કહે ઠડે, કહે ઉન્હે તે હેને શું? યથા કર્મ ભલું ભડું, જ નહિ હર્ષ કે ચિતા. સદા ઉપકારનાં કાર્યો, બધાં નિષ્કામથી કરવા, સદાની ફરજ એ મહારી, જરા નહિ હર્ષ કે ચિન્તા. ભલામાં ભાગ લેવાને, થશે શું ? તે નથી જવું; પ્રતિફલની નથી ઇચ્છા, જરા નહિ હી કે ચિન્તા. કહે દુનિયા મહને શું શું ? નથી એની જરા પરવા જગતમાં ચાહે તે બેલે, જરા નહિ હ કે ચિન્તા કે અધિકાર મળ્યું તેને, સદા કરવું પ્રતિજ્ઞાએ; રહી ત્યારે કરૂ ભક્તિ, જરા નહિ હ કે ચિતા. ૧૦ સ્વભાવે સર્વના સહુ છે, અમારો ધર્મ ચેતનને; બુદ્ધચબ્ધિ ધર્મ ઉપગે, જર નહિ હ કે ચિન્તા. ૧૧
સુરત,
જાક- કમાલ
For Private And Personal Use Only