________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભમે બહુ મેહના વનમાં, કરી બહુ હર્ષ દિલગીરી; દુગંછા દાખવી ભારે, કયું શું હે અરે જન્મી ર૫ દિધું નહિ દાન ક્ષેત્રમાં, ભલામાં ભાગ ના લીધા. ભલે ઉપકાર ના કીધે, કયું શું કહે અરે જન્મી. પ્રતિજ્ઞાઓ ગ્રહી છેડી, કરી નહીં દેવની પૂજા. પજવીયા સાધુને દ્વેષ, કર્યું શું મેં અરે જન્મી; ૨૭ ધરી નહિ સામ્યતા મનની, ધર્યું નહિ ધ્યાન સિદ્ધનું, કર્યું નહિ જ્ઞાન આતમનું, કયું શું કહે અરે જન્મી. ઘણી લાંચે દગા ફટકા, સદા પરભાવમાં મુંઝ. વિકલ્પને શમાવ્યા નહિ, કર્યું શું હે અરે જન્મી. ર૯ પ્રતિષ્ઠામાં પડયે પૂર, રહયે હું કીર્તિમાં રાચી ઉપરથી ધર્મનું બાનું, કયું શું મહે અરે જન્મી. ગુરૂની શિખ નહિ માની, સ્વચ્છેદ કર્મ બહુ કીધાં ધરી નહિ જિનની આણા, કર્યું શું હે અરે જન્મી. હજી તું શિધ્ર ચેતીલે, કરી લે સદ્ગુરૂ ભક્તિ. ખરેખર સાધી લે મુક્તિ, હજી છે હાથમાં બાજી. ૩૨ પ્રભુના પન્થમાં વહેવું; ઉપાધિ સંગ સહુ છોડી; “ બુદ્ધ બ્ધિ” સત્યનું નાણું, મહેને એ બેધનું ટાણું. ૩૩
સુરત.
૩૦
-
સ
)
For Private And Personal Use Only