________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વીરપ્રભુસ્તવન, (વૈકુંઠ મારગ છે વેગળારે, એ રાગ.) હાલા વીર પ્રભુને વિનવું, પ્રમે પ્રણમું પાય હે લાલ, મટાડેને મનના આમળારે, સેવક સુખ થાય હે લાલ. વહાલા. ૧ આડું અવળું મનડું આથડેરે, જેમ હરાયું ઢેર હે લાલ વાનરપેઠે ભટકે વેગથીરે, કરતું શોરબકોર હે લાલ. હાલા રે લાખે લાલચથી લપટાયલું, ઠરે નહિ એક કામ હે લાલ; સમજાવ્યું સમજે નહિ શાસ્ત્રથીરે, કરે નઠારાં કામ હે લાલ. હાલા. ૩ આશા ઉ અંતર રાખતુંરે, લેશ ન રાખે લાજ લાલ, ડહાપણ દરિયામાંહિ ડબોળતુંરે, કરેન ધર્મનું કાજ હે લાલ. અડાલા૪ ક્ષણમાં શાણુ થઈને શોભતુંરે, ઘડીમાં ગાંડુ ગાય હો લાલ; રાગ દ્વેષી ઘડીમાં ઘણું રે, ભે બહુ લપટાયરે. હે લાલ. હાલાપ સમજાવ્યું સમતા રાખે નહિ રે, ક્ષણમાં છટકી જાય છે લૉલ, શાન્તિ તેથી લેશ ન સમ્પજે રે, આપને ઉપાય હે લાલ હાલાદ ગરીબને બેલી તું ગાજતે રે, રાખો સેવક લાજ હો લાલ, વ્હાર કરીને વિશ્વભર વિભુ રે, કરજે સેવક કાજ હે લાલ હાલા ૭ આપ પ્રભુની હારે એથ છે રે, શરણું તું સંસાર હે લાલ, બુદ્ધિસાગર તારો બાપજીરે, અડવડીયાં આધાર હે લાલ. હાલા ૮
સુરત,
For Private And Personal Use Only