SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જરાનહિહર્ષકચિન્તા.” કવાલી, મળે સન્માનની શ્રેણિ, મળે અપમાન અન્યોથી; અરે શાતા અશાતામાં, જરા નહિ હ કે ચિન્તા. કદી વાહ વાહથી કાતિ, કદી લેકો કહો બાટ, સદા સારા નઠારામાં, રા નહિ હર્ષ કે ચિન્તા. મળે મિષ્ટાન્ન જે ખાવાનું મળે નહિ ભાખરી માગે; મળે કે ના મળે વસ્ત્ર, જરા નહિ હ કે ચિન્તા. વધાવી લે બધા વાણી, કદી ધિક્કારતા કોઇ; કહે જ્ઞાની કે અજ્ઞાની, જરા નહિ હર્ષ કે ચિમ, કહે મેટે કહે હાને, કહે ભેગી કહે જોગી; કહે સાધુ કહે પાપી, જરા નહિ હ કે ચિન્તા. વિધુને કઈ કહે ઠડે, કહે ઉન્હે તે હેને શું? યથા કર્મ ભલું ભડું, જ નહિ હર્ષ કે ચિતા. સદા ઉપકારનાં કાર્યો, બધાં નિષ્કામથી કરવા, સદાની ફરજ એ મહારી, જરા નહિ હર્ષ કે ચિન્તા. ભલામાં ભાગ લેવાને, થશે શું ? તે નથી જવું; પ્રતિફલની નથી ઇચ્છા, જરા નહિ હી કે ચિન્તા. કહે દુનિયા મહને શું શું ? નથી એની જરા પરવા જગતમાં ચાહે તે બેલે, જરા નહિ હ કે ચિન્તા કે અધિકાર મળ્યું તેને, સદા કરવું પ્રતિજ્ઞાએ; રહી ત્યારે કરૂ ભક્તિ, જરા નહિ હ કે ચિતા. ૧૦ સ્વભાવે સર્વના સહુ છે, અમારો ધર્મ ચેતનને; બુદ્ધચબ્ધિ ધર્મ ઉપગે, જર નહિ હ કે ચિન્તા. ૧૧ સુરત, જાક- કમાલ For Private And Personal Use Only
SR No.008540
Book TitleBhajanpad Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages194
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy